Book Title: Sadbodh Sangraha Part 01 02 03
Author(s): Jayvijay
Publisher: Jasrajbhai Rajpalji Bhandari
Catalog link: https://jainqq.org/explore/022929/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 --------------------------------------------------------------------------  Page #2 -------------------------------------------------------------------------- ________________ Trouth is Life. સત્ય તેજ જીવન છે. Knowledge is Power. જ્ઞાન તેજ પવિત્ર બળ છે. श्री परम कृपाळु सद्गुरवे नमः Sજી गुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परिब्रह्म तस्मै श्रीगुरवे नमः કચ્છ માંડવી નીવાસી કાનજીભાઈ જસરાજ ના સ્મરણાર્થે શ્રી સબોધ સંગ્રહ. ભાગ ૧-૨-૩ 000-00 લેખક. મુનિ જયવિજયજી.. છપાવી પ્રસિદ્ધ કરનાર. શા. જસરાજભાઈ રાજપાળ ભંડારી. MિB 005-0 0 સને ૧૯૧૯ શુભ સ્થળ કચ્છ માંડવી સં. ૧૯૭૬ કાર્તિક પૂર્ણિમા કીમત ૧-૪-૦ Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ ચુવરત્ન મહંમ કાનજીભાઇ જસરાજ ભંડારી જન્મ સં. ૧૯૫૨ શ્રાવણ વદ ૧૨ દેહાત્સર્ગ સં॰ ૧૯૭૪ ભાદરવા વદ ૧૨ કુચ્છ-માંડવી. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ અપણુ–પત્રિકા. E3 વ્હાલા સ્વર્ગીય પુત્ર કાનજી ! સત્ય જ્ઞાનના ફેલાવા કરવા માટે ગ્રંથ લખવાનું શુભ કાર્ય તે આદરેલ, પણુ કમભાગ્યે તારી જીવન– દોરી તૂટતાં અપૂર્ણ રહેલ ભાવનાને મહાત્મા શ્રી જયવિજયજી મહારાજેં પરમ ઉપકાર કરી પૂર્ણ કરવામાં શ્રમ લઈ જે કાર્ય બજાવ્યુ` છે, તેથી તથા મારા તરફથી જે કાંઈ દ્રવ્ય વ્યય થયા છે તેના બદલામાં વાંચક વર્ગ ની જાગ્રતી તથા શ્રેય થાય અને તેથી ઉત્પન્ન થતા પરમા પુન્યની પવિત્ર પ્રભા તારા આત્માને શાંતિરૂપ હાએમ ઈચ્છું છું. લી પ્રેમાળ પિતા. Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના.' • આ લધુ પુસ્તક વાચક વર્ગના કરકમળ તથા દષ્ટિ ગોચર યુકત બે બેલ બોલવાની આવશ્યકતા ધારું છું. વિજ્ઞાનનાં સાધને પ્રતિદિન આ મૂવી તટપર હિંગત થવાથી અનેક વિદ્વાન અને નાની મહાત્માઓના પ્રધારાથી અનેક શાસ્ત્રો પ્રગટ થયાં છે, જેથી આ લવું પુસ્તક અને સારોની સાથે એને વધારે કરવાની ગણનાએ બહાર પાડવાનો હેતુ નથી, પરંતુ મહાત્મા ગાંધી વિગેરે સમર્થ દેશનાયકાના આત્મભાગથી દેશમાં જાગ્રતી તથા ઉન્નતિનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે, છતાં મતાગ્રહી ગુરૂઓ પિતાના સંપ્રદાયમાં ખોટા દુરાગ્રહ તથા વિચાર શુન્ય એવી બાત શુષ્ક ક્રિયાઓમાં ધર્મત્વ મનાવી જનસમાજને અવળે માર્ગે દોરવે છે, તેને અટકાવવા અને જનસમાજમાં નુખ જીવન તથા સત્યભાવનાની જાગ્રત કરવા માટે ધર્મ શું? કર્માવરણિત છાત્મા કર્મ બંધનોથી મુક્ત કેમ થાય ? આત્મસ્વરૂપને અનુભવ કેમ થાય ? મનુષ્યનું કર્તવ્ય શું? સમાજ તથા દેશની અવનતિ કે ઉન્નતિ થવાનું કારણ શું? એ. વિગેરે જુદા જુદા વિષયો ઉપર નિબંધ લખી સદ્દબોધની સુચનારૂપ આ બધુ પુસ્તકને બહાર પાડવાનો પ્રયાસ કર્યો છે જેમાં પ્રથમ ભાગમાં ઉપરોકત જુદા જુદા વિષયો ઉપર આ લેખક તરફથી લખાયેલ લેખોને સંગ્રહ છે, જેનું નામ સાધ સપ્રહ રાખ્યું છે અને બીજા ભાગમાં આ લેખકના એક સન્મિત્ર કાનજીભાઈના વિચારો ઉપર આ લેખક તરફથી વિવેચન કરી એક નવ યુવકના વિચારો” એ નામ રાખ્યું છે તથા બીજા ભાગમાં આ લેખના પરમ ઉપકારી, સન્માર્ગ દર્શક, હદયદ્વારક, તરત સિચ, પરમ કૃપાળુ મહાત્મા શ્રી શુભમુનિજી કે જેમની કૃપાદૃષ્ટિથી આ સુદ લેખક મતાગ્રહ-આવરના પાશથી મુક્ત થઈ સન્માગની ઉપાસના કરવાને ભાગ્યશાળી થયા છે, તે મહાત્માના તથા અન્ય તત્વજ્ઞાની પવિત્રાત્માઓના લેખને સંગ્રહ છે અને તેનું નામ સાન સંગ્રહ રાખ્યું છે. પૂર્વ સંસ્કાર બળ શું કાર્ય કરે છે? તેને યથાર્થ ચિતાર વાચક વર્ગને જાણવા માટે એક નવ યુવકના વિચારનું ગુંથન કરવામાં આવ્યું છે. જે સુવાવસ્થામાં ખાવા, પીવા, વિષયાધીન થવા, મોજશોખ ઉડાવવાના તેમજ સ્ત્ર, મન અને ધનના સાનુકુળ સાધનાથી વિષયજન્ય પૌલિક સુખેયાંજ તાસક્ત થવાના તથા અનેક મોહ, તૃષ્ણ અને રાગના વિચારે છાત્મા શરત હોય છે. ગાડી, વાડી અને લાડીની મોજમજાહ ઉડાવવામાં મુશાય માનીત થાય છે, તે જ અવસ્થાની પૂર્ણ સ્થિતિમાં વર્તતા, જાખનાં સૂનું સાધન વિહામાન છતાં શારીરિક, માનસિક અને આશિપને આ જ તારાજ Page #9 -------------------------------------------------------------------------- ________________ આકર્ષી જાય તેવા સપૂણૅ સયાગા છતાં પવિત્રાત્મા કાનજીભાઇના દેવા સત્યમય નીતિમય વિચારા, ઉદ્ગારા અને જ્ઞાનમય સંસ્કારા હતા, એ તેમના પ્રગટ કરેલ વિચારાથી વાચક ગણને સુગમતાથી સમજાય તેમ છે. કાનજીભાઇ જ્યારે જ્યારે કોઇ વિદ્વાન મહાત્માના પ્રસંગમાં વ્યાખ્યાન સમયે વા અન્ય સમયે સમાગમાથે જતા અને સાધ શ્રવણ કરતા ત્યારે ત્યારે તે સહ્મેષને અતરમાં દીર્ધ વિચાર અને મનન પૂર્વક સ્થાપિત કરી સ્મૃતિમાં રાખી તે ખેાધને ઘેર આવ્યા પછી ધવલપત્ર (કાગળ) ઉપર ઉતારી લઇ તે પ્રમાણે વર્ત્તવા સતત પ્રયાસ કરતા અને દૃઢ મનેાઞળથી તેજ પ્રમાણે ઘણી વખત વતા. તેથીજ નાની વયમાં પણ તેમના જીવનમાં શાંતિ, ગ ંભીરતા, દયા, પરોપકાર, સહિષ્ણુતા, સદ્દસઁન, શીયળ, નીતિ, ઉત્સાહ માત પિતાની ભક્તિ, હૃદય વિશાળતા, અને વિવેકાદિ સદ્દગુા પ્રકાશી સ્ત્યા હતા. આવી લાયકાતને લીધે તે માંડવી જૈન કામમાં એક પવિત્ર યુવક ગણાતા હતા. આ બધું પૂર્વના સંસ્કારથીજ ખીલે છે, એમ તેમના જીવનમાંથી યથાર્થપણે સમજાય છે. તેથી પૂર્વજન્મના સુંસ્કાર જ્ઞાનનું અપૂર્વ પણું દર્શાવવા અને નવયુવાન કાનજીભાઇએ સાષથી પેાતાના હૃદયને કેવું પવિત્ર અને સુવાસિત બનાવ્યું હતું, તેના પવિત્ર ચિતારથી યુવાનવનાં અંતઃકરણોને આદર્શ બનાવવા આ ગ્રંથ મર્હુમ કાનજીભાઇની વિચારશ્રેણી તરીકે બહાર પાડવાને પ્રવૃત્તિ કરી છે. પુસ્તક સશાધન કરવાના આ લેખકના પ્રથમજ પ્રયાસ હોવાથી ગ્રંથ પ્રગટ કરવાની પદ્ધતિમાં વા અન્ય પ્રકારોમાં કયાંય પણ શબ્દોષ કે આશયદોષ રહેવા સંભવ છે; પરંતુ શબ્દોષ વા આશયોષ રહી જશે તેા ? એવી પામર ભીતિ લેખકના હૃદયમાં ઉદ્દભવે તે તે પેાતાની શક્તિના કદાપિ વિકાસ કરી શકતા નથી, એ કારણથી અને કલ્પસૂત્રની સુક્ષ્માધિકા નામની ટીકાના કન્હેં ઉપાધ્યાય મહારાજશ્રી વિનય વિજયજી જણાવે છે કેઃ—— ,, " हास्यो नस्यां सद्भिः कुर्वन्नेताम तीक्ष्णबुद्धिः । यदुपदिशति न एव हि शुभे यथाशक्ति प्रयतनीयं " ॥ १ ॥ ॥ ॥ પોતાની શક્તિ પ્રમાણે સત્પ્રવૃત્તિના પ્રયાસ કરવાથી આત્મ શક્તિને વિકાસ · વૃદ્ધિંગત થાય છે. એ મહાન જ્ઞાનીના પવિત્ર વચનની પ્રેરણાથી એ ગ્રંથ શેાધનના ખાજો લેખકે પેાતાના શિરે લીધા છે, જેથી શબ્દ દોષ વા આશય દોષ વિગેરેની ભૂલને માટે વાચક વર્ગ હંસચંચુના ન્યાય અતઃકરણમાં રાખી લેખકની ભૂલને ક્ષમા આપશેા એવી આશા છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ !!! } સવત–૧૯૭૫ કાર્તિક પૂર્ણિમા. સંત ચરણાપાસક મુનિજય શુભ સ્થળ કચ્છ-માંડવી. Page #10 -------------------------------------------------------------------------- ________________ મહું કાનજીભાઈ જસરાજ ભંડારીનું ટુંક જીવન ચરિત્ર કચ્છ દેશમાં માંડવી શહેર સર્વ કરતાં વિશાળ અને ધન સંપન્ન છે. જેમાં સંવત ૧૯૫૬ની સાલ પહેલાં ૩૫ હજાર માણસની વસ્તી હતી, પણ કાલ દોષ પ્રમાણે પ્લેગ, કેલેરા વિગેરે કુદરતી રોગના ભયંકર ઉપદ્રવથી ૧૫૨૦ વર્ષમાં લગભગ માંડવીમાં ૧૫ હજાર માણસની ખરાબી થઈ ગઈ છે, તથાપિ એ શહેર સમુદ્ર કિનારે મેટું બંદર હોવાથી આખા દેશમાં વેપારનું તે મુખ્ય મથક છે. વણિક, બ્રાહ્મણ, ક્ષત્રિય વિગેરે હિંદુ તથા મુસલમાનની ત્યાં ઘણીજ સારી વસ્તી છે, જેમાં જેને વણિકોની વસ્તી ૧૦૦૦ ઘરની છે, તેમાં વિશાઓસવાળ અને વિશાશ્રીમાળી–એ બે જ્ઞાતિઓ મેટા જત્યામાં છે, તેમજ દશાશ્રીમાળીની પણ વસ્તી છે. - આપણું ચરિત્ર નાયક કાનજીભાઈને જન્મ આજ શહેરમાં વિશાશ્રીમાળી જ્ઞાતિના ભંડારી કુળમાં થયું હતું. કાનજીભાઈના પિતામહ (દાદા)નું નામ રાજપાળભાઈ હતું. તેમના બે પુત્રોમાંના એક જસરાજભાઈ પુત્ર હતા, જે ઈમારતી લાકડાંના વ્યાપારમાં ઘણું જ સારી કમાણી કમાયા છે. આજે માંડવીના સદ્દગૃહસ્થોમાં તે પણ એક સારા લક્ષાધિપતિ ગૃહસ્થ છે. ભંડારી જસરાજ ભાઈને જન્મ સંવત ૧૯૨૨ના શ્રાવણ માસની શુકલ ચતુર્થીએ થયે હતે. જુના જમાનાનુસારે સામાન્ય કેળવણું પામી પોતે વેપારમાંજ જેડાએલ હતા. તેઓ સંવત ૧૯૩૫ની સાલમાં શા. સાકળચંદ રૂપશીના પુત્રી લક્ષ્મીબાઈ સાથે લગ્નની ગાંડથી જોડાઈ સંસાર સંસર્ગથી પિતાનું જીવન વ્યતીત કરતાં તે દંપતીને ૩ પુત્ર અને ૪ પુત્રીઓની પ્રાપ્તિ થઈ ઉત્તમચંદ, મેતીલાલ અને કાનજી એ ત્રણ પુત્રો તથા માણેકબાઈ રતનબાઈ, પાર્વતીબાઈ અને કુંવરબાઈ એ ચાર પુત્રીઓમાંથી રતનબાઈ અને પાર્વતીબાઈ તથા ઉત્તમચંદ અને મોતીલાલ-એમ જસરાજભાઈના બે પુત્ર તથા બે પુત્રી કાલગત થયા. એટલે માત્ર એક કાનજીભાઈ ઉપર જસરાજભાઈના વંશ (કુટુંબોને આધાર હતા. જસરાજ ભાઈને બે પુત્રીઓ હયાત છે, જેમાંના એક મેટા પુત્રી માણેકબાઈને માંડવીમાંજ પરણાવ્યાં હતાં, જે અત્યારે વિધવા છે અને નાનાં પુત્રી ભુજપુરમાં ફફડીયા કુટુંબમાં શા. ભગવાનજીભાઈ સાથે Page #11 -------------------------------------------------------------------------- ________________ પરણાવ્યાં છે, જેઓ સૌ વિદ્યમાન છે. ભગવાનજીભાઈ એક સારા કેળવાએલ અને વ્યાપાર કુશળ યુવક છે. મુંબઈ તથા મદ્રાસમાં જેમની પેઢીએ ચાલે છે. તેમણે કાનજીભાઈના પ્રત્યે ગુરપણાનું કાર્ય બનાવ્યું છે, અર્થાત તેમના સંસર્ગથી અને ઉત્તમ બેધથી કાનજી ભાઇના હૃદયને ઉત્તમ શિક્ષણ મળ્યું હતું. કાનજીભાઈ પોતાના ભગિનીપતિ (બનેવી) સાથે ઘણાજ પૂજ્ય ભાવથી વર્તતા અને તેમના ઉત્તમ શિક્ષણથી પિતાના જીવનને સુઘટિત ઘડવા પ્રયત્નશીલ રહેતા હતા. કાનજીભાઈના માતુશ્રી લક્ષ્મીબાઈ ઘણાજ સુશીલ અને પ્રેમાળ હેવાથી કાનજીભાઈના હૃદયમાં પ્રીતિ અને વત્સલતાના સંસ્કારો ઉચ્ચતમ હતા. કાનજીભાઈનો જન્મ સંવત ૧૯૫૫ના શ્રાવણ વદ ૧૩ ના થયો હતો. માત પિતાના પ્રેમ શિક્ષણથી વૃદ્ધિ પામતા તે બાળકે સાત વર્ષની વયે પ્રથમ માંડવીમાં પવિત્ર માસ્તર માણેકચંદ ભાઈ પામે ગુજરાતી સાત ઘોરણનું શિક્ષણ લીધું હતું. પવિત્રાત્મા માણેકચંદ ભાઈ કચ્છના સ્કુલ માસ્તરમાં એક આદર્શ પુરૂષ છે. ઘણાજ નીતિ સંપન્ન તથા પવિત્ર વિચારક હેવાથી તેમના પવિત્ર સંસ્કારેથી કાનજીભાઈના હદય ઉપર કેળવણીની પવિત્રતાનો ચિતાર ચિત્રાઈ રત્યો હતો. ગુજરાતી સ્કુલમાંથી શિક્ષણ મેળવી માંડવીમાં વિદ્યમાન ગોકળદાસ ભાઈ તેજપાળની હાઇસ્કુલમાં તેમણે ઇગ્લીશ ૫ ધોરણનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ થોડો વખત તે મુંબઈમાં અભ્યાસને માટે રહ્યા હતા, પરંતુ હાલની અભ્યાસ પદ્ધતિ શબ્દ કીટવત્ હોવાથી તથા માનસિક જીવન ઉપર હદ ઉપરાંત બોજો પડતો હોવાથી અભ્યાસકની શારીરિક તથા માનસિક શક્તિ ક્ષીણ થતી જાણી ભગવાનજી ભાઈએ તેને અભ્યાસથી મુક્ત થવા તથા વ્યાખર પ્રવૃત્તિમાં જોડાવા સલાહ આપી અને તેમના પિતાશ્રી જસરાજ ભાઈની ઈચ્છા પણ માંડવી ખાતે રોકવાની હોવાથી ભગવાનજી ભાઈની સલાહને માન્ય કરી તથા પિતાશ્રીની આજ્ઞાને આધીન થઈ તે માંડવી આવ્યા. અહીં તેમના પિતાશ્રી ઇમારતી લાકડાંના મોટા વેપારી છે અને તેઓ બીજા ભાગીદાર શા. ધરમશીભાઈ જસરાજભાઈની સાથે વેપાર કરતા હતા. તે દુકાનમાં કાનજીભાઈ પ્રથમ વર્ષે કેરી ૧૨૦૦ના પગારથી નોકરીમાં જોડાયા. સામાન્ય પ્રવૃત્તિમાંથી ઉંચી લાઈન પર ચડવાથી ઘણા અનુભવ મળે છે વા નેકરીની લાઈનથી ઉંચી લાઇન ઉપર આવતા અનુભવથી વ્યાપાર શિક્ષણ સારી રીતે મળે છે, એમ જાણું પિતાનો પિતા એક સદ્દગૃહસ્થ છતાં તેમજ પોતે પિતાના એકના એક પુત્ર છતાં બુદ્ધિ વિશેષ ખીલવવા તે નોકરીની લાઈનમાં રહ્યા. પરંતુ “કર્મ છુપે નહિ ભભૂત લગાયા” એ કહેવત પ્રમાણે તેમની બુદ્ધિ બહુજ Page #12 -------------------------------------------------------------------------- ________________ તા હોવાથી એકજ વર્ષમાં પોતાની વ્યાપારી લાઇનમાં તેમણે એટલી બધી કુશળતા મેળવી કે તેમના પિતાશ્રીને પણ કાનજીભાઈની સલાહ લેવાને વખત આવ્યો. એક વર્ષમાં પુત્રની અસાધારણ કુશળતા જાણી શેઠ તરીકેની કમાણી કરનાર બાહે પુત્રને નોકરને પગાર આપવાથી પુત્રની શક્તિ પ્રત્યે અન્યાય થાય છે, એમ જાણ પિતાએ પુત્રને સ્વતંત્ર વેપારમાં જોડી દીધે. પુરની બાહોશી તથા સૂચના ઉચિત લાગવાથી જસરાજભાઈએ પોતાના ભાગીદાર સાથે વહીવટ બહુજ સલાહ શાંતિથી જુદો પાડી પોતાના નામ જુદી દુકાન મનજીભાઈના સુકાની પણ નીચે ચલાવી. બે વર્ષમાં તો પિતાના વેપારને વિશાળતામાં બહેનો ફેલાવો કરી અને ઘણુજ સારી કમાણી કરી. ત્યારબાદ પિતાના પિતાની વૃદ્ધાવસ્થાને સમય નજદીક આવતે જાણું. ઉત્તર અવસ્થામાં પિતાને વ્યાપારાદિ પ્રવૃત્તિથી નિવૃત કરી મનુષ્ય જન્મની સફળતા સાધવા માતપિતાને ધર્મ પ્રત્યે જોડવા હંમેશાં વિનય પૂર્વક સમજાવતા હતા. જેપિતાને કુલાચાર ધમ શિવાય વાસ્તવિક ધર્મ એટલે શું? અને મનુષ્ય-દગીનું યથાર્થ કર્તવ્ય શું ? તેની ભાગ્યેજ ખબર હતી તે જ માતપિતાને આ પવિત્ર પુત્રે વ્યાપારની તથા સંસારિક માયિક મેહનીમાંથી હળવે-હળવે મુકત કરી ધર્મ પ્રત્યેની સામી લાગણું ઉત્પન્ન કરાવી હતી. સંસારના માયિક અને ઉદયમાંથી ધટાડ્યા હતા. વારંવાર નિતિ ન્યાયના તથા દયા પરોપકારનાં પવિત્ર વાકયોથી માતપિતાના હદયમાં સદ્દભાવ ઉત્પન્ન કર્યો હતો. કાનજીભાઈ, ડારીને ત્યાં પુત્ર ભાવે જન્મ પામ્યા હતા, પણ માતપિતાને સદુએ આપી ગુરૂ તરીકેનું કાર્ય બજાવ્યું હતું. નાની વયમાં ઉત્તમ પ્રકારે જીવન્મ ઘડવાથી એક ઉત્તમ સંસ્કારી યુવાન બની અહ૫ વયમાં આ ફાની દુનિયાને ત્યાગ કરી ચાલી નીકળવાથી તેમના માતપિતા, ધર્મપત્ની, કુટુંબી તથા નેહીવર્ગને અતિ આઘાતનું કારણ થાય, તે બતવા જેમ છે. ' ' ' કાનજીભાઈના લગ્ન સંવત ૧૯૫ના માગશર વદ ૧૦ ને માંડવીનાજ રહેવાસી શા. કાનજીભાઈ કચરાના પુત્રી અમૃતબાઈ સાથે થયાં હતાં. કાન9 ભાઈ જેમ પિતે સંસ્કારી હતા, તેમ તેમના પ્રારબ્ધ પુદયે તેમને પત્ની પણ તેવાંજ સુશીલ મળ્યાં હતાં, જેથી દંપતીનું જીવન ઉત્તમ પ્રકારેજ વ્યતીત થતું હતું. પવિત્ર પ્રેમ શિક્ષણ વડે પતિ-પનીનું જીવન જેડાયાથી પોતાના સત્કર્તવ્યમાં તેમણે કોઈ પણ પ્રકારની ખલના આવવા દીધીજ નથી અને પતિ-પત્ની અને પિતાનું પવિત્ર કર્તવ્ય સમજી અતર છવનની પારમાર્થિક Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉન્નતિ થાય તે જ રીતે તેઓ વર્તતાં હતાં. તેમનામાં દયા અને પોપકારના સ્વાભાવિક ગુણ વસી રહ્યા હતા. મનુષ્ય પ્રત્યે તેમની ઘણીજ ઉત્તમ લાગણી હતી. દુઃખી-દીન મનુષ્યોને આશ્રય આપવામાં તથા ગરીબ વિદ્યાર્થીઓને સ્કેલર શીપ આપવામાં પિતે ગુપ્તપણે પૈસાને સદ્વ્યય કરતા હતા. આ લેખકનું સંવત ૧૯૭૪ની સાલે અને ચાતુર્માસ થયું, તે સમયે શ્રાવણ વદ ૫ ના દિવસે અત્રેની ગોકલદાસ તેજપાળ હાઇસ્કુલનો વાર્ષિક મેલાવડો હતા, જે રિદ્ધગરજ વાળના પ્રમુખ પણ નીચે ભરવામાં આવ્યો હતો. તે પ્રસંગે હાઈસ્કુલના પ્રિન્સીપાલ, ઘોડા માસ્તર તથા સંસ્કૃત માસ્તર વિશ્વનાથભાઈ ઓઝાનું અત્યાગ્રહ પૂર્વક નિમંત્રણ હેવાથી ત્યાં આ લેખકનું જાહેર મેળાવડામાં જવાનું થયું અને સભાસદના અત્યાગ્રહથી છેડો વખત વિદ્યાની આવશ્યકતા” એ વિષય ઉપર ભાષણ આપવાનું થયું. તે પ્રસંગે મહુમ કાનજીભાઈ પોતે કઈ કાર્ય વિશાત હાજર નહતા, પરંતુ તેમના પિતાશ્રી જસરાજભાઈ હાજર હતા. આ લેખકની સાથે કાનજીભાઈને પરિચય થવાને પ્રથમ સમય તેજ પ્રસંગે બળે. અર્થાત જસરાજભાઈએ ઘેર આવી સત્તાનેચ્છ પુત્રને “આ લેખકના સમાગમથી આંતરિક ઉન્નતિ થશે એમ જણાવી સમાગમ માટે સૂચના કરી, તે સમયથી એટલે શ્રાવણ વદ ૬ થી ભાદરવા વદ ૫ સુધી એક માસ પર્યત આ લેખકને કાનજીભાઈએ સતત સમાગમ કર્યો. સવારે વ્યાખ્યાનમાં આવતા અને વ્યાખ્યાનમાં વિવિધ વિષય પર જે જે વર્ણન થતું તે પ્રોતિપૂર્વક શ્રવણ કરી, વ્યાખ્યાનમાં શ્રવણ કરેલ વિષયને ઘેર ગયા પછી ૧-૨ કલાકની હમેશાં નિવૃત્તિ લઈ અત્યંત વિચાર પૂર્વક તેનું મનન કરતા. તેમાં પણ જે જે આશંકાઓ ઉદ્દભવતી તેનું નિરાકરણ કરવા બપોરે આ લેખક પાસે આવી સમાધાન કરતા. દરેક દિવસનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ એક બે કલાકની નિવૃત્તિ મેળવી તેનું મનન કરતા હતા. દરેક વ્યાખ્યાનને સ્મૃતિમાં રાખી બપોરે તે દિવસના વ્યાખ્યાનને ધવલ પત્ર ઉપર ઉતારી લઈ તે સબોધ પ્રમાણે વર્તવા દઢ સંકલ્પ પૂર્વક પ્રબળ પ્રયાસ કરતા હતા. જેથી એક માસના અલ્પ સમાગમથી પણ કાનકભાઈએ પોતાના આંતરિક જીવનને ઘણું જ પવિત્ર બનાવ્યું હતું. એક માસના વ્યાખ્યાને તથા બે ત્રણ જાહેર ભાષણ શ્રવણ કરી પિતે તે વિષયને ભાવાર્થ પોતાના હૃદયને પવિત્ર બનાવવા શ્રવણ કરેલ સાધ તથા વિચારને તેમણે ધવલ પત્ર ઉપર આલેખ્યા છે, તે વિચારો ઉપર આ લેખકે વિવેચન તથા સંશોધન કરી મહુમ કાનજીભાઈના પિતાશ્રી. જસરાજભાઈ તથા માતુશ્રી લક્ષ્મીબાઈ, ધમપત્ની અમૃતબાઈ, Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ વડીલ વ્હેન માણેક્ભાઈ તથા ભગિનીમતિ ભગવાનજીભાઈ વિગેરે તેમના સ્નેહાલ કુટુંબના અાગ્રહથી પુસ્તક રૂપે તે બહાર પાડવાના પ્રયાસ કર્યો છે. તે ચાતુર્માંસ દરમ્યાન આ લેખકનું છેલ્લું ભાષણ ભાદરવા વદ ૩ ના દિવસે ભાટીયાની યજ્ઞશાળામાં “ મનુષ્ય કત્ત બ્ય ’ એ વિષય પર હતું, તે ભાષણમાં કાનજીભાઈએ ધણાજ ઉત્સાહ ભર્યાં ભાગ લીધા હતા. અને આખા ભાષણુના સાર સ્મૃતિમાં રાખી પેાતાની ડાયરીમાં લખી લીધા, જે તેમના વિચારા સાથે આ પુસ્તકમાં બહાર પાડેલ છે. બસ, આ લેખકના પરિચયના અને મહુમની સંસારિક મુસાફરીના આ છેલ્લા સબધ હતા, અર્થાત્ ભાદરવા વદ ૩ ના ભાષણ પછી આવતા રવિવારે બીજા ભા માટે પ્રાગ્રામ ગોઠવાઇ ગયા હતા. પરંતુ ‘ આર્યાં અધવચ રહે, હરિ કરે સાહાય. ' એ કથની મુજબ પ્રારબ્ધ પ્રકૃતિના કુદરતી પ્રક્રાપની જવાલા રૂપ ઇન્ફ્લુએન્ઝાની ભયંકર બીમારી સમસ્ત દેશમાં વ્યાપી રહેવાથી તે બીમારીમાં આ લેખક તથા મહુમ કાનજી ભાઈ તેમજ અન્ય શ્રાતા વર્ગ સપડાઇ જવાથી ખીજું ભાષણ આપવાની વાત તા દૂરજ રહી, પણ જીંદગીની સલામતી માટેજ જન સમાજને ભારે ચિંતા થઈ પડી. તે ભયંકર માંદગીમાં આ લેખક તથા કાનજીભાઇ સપડાઇ જતાં અમારી તેની જીવનાશા ઘણીજ અપાશે હતી. તેમાં આ લેખકની આયુષ્ય પ્રારબ્ધ વૃત્તિના ઉદય શેષ હાવાથી ૨૭ દિવસની ભયંકર માંદગી ભોગવી ખચવાના સમય આવ્યેા અને આ લેખકના પરમ સ્નેહી મિત્ર કાનજીભાઇ ૧૦ દિવસની માંદગી ભોગવી ભાદરવા વદ ૧૨ ને મંગલવારના દિવસે પોતાના સ્નેહી કુટંબને રડતા મૂકી આ ફાની દુનીયાને ત્યાગ કરી ચાલ્યા ગયા. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને સદ્ગતિ તથા શાંતિ આપે, એવી પ્રભુ પ્રત્યે યાચના કરી આ જીવનલેખ સમાપ્ત કરૂ છુ. ઓ શાંતિઃ સાંતિઃ શાંતિઃ !! ! સંવત ૧૯૭૫ કાર્ત્તિક પૂર્ણિમા સેમવાર સંત ચરણા પાસક સુનિ જય. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા. પૃષ્ઠ. નબર. વિષય. ભાગ-૧ ૧ દાન પ્રકરણ ૨ શીલ પ્રકરણ ૩ તપ પ્રકરણ ૪ ભાવ પ્રકરણ ... ૫ દ્રવ્યાનુગ પ્રકરણ.... ૬ ગણધરવાદ પ્રકરણ ૭ કર્તવ્ય પ્રકરણ ૮ પ્રસ્તાવિક પ્રકરણ ભાગ-૨ ૧ સામાજીક પ્રકરણ ૨ ધાર્મિક પ્રકરણ ભાગ-૩ ૧ આધ્યાત્મિક પ્રકરણ - ૨ રાજચંદ્ર જયંતિ પ્રસંગે થયેલું ભાષણ ૨ ઉપસંહાર. • • • ૨–૨ . –૭૩ - ૭૩–૮૧ . ૮૧– . ૯-૧ર૯ ... ૧૨૯-૧૫૭ ૧૫૭-૧૫ ૧૫–૨૧૦ .... ૨૧૨-૨૪૮ - ૨૪૮-૨૫ ૨૮૬-૩૩૩ • ૩૩૩-૩૪૬ . ૩૪-૩૫૩ • Page #16 -------------------------------------------------------------------------- ________________ સંતચરણાપાસક સુનિ મહુારાજશ્રી જયવિજયજી જન્મ ૨૦ ૧૯૪૫ મૌન એકાદશી. ( કચ્છ-વાગડ-ભીમાસર. ) ગૃહત્યાગ સં૦ ૧૯૬૧ કાર્તિક વદ ૬ પાટષ્ણુ, Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ : N . સહજત્મર હસ્વરૂપાય નમે શ્રી સદ્દબોધ સંગ્રહ ભાગ ૧ લો. મંગલાચરણ. पार्श्वनाथ ! नमस्तुभ्यं विघ्नविध्वंसतायिने । निर्मलं सुप्रभातं ते परमानंददायिनः ॥ १॥ अश्वसेनावनीपाल-कुक्षिचूडामणे प्रभो ! । વાકાનૂની ! નમતુમ્ય શ્રી ભાવિનેશ્વર! મા ૨ कमठे धरणेंद्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुन्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥३॥ મહેપારી મહામણિ, મહાબુદ્ધિનિધાન; વંદુ સંત કૃપાલને, પ્રગટાવ્યું નિજ ભાન. ૧ પરમ પુરૂષ પ્રભુ સદ્દગુરૂ, પરમજ્ઞાન સુખધામ; જેણે ભાખ્યું ભાન નિજ, તેહને સદા પ્રણામ. દેહ છતાં જેહની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણીત. . Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ચાર ભેદ. (દાન, શીલ, તપ અને ભાવના). શ્રી મહાવીરદેવે ચાર પ્રકારે ધર્મ કહ્યો છે. તે ચાર પ્રકારનું સુક્ષ્મ દૃષ્ટિ થી નિરીક્ષણ કરતાં એકેક ભેદમાં ચારે ભેદને સમાવેશ થઈ જાય છે. જેમકે દાન કોઈ પણ દુઃખી જીવને તન, ધન તથા મનને ભોગ આપી તેને દુઃખમુક્ત કરવો તે અભયદાન. અને પુરૂષને સુદૃષ્ટિ (જ્ઞાનદષ્ટિ વા અંતરદૃષ્ટિ) થી ઓળખી મન, વચન અને કાયાના ત્રિધાયોગની ઉત્કટ ભક્તિથી તેમને આહાર, પાણું, વસતિ વિગેરે આપવું-તે સુપાત્રદાન. આ બંને સ્થાને સત્ય -નીતિની કમાણુથી મેળવેલ ધનને નિષ્કામપણે (કોઈ પણ જાતના ઈહલૌકિક કૅપરલૌકિક સુખની ઈચ્છા રહિત) વ્યય કરવો તેનું નામ દાન. આવા દાન માટે પૈસા મેળવવામાં નીતિ તથા સત્યતા વિગેરે ઉત્તમ ગુણો પૂર્વક ધન પ્રાપ્ત થાય છે, તેથી શીલ (આચાર) આવી જાય છે. તેવા સદ્દગુણોથી અસદવૃત્તિને જય થાય છે, તેથી તપ ( ઇચછાને રોકવી) તે પણ આવી જાય છે. અને અસદ્દવૃત્તિને રેકવાથી તથા સદગુણો મેળવવા સદ્દવિચારે ઉત્પન્ન થવાથી ભાવની નિર્મળતા થાય—તેથી ભાવ પણ આવી જાય છે. જેવી રીતે એક દાનમાં ચારે પ્રકારનો સમાવેશ થાય છે, તેવી રીતે શીલ, તપ વિગેરેમાં પણ ચારે પ્રકારનો સમાવેશ થઈ શકે છે. દાન પ્રકરણ (૧)દાન – રીતે તદા દાન શબ્દની સામાન્ય વ્યુત્પત્તિ એવી થાય છે કે–દેવું તેનું નામ દાન. ત્યારે કોઈ તર્ક કરશે –“જે દેવું તેનું નામ દાન કહેવાતું હોય, તો કોઈને બે ચાર ગાળીનું પ્રદાન વા બે ચાર મુષ્ટિકાનું પ્રદાન આપતાં દાન કહી શકાય?” નહિ જ. વિષય સમજવામાં માત્ર શબ્દાર્થને ગ્રહણ કરવાથી કાઈ સમયે અર્થનો અનર્થ થાય છે. માટે કેઈપણ વિષયના શબ્દાર્થની સાથે હેતુ, અપેક્ષા અને દષ્ટાંત–એ પ્રક્રિયાઓ વડે તેને ભાવાર્થ જાણવાથી જ ખરે અર્થ સમજાય છે. દેવું તે દાન–એ વાત ખરી, પણ શું દેવું ? તેના વિશેષાર્થમાં જ્ઞાનીઓ જણાવે છે કે–સ્વ–પરનું શ્રેય થાય એવું જે આપવું, તેનું નામ દાન કહેવાય છે. શાસ્ત્રમાં દાનના દશ પ્રકાર કહ્યા છે. જેમાંના પ્રથમના પાંચ પ્રકાર સામાન્ય હોવાથી તેને ઉલ્લેખ કર્યો નથી. પાછળના Page #20 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકાર (કીર્ત્તિદાન, ઉચિતદાન, અનુકંપાદાન, અભયદાન અને સુપાત્રદાન) માંના પ્રથમ ભેદ જે કીત્તિદાન છે, તે બાકીના ચાર ભેદમાં આવી શકે છે. અર્થાત અનીતિ અને અસત્યના માર્ગે મેળવેલ દ્રવ્ય હાય, અને લેાક ( માન, પૂજા પ્રભાવનાથે સારૂં દેખાડવા ), પરલાક ( રાજ્યઋદ્ધિ દેવમુખ વિગેરે ) તે અર્થે સકામપણે ચારમાંના કોઇપણ દાનની પ્રવૃત્તિ થાય, તેમાં કીર્ત્તિાનનીજ મુખ્યતા રહે છે. અને કાર્ત્તિદાનની મુખ્યતા રહેવાથી તેનુ કળ પારમાર્થિક નહિ, પણ સસારની જ વૃદ્ધિ થાય છે. ઉચિતદાન અને અનુકપાદાન પરમા માર્ગના સાધનભૂત થાય છે. અર્થાત્ પુન્ય ઉત્પન્ન કરનાર થાય છે. અભયદાન તથા સુપાત્રદાન પરમા માર્ગની વૃદ્ધિ કરનાર થાય છે, જેમ અધકારમાંથી પ્રકાશની ઉત્પત્તિ નથી, અગ્નિમાંથી શીતલતાની ઉત્પત્તિ નથી, ઝેરમાંથી અમૃતની ઉત્પત્તિ નથી તથા સત્યમાંથી અસત્યની ઉત્પત્તિ નથી, તેમ છળ પ્રપંચાના પાશથી ખીજા જીવાને છેતરી, કુડ કપટથી ખીન્ન આત્માને દુ:ખ આપી અસત્ય કે અનીતિથી મેળવેલ ધન અને તે પાછું લાક તથા પરાકના સુખની વાંછનાએ ( સકામભાવે ) તેવા ધનને ચાહું તે છેાકરાના લગ્ન કરવામાં ખચ કરે વા તીર્થંકરના મહાત્સવ નિમિત્તે ખર્ચે, નાત જમાડવામાં ખરચ કરે વા નાકારશી કે સ્વામિવાત્સલ નિમિત્તે ખરચે, ઘર ચણાવવામાં ખર્ચ કરે વા દેરાસર કે ધર્મશાળા નિમિત્તે ખરચે, એક ભીખારીને દાન આપે વા ખુદ તીર્થંકર ભગવાનને દાન આપે, નાટક જોવામાં ખરચ કરે વા કાઇ તીર્થના સંધ કહાડવા નિમિત્તે ખર્ચે, એક જીવને છેડાવે વા હજારા જીવાને છેડાવે; પણ ઉપરાત કહ્યા પ્રમાણે પાપના ત્યાથી મેળવેલ દ્રવ્યના સકામપણે વ્યય કરે, તેા તેનું નામ અભયદાન કે સુપાત્રદાન તેા નથી; પરંતુ અનુકળ્યા કે ચિતદાન પણ ન કહેવાય. માત્ર કીર્ત્તિદાન જ કહી શકાય. અને તે દાનનું ફળ લેાકેા વાહ વાહ કરે, તેટલુજ માત્ર મળે તેા ભલે, બાકી તેવા દાનથી પરમા માર્ગની પ્રાપ્તિ થતી નથી, માત્ર સંસારપરિભ્રમણની વૃદ્ધિ થાય છે. કીર્ત્તિદાન—અનીતિ કે અસત્યના માર્ગે મેળવેલ દ્રવ્યને ગમે ત્યાં સારા વા ખાટા કાર્યોમાં વ્યય કરવા તથા હલાક કે પરલોકના સુખની ઈચ્છાએ ખરચ કરવેશ. ઉચિતદાન—સત્ય કે નીતિના માર્ગ ઉપાર્જન કરેલ દ્રવ્યને ઉચિત માગે ખરચવુ. અર્થાત્ પોતાની મૂડીના અમુક ભાગ કુટુંબના સુખને માટે Page #21 -------------------------------------------------------------------------- ________________ ખરો . કુટુંબ સુખી થતાં ધન વધે, તે પછી જ્ઞાતિના અર્થે ખરચવું, શાતિનો ઉદ્ધાર થતાં ધન વધે, તે પોતાના ગામના અર્થે, ગામ સુખી થતાં દેશના અર્થે, દેશ સુખી થતાં મનુષ્યના અર્થે અને મનુષ્ય સુખી થતાં પશુ-પક્ષી વિગેરે મનુષ્યથી ઉતરતી કોટીના જીવાત્મા નિમિત્તે ધન ખરચવું–તેને ઉચિતદાન કહે છે. પોતાના કુટુંબી કે નાતજાતના મનુષ્ય પ્રત્યે જે દયાની લાગણી ઉત્પન્ન ન થાય અને પાંજરાપોળમાં હરે રૂપીયા ભરવામાં આવે, તે તે પ્રવૃત્તિ ઉચિતદાનની નહિ પણ કીર્તિ દાનની છે. અનુકંપાદાન કેઈ પણ દુ:ખી આત્માને જોઈ તેને દુઃખથી મુક્ત કરવા માટે પિતાની શક્તિને ભોગ આપવો તે. શરીરની પીડાથી દુઃખી થતા કોઈ પણ જીવાત્માને જોઈને અરેરાટ આવે, દયાની લાગણી જણાય છતાં પિતાના શરીરને ભોગ આપી તેને દુઃખમુક્ત કરવાની પ્રવૃત્તિ ન થાય, તે તેનું નામ અનુકંપા નહિ, પણ કુલાચારના સંસ્કાર જ છે. જેમકે એક કુતરો વા ઢોર શરીરની પીડાથી દુ:ખી થતે હેય, રૂધિર વા પરૂ નીકળતું હોય, તડકે પછી હોય, તેને જોઈ પિતાથી ઉપડે તો છાંયે મુકવો, પાણી વા દવા લાવી તેના રૂધિર વિગેરેને સાફ કરી પાટ વિગેરે બાંધવોએ વિગેરે ક્રિયા કરવામાં પિતાની મેટાઈનું માન છેડી દેવું. “હું આવો શેડીઓ વા ધનાઢ્ય થઈ આ કામ કેમ કરું?” એક બે રૂા. નો ખરચ કરી નોકરને ભળાવી દે. શરીરથી પીડાતા જીવને દુઃખમુક્ત કરવા પોતાના શરીરની શક્તિ છતાં માન મેટાઈને લઈ વા મારા શરીરને મહેનત પડશે, દુ:ખ લાગશે કે મારા લુગડાં બગડશે' એવી દેહાધ્યાસની બુદ્ધિને લઇ પિતાના શરીરથી સેવા ન બજાવતાં બીજા કોઈને ભલાવી પોતે દયાને ડાળ કરતો ચાલ્યો જાય, તો તે અનુકંપા કહી શકાય નહિ. ધન્ય છે મહાત્મા ગાંધીજીને કે જેણે મનુષ્યના સુખને માટે પાયખાનામાં જ પાયખાના સાફ કર્યા છે તથા પિતે એક વખત ગાડી ઉપર બેસી ચાલ્યા જતા હતા, રસ્તામાં અતિસારના વ્યાધિથી પીડાતા કઈ દુઃખી મનુષ્યને જોઈ પોતે ગાડીમાંથી નીચે ઉતરી પાણી લાવી તેના શરીરને પ્રથમ સાફ કરી, પછી તેનાં લુગડાને પણ સાફ કરી પિતાની પાસેથી એક લુગડું તેને પહેરવા આપ્યું, અને ઔષધોપચાર પણ કર્યા. આનું નામ તે અનુકંપા ! અહીં કોઈને પ્રશ્ન થશે કે“અનુકંપાદાનના વિવેચનમાં અનુકંપા (દયા)નું વિવેચન કરી વિષયની મિત્રતા કેમ કરી દીધી?” તે જણાવીશ કે અનુકંપા–દયા એ અનુકંપાદાનને જ ભેદ છે. અનુકંપાદાન ત્રણ પ્રકારે છે. શારીરિક, માનસિક તાં આર્થિક. શરીરથી અનુકંપા કરવી તે શારીરિક અનુકંપાદાન કહેવાય, મનથી સામાના અંતરનું Page #22 -------------------------------------------------------------------------- ________________ દુઃખ દૂર કરવું–તે માનસિક અનુકંપાદાન કહેવાય અને પૈસાથી સામાના દુઃખને દૂર કરવું તે આર્થિક અનુકંપાદાન કહેવાય. માટે ગાંધીજીનો દાખલે જે આપે છે, તે શારીરિક અનુકંપાદાનનું પ્રતિદાન કરવા અર્થે આપ્યો છે. બીજો દાખ–શાંતિનાથ ભગવંતમાં વિશ્વના જેવો પ્રત્યે કેટલી અનુકંપા છે, તે જાણવાને એક દેવતા સિંચાણા નામના પક્ષીનું રૂપ કરી પિતાની દૈવિક શક્તિથી બીજું પારેવા (કબુતર)નું રૂપ કરી પારેવાને મારી નાખવા અત્યુ ગતિથી તેની પાછળ પડ્યો. મરણના ભયથી ભયભીત થયેલ પારેવું શાંતિનાથ ભગવાન કે જેઓ મેઘરથરાજાના ભવે ગૃહસ્થાશ્રમમાં હતા તેમના ખોળામાં આવીને પડવું. પાછળથી સિંચાણે આવી પોતાના લક્ષ્યની માંગણી કરી, અને વિશેષમાં જણાવ્યું કે–“હે રાજન! પારેવાનું રક્ષણ કરતાં મારું મરણ થઈ જશે, તેને કાંઈ વિચાર કર્યો ? આજે ત્રણ દિવસ થયાં અને ખોરાક મળે નથી. ચોથે દિવસે મહાકષ્ટ આ પારેવું મળ્યું. માટે મારું ભક્ષ્ય મને સુપ્રત કર. એકનું રક્ષણ કરી બીજાના જીવન પ્રત્યે ઉપેક્ષા કરવી એ કોના ઘરને ન્યાય ?” આ વખતે શાંતિનાથ પ્રભુ (મેઘરથરાજા)એ વિચાર્યું કે “સિંચાણની વાત સાચી છે. કારણ કે તે ત્રણ દિવસને ભૂપો છે, માટે તેની પણ યા કરવી આવશ્યક છે.” જેથી પ્રભુએ કહ્યું કે –“હે પક્ષી! તું ભૂખ્યો હોય, તે તારા જીવનનો ઘાત કરી આ પારેવાને બચાવ કરે, એ પણ ઉચિત નથી. તેમજ ત્રાસથી ભયભીત થયેલ અને શરણે આવેલ પ્રાણીને નાશ થવા દેવ-એ પણ મારા ક્ષાત્રધર્મને કલંકિત કરવા જેવું છે. માટે પારેવાનો પણ બચાવ થાય અને તારે પણ ક્ષુધાની શાંતિ થાય, તેને માટે એક જ રસ્તો છે–તે એ કેઆ પારેવા જેટલું માંસ મારા શરીરમાંથી હું તને કાપી આપું, કે જેથી તું શાંત થઈશ.” સિંચાણે તે વાત માન્ય રાખી. એટલે મેઘરથ શાંતિનાથ) શસ્ત્રથી પોતાની સાથળ ( જંઘા)નું માંસ કાપી સિંચાણને આપવા તૈયાર થયા. તે વખતે પક્ષીએ કહ્યું કે–એ માંસ પારેવા બરાબર તોળીને આપ.” જેથી કાંટાના એક બાજુના ત્રાજવામાં પારેવાને મુકી બીજી બાજુના ત્રાજવામાં પિતાના શરીરનું માંસ મૂકીને તેવ્યું. પણ દૈવિક શક્તિના પ્રભાવથી પારેવાનું વજન વધારે જણાયું. જેથી મેઘરથરાજા ( શાંતિનાથ પ્રભુ) એ છેડે થડે પિતાના શરીરના અંગોપાંગ કાપતાં આખું શરીર સિંચાણના ભક્ષણને માટે ત્રાજવામાં મૂકી દીધું. તે જોઈ પેલા દેવતાએ પારેવા તથા સિંચાણના રૂપને સંહરી લઈ પોતાનું દિવ્યરૂપ પ્રગટાવી પ્રભુ ઉપર પંચવણ પુષ્પોની વૃષ્ટિ કરી જ્યાં જ્યારવના માંગલિક દીવ્ય ધ્વનિથી રાજાની સ્તુતિ કરતે રાજાના Page #23 -------------------------------------------------------------------------- ________________ ચરણ-કમળમાં પોતાના શરીરને નમાવી સપ્રેમ વંદન કરૂં સ્વર્ગધામમાં ચાલ્યો ગયો. બીજાના સુખને માટે પોતાના દેહને ભોગ આપવા પણ રાજા તૈયાર થયા. આનું નામ જ સાચી અનુકંપા. આવા દયાસિંધુ ભગવાનને ત્રિધાયોગે નમસ્કાર હૈ, નમસ્કાર હે, નમસ્કાર છે. આ વિષયમાં એક ત્રીજું દષ્ટાંત એવું છે કે--અમેરિકાના માજી પ્રેસીડેન્ટ બે ચાર નોકરની સાથે ગાડીમાં બેસી ચાલ્યા જતા હતા. રસ્તાની બાજુએ પાણીના કીચડવાળા ખાબોચીઆમાં એક ભુંડ (ડુર) કીચડમાં ખેંચી ગયો હતો. તે નીકળવાને ઘણી જ મહેનત કરતા હતા, પણ નીકળી ન શકવાથી અત્યંત દુઃખી થતા હતા, તેને જે કોઈ પણ નોકરને હુકમ ન કરતાં તેમગાડી ઉભી રખાવવાને પણ અવકાશ ન લેતાં ચાલતી ગાડી ઉપરથી એકદમ કુદી પડી પિતાના કીમતી વસ્ત્રો બગડવાની પણ દરકાર ન કરતાં કાદવમાં પડી પેલા ભુંડને ખેંચીને બહાર કહાયે. તેને બહાર લાવ્યા પછી એક ને રે કહ્યું કે-“મહેરબાન સાહેબ ! આપે જાતે શા માટે આટલી બધી મહેનત ઉઠાવી ? અમને હુકમ કર્યો હોત, તે તે કામ અમે પણ બજાવી શક્ત.’ તેના ઉત્તરમાં માજી પ્રેસીડેન્ટ બોલ્યા કે તમે કહો છો તે ઠીક છે. પણ આ દુઃખને જોઈને મારા હૃદયમાં જે દુઃખ થતું હતું, તેજ દુઃખ તમારા હૃદયમાં થયું હતું, તે તમને મારી આજ્ઞાને પણ અવકાશ રહેત નહિ. મારી આજ્ઞા પહેલાં જ તમે મારી માફક કુદી પડ્યા હતા, પણ તમારા હૃદયમાં મારા જેવું દુઃખ થયું હોય, તેવું મને જણાતું નથી. મારા હૃદયમાં થતા દુઃખને માટે મારે જ મહેનત કરવી-એ મને વધારે ઉચિત લાગ્યું. તેથી મારે જાતે આ ખાડામાં પડી આ ભુંડને બહાર કહાડવાની જરૂર જણાઈ. જે આ મુંડને કાદવ બહાર કહાડ્યો ન હતો, તે તેને દુઃખી જોઈ મારા હૃદયમાં જે પીડાને ખટકે થયા કરતો હતો, તે પીડા દૂર થાત નહિ. અને ભૂંડને બહાર કહાડવાથી મારા હૃદયની પીડા શાંત થઈ છે. જેથી મેં મુંડની દયા કરી નથી, પણ મારા અંતરની દયા કરી છે. ધન્ય છે આવી દયાની લાગણીને ! આનું નામ જ અનુકંપા ! આ ઉપરનાં દષ્ટાંત શારીરિક અનુકંપાદાનના ભેદનમાં કહ્યાં, પણ સાથે માનસિક અનુકંપાને પણ સમાવેશ થાય છે. કેમકે શરીરથી પીડા પામતા જીનું અંતર પણ પીડાય છે, અને શરીરની પીડા દૂર થતાં માનસિક પીડાને પણ લય થાય છે. છતાં માનસિક અનુકંપાને બીજો એક દાખલે એ વિષયને ધિરાણ સ્પષ્ટ કરશે, અને તે પ્રમાણે છે અગીયાસ્મા સૈકામાં થયેલ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમાન હેમચંદ્રા Page #24 -------------------------------------------------------------------------- ________________ ચાર્યજીએ કુમારપાલ રાજાને પ્રતિબંધ આપી આત્મજ્ઞાન સંપન્ન બનાવ્યા હતા. તે સમયના શંકરાચાર્યજીએ બૌદ્ધ અને જેનોને ભારતભૂમિમાંથી બહિષ્કાર કરવાનો ધમવિવાદરૂપ ઝઘડો ઉઠાવ્યો હતો. શંકરાચાર્યજી બાળબુદ્ધિ મનુષ્યમાં “જેને નાસ્તિક છે, કેમકે તેઓ પરમેશ્વરને માનતા નથી. આવી ભાવનાના સંસ્કારો ઠસાવી જેનધર્મ અને જૈનધર્મના શાસ્ત્રો પ્રત્યે લેને આશંકા દોષ વા અરૂચિ ભાવ ઉત્પન્ન કરાવવા તનતોડ મહેનત કરતા હતા. શંકરાચાર્યજીની દલીલ એ હતી કે જેનો નાસ્તિક છે. કેમકે તેઓ પરમેશ્વરને માનતા નથી. જેનો પરમેશ્વરને માનતા નથી, તે પછી ઋષભદેવથી મહાવીર પર્યત એવીશ તીર્થકર (પરમેશ્વરે) ને જેને કયાંથી લાવ્યા હતા ? શંકરાચાર્યજી મહારાજ! તમે તે એક પરમેશ્વરને માને છે, પણ જેને તે ચોવીશ પરમાત્માઓને માને છે, જેથી આપશ્રીજીના કરતાં જેનામાં ચોવીશગણી આસ્તિકતા સિદ્ધ થાય છે. જેનશાસ્ત્રની માન્યતા પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણુએ બે યુગે મળીને એક કાલચક્ર થાય છે. તે દરેક ઉત્સપિણું તથા અવસર્પિણીમાં વીશ તીર્થકરે થાય છે. જેઓ જન્મ પામી પ્રારબ્ધ-કર્મ હોય, તે રાજ્ય વા ગૃહસ્થાશ્રમ ભેગવી વા વિના ભોગવે ત્યાગ લઈ સર્વ કર્મને નાશ કરી ક્વલજ્ઞાન પામી સર્વજ્ઞ થઈમેક્ષમાં જાય છે. એવા અનંત કાલચક્રમાં અનંતા તીર્થકરે તથા બીજા પણ અનંત કેવળી ભગવાન મેક્ષદશાને પામ્યા છે. જે અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણ દશાની પરાકાષ્ટાએ પહેચેલા પરમાત્મા જ છે, તેવા અનંત પરમાત્માઓને માન- * નાર જેનોને નાસ્તિક કહેવા એ આત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલ પરમ જ્ઞાનીઓનું કર્તવ્ય નથી. જે ધર્મ, પુન્ય, પાપ, ધર્મ, અધર્મ, જીવ, અજીવ, સત્ય, અસત્ય, સંસાર તથા મેક્ષાદિક ભાવને માને નહિ, તેનેજ નાસ્તિક કહી શકાય છે. જૈન, વેદાંત કરતાં કયા વિષયમાં ન્યૂનતા ધરાવે છે, કે જેથી તે નાસ્તિક કહેવાય ? “પરમેશ્વર જગતનો કર્તા છે.” એમ માની જેનો પરમેશ્વર-કર્તાને માનતા નથી, તેથી નાસ્તિકતા છે? જે વિશ્વઘટના પરમેશ્વરની ઈચ્છા વા શક્તિથી થાય છે, તે પછી પોતાનાં કર્તાપણાની માન્યતાને નહિ માનનાર જેનોને ઉત્પન્ન કરી પોતાના પગ ઉપર કુહાડો મારવાનું ડહાપણ કરવાની ઈશ્વરને શી જરૂર હતી? કે તેણે જેનેને ઉત્પન્ન કર્યા. જેને પરમેશ્વરને માને છે, પણ વિશ્વની રચનાનો કર્તા પરમેશ્વર છે” એમ જેને માનતા નથી. કોઈ પણ કાર્ય ઉત્પન્ન થવામાં ઉપાદાન કારણ તથા નિમિત્ત-કારણ- એમ બે કારણની જરૂર પડે છે. જેમ કે ઘટ ઉત્પન્ન થવામાં ઉપાદાને કારણે માટી છે તથા નિ Page #25 -------------------------------------------------------------------------- ________________ મિત્ત કારણ કુંભાર, દંડ, ચક્રાદિ છે. તેમ ઈશ્વરે જગતને ઉત્પન્ન કર્યું, તે જગતરૂપી કાર્ય ઉત્પન્ન થવામાં ઈશ્વર ઉપાદાન કારણ છે કે નિમિત્ત કારણ? જે ઈશ્વરને જગતને ઉપાદાન માનીએ, તે ઉપાદાન કારણને નિયમ છે કે કારણમાંથી કાર્ય થાય, એટલે કારણ પોતે કાર્ય થાય. જેમ મૃત્તિકા પોતે જ ઘટ બને, તેમ જગતનું ઉપાદાન કારણ ઈશ્વર પોતે હોય તે ઈશ્વરને જગતમાં સમાવેશ થઈ ઈશ્વર જગથી જુદો કરતો નથી. તેમજ જગતરૂપ કાર્ય થવામાં ઈશ્વર નિમિત્ત કારણરૂપે હોય, તે કુંભાર માટીમાંથી જેમ ઘટ ઉત્પન્ન કર્યો, તેમ ઈશ્વરે કઈ વસ્તુમાંથી જગત ઉત્પન્ન કર્યું? જે વસ્તુમાંથી જગત ઉત્પન્ન થયું, તે વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ છે એમ એક પછી એક ભૂતત્વ કારણોની પરંપરાનું અનુસંધાન કરતાં પરમેશ્વર તથા જગત–બને અનાદિ કરે છે. જેને પરમાત્માને વિશ્વના કર્તા નહિ, પણ જ્ઞાતાજ માને છે. મન, વચન તથા શરીર એ ત્રણ યોગ અને રાગપાદ દષાથી સર્વથા મુક્ત થાય—તેને ઇશ્વર કહે છે. તેવા અશરીરિ, અસંગી પરમાત્માને જગત્ ઉપન્ન કરવાનું સાધન કે આવશ્યકતા નહિ હોવાથી તે વિશ્વને જ્ઞાતા બની શકે છે. દીપની પાસે તેના પ્રકાશના નિમિત્તથી કોઈ જુગાર, વ્યભિચાર વિગેરે અસક્રિયા કરે, તેમજ સંધ્યાપૂજન, વાંચન, શ્રવણ વિગેરે કાઈ સન્ક્રિયા કરે, એ સત્ અસત ક્રિયા કરવામાં જેમ દીપની પ્રેરણું નથી, પણ એને પ્રવૃત્તિઓમાં પિતાને પ્રકાશ રહ્યો છે, પિતાના પ્રકાશના નિમિત્તે બંને પ્રવૃત્તિઓ થાય છે. તથાપિ જેમ દીપકને બાધા નથી, તેમ તેનામાં કરવાપણું નથી, માત્ર પ્રકાશવાપણું જ છે, તેમ આ વિશ્વમાં હિંસા, ચારી, વ્યભિચાર વિગેરે અસક્રિયાઓ તથા દયા, મા, બ્રહ્મચર્ય વિગેરે સન્ક્રિયાઓ જે જે કર્મ આવરણોથી વીંટાયેલા દેહધારી જીવાત્માઓ કરે છે, તે સર્વ આત્માઓની શુભાશુભ ક્રિયાઓને દેહરહિત પરમાત્મા દીપકની માફક જાણે છે. પણ તે કરવા કે કરાવવામાં પરમાત્માની ઈચ્છા વા અનિચ્છા કે પ્રેરણા જેવું કાંઈ છે જ નહિ, તેથી પરમાત્માને કરવાપણુંક બંધાવાપણું યા જન્મ-મરણ ઉપાર્જવાપણું કાંઈ છે જ નહિ. માટે જેને પરમાત્માને શાતા માને છે, પણ કર્તા માનતા નથી. કુંભાર ઘટ વિગેરે ઉત્પન્ન કરવાની તથા વિનાશ કરવાની ક્રિયા કરે, કડીઓ ઘર બાંધવાની તથા ભાંગવાની ક્રિયા કરે, એક રાજા રાજ્યખટપટની ક્રિયા કરે, કર્માવરણોથી મલીન થયેલ દેહધારી આત્મા સુખ-દુઃખ ઉત્પન્ન કરવાની, મેળવવાની, ભેગવવાની તથા આપવાની ક્રિયા કરે, હિંસા, દયા, ક્ષમા, ક્રોધ વિગેરેની પ્રવૃત્તિઓ કરે અને સર્વ કર્મબંધનથી તથા દેહથી મુક્ત થયેલ સચ્ચિદાનંદરૂપ પરમેશ્વર પણ તેવી ક્રિયા કરે, ત્યારે કુંભાર, કડીએ, Page #26 -------------------------------------------------------------------------- ________________ રાજા, કર્મ સહિત દેહધારી જીવાત્મા અને પરમાત્મામાં ફેર શે? પરમાત્મદશા પ્રાપ્ત થયા પછી પણ એની એજ માથાફેડ રહી. પરમાત્મદશામાં પણ જે આવી કડાકુટ હેય, તો તે પરમાત્મા કરતાં કુંભાર, કડીઓ વિગેરેના જન્મ શું ખરાબ છે? અને તેવા જન્મો છેડી પરમાત્મદશા મેળવવાથી શું વિશેષ છે? ઉલટી કુંભાર કડીઆની ખટપટ કરતાં અનંતગણી ખટપટ કરવી પડે. કેમકે કુંભાર, કડીઆને તે બે ચાર પદાર્થો ઉત્પન્ન કરવાની કે ભાંગવાની માથાકુટ હેય, જ્યારે પરમાત્માને તો આખા વિશ્વના અનંત પદાર્થો ઉત્પન્ન કરવાની અને ભાંગવાની માથાકુટ હોય છે. આવા અનેક કારણોથી ઈશ્વરનું કોપરું સિદ્ધ થતું નથી, જેથી જેનેએ ઈશ્વરનું કર્તાપણું માન્યું નથી. દશમાથી બારમા સૈકામાં જેનોમાં અભયદેવસૂરિ, જિનવલ્લભસરિ, જિનદત્તસૂરિ તથા હેમચંદ્રસૂરિજી વિગેરે સમર્થ આચાર્યા હતા, તેમને “ઈશ્વર કર્તા છે? એમ સિદ્ધ કરવા તે સમયના શંકરાચાર્યજીએ કઈ પણ સભા સમક્ષ મહેનત લીધી હેય, તેવો ઐતિહાસિક પુરાવા નથી. હા, શંકરાચાર્યજીએ પોતાના કરેલ પુસ્તકોમાં કદાચ તેવા પુરાવા આપ્યા હશે કે-અમે જેનોને આમ હઠાવ્યા, અમુક જૈનાચાર્યને અહીં હઠાવ્યા ને અમુકને ત્યાં હરાવ્યા, પણ એ તે એક શંકરાચાર્યજી ઉપર કયાં છે ? જેન, બૌદ્ધ, સાંખ્ય, રામાનુજ વિગેરે દરેક મતાગ્રહી આચાર્યોએ પોતાની મહત્તા બતાવવા શાસ્ત્રો રચ્યાં છે, તેથી સત્ય શોધી શકવાનું મુશ્કેલ છે. પણ તે વખતમાં શંકરાચાર્યજીએ જેનના કોઈ મહાન મહાત્મા સમક્ષ ઈશ્વરકર્તાની સિદ્ધતા કરવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાતું નથી. કદાચ કોઈ સામાન્ય બુદ્ધિશાળી જૈન સાધુ સાથે વાદ કરી તેને હઠાવી પિતાની બહાદુરી બતાવી હોય તો બનવા યોગ્ય છે, પણ મહાન આચાર્ય સમક્ષ ઈશ્વરકર્તાની માન્યતા સિદ્ધ કરી નથી. તો પછી તેમ કર્યા વિના પાછળથી પિતાના પુસ્તકેમાં “જેને ઈશ્વરને માનતા નથી, એ તો નાસ્તિક છે” એમ બે ચાર ગાળો ચોપડાવી બહાદુરી બતાવવી વા રાજી થવું-એ તે નિર્બળતા બતાવવા જેવું થાય છે. ઈશ્વર કર્તા હે વાન છે, તેનું નિરાકરણ કરવાની અત્યારે જરૂર નથી, પણ અનાદિ કાલે કર્મ-આવરણોથી બંધાયેલ જીવ કર્મબંધનથી મુક્ત કેમ થાય ? તેની દેહાધ્યાસબુદ્ધિ કેમ ટળે? કામ, ક્રોધ, મદ, મેહ, મત્સર વિગેરે દોષોને નાશ કેમ થાય ? પરમાત્મપદની પ્રાપ્તિ કેમ થાય ? તે પ્રથમ જાણવાની જરૂર છે. વેદાંત ઈશ્વરને કર્તા માને છે અને જેન કર્મને કર્તા માને છે. બંનેને