________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન. [૧૨૧ अणुपुव्वेण महा घोरं, कासवेण पवेइ।। जमादाय इओ पुव्वं समुद्दे ववहारिणो ॥५॥
તે અનુપૂર્વથી (અનુક્રમે) કહું છું તે તમે સાંભળો, અથવા અનુપૂર્વથી તે અનુકુળ સામગ્રી મળવાથી માર્ગ ( ધર્મ) મળે છે, તે સાંભળો, વાસ્તુપાળ ૩૬g, એટલે પહેલા ચાર કષાય કોધ, માન, માયા, લાભ, અનંતાનુબંધીને ઉદય હોય તો સમ્યકત્વ ન થાય. તેથી વારવટું રક્ષણ વવિ ૩વામિg a mહિં મ વાર મા અપ્રત્યાખ્યાનીપ્રત્યાખ્યાની એ આઠ તથા પ્રથમના ચાર મળી કુલ ૧ર ક્ષય કે ઉપશમ થાય ત્યારે સર્વ વિરતિ કે ચારિત્ર પ્રાપ્ત થાય, તથા વારિ ઘમંwing-ચાર અંગ મનુષ્ય જન્મ ધર્મ પ્રાપ્તિને ઉપદેશ-તેને અનુકુળ શ્રદ્ધા અને ચારિત્ર પાળવાની શક્તિ-આચાર સંપૂર્ણ મળે તે મેશ થાય પ્ર-કે માર્ગ ? ઉ-કાયર પુરૂષને લડાઈમાં જવું દુલભતેમ આ ચારીત્ર છે તે માહા ઘેર ભય દેનારું છે, તે કાશ્યપ મહાવીરસ્વામીએ કઠણ બતાવ્યું છે, એથી એ સુચવ્યું કે આ મહાવીર પ્રભુ કહે છે, પણ હું પોતાની બુદ્ધિએ તે નથી કહેતે, તે ચારિત્ર માર્ગને ગ્રહણ કરીને સારા માર્ગ (રસ્તે) મળવાથી તથા પૂર્વે પિતે તે પ્રમાણે ચાલવાથી મહા પુરૂષે સંસાર તરે છે, તેમાં દષ્ટાંત કહે છે,-વ્યવહાર તે વેપાર