________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[રા
રોગશેકેના દુઃખને પામે છે, તરવા માટે ગયેલે પણ તરવાને બદલે ત્યાં ડુબે છે, એમ આચાર્યોએ બતાવેલ સમાધિને ન સેવનારા શિષ્યને દે (નુકશાન) છે માટે નીચેના શિષ્યના કહેલા ગુણો તેમણે ધારણ કરવા જોઈએ. जे भासवं भिक्खु सुसाहुवादी
__ पडिहाण होइ विसारए य आगाढपण्णे सुविभावियप्पा __ अन्नं जनं पन्नया परिहवेजा ॥१३॥
જે સાધુ બેલવામાં નિપુણ હોય, સાધુને યોગ્ય બેલના પ્રતિભાશાળી તથા શાસ્ત્રોના પરમાર્થને જાણનાર તીક્ષ્ણ બુદ્ધિવાળે આત્માનું ઓળખાણ થયું હોય તે પણ અહંકરે ચડે તે પોતાની બુદ્ધિને દુરૂપયોગ કરી બીજાને તિરસ્કાર કરે,
ટી.અ–ભાષા (બેલવા)ના ગુણદોષોને જાણવાથી સમજીને સારી એગ્ય ભાષા બેલના ભિક્ષુ સાધુ તથા સાધુને ગ્ય શોભનીક હિત કરનાર ડું પણ પ્રિય બોલવાના સ્વભાવ વાળો તે સુસાધુવાદી જેમ ખીર મધુ મીઠું હોય તેવું મધુર વચન બોલે, તથા પ્રતિભા પિતાની ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિ ગુણથી. યુક્ત [અભય કુમાર કે બીરબલ જેવો પ્રતિભાવાળ બીજાએ