આશય ઉંચે છે. અર્થાત “અદ્દે કવિ :” Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ -- “હું અને મારું” એજ જીવાત્માને બંધન છે. તે ઈશ્વરને ર્તા માનીને વા કર્મને કર્તા માનીને હુંપણું (અહંકાર) દેષ કહાડવાની જરૂર છે. અનંત કાલના અજ્ઞાનપણાને લઈ દેહાધ્યાસ બુદ્ધિથી દરેક પ્રક્રિયામાં “હું આમ કરી શકું, આને મારી શકું ને આને જીવાડી શકું, આમ કરૂં ને તેમ કરું” એ અહંકાર દેશને નાશ કરવા માટેજ ઈશ્વર વા કર્મને કર્તા તરીકે માનનારાએને ઉદ્દેશ છે. તે ઉદેશ તરફખ્યાલ ન પહોંચાડતાં અર્થાત અહંકારાદિ દોષોને નાશ કરતાં “ઈશ્વર કૉાં છે તે વાત સાચી છે, વા કર્મ કર્તા છે’, તેજ વાત સાચી છે–એમ કદાગ્રહપણે માની વાદવિવાદ કરવામાં ઈષ્ય તથા ક્લેશની વૃદ્ધિ કરવાનું થાય છે, અને અમૂલ્ય સમય નિરર્થક પ્રવૃત્તિઓમાં ઉફાં (તરા) ખાંડવામાં વ્યર્થ ગુમાવવાનું થાય છે. આ કારણથી શ્રીમાન હેમચંદ્રાચાર્યજીએ વિચાર્યું કે જેન જેવા પવિત્ર દર્શન પ્રત્યે શંકરાચાર્યજીની ખેતી ઉશ્કેરણુથી લેકેના હૃદયમાં આશંકા વા અરૂચિભાવ થાય, એ અન્યાય આપવા જેવું થાય છે. જેથી પિતાના જ્ઞાન– ધ્યાનની પ્રવૃત્તિને ઘડીભર મંદ કરી સમાજની સેવા કરવી, એ પણ એક મહાન ધર્મ છે–એમ સમજી “જેનદર્શન સત્ય છે, તેને નાસ્તિક કહેનાર ભૂલ કરે છે” એમ દર્શાવવા, સત્યનો પ્રકાશ ફેલાવવા પોતાની જીંદગીને ભોગ આપી જેનસમાજને ટકાવી રાખે છે. જે તે સમયમાં હેમચંદ્રાચાર્યજી ન હોત, તે આજે જૈન સમાજ એવું નામ પણ ભાગ્યેજ હયાતી ધરાવતા તેમણે સમાજસેવાના મહત્કાર્યથી ઉત્કૃષ્ટ પુન્ય ઉપાર્જન કર્યું. એક સમયે તપના બળથી દેવીનું આરાધન કરી દેવીની પ્રસન્નતા મેળવી પિતા કરતાં અધિક જ્ઞાની પાસે પૂછાવ્યું કે—મારા તથા કુમારપાલના હજી કેટલા ભવ બાકી છે?” દેવીએ પરમજ્ઞાનીને પુછી ઉત્તરમાં શ્રી હેમચંદ્રાચાર્યજીને બતાવ્યું કે –“ કુમારપાલના ત્રણ ભવ બાકી છે અને આપના પાંચ ભવ બાકી છે. કારણ કે કુમારપાલ કરતાં આપે જનસમાજની ઉન્નતિનાં ઘણુંજ મહત્કાર્યો કર્યા છે. તેમજ હજુ પણ આપના હાથે સેવાનાં મહાન પુનિત કાર્યો થવાનાં છે. જેથી કુમારપાલ કરતાં આપના વધારે બે ભવની જનસમાજને આવશ્યકતા છે.” આ સાંભળી શ્રીમાન હેમચંદ્રાચાર્યજી ઉલ્લાસમાં આવી દેવીને કહેવા લાગ્યા કે—મારા નિમિત્તથી સત્ય તત્ત્વને પ્રકાશ ફેલાતો હોય, કઈ પણ જીવાત્મા સંસારના બંધનથી મુક્ત થઈ પરમાર્થ તત્વને પામી શકતે હોય; સન્માર્ગ પ્રત્યે અન્યાય કરનારને પરાસ્ત થતું હોય, જનસમાજના હદથની આંતરિક લાગણીઓ માયિક બંધનથી છુટી પરમાત્મ-તત્તવ ભણી વળતી Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ હાય, કાઇનું પણ શ્રેય થતું હોય, સમાજ વા દેશની ઉન્નતિ થતી હાય, તા મારું ગમે તેમ થાઓ, ભલે મારા બે ચાર પાંચ ભવ વધે, પણ તેમ કરવા (જનસમાજનું શ્રેય કરવા ) હું પરમ પ્રસન્ન ચિત્તથી રાજી છું.' વાંચકવર્ગ ! જુઓ, માનસિક કરૂણાના અદ્ભૂત ચિતાર ! ધન્ય છે આવા ભારતભૂમિના પુનિત સંતાનને! નમસ્કાર હા આવા આર્યદેશના ક્રાહીનૂર હીરાને! કે જેના પવિત્ર ચરણુન્યાસથી જ આ ભારતભૂમિ આર્યંત્વના પુનિત નામને પામી છે. માનસિક અનુક પાનુ બીજી' ચિત્ર:— દશમા સૈકામાં શ્રીજિનવલ્લભસૂરિ નામના સમ તત્ત્વજ્ઞાની આચાર્ય મહાત્મા વિદ્યમાન હતા. તે સમયે ધર્મતત્ત્વની ઘણીજ ક્ષીણુતા યાને મંદતા હતી. તેમાં પણ ખીજા સમાજો કરતાં જૈનસમાજમાં વિશેષતાએ અવ્યવસ્થા હતી. તે સમયે જેનમાં રામપાપ ગુરૂઓની માફક યતિ ( ગારજી ) પાપ ગુરૂની પ્રબળ સત્તા હતી. જૈન સમાજમાં પાપનું જ સામ્રાજ્ય હતું. સાધુ આચારથી ભ્રષ્ટ થઇ માજશાખ માણુતા વિષયાના ગુલામા બન્યા હતા. કચન તથા કામિનીની મેહાળમાં લુબ્ધ થયા હતા. પોતાના દોષ બતાવનાર તથા સામુ' કહેનારને અનેક કટો આપવા તૈયાર થતા. અર્થાત્ મારી નાંખવામાં પ પાછા હટતા ન હતા. ઉપધાન કરનારને પંદર રૂપીયા નાણુ ( કર ) ના ભરવા જોઇએ. ૨૮ લબ્ધિના તપ કરે તેા ગુરૂપુજનના અમુક રૂા. આપવા. ક્ષીરસમુદ્રના સાત ઉપવાસ કરે તે પાંચ સાત ફા. પોથીપૂજનમાં આપવા. માળા પહેરવવાના અમુક રૂા. દેરાસરખાતે તથા ગુરૂપૂજનમાં આપવા, અને વાસક્ષેપ ( સુખડના ભુકાની ચપટી નખાવવા. અહીં કાઇ પ્રશ્ન કરશે — મહાવીર ભગવાને ગાતમાદિ અગીયાર ગણધરાને વાસક્ષેપ નાંખ્યાને શાસ્ત્રમાં અધિકાર છે, ’ તા તેના ઉત્તરમાં જણાવવાનુ આજના પૈસાના પૂજારી ગુરૂઓની માફક મહાવીરે, વાસક્ષેપ નખાવનાર કાપણુ ગૃહસ્થ પાસેથી પોથીપૂજન તથા ગુરૂપૂજનના ખાટાં બાના બતાવી પૈસા લીધાના શાસ્ત્રમાં પાડે છેજ નહિ. મહાવીર દેવે ત્યાગી સાધુઓને વાસક્ષેપ નાખ્યા હશે, પણ ગૃહસ્થને નાખ્યાના પાઠ મારા જોવામાં આવ્યા નથી. છતાં કદાચ ગૃહસ્થને વાસક્ષેપ નાખ્યાના અધિ કાર હશે, તેા પણ પૈસા મૂકાવી નાખ્યાને અધિકાર છેજ નહિ. ઉજમણુ કરવામાં આટલા રૂા. ખરચવા, આરિત તથા દીવા કરવાના, તેમજ પ્રભુની પૂજા કરવાના, સ્વપ્ના ઉતારવાના તથા પાલણુ ઝુલાવવાના એ વિગેરે કાર્યાંના લીલાની ( ચડાવા ) ધંધાઓમાં ઘી લાવી તેના પૈસા દેરાસર ખાતે તથા જ્ઞાનખાતે રૂ।. આપવા, તથા ગાસાઈજીની માફક પોતાને ઘેર શ્રીપૂમની Page #29 -------------------------------------------------------------------------- ________________ પધરામણી કરાવી ગુરૂપૂજનમાં અમુક રૂા. ધરવા, એક દેરાસરમાંથી ભગવાનની મૃતિ બીજા દેરાસરમાં લઈ જવી હોય તે નકરે (ન કરો-એ શબ્દ પિતે જ સૂચવે છે કે જે પોતાના ઈષ્ટદેવ ભગવાનની મૂર્તિ છે, તેને વેચવાને અધમ બંધ ન કરે, છતાં મતાગ્રહથી હાંધ થયેલા બિચારા છેવો સત્ય વાતને સમજી શક્તા નથી ) મૂકવાનું બહાનું કહાડી પ્રભુની પ્રતિમાઓના વેચાણ કરવાના ધંધાઓ કરવા, આઠ કે સેનઉપવાસ કરે તે સ્વામિવાત્સલ કરવું, તથા અમુક રૂા. (જેમ રેવન્યુ ખાતામાં નિયમિત ટેક્સ લેવાય છે તેમ) આપે તો અષ્ટપ્રકારી અને અમુક રૂ, આપે તો અગીયાર યા સત્તરપ્રકારી પૂજા ભણાવવાના, બારસો સૂત્ર (કલ્પસૂત્ર) ના ચડાવા કરવાના, કંચન-કામિનીથી રહિત નિય ગુરૂ કહેવાય છતાં તેની પાસે રૂા. ભૂરી વાસક્ષેપ નખાવવાના એ વિગેરેની શાસ્ત્રવિરૂદ્ધ અસત્ય પ્રવૃત્તિઓ ચલાવી જૈન માર્ગની છિન્ન ભિન્નતા કરી નાખી હતી. જે પ્રવૃત્તિઓ માટે ઉપાધ્યાય મહારાજશ્રી યશોવિજયજી પણ કહી ગયા “કામકુંભાદિક અધિકનું, ધર્મનું કે નવિ મૂલ્ય રે; દેકડે કુશરૂ તે દાખવે, શું થયું એ જગળ રે.” કામ, ક્રોધ, મેહ, મદ, દ્વેષ, રાગ, મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, વિષય, મમતા, માયા તથા આશા-તૃષ્ણાદિક દેષોનો નાશ કરવાથી અને દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ભક્તિ, વૈરાગ્ય, પરોપકાર, વિશુદ્ધિ, દઢતા, ગંભીરતા, ઐક્યતા, અભિન્નતા, ધૈર્ય, સહિષ્ણુતા, ત્યાગ, નિર્મોહતા, નિઃસંગતા, નિર્ભયતા વિગેરે ઉત્તમ આત્મિક ગુણોને પ્રગટ કરવાથી જ જે અમૂલ્ય ધર્મની પ્રાપ્તિ થાય, તેવા કામકુંભ તથા રત્નચિંતામણિ કરતાં પણ અનંત દરજજે અધિક પવિત્ર ધર્મને કુગુરૂઓએ દેકડે વેચી દીધે. અર્થાત ભાવના વિશુદ્ધ ધર્મ તે પૈસાથી ધર્મ થાય, એવી માન્યતા કરાવી લેકના હદયમાં ઉધે માર્ગ ઠસાવી દીધે, તેથી આ જગતમાં કેવું શૂળ ઉત્પન્ન કર્યું? અર્થાત સત્ય માર્ગ ન બતાવતાં પૈસાથી જ ધર્મ બતાવ્યો. જે લેકેને ઉપરોક્ત કહેલ દોષનો નાશ કરવામાં તથા સદ્દગુણેની વૃદ્ધિ કરવામાં જ ધર્મ છે એમ બતાવ્યું હતું, તે જેન વા અન્ય સમાજમાં જે ક્લેશ કુસંપ વધી પડ્યો છે, અનીતિ કે અસત્યથી પૈસા કમાવવાના પ્રપંચ વધી પડ્યા છે, તે અધમ દોષો જનસમાજમાં વધવા પામત નહિ પણ તમે અમુક તપવા અમુક ક્રિયા કરી આટલા પૈસા દેવ-ગુરૂના નામેં ખરચે,એટલે તમારું કલ્યાણ થશે.” આવા અણસમજભર્યા બોધથી લેકે અનીતિનો માર્ગે ચડી ગયા. અથોત કુડકપટ, છળપ્રપંચ કરી, અનીતિ કે અ Page #30 -------------------------------------------------------------------------- ________________ સત્યથી પૈસા કમાઈ વરઘોડા તથા ઉજમણા કરવામાં વા શત્રુજય ગિરનાર કે કાશી–મથુરાની યાત્રા કરવા તથા સ કહાડવામાં તેમજ જેન કે રામકૃષ્ણના મંદિર બંધાવવા વિગેરેના કોઈ પણ ધર્મના નામે થતા કાર્યોમાં સેંકડો કે હજાર રૂપિયા ખરચવામાં “ધર્મ થયો વા કલ્યાણ થયું એમ માની બેઠા છે. જેઓ બિચારો ધર્મ થયાનું વા કલ્યાણ થયાનું માની અનંત સંસારની વૃદ્ધિ કરે તેવી સ્થિતિમાં જ અમૂલ્ય મનુષ્યજીવનને વૃથા વ્યય કરતા ગયા છે. હમણાં પણ ઉપધાન, વરઘોડા વિગેરેના ચડાવા તથા બીજી ઘણીખરી પ્રવૃત્તિઓ તેવા સન્માર્ગ ભ્રષ્ટ કુગુરૂઓએ પ્રવર્તાવેલી. પૈસાના વેચાણથી જ ધર્મક્રિયાઓના નામે પ્રવૃત્તિઓ થતી જણાય છે. એક દિવસે ઉપવાસ કરવો અને એક દિવસે ઉંચામાં ઉંચો સ્વાદિષ્ટ ખોરાક ખાઈ ઉપધાન કરવાનું મહાન સૂત્રોમાં છે નહિ. ધર્માચાર્યોના નામે યતિઓના રચેલા ગ્રંથમાં તે વાત હશે. અથવા તે જે સૂત્ર (મહાનિશીથ વિગેરે)ને જુદા જુદા ગચછના આચાર્યોએ પોતે છિન્નભિન્ન કરી તેમાં પોતાનું ઉમેરી દીધું હશે, તેવા સૂત્રોના દાખલા હશે. સૂત્રોમાં કદાચ ઉપધાન શબ્દ હશે, પણ પૈસા ઉત્પન્ન થવાના ધંધા ચલાવવા જેવી પ્રવૃત્તિ તો છેજ નહિ. દાન આપવામાં તો કદાચ પૈસાની જરૂર પડે, પણ તપ, શીલ કે ભાવનામાં પણ પૈસાથી જ ધર્મ સમજાવી દીધો છે. તેમાં પણ જેની જેની જેટલી ભાવના થાય, તેટલા પૈસા ખરચવાનું ભાગ્યેજ બને, એ તો પોપગુરૂઓએ તથા તેના ધમધ ભક્તોએ “અમુક તપમાં આટલા રૂ. અને અમુક પૂજામાં આટલા રૂા. આપવા”એ જે જે કાયદે બાંગે હેય, તેજ પ્રમાણે આપે ત્યારે ચાલે, નહિં તો તેને નાતજાતના કોઈ પ્રસંગને લઈ તે બિચારાને અટકાવી હેરાન કરે. આ સંબંધમાં હજારે દાખલા તથા પુરાવા મારી પાસે મોજુદ છે. અમુક પન્યાસે ઉપધાનમાં અટકાવેલ છે, અમુક ગામના નામધારી સંઘે નવકારશી તથા પૂજા અટકાવી છે, અમુક પન્યાસ તથા સાધુએ પિતાની ઇચ્છા મુજબ ન થવાથી તથા ઈચ્છા મુજબ કર ન ભરવાથી તેની ધર્મક્રિયા અટકાવી છે. એવા અનેક દાખલાઓ તથા પુરાવા મોજુદ છે. ધર્મક્રિયા તે વેચાણથી પૈસાના ગુલામીપણાને પામી. