________________
તેનું
જેવા કે લેકે ગાતા કરતા હશે તે તરફ જશે–એમ અનેક પ્રકારે દૃષ્ટિ ચંચલપણે ફરતી હોય ત ાં નિર્મળ તથા દઢ ભાવનાનું વન પણ ક્યાંથી આવે? જ્યાં વૃત્તિઓ ક્ષોભ પામે તેવાં રંગબેરંગી મનોરંજક ચિત્ર ચિતરી મૂક્યાં હેય,
જ્યાં હજારો કે સેંકડો માસ - ગિરદી અને ધમાલ મચી રહી હય, જ્યાં બધા એકી સાથે રાગડો તાણી રેડોજ પાડતા હોય, ત્યાં એક બીજા ઉપર અથડામણ તથા ભીડાભીડ થતી હોય, જ્યાં ઘંટ તથા આરતે એના રણકારથી કોલાહલ મચી રહ્યા હોય, જયાં મુંબઈની ગોદનો કોલાહલ કે ચોપાટીની ધમાલ જેવી પ્રવૃત્તિ ચાલી રહી હોય ત્યાં મંદિરમાં ગની સ્થિરતા, વૃત્તિજય કરવાનો વિચાર, પરમાત્મ સ્વરૂપનું ચિંતન, પિતાના દેષ નિરીક્ષણ કરવાને વિચાર અને નિર્મળ તથા બળવાન ભાવના હોય તેય ચાલી જાય, ત્યાં જાગેજ કયાંથી ?” મુદ્યત નિત તમો વિતા” પાપ-તમને નાશ કરવા જતાં ભાવનાને જ નાશ થઈ જાય છે. દર્શન, પૂજન વિગેરે એકાંતમાં નિર્વા સ્થળે થિરતાથી થાય તે જ ભાવના ઉત્પન્ન થાય છે. પણ એકાંતમાં તો આ-ભક્ત અને ધર્મ છે એમ લેકે ક્યાંથી જાણે ? એટલે લોક ળવવામાંજ સત્ય માર્ગ ભૂલાઈ ગયો છે. એ તો -
હાથમાં લીધા ચોખા, અને દેરે જાવા શીખી;
કોઈક જાયે સમજીને, બાકી દેખાદેખી,” ! તેની માફક ગાડરીઓ પ્રવાહ ચાલ્યો જાય છે. સત્ય થાય? તેનો વિચાર કરવાનો પણ જ્યાં અવકાશ રાખે “શું ? ની તો આશાજ કયાંથી હોય ?
જયારે મંદિરોમાં વાજીંત્રો વાગતાં હોય, તબલ" , 6 હોય, મધુર કંથી ગાયને બોલાતાં હોય અથવ, તે , એવા રાગરાત્રિના મોહમાં મુધ બની દેરાસરd પાંવત્ર ધામ ના વિવાનેજ માત્ર પિષણ આપી ભાવના થયાના ભાવના થતી હેય ત્યારે વાઈના નાદમાં તથા ના વાદમાં દષ્ટિ રહે છે, કે પ્રભુ નરફ પરમામે વિચાર , કે કાંસી જેડાના નાદ વા તબલાંના તાલ તરફ છે અથવા ઉ. હાથ તરફ કે ગાનારના કંઠ તરફ દષ્ટ રહે છે ? જે પ્રાં, મય લક્ષ્ય ન હોય તે સ્પષ્ટ રીતે સમજાય છે કે તે શ્રવણ ણથી થત. મોહજનિત આનદનેજ ભાવના માની લીધી છે ,
*
નથી;
l
વાગતાં
વર્ણદ્રિય (કા 4 . બેસે છે. જ્યારે કડી (કોસી જડા) ભુમય રહે છે?
તારાઓના બષ્ટિ કે પ્રભુ