________________
૫ દ્રવ્યાનુયોગ મરજી.
શ્રી દ્રવ્યાનુયાગ–વિચાર. .
દ્રશ્ય છ છે તેનાં નામ—૧ જીવ, ૨ જીવ ( પુદ્ગલ ) 3 ધાઁસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, ૫ સાકાચાસ્તિકાય. ૬ કાલ.
છ દ્રવ્યનું સ્વરૂપ.
છું દ્રવ્યમાં ૧ જીવ દ્રવ્ય ચેતન છે, બાકીના પાંચ અજીવ દ્રવ્ય અચેતન છે. પુદ્દગલ, ધર્મે, અધર્મ, આકાશ અને કાલ એ અચેતન ( જડ ) છે.
છ દ્રવ્યમાં એક પુદ્દગલ દ્રવ્ય રૂપી છે, બાકીનાં પાંચ અપી છે, દરેક દ્રવ્યમાં ગુણુ હોય છે અને તે ગુણતી જે ક્રિયા તેને પર્યાય કહે છે. દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ, ચીજ, લક્ષ્ય.
ગુણ એટલે ધર્મ, રવભાવ ( પરિણમન-) લક્ષણુ. પર્યાય એટલે ગુણનુ અવિચ્છિન્નપણે સમયે સમયે પ્રવર્ત્તવું અથવા જે જે ગુણ હોય તેનું પરિણમન થવું—ક્રિયા થવી.
એ દ્રવ્યની વિશેષ સમજ.
૧. દરેક વ્યમાં મુખ્યત્વે એક ગુણુ હોય છે, તે ગુણુ સમયે પણે એક પર્યાય પ્રવર્તે છે. અર્થાત્ એક દ્રવ્ય એક સમયમાં એ ઉત્પાદ, એ વ્યય અને બે ધ્રુવપણાની ક્રિયા કરે નહિ.
૨- એ ઉત્પાદ, એ વ્યય, એ ધ્રુવ કદાચ દેખાતા હોય ા દ્રવ્ય પણ ખે હાવાં જોઇએ. માટે એક દ્રવ્યમાં એક સમયે એક ઉત્પાદ, એક વ્યય અને એક ધ્રુવ હાય, તે દ્રવ્યનું ખૂલવાન બ્રહ્મણુ છે.
જ ઉત્પાદ–એટલે કારણપણાની જે સમયે સમયે નવી નવી ક્રિયાનુ` રૂપાંતર થવુ' તે; જેમ કપાસ રૂપે મૂલ દ્રવ્ય હતું, તેમાંથી રૂ થયુ, રૂમાંથી સુતર, સુતરમાંથી કપ, કપડામાંથી ડગલા, ઢગલામાંથી ચીંથરાં, ચીથરાંમાંથી ધુળ વિગેરે થયું.
હું વ્યય એટલે કારપણાની ઉત્પન્ન થતી જે નવી નવી ક્રિયા, તેના નાશ કરે, એટલે ઉત્પાદ જે જે પયાને બાકાસને) ઉત્પન્ન કરે તે પર્યોન ચેાને નાશ કરે તેનું નામ વ્યય. જેમકે - કપાસમાંથી સુતર થયું ત્યારે કાસ