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય કે પન્યાસની પદવીઓ પણ ગુલામીપણાને પામ્યાના દાખલા મોજુદ છે. પૈસાથી જ જ્યારે પદવીઓ અપાય, ત્યારે તે પૈસાના ગુલામ બનેલા પદવીધ સમાજનું સત્યાનાશ વાળે તેમાં શું નવાઇ? અમુક સાધુએ બીજાને પન્યાસપદવી આપવા માટે રૂા. દશહજારની માગણી (જ્ઞાનભંડારમાં લેવા માટે) કરી હતી. પન્યાસપદવી લેનારે રૂા. સાત હજાર આપવા કહ્યું. જ્યારે સારું બેસતું ન Page #31 -------------------------------------------------------------------------- ________________ ,, આવ્યું, ત્યારે પંન્યાસપદવી અટકી પડી. કહે! બે લાખ પાંચ પચીશ લાખ રૂા. આપી જે. પી. વા સરનાઇટ થનારામાં ને પૈસાથી પદવી વેચાતી લેનાર પન્યાસમાં શું ફેર ? અરે! જે. પી. ને સરનાઇટ કરતાં પણ હલકા! કેમકે જે. પી. તે સરનાઇટની પછી લાખા રૂા. ના ખરચથી મળે છે, જ્યારે પન્યાસપદવી વા આચાર્ય પદવી પાંચ-સાતતુજાર રૂા. આપવાથી, ૧૦૦~૨૦૦ પ્રતા લખાવી આપવાથી તથા એક મે ચેલા કરી આપવાથી જ મળે છે. આવા અતેક દાખલા બન્યા છે અને બને છે. જેથીજ ઉપાધ્યાય મહારાજે જણાવ્યું છે કે ઢાકડે કુગુરૂ તે ાખવે, શું થયું એ જનળ રે. આવા પાપ-સામ્રાજ્યના સમયમાં જૈનશાસનની, સમાજ અને દેશની અધાગિત થાય છે. એમ નણી શાસન તથા સમાજની ઉન્નતિને માટે શ્રીમાન જિનવર્ધભસૂરિએ સમાર્ગનું સ્વરૂપ શું ? ત્યાગી મહાત્માઓનું જીવન કેવું હોવુ જોઇએ? સાધુ મહાત્માઓનું કર્ત્તવ્ય શું? શ્રાવકની દશા કેવી અને તેનું કર્ત્તવ્ય શું? જીવનું કલ્યાણુ કેમ થાય? એ વિગેરે સત્ય તા દર્શાવવા સઘટ્ટક નામનાં ગ્રંથને રચ્યા છે. પણ શું કરે ? પાપગુરૂઓની પ્રબળ રાજસત્તામાં ાની પાસે કહે? જો કહેવા જાય, તા પાપગુરૂએ તથા તેમના ધર્માંધ ભક્તો તેમને નાતબહાર કે સંઘબહારના ભય બતાવી તેમને હેરાન કરે અને છેવટે મારી પણ નાંખે. પણ જેના અંતરમાં સમાજના શ્રેયની સાચી દાઝ ઉદ્ભવી છે, તેને કાઇ પણ જાતને ભય હાયજ શાના? તે મહાત્મા તા જગતના બધા ભયેા તથા સંકટાની દરકાર કરેજ નહિ. અરે ! સમાજસેવા પાસે પાતાના દેહને પણ તૃણવત્ માની પોતાનું ખરૂં કર્તવ્ય બજાવવામાં પાછા હડતાજ નથી. શ્રીમાન જિનવલ્લભસૂરિજીએ ક્રાઇ મહાત્સવના મોટા પ્રસંગ મેળવી જે પ્રસંગે ધણા સાધુ ( પેપ ગુરૂ ) એને તથા મોટા મોટા કહેવાતા શ્રાવકાને ભેગા કરી સંધપટ્ટક નામને ગ્રંથ વાંચવાના પ્રયત્ન કર્યાં. તેની સાથે એક એવા પણ સંકલ્પ કર્યાં — આ ગ્રંથ વાંચી સંભળાવવાથી ઘણા પાપ ગુરૂએ ચીડાઇ મને ધર્માંધ ભકતા પાસે ઝેર અપાવી વા ખીજે રસ્તેથી પણ મરાવી નાખશે 'એમ દૃઢ પ્રતીતિ હતી. • પાપીઓના હાથે મરવા કરતાં પેાતાનાજ હાથે મરવુ-એ ઉત્તમ છે. ’ એમ જાણી પોતાના પેટમાં કટારી મારી આંતરડા અંતરમાં દાખી પેટે મદ્યુત વસ્ત્રના બંધ બાંધી ભર સભા સમક્ષ પોતે ગ્રંથ વાંચી સંભળાવ્યા, વાંચી સંભળાવ્યા આદ તરતજ વસ્ત્રના અધ છેડી નાખી કટારી પેટમાંથી બહાર હાડતાં તરત મરણ પામ્યા. અહા ! ધન્ય છે ધન્ય છે એ મહાત્માના આત્મબળને !. ધન્ય છે તેમના આત્મભાગને ! ધન્ય છે તેમની જાહેર હિંમતને ! Page #32 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર છે તેમની સાચી સેવાને! હાલમાં કેટલાક દેશનાયકે કહે છે કે એક નરરત્નને ભોગ આપ્યા વિના સમાજ ના દેશને ઉદ્ધાર થતા જ નથી. એ વાત સવશે સત્ય કરે છે. સત્ય તત્વના પ્રકાશરૂપ સંઘપટ્ટક ગ્રંથ સાંભળવાથી તથા આ મહાન નરરત્ન યોગી મહાત્માના આવા અસહ્ય દુઃખદાયક મરણથી તે સભામાંના ઘણું ખરાને પોપગુરૂઓની પાપી પ્રવૃત્તિઓ સમજાઈ ગઈ. અને સન્માર્ગ સન્મુખ થવામાં હજારે મનુષ્યાત્માઓ તૈયાર થયા. પોપગુરૂઓના પાપથી કચરાતો સમાજ બો. પોપગુરૂઓનો લીલા પ્રગટ થઈ, સાચું શું છે? તે જોતાં લકે શીખ્યા, આનું નામ તે માનસિક અનુકંપાદાન! તેવી જ રીતે પોતાની શક્તિ પ્રમાણે પૈસાનો ભોગ આપીને પણ દુઃખી આત્માને દુઃખમુક્ત કર-જેને આર્થિક અનુકંપા કહે છે. એક રાજા ઘોડા ઉપર બેસી વનમાં ફરવા ગયા હતા. ફરવાના પરિશ્રમથી થાકેલે રાજા વિશ્રાંતિ લેવા માટે એક ઝાડના થડમાં ઘેડાને બાંધી પોતે શીતળ છાયામાં બેઠે બેઠે કુદરતી રચનાનું નિરીક્ષણ કરતો હતો. તેવામાં એક હરણ કે જેની પાછળ શિકારી ધનુષ્યપર બાણ ચડાવી શિકાર કરવા ત્વરાથી દેડતો આવતો હતો. અને તે બાણથી હરણને મારી નાખવાની તૈયારીમાં હતા. તેવામાં રાજની કરૂણામય સૌમ્ય દષ્ટિ જોઈ પોતાના જીવનનો બચાવ કરવા માટે વેગથી દેડી પારધીના ત્રાસથી ભયભીત થયેલું, કંપતું, ધ્રુજતું અને ત્રાસ પામતું તે હરણું શરણુ લેવા રાજાના ચરણમાં પડયું. પોતાની અવ્યક્ત લાગણીથી પોતાનો બચાવ કરવા રાજાને દીનતા જણાવી. એટલે રાજા હરણને સાંત્વન આપી નિર્ભય થવા સૂચવતો હતો, તેવામાં પારધી ત્યાં આવી પહોંચ્યો. રાજાના ચરણમાં પોતાના શિકારને જોઈ શિકારીએ રાજાને કહ્યું કે –મહારાજન! તે હરણ તમારી માલેકીનું નથી, પણ વનમાં ફરતું વિના માલેકીનું છે. બે દિવસ થયાં હું તથા મારું કુટુંબ સુધાથી પીડાય છે, જેથી સુધાનું દુ:ખ ટાળવા ધનુષ્યબાણ લઈને હું શિકાર અર્થે નીકળે. આ હરણ મારી દૃષ્ટિએ પડવાથી હું તેની પાછળ પડ્યો. અત્યારે સાત આઠ કલાક થયા રખડી રખડી સુધા તથા રખડપટીના દુઃખથી હું મરણતુલ્ય થઈ ગયો છું. માટે કૃપા કરી એ હરણ મને સોંપી દ્યો, કે જેના ભક્ષણથી મારી તથા મારા કુટુંબની બે દિવસની જઠર (ક્ષુધા) શાંત કરું. અને સાત આઠ કલાક રખડવાની મહેનતને પણ સફલ કરું.’ આ પ્રમાણે શિકારીનું બોલવું સાંભળીને રાજા બોલ્યો કે હે પારધિ! મારે શરણે આવેલ પ્રાણીનું પ્રાણપતિ પણ રક્ષણ કરવું એ મારો ધર્મ છે. • Page #33 -------------------------------------------------------------------------- ________________ 18 : માટે મારા ધર્મને કલકિત કરી હું તને એ -હરણ આપી શકે તેમ નથી. ’ રાજાની દયાની લાગણીં જોઇ પારધી વિચારમાં પડ્યો અને છેવટે રાજાને કહ્યું કે રાજન ! એક હરણના રક્ષણની ખાતર એક મનુષ્ય તથા તેના આખા કુટુંબને ભૂખે મરવા દેવું–એ કેવી દયા ? હું આખા દિવસ રખડી મહેનત લઈ થાકી ગયા છું, જેથી એ હરણ ઉપર તમારેા બિલકુલ હક્ક નથી, પણ મારા હક્ક છે. માટે હરણ મને સોંપી દે, નહિં તેા તારા દેખતાં આ ધનુષ્ય ઉપર ચડાવેલ બાણથી જ એ હરણુતે હું વીંધી નાખીશ.' એ રીતે પારધીનું કન સાંભળી રાજા ગંભીર વિચારમાં પડી ગયા. હવે શું કરવું? તે ન સૂઝવાથી ધડીભર તે મુંઝાઇ ગયા. જો કે રાજાની પાસે શÀા તૈયાર હતાં, અને તેથી હિરણુતા બચાવ કરવા ધારે તેા શસ્ત્રના પ્રહારથી શિકારીને મારી હરિને - ચાવી શકે તેમ હતું; પણ રાજાના હૃદયમાં કુલાચાની કે કલ્પનાજન્ય દયાભાવના ન હતી, પરંતુ સાચી દયાભાવના હતી, જેથી રાળને વિચાર થયા —— · મારનારને મારી મરનારના બચાવ કરવા–એ ખરી યા નથી. મારનારની પણ દયા લાવી મરનારને બચાવવું–એજ સાચી દયા છે.' એમ ધારી રિણને ન મારવા પારધીને વિવિધ પ્રકારે ખાધ આપીને રાજાએ સમજાવ્યેા. આ બિચારા પામર જીવને મારવાથી-નિરપરાધીનેા વધ કરવાથી પરમાત્મા નારાજ થશે અને તને મહા પાપ લાગશે. અન્ય જીવને મારી પોતાના વનનુ પાષણ કરવા કરતાં અન્નાહાર વા વનસ્પતિના ખારાથી જીવનનુ પોષણ કરવું તે સર્વોત્તમ છે.’ એ રીતે બહુ પ્રકારે સમજાવ્યા છતાં ક્ષુધાથી વ્યાકુળ થયેલ અને જી ંદગીભર હિંસાના કૃત્યાથી નિષ્ઠુર બનેલ પારધીને રાજાના સક્ષે,ધની અસર થાયજ ક્યાંથી ? છેવટે રાજાએ પારધીને કહ્યું કે જો તું આવિકાના અર્થે જ આ બિચારા નિરપરાધી જીવના ધાત કરતા હાય, તા આજથી તેવું અધમ નૃત્ય તજી દે અને મારી સાથે મારા નગરમાં ચાલ: હું જીંદગીભર તારા કુટુંબતું પોષણ થાય તેટલું અનાજ અને દ્રવ્ય તને આપીશ.' છતાં તે પાપાત્માને રાજાના વચન ઉપર વિશ્વાસ જ કેમ આવે ? અવિશ્વાસી તે પારધીનું મન પાપી હતું. જેથી તેણે રાજાને કહ્યું કે—તું મને તારા નગરમાં લઈ જઇ કુંદાચ મારી નાખે, વા કેદ કરે અથવા ત્યાંથી ધક્કા મારી ક્વાડી મુકે તા મારા ત્યાં શું ઉપાય ચાલે ? એવી મારા મનમાં શંકા રહ્યા કરે છે, જેથી હું તારી સાથે ત્યાં આવી શકું તેમ નથી. ’ પારાધીની શંકાજન્ય વાત સાંભળી રાજાએ કહ્યું કે—‘ મારી સાથે આવતાં તને શંકા આવતી હાય, તેા આ મારા શરીર ઉપર હીરા, માણેક મેાતી ડિત લાખા રૂા. ના હાર, કુંડલ, Page #34 -------------------------------------------------------------------------- ________________ મુગટ તથા બાજુબંધ વિગેરે આભૂષણ છે, તે લઈને પણ આ હરણને છોડી દે.” “રાજાની પાસેથી લાખો રૂા. ના દાગીના મળે છે” એમ ધારી પેલા પારધીનું મન લલચાયું; પણ સુધાથી તે એટલે બધે પીડિત થઈ ગયો હતો કે, તે દાગીના ઉપાડીને એક ડગલું ભરી શકે, તેટલી પણ તેનામાં શક્તિ ન હતી. જેથી તેણે રાજાને કહ્યું કે હે રાજન ! આપ લાખ રૂ. ના દાગીના આપી મને તથા મારા કુટુંબને છંદગીભરના દારિદુઃખથી મુક્ત કરવા તૈયાર થયા છે, તથા હિંસાના પાપકૃત્યથી પણ મુક્ત કરે છે, તેથી હું આપને પરમ ઉપકારે અને આભાર માનું છું. પરંતુ બે દિવસની શુધા તથા આખા દિવસના પરિભ્રમણથી હું એટલે બધે થાકી ગયો છું કે ભાર વિના પણ ખાલી એક ડગલું ભરવાની મારામાં તાકાત રહી નથી. તે પછી આ લાખે રૂા. ના દાગીનાના ભારને ઉપાડીને હું શી રીતે ચાલી શકું? તે એક હરણના રક્ષણ માટે જેમ લાખોના દાગીના આપવાને આપ તૈયાર થયા, તેવી રીતે મારા રક્ષણની ખાતર આપને ઘોડે આપવાની મહેરબાની કરે. એટલે આપનો અનંતગણું ઉપકાર માની અશ્વારૂઢ થઈ સુખેથી હું મારે ધામે પહોંચી શકું. અને આ જન્મપર્યંત કઈ પણ પ્રાણિવધ કરવાની પાપી પ્રવૃત્તિને ત્યાગ કરી દઉં” એ પ્રમાણે પારધીની દીન વાણું સાંભળતાં રાજાએ હર્ષપૂર્વક પિતાને કીંમતી અશ્વ તે પારધીને આપી દીધો. એક હરણ જેવા પશુના રક્ષણની ખાતર જે રાજાએ લાખોના દાગીનાની દરકાર ન કરી, તે પેલા પારધીના બચાવ માટે કીંમતી અશ્વ આપવામાં તેને શું કઠિન હતું? કંઈજ નહિ. મારનારની દયા લાવી મરનારને બચાવો-એજ સાચી દયા છે. અને તેનું નામ ખરું અનુકંપાદાન છે. પૈસાની ખાતર પ્રાણ પ્રત્યે દયાની લાગણુ મંદ રહે, તો તેનું નામ સાચી દયા વા અનુકંપા નથી. પ્રાણી પ્રત્યેની દયાની લાગણીની ખાતર લાખે કે કરોડ રૂા.