________________
તરસુ શ્રી યાથાતથ્ય અધ્યયન
[૨૭૫
(૧) તીક્ષ્ણબુદ્ધિમદ, (૨) તપમદ (૩) ગાત્રમદ અને આવિકા તે અમદ ચાથા કહ્યો છે, તે ચારે નમાવે, છેડે, તે પડિત અને ઉત્તમેાત્તમ સાધુ જાણવા,
આ પ્રમાણે બુદ્ધિને મદ કરી બીજાનું અપમાન કરતાં પેાતે જ માળક જેવા તુચ્છ ગણાય છે, એથી બુદ્ધિના મદ ન કરવેા, ફક્ત આજ મદ ન કરવા, એમ નહિ, પણ સંસારથી છુટવાવાળાએ ખીજા મા પણ ન કરવા, તે બતાવે છે, તીક્ષ્ણબુદ્ધિથી મઢ થાય તે પ્રજ્ઞામદ તેને તથા નિશ્ચયથી ૨ તપ મને કાઢજે, હું જ યથાયાગ્ય શાસ્ત્રને વેત્તા છું હું જ ઉત્કૃષ્ટ તપ કરનારા છું, તથા ઇક્ષ્વાકુવશ હરિવ'શ વિગેરે ઉંચ ગેાત્રમાં જન્મ્યા માટે શ્રેષ્ઠ એવા (૩) ગોત્રના ગવ છેાડી દેજે, તથા જેના વડે આજીવિકા ચાલે તે આ જીવદ્રવ્ય સમૂહ તેને પ્રાપ્ત તે આ જીવક (૪) અ મદ ધન સત્તાના મદ્ય પણ ત્યાગજે, ચ શબ્દથી બાકીના ચાર માને પણ છેડજે, તેના જવાથી (છેડવાથી) પડિત તત્ત્વવેત્તા જાણવા, આ બધા મા છેડનાર ઉત્તમ પુદગલ-આત્મા થાય છે, પુદગલના ખીજો અર્થ પ્રાન છે. તેથી ઉત્તમથી પણ ઉત્તમ જાણવા, एयाई मयाई विगिंच धीरा
ण ताणि सेवंति सुधीरधम्मा
ते सव्वगोत्तावगया महेसी
उच्चं अगोत्तं च गतिं वयंति ॥१६॥