________________
આકયું વિર્ય અધ્યયન.
૩૩
વશ રાખતે દુર્લભ સંયમ મેળવીને બધાં કમ નાશ કરવા પંડિત મરણ બરાબર પાળે. (સમાધિ જાળવે ) अणुमाणं च मायं च, तं पडिन्नाय पंडिए। सातागाख णि हुए उवसंते णिहे चरे ॥ सू.१०॥
તેવા ઉત્તમ સાધુને સંયમમાં તપશ્ચર્યા કરતે દેખીને કેઈ (મેટ માણસપૂજા સત્કાર વિગેરેથી નિમંત્રણ (તેડું) કરે, તેથી તે અહંકારી ન બને, તે બતાવે છે. ચકવર્તી વિગેરે સકારથી પૂજે તે પૂજા કરતાં પોતે થોડું પણ માન ( અહંકાર) ન લાવે, તે વધારે માન તે કેમ લાવે? અથવા ઉત્તમ મરણમાં ઉગ્રતપથી તપેલા દેહમાં હું કે મેટો તપસ્વી છું એ થડે પણ ગર્વ ન કરે, તથા પંડર આર્મી માફક જરાપણ માયા ન કરવી. ઘણીની વાત શું કરવી? આ પ્રમાણે કોઇ લેભ પણ ન કરવા, આ પ્રમાણે રૂપરિજ્ઞા (જાણવું). પ્રત્યાખ્યાન પરિણા (વર્તવું) એ બંને પરિજ્ઞાવડે કપાયે તથા તેના ફળને જાણીને તેને છોડે. વળી બીજી પ્રતમાં મર્માઘi માથે ૨ તે ઉજાય પણ તેને અર્થ—અતિમાન ભ્રમ જેવું ઘણું માન દુઃખાવહ છે તે સમજીને છેડે, તેને સાર આ છે. જે કે સરાગ સંયમમાં કદાચિત માનને ઉદય થાય, તે તુર્ત તેને વિફળ કરવું (દાબી દેવું) એ પ્રમાણે માયા વિગેરે પણ