________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે,
કરે, અથવા આજીવિકાના ભયથી દ્રવ્ય સંચય ન કરે $ જ જગા (પાઠ છે) છંદ-ઈકિયેની પરવશતા ન વાંછે, તથા પૂર્વનાં પુત્ર પુત્રી ઘર સ્ત્રી વિગેરેમાં મેહ ન કરતો વિહાર કરે, તથા ગૃદ્વિ–આસક્તિ-વાદ છોધને પ્રથમ વિશ્વરીને પછી બેલે, તે બતાવે છે, હિંસાયુક્ત કથાને ન કહે તેમાં પિતાને તથા પરને બાધક થાય તેવું વાકય ન બેલે, જેમકે ખાઓ પીઓ આનંદ કરે હણે, છેદો, પ્રહાર કરે, રાંધે, એવી પાપના ઉપાદાન રૂપ કથા ન કરવી.. आहाकडं वा ण णिकामएज्जा गिकामयंते य
__ण संथवज्जा। धुणे उरालं अणुवेहमाणे चिच्चा ण सोयं अणवेक्ख
ના વળી સાધુઓ માટે ઉદેશીને બનાવેલું આધાકમી ભજન નિશ્ચયથી ન ઈછે, તેવું આધાકમ ભેજન ઈચ્છનારા પાસસ્થાએથી લેવું દેવું જોડે રહેવું, બહુ વાતચિતા કરવી, તે ન કરે, પણ ઉદારિક શરીરને મોટી તપસા વડે કૃશ બનાવે, કદાચ તપ કરતાં કાયા કૃશ થાય તે શોક ન કરે, પરંતુ તે માગી લાવેલા ઉપકરણ માફક માનીને તેને ન ગણકારે, અને કર્મ મેલ શરીરને જોઈ નાખે.