________________
દસમું સમાધિ અધ્યયન.
नत्यि य सि कोई विस्सो पियोष सव्वेस चेव जीवे .
બધા જીવમાં તેને કેઈ હેપી કે મિત્ર નથી, તેજ પ્રમાણે ચિંતવે છે કે મમ જિં તુરdiા જેમ મને દુઃખ પ્રિય નથી વિગેરે વળી સમતા ધારી જીવ કોઈનું પ્રિય અપ્રિય ન કરે, પણ નિઃસંગપણે વિચરે, એ પ્રમાણે થતાં સંપૂર્ણ ભાવ સમાધિવાળો સાધુ થાય છે. કદાચ કોઈ ભાલુંસમાધિથી દીક્ષા લઈને પરિસહ ઉપસર્ગો (કષ્ટો) થી કંટાળી દિનભાવ પામીને પાછે ખેદ કરે છે, વિષય લુપી બને છે, અથવા કોઈ ગૃહસ્થપણું પામે છે, રસ સાતા ગૌરવ મૃદ્ધ અથવા માન પૂજાને ચાહક બને છે, તેના અભાવે દીન બની પાસો ઢીલ) વિગેરે બની બેદી થાય છે, કે તે પ્રમાણે વસ્ત્ર પાત્રાદિનું પૂજન વછે, વળી કઈ હતુતિને ચાહક બની વ્યાકરણ ગણિત તિષ નિમિત્ત શાસ્ત્ર ભણે સાતમા કાવ્યને ટુંક અર્થ ) બધું જગત તે તમામ જી તરફ સમતા ધારોને કેઈનું પ્રિય અપ્રિય ન કરે, જે તે રાગદ્વેષ કરવા જાય તે અસ્થિર મન થતાં પાછો દીન બનીને જગતમાં સંપુજન ચાહે, તથા પિતાની પ્રશંસા વછે, અર્થાત્ આત્મસમાધિ ભૂલી એક્ષથી પતિત થાય) आहा कड चेव निकाममीणे नियामचारी य विस
guસી T. इत्थीसु सत्तेय पुढोय बाले, परिग्गहं चेव पकुव्य
માળે //g.cવા