ને તૃણવત માને છે, પૈસાની ખાતર પ્રાણીને જતો કરતા નથી, પણ પ્રાણની ખાતર લાખ રૂ. વા સમૃદ્ધિને પણ જતી કરે છે, તે જ સાચી દયા છે, અને તેનું નામ જ આર્થિક અનુકંપાદાન છે. લેખ બહું વિસ્તારને પામ્યો છે, પણ વાંચકવર્ગને સુગમતાથી તથા સ્પષ્ટતાથી સમજાય, એવા હેતુથી અનુકપાના ત્રણે ભેદ ઉપર દષ્ટાંત આપી લેખને વિસ્તારથી લખવાની આવશ્યકતા જણાઈ છે. શારીરિક અનુકંપાદાન, માનસિક તથા આર્થિક અનુકંપાદાન–આ ત્રણે પ્રકારે મહાન યોગી પવિત્ર જ્ઞાની, અને જૈન સ્તથા વેદાંતના સાધુ મહર્ષિના Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નમુનારૂપ મહાત્મા ગાંધીજીના અંતઃકરણમાં પરિપૂર્ણતાએ પ્રાપ્ત થયા છે. એમ મારા પોતાના જાતિઅનુભવથી અને પ્રત્યક્ષ પરિચયથી કહી શકું છું. આગળ જણાવ્યા પ્રમાણે અતિસાર ( ઝાડા ) ના દર્દીને પોતાના હાથે સાફ કરી શારીરિક અનુકપા સિદ્ધ કરી છે. માત્ર દુ:ખીને જોઇ ‘ અરેરે ! આ બિચારા દુઃખી થાય છે ’ એમ અરેરાટનાં રાદડાં રાઈ ચાલ્યા ગયા ન હતા. પણ તેના શરીર તથા ખરાબ વોને સાફ કરી શારીરિક અનુક*પાદાનની સિદ્ધતા કરી બતાવી છે. લાખા અને કરોડા મનુષ્યા, તથા ગાય, ભેંસ, બકરાં વિગેરે પશુઓ અને સમસ્ત દેશનુ” હિત કેમ થાય—એ વિચારમાં તથા દેશનુ શ્રેય થાય તેમ વર્તવામાં પૂર્વાશ્રમના ૨૦–૨૫ વર્ષો બાદ કરતાં આખુ જીવન વ્યતીત કર્યું છે. જનસમાજનું શ્રેય—એજ જેમનુ જીવન છે. એ ઉપરથી માનસિક અનુકપાદાનની પણ સિદ્ધતા થાય છે, જેને લાખા રૂા. ની વાર્ષિક ઉપજ હતી, અને ધારાશાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે મહાત્મા ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે જો આફ્રિકામાં પોતાના બૅરીસ્ટરના ધંધા ચલાવ્યો હોત, તેા વીશ પચીશ લાખ રૂા. ની મુડી લઈને જ હિંદુસ્તાનના બદરે ઉતરત, છતાં તેટલી કમાણી અને મુડીને તૃણુવત્ ગણી પોતાની જીંદગી દીન-દુઃખી તથા દેશની સેવા માટે વ્યતીત કરી છે. જે વયમાં અનેક વાસનાઓની જાગ્રતી થાય, તેજ વય દેશસેવા માટે વ્યતીત કરી છે. તન, મન, ધન અને જીવનના સર્વાં ભાગ જનસમાજના હિતને અર્થે આપ્યા છે. જેથી આર્થિક અનુકંપાદાન પણુ પૂર્ણ રીતે સિદ્ધ થાય છે એમ નિઃશ ંકપણે હું કહી શકું છું. (૪) અભયદાનઃ— “ નીવાનાં વાં શ્રેષ્ટ, ડીયા નીવિતાશિક । તમાલમત્તાને સ્થા-ડમયાન શરતે ” | દરેક જીવાત્મા પોતાના જીવનની અને સુખની ઈચ્છા કરે છે. જેથી વાનું રક્ષણ કરવું. ભય અને દુઃખથી જીવાને મુક્ત કરવા–તે શ્રેષ્ઠ છે. ભય એટલે ત્રાસ અને દુ:ખ, અશાંતિ, કિશ્વામણા વિગેરેથી મુક્ત કરવા–તેને અભયદાન કહે છે. મહાત્મા તુલસીદાસજી કહી ગયા છે— “ યા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. ” ધર્મનું મૂળ યા છે. ત્રાસથી દુ:ખી થતા જીવાત્માને ભયમુક્ત કરવાથી દીર્યાંયુ, સૌદર્યાં, આરાગ્યતા, ગ ંભીરતા વિગેરે ઉત્તમ ગુણાની પ્રાપ્તિ થાય છે. નીતિશાસ્ત્રકાર પણ કહે છે કે— Page #36 -------------------------------------------------------------------------- ________________ “ચઢી રાણી શિવાજી નુ ” ક્રિયા એટલે સદાચાર-સચ્ચારિત્ર-તે વિનાને ગુરૂ ત્યાગવા ગ્યા છે, તેમ દયાવિહીન ધર્મ પણ ત્યાગવા યોગ્ય છે. જે ધર્મમાં વા ધર્મના નામે કષાય કે ક્લેશની વૃદ્ધિ થતી હેય, બીજા છોને ત્રાસ થતો હય, જીવાત્માઓના સુખ તથા શાંતિને લય થતું હોય, છેવોને રીબાવવાનું કે દુ:ખી થવાનું થતું હેયતે ધર્મ નથી, પણ અધર્મ છે, માટે તે ત્યાગવા યોગ્ય છે. * કોઈ પણ જીવને દુઃખ આપનાર, પિતાના સ્વાર્થને માટે બીજાનું અશ્રેય કરનાર, બીજાને ત્રાસ આપનાર, તેને ઘાત કરનાર–એવા મનુષ્યાત્માનું હૃદય નિષ્ફર-કોર હોય છે. તેવા પાપી હૃદયને સબોધકે સદ્દજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તે પરમાત્મપદને પામી શકતું નથી. પરંતુ જે આત્મા બીજાને દુઃખમુક્ત કરવા પિતાના તન, મન, ધન સર્વસ્વનો ભોગ આપી તેને સુખી કરે છે, તે આત્માનું હદય કોમળ હોય છે, જેથી તે સદ્દબોધ કે સદ્દજ્ઞાનને પામી શકે છે. એક મહાત્માએ પણ કહ્યું છે કે garૌર્નિનપ્રાન સર્વે રણતિ ગંતવઃ | નિઝાલૈઃ વાકાણાનું ચ રતિ ર સ” . પારકા જીવને દુઃખ આપી, કષ્ટ તથા સંકટમાં નાંખી, તેને મારી કુટી ઘાત કરી, બીજાના પ્રાણોને સંહાર કરી પિતાનું રક્ષણ કરનારા તે અનંત છે આ વિશ્વમાં ભર્યા છે, પણ પોતાના પ્રાણવડે પારકાનું રક્ષણ કરનાર જગતમાં કોઈ વિરલાજ છે, અને તે જ ઉત્તમ નર કહેવાય છે. દયા વિના દાન, ભિક્ષા, સંધ્યા, પૂજન, સામાયિક, વ્રત, ધ્યાન, તપ, જપ, એ બધાં જલતરંગવત (નિષ્ફળ) કહ્યાં છે. વેદાંત શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – - “ો ધ્યાન મે જીરનાં વૈવ વસુંધરા - પ્રવચ નહિ ચા ન તુર્થે ધારિ!” . હે યુધિષ્ઠિર! એક જીવાત્મા સુવર્ણ મેરૂ વા સમસ્ત પૃથ્વીનું દાન . આપે અને અન્ય જીવાત્મા એક જીવને અભય (જીવિત) દાન આપે, તે તે સુવર્ણ તથા પૃથ્વીના દાન કરતાં અધિક છે. અભયદાન–એ ધર્મનું મૂળ વા બીજ છે. બીજ વિના ફળની પ્રાપ્તિ અને મૂળ વિના વૃક્ષની પ્રાપ્તિ હેતી નથી, તેમ અભય (દયા) વિના ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી. ધર્મ કરનાર મનુષ્ય જે Page #37 -------------------------------------------------------------------------- ________________ દયાહીન બને, તે તેના હૃદયમાંથી ધર્મભાવનાને લેપ થાય છે. એક ગ્રંથમાં જીવનવીમારીને સર્વે થ શ : तस्यां शोषमुपेतायां कियनंदति ते चिरम्" ॥ જ્યાંસુધી નદીમાં જળને પ્રવાહ વહેતો હોય છે, ત્યાં સુધી નદીના તટ (કાંઠા) ઉપર વિવિધ જાતના ખૂણકુરે લીલા નવપલ્લવિત હોય છે, નદીમાં વહેતા જળનો અભાવ થવાથી તટ ઉપરના નવપલ્લવિત તૃણમુરે શુષ્કતાને પામી બળી જાય છે, તેમ મનુષ્યાત્માની હૃદયરૂપ નદીમાં કૃપા (દયા) રૂપ જળનો પ્રવાહ વહન થતો હોય, ત્યાં સુધી જ તેના અંતઃકરણરૂપ તટપર વિવિધ જાતની સદ્દભાવના તથા સદ્દગુણરૂપ ધમકરે પ્રકૃલિત હોય છે, અર્થાત્ ટકી શકે છે. પણ જ્યારે તેના હદયમાંથી દયારૂપ નીર નાશ પામે છે, ત્યારે તેવા નિર્દય હંદયમાં ધર્મભાવનાનો નાશ થઈ કલેશ કષાયરૂપ અધર્મ–ભાવના ઉત્પન્ન થાય છે. આ પ્રકારે ધર્મશાસ્ત્રોમાં પૂર્વાચાર્યોએ અનેક પ્રકારના દાખલા દલીલ આપી શાસ્ત્રોમાં અભયદાનની વ્યાખ્યા કરી બતાવી છે. પણ શાસ્ત્રની વ્યાખ્યાને શબ્દાર્થથી વા મંદબુદ્ધિથી ઉકેલતાં અર્થને અનર્થ થઈ જાય છે. અને શાસ્ત્રના આશયને સમજ્યા વિના પ્રતિપાદન કરેલ વિષયની અપૂર્વતા વા મહત્તા સમજાતી નથી. દુનિયાદારીના સામાન્ય વ્યવહારની પ્રવૃત્તિઓમાં પણ કઈ વાતના ભાવાર્થને તથા તેમાં રહેલા રહસ્યને સમજ્યા વિના માત્ર શબ્દાર્થથી તેને સમજવા જતાં અર્થને અનર્થ થવા પામે છે. એક શેઠને ત્યાં બુદ્ધિહીન જડનેકર રહ્યો હતો. એક વખતે સાંજના શેઠજીએ જમી પિતાના મૂર્ખ નોકરને કહ્યું કે-રાત પડવા આવી છે, અને તે અંધારી છે, તેમ મારે ફરવા જવાનું છે, માટે ફાનસ સાફ કરી તેને સળગાવી લાવ.” અહીન નોકરે રૂપેરી કમાનવાળા બે ચાર રૂ. ની કીંમતના ફાનસને રાખથી ઉટકી (માંજી ) સાફ કરી ચુલામાં ભડકે બળતો હતો, તેમાં લઈને મૂકી દીધું. અને “સળગી (બળી) રહે એટલે શેઠ પાસે લઈ જાઉં, એમ મનમાં વિચાર કરી પા કલાક બેસી રહ્યો. ફાનસ આવ્યું નહિ, એટલે શેઠે મૂર્ખ નેકરને હાંક મારી કહ્યું “અલ્યા! મારે મેડું થાય છે, માટે જલદી ફાનસને સળગાવી લાવ. આટલી બધી વાર કેમ થઈ ? તને સળગાવતાં આવડે છે કે નહિ?” નોકરે કહ્યું–સાહેબ ! ફાનસ સળગાવતાં કેમ ન આવડે ? હમણું સળગાવી લાવું છું. ફાનસ સળગાવવામાં શું મોટી વાત કે કળા હતી ? Page #38 -------------------------------------------------------------------------- ________________ કમાન સળગી ગઈ છે, અને હવે કાચ સળગવો બાકી રહ્યો છે, તે સળગી જાય એટલે તરત લાવી આપની પાસે હાજર કરું.’ પિતાના નેકરની આવી અનWકારક પ્રવૃત્તિ જોઈ શેઠ મનમાં વિચાર કરી બેલ્યા કે – ભાવાર્થ સમજે નહિ, કરે કાંઈનું કાંઈ; ફાનસ સળગાવા કહ્યું, તો નાખ્યું ભડકા માંહિ.” સામાન્ય વિષયમાં આશય સમજ્યા વિના ઉલટું થઈ જાય છે, તો પછી મહાન જ્ઞાની પુરૂષોના તત્વગંભીર શાસ્ત્રોનું આંતરિક જ્ઞાન પામ્યા વિના, આત્મસ્વરૂપે પ્રગટ કર્યા વિના, દેહાધ્યાસબુદ્ધિ તથા જગદાકાર વૃત્તિને લય કર્યા વિના માત્ર શબ્દાર્થથી જ અર્થ કરવા જતાં અનર્થની વૃદ્ધિ થાય, તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અભયદાન માટે પણ અમુક વિરલા પુરૂષોને બાદ કરીને વિચાર કરવા બેસીએ તે શાસ્ત્રના હેતુથી હજારે કોશ દૂર પ્રવૃત્તિ થતી જણાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –“એક જીવને અભય આપનાર મહાપદને પામે છે, મહાપુન્ય ઉપાર્જન કરે છે અને તીર્થકરગેત્ર બાંધે છે –તે વાત સત્ય છે. પણ અભયદાન આપવું તે શું ? અને તે કેવી રીતે ? ચંડાલ તથા માછીમારોને પાંચ પચીશ રૂા. આપી બે ચાર બકરાં કે માછલાં બચાવવાં ? તે અભયદાન કહેવાતું હોય તે તેવી કરણી કરનાર લાખો મનુષ્યો છે, અને તે બધા તીર્થકર ( પરમાત્મ) પદને પામે છે તે પદની મહત્તા જ નથી. પાંચ પચીશ રૂ. આપી બે ચાર બકરાને છોડાવવાથી અભયદાન કહેવાતું હોય તો તેવા બંધથી જનસમાજમાં આત્મિકધર્મની ઉન્નતિ નથી, પણ હાનિ છે. જનસમાજમાં અનર્થ ઉત્પન્ન થવાનો સંભવ છે. જોકે એમ જાણશે કે –“ગમે તેવા મહાપાપ કરીને અનીતિ, અસત્ય તથા કિલષ્ટ કર્મોથી કમાણી કરી બે ચાર બકરાં, માછલાં કે કુકડાને બચાવશું એટલે મહત્પન્યની પ્રાપ્તિ થઈ જશે,’ એમ ઉન્માર્ગે જવાને સંભવ રહે છે. મહાપુરૂષોના વાક્યનો અંતર્ગત આશય જાણ્યા વિના શબ્દાથથી તેને અર્થ સમજવા જતાં ઘણી વાર અનર્થ થતા જોવામાં આવે છે. દાખલા તરીકે વેદાંતમાં સપ્તાહ નામનું પુસ્તક છે. જેમાં ગમે તેવા અપૂર્વ ભાવ હશે, પણ તેને વાંચનાર શબ્દજ્ઞાનીઓ એમ જણાવે છે કે – ગમે તેવાં પાપકૃત્ય કરનાર એક વખત બ્રાહ્મણ પાસે સપ્તાહનું શ્રવણ કરે, તે તેને મુક્તિ મળે.” સંપ્રદાયમેહના અજ્ઞાન–આવરણને લઈ સત્ય સમજવામાં લેકેનું વિચારબળ કેટલું ક્ષીણ થવા પામ્યું છે તે આ વાત પરથી સ્પષ્ટ સમજાય છે. પરીક્ષિત રાજાને શુકદેવજીએ સદ્દબોધ આપી સાત દિવસમાં મોક્ષ કર્યો છે. તે Page #39 -------------------------------------------------------------------------- ________________ વાતની નકલ કરી કોઈ વિદ્વાન મહર્ષિએ શુકદેવજીના બેધના નામથી સપ્તાહ વાંચવાને બતાવ્યું. અસ્તુ. મહાપુરૂષના વચનથી સંસ્કારી આત્માનું શ્રેય થાય—એ વાત સંભવિત છે, પણ તે વાંચનાર બ્રાહ્મણ શુકદેવજીની દશાને કે તેની દશાના શતાંશપણાને પામે છે કે માત્ર આજીવિકાના પિષણ અર્થે પિતાનું પેટ ભરવાને ધંધે લઈ બેઠે છે? તેમજ શ્રવણ કરનાર પ્રશિક્ષિત રાજા જેવી જિજ્ઞાસા તથા પાત્રતા ધરાવે છે કે માત્ર કુલાચારની પ્રવૃત્તિથી ધર્મ માની મતાગ્રહનું પિષણ કરે છે? આ બાબતને વિચાર ન હોવાથી ગમે તેવા કૃત્ય કર્યા હેય વા કરતા હોઈએ; પરંતુ “સપ્તાહના શ્રવણમાત્રથી અમારે મેક્ષ થશે’ એમ માની સત્યશોધન અને સત્ય પામવાથી વિમુખ રહે છે. તેવી રીતે જૈનમાં શત્રુંજયમાહાસ્યના વાંચન માત્રથી જ મેક્ષ લેવા ધારી બેઠા છે. - શત્રુંજયમાહાસ્યના કર્તા મહાસમર્થ પૂર્વાચાર્યશ્રી ધનેશ્વરસૂરિ મહારાજે રચેલ ગ્રંથ શત્રુંજય માહાત્મ્ય–કે જેમાં શત્રુ ક્યા કયા છે? તેનો જય કેવી રીતે થાય ? એ અપૂર્વ બોધ છે. તે દશા પ્રાપ્ત કરવાને પર્વતનું સ્થાન એક ઉત્તમ નિમિત્તરૂપ છે. પહાડના એકાંત સ્થળમાં નિવૃત્તિથી કર્મ—શત્ર કેમ છતાય, તેને વિચાર સુગમતાથી થઈ શકે-જેથી તે મહાત્માએ પર્વતને તીર્થ (તરવાનું સાધન) માની તેવા સ્થળનું વર્ણન કર્યું છે. પરંતુ કર્મ-શત્રુને કેમ છત, તેનું લક્ષ્ય ભૂલાઈ જઈ માત્ર શત્રુંજય (પાલીતાણા) જઈ પાંચ પચીશ કે નવાણુ યાત્રા કરવાથી મેલ થાય છે એમ ઘણાની માન્યતા થઈ ગઈ છે. ભાષાંતરકર્તાએ શત્રુંજયમાહાત્મ્યમાં લખ્યું છે કે- તીર્થમાં પરમાત્માની પ્રતિમા સ્થાપન કરવાથી તીર્થકરગેત્ર બંધાય છે.” આ વાક્યને શબ્દાર્થથી ઉકેલી પાલીતાણાના ડુંગર ઉપર આરીઆ, ગોખલા અને છેવટે ભીત કતરી તેમાં હજારે પ્રતિમાઓ ભરાવવામાં આવી છે. તે ભરાવનાર જે બધા તીર્થક થાય, તો દુનિયામાં તીર્થકરે સમાવા પણ મુશ્કેલ થઈ પડે કેમકે જેનશાસ્ત્રની માન્યતા પ્રમાણે એક ક્ષેત્રમાં ચોવીશ તીર્થકર થાય. તેમાં (૫) ભરત, (૫) ઐરાવત અને (૫) મહાવિદેહ એમ પાંચ પચાશ ક્ષેત્રમાં થોડા ઘણા તીર્થકરેને સમાવેશ થાય, પણ લાખ મૂર્તિઓ ભરાવનાર લાખ તીર્થ વો થાય એ વાત તે બુદ્ધિને બહેર કરે તેવી છે. પાષાણ, ધાતુ કે સોનારૂપાની મૂર્તિ ભરાવવાથીજ તીર્થકરપની પ્રાપ્તિ થતી હોય, તે તે તીર્થકરપદ આત્મશક્તિથી મળતું નથી, પણ મૂર્તિને ભરાવવાથી મળે છે. શાસ્ત્રમાં તે વાત લખી હોય, તો તેને આશય કે અદ્દભુત હોવો જોઈએ. કઈ જીવાત્મા Page #40 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની એકાગ્રતા તથા વિશુદ્ધિને અથે પરમાત્માની પ્રતિમા ભરાવી તેની સમુખ આત્મજાગ્રતી થવા માટે ધ્યાનસ્થ રહી પિતે સંથા પરમાત્માનું સ્વરુપ વિચારતાં રોગની સ્થિરતાથી આત્મિક બળની જાગ્રતી કરી પરમાત્મ-દશાને પામેતે તે વાત બનવાજોગ છે. પણ સ્થળે સ્થળે મૂર્તિઓ ભરાવી તીર્થકરગોત્રની પ્રાપ્તિ કરી શકે, એ વાત તો અસંભવિત છે. સ્થળે સ્થળે મૂર્તિઓ ભરાવવાથી તીર્થકરદશાની પ્રાપ્તિ થવી તો અશક્ય છે, પણ ચેખા, બદામ તથા નાળીયેરને વધારે થવાથી ધનવૃદ્ધિ થતી તો પ્રત્યક્ષ દેખાય છે. શત્રુંજય માહામ્ય ઘણે અપૂર્વ ગ્રંથ છે. તેમાં અદ્દભુત તસ્વાર્થ સમાયેલો છે. તે ગ્રંથનું ભાષાંતર કઈ પરમજ્ઞાનીના સંગે આધ્યાત્મિક દૃષ્ટિએ કરવા લાયક હતું, પણ અત્યારે તે જ્ઞાન-ભક્તિને દાવો કરનારા તથા જ્ઞાનનો ફેલાવો કરવાનો દાવો કરનારા શબ્દજ્ઞાનીઓ ભાડુતી પતિ પાસે આધ્યાત્મિક દૃષ્ટિએ વાંચન કરવા લાયક ગ્રં. થને માત્ર વિદ્વાન શબ્દાર્થદષ્ટિએ અર્થ કરી પોતાની આજીવિકા માટે ધન કમાવવાને ધધે લઈ બેઠેલા ભાષાંતરકાસ વા મતાગ્રહ-દષ્ટિથી અંધ બનેલા શબ્દજ્ઞાની ગુરૂઓથી ભાષાંતરો થઈ હાલના વિચારબળના વાતાવરણમાં વૃદ્ધિ પામેલા વિદ્વાન વર્ગને તે અદ્દભુત ગ્રંથ ઊપહાસ્યને પાત્ર બને છે. શત્રુજ્ય માહામ્યમાં લખ્યું છે કે – ગમે તેવા પાપકૃત્ય કરનાર, શત્રુંજયના દર્શન કરી ચંદનતલાવડી તથા શત્રુંજય નદીમાં સ્નાન કરે, તે તેના પાપનો નાશ થઈ જાય. છઠ્ઠ (બે ઉપવાસ) ને તપ કરી સાત યાત્રા કરે, તો ત્રીજે ભવે મોક્ષે જાય. રાયણના ઝાડ નીચે પ્રદક્ષિણું કરતાં રાયણનું પાંદડું માથા ઉપર પડે, તે ત્રીજે ભવે મોક્ષે જાય. પાપી તથા અભવી શત્રુંજય તીર્થને નજરે જોઈ શકે નહિ.” ચંદ્રશેખર નિજ ભગિની ભેગી, તે પણ એ ગિરિ મેલે જાવે.” પિતાની બહેન સાથે અનાચાર કરનાર ચીખર નામને રાજા - ગુંજ્યના દર્શનથી મેલે ગયે. ચાર હત્યા કરનાર દઢપ્રહરી નામે પાપી ચેર તે ગિરિના દર્શનથી મેલે ગયે. પશુ પક્ષી પણ એ ગિરિરાજના દર્શન કરે તો ત્રીજે ભવે મોક્ષે જાય. ગ્રંથકર્તાના કર્મ-શત્રને છતી આત્મબળ પ્રગટ કરવું એ કોઈ પણ આશય હો જોઈએ. એ આત્મદશાને માટે તીર્યનું સ્થળ ઉત્તમ નિમિત્તરૂપ છે. પણ તેવા નિમિત્તમાં રહી, કર્મ શત્રુને ઓળખી તેને જય કરી આત્મિક જ્ઞાન મેળવવાની વાતને ભૂલી જઈ માત્ર પહાડની ભૂમિમાં મહત્તા Page #41 -------------------------------------------------------------------------- ________________ માનના અંધભકત તથા આજીવિકાના પોષણ માટે વ્યાપાર ધંધે કરનારા, શબ્દાની ભાષાંતરકારેને એટલી બુદ્ધિ સુજી નથી કે આવા ભાષાંતર કરી ૫રમાત્માના સત્ય સિદ્ધાંતને ઘાત કરવાનું થાય છે. મહાવીર દેવે કહ્યું છે કે કામ, ક્રોધ, મેહમિથ્યાત્વ, અજ્ઞાન તથા રાગદ્વેષાદિક આત્મઘાતી - ષોને નાશ કર્યા વિના તથા આત્મિક શક્તિને વિકાસ કર્યા વિના અનત તીર્થ કરે તથા સર્વજ્ઞ ભગવંત કેવળજ્ઞાનીઓ મળી ગયા, તે પણ શ્રેય ન થયું. અંતરના દોષોને દૂર કર્યા વિના તથા આત્મજ્ઞાન મેળવ્યા વિના અનંતજ્ઞાનીઓ મળ્યા છતાં કલ્યાણ ન થયું, અને ગમે તેવા પાપ કૃત્ય કરનાર તથા ગમે તેવા દોષે આચરનાર, શત્રુંજય પહાડના માત્ર દર્શન કરવાથી મોક્ષે જતો હોય, તે પ્રત્યક્ષ સર્વજ્ઞ ભગવાન ચૈતન્યમૂર્તિ કરતાં જડ પહાડની મહત્તા વિશેષ થાય છે, અને પ્રત્યક્ષ સજીવન મૂર્તિના સાધન પાસે, મૂર્તિ, તીર્થ તથા શાસ્ત્ર વિગેરે સર્વ સાધને ગૌણ છે. અરે ! પ્રત્યક્ષજ્ઞાનીની ઉપાસનાએજ સર્વ સાધન સાર્થક છે, પણ સજીવન મૂર્તિની ઉપાસના વિના સર્વ સાધન બાધક યાને નિષ્ફળ છે. એક મહાન તત્ત્વજ્ઞાનીએ કહ્યું છે કે – “ તપ જપ ઔર વ્રતાદિ સબ, તહાં લગ હય ભ્રમરૂપ; જહાં લગી નાંહિ સંતકી, પાઈ કૃપા અનૂપ વિદ્યમાન પુરૂષને ઓળખી, તેની આજ્ઞાએ વતી તેની કૃપા મેળવ્યા વિના તપ જપાદિ સાધને ભવભ્રમણરૂપ છે, પણ કલ્યાણકર્તા નથી. સાત ગુજરાતી ચોપડીઓ ભણાવનાર માસ્તર કરતાં રચનાર વધારે વિદ્વાન હોય, છતાં કૃત પુસ્તકે સામાન્ય માસ્તરથી ભણવાનું બને છે. અર્થાત્ પરેલ વિદ્વાનના શબ્દ જ્ઞાનને પ્રત્યક્ષ માસ્તરના સંસર્ગથી બુદ્ધિગમ્ય કરી શકાય છે. એમ પક્ષ જ્ઞાનીના રચેલાં શાસ્ત્રો તથા તેમની આજ્ઞાઓ પ્રત્યક્ષજ્ઞાની મહાત્માની ઓળખાણ તથા સેવા-ભક્તિ કરી તેમની કૃપા મેળવ્યાથી જ આત્મહિત થાય છે. પણ જે કુલાચારભાવે, સંપ્રદાયમાંહેવા શબ્દશાનીઓ દ્વારાએ તેવી આશાઓ તથા કૃતિઓને ઉકેલતાં અનેક જીવોનું અહિત થતું જણાય છે. દરેક દર્શનવાળા આત્મદર્શન–ભાવને ભૂલી જઈ સાંપ્રદાયિક શુષ્ક પ્રવૃત્તિઓમાં ધર્મ માની પિતાની નિર્માલ્ય પ્રવૃત્તિઓને પણ મહકૂપ આપી તેના દુરાગ્રહમાં કલ્યાણ માની બેઠા છે. અને પિતાના જેવી બીજા દર્શનની પ્રવૃત્તિને ઢંગ કે ધતીંગ માનીને હસી કહાડે છે. દાખલા તરીકે જેને, ગંગાનદીમાં સ્નાન કરી પાપમુક્ત થવાનું વા કલ્યાણ થવાનું માનનાર વૈષ્ણવોની હાંસી કરે છે કે નહાવાથી કલ્યાણ ન થાય. પાણી ઢોળતાં ઘણું છની હિંસા કરવાનું થાય છે, ગંગા, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૫ યમુના વિગેરે નદીઓમાં ન્હાવાથી જો કલ્યાણ થતું હોય, તે ગ ંગામાં નાર માછલાંનું પણ કલ્યાણ થવુ જોઇએ. આવી સુંદર લીલે જેને ન્હા જ્યારે— ' શેત્રુંજી નદી ન્હાઈને, મુખ બાંધી મુખાશ; દેવ યુગાદિ પૂછએ, આણી મન સાપ. ” " શત્રુંજય નદીમાં ન્હાવાથી કલ્યાણ થાય—એમ માની તેને માટે કપાળકલ્પિત કાવ્યાને શાસ્ત્રો સમજી તે પ્રમાણે વર્તાતાં ગંગા નદીમાં સ્નાન કરનારને ઉપદેશ આપવાનુ ડહાપણુ કયાંય ચાલ્યુ· જાય છે ? વા કાઈને ત્યાં ગિરવી મૂકાય છે કે કેમ ? તે સમજી શકાતું નથી. વૈષ્ણુવા કુવા, તલાવ કે વાવા વિગેરે ખેાદાવે તેા પાપ વા જેના જૈન સમાજ માટે કુવા, તળાવ ખાદાવે તેા પાપ એટલે તેને અતિચાર ( દોષ ) કહે છે અને તેજ ના દેરાસરામાં કુવા ખાદાવી એકને એક સ્થળે પાંચપચીશ ન્હાય છે, કે જ્યાં નીલકુલ વિગેરે અનંતકાય જીવોની ઉત્પત્તિ થાય છે. ધણા શહેરામાં દેરાસરામાં ન્હાવા આવનાર ધર્માં ધ ભકતા એક સ્થળે ન્હાઇ કુંડીમાં પાણી એકઠું કરે છે, કે જ્યાં નીલફૂલ બંધાઇ ગટરના જેવી દુર્ગંધ થવાથી હવાનું વાતાવરણ ખરાબ થઈ જનસમાજની આખાદીને ખલેલ કરે છે. તેમજ જૈનશાસ્ત્રની માન્યતા પ્રમાણે ચૌદ સ્થળે અસખ્ય સમૂર્છિમ મનુષ્ય-જીવા ઉત્પન્ન થાય છે, તેમાં શરીરને મેલ એ ઘડી વાર રહે તે તેમાં અસંખ્ય મનુષ્ય પચેંદ્રિય સંમૂર્ચ્છમ જીવા ઉત્પન્ન થાય છે, ત્યારે એકજ કુંડીમાં ન્હાતાં પાંચપચીશના શરીરના મેલ ભેગા થઈ પાંચ સાત કલાક પાણી પડી રહે, તેમાં અસંખ્ય જીવાની ઉત્પત્તિ તથા વિનાશ થવાનું અને, તેા ગંગાનદીનું પાણી ઢાળનારને એધ આપનારા ઉપદેશંક્રા ક્રમ વિચારતા નહિ હોય ? પરંતુ હમેશાં એવા નિયમ છે કે મારા છેકરા સાનાના ને પાડોશીના પીતળના. ' પોતાનું સાચું લાગે છે. જેના પ્રતિક્રમણમાં અતિચાર ખાલતી વખતે પીપળે પાણી રેડતાં મિથ્યાત્વ વર્ધક પ્રવૃત્તિ કહી છે, અર્થાત્ અતિચાર માનવામાં આવે છે, જ્યારે તેજ જૈના શત્રુજય પહાડ ઉપર રાયણનું ઝાડ છે, તેને હજારા અને લાખા જેનાએ પૂજીને સુખડના ચાંલા કરી ચાર છ આંગળીના લેપ કરી દીધા છે, ત્યાં ધર્મ ક્યાંથી પેસી ગયા ? અહીં કેટલાક મ ંદમુદ્ધિ તર્ક ઉઠાવશે કે— રાયણની નીચે શ્રીમાન ઋષભદેવ પ્રભુ પૂર્વ નવાણુવાર બિરાજ્યા છે, તેથી રાયણુના ઝાડને પૂજીએ છીએ. ’ એમ કહેનાર જીવાત્માને જૈન સિદ્ધાંતની ખબર જ નથી. કેમકે જૈનશા " Page #43 -------------------------------------------------------------------------- ________________ આમાં કહ્યું છે કે-આ લોક્ના અસંખ્યાત આકાશપ્રદેશમાં એકેક પ્રદેશ અને નંતા છ ક્ષે ગયા છે અને જશે. આ વિશ્વમાં કોઈ એક સ્થળ કે પ્રદેશ એ નથી કે જ્યાં અનંત જીવો થાડા કર્મથી વા સંપૂર્ણ કર્મથી મુક્ત થઈ અંશેવા સંપૂર્ણ મુક્તદશાને પામ્યા ન હોય. તે પછી માત્ર એક રાયણને જ પૂજવાની શી જરૂર ? માત્ર ધર્મ ઘેલછા અને અજ્ઞાનતા શિવાય બીજું કાંઈ નથી. રાયણના ઝાડનું પાંદડું મસ્તક મ્ર પડવાથી મેક્ષે જવાનું હોય, વા એક વખત શત્રુંજય ડુંગર ઉપર જવાથી મોક્ષે જવાતું હોય, તે મેક્ષ જડતાને જ આધીન થશે. પાંદડું અને ડુંગરના પત્થરા જેટલીજ મેક્ષની કીમત ઠરશે. એક યમાં પણ કહ્યું છે કે – - “પશુ પંખી જે એ ગિરિ આવે, - ભવ ત્રીજે તે સિદ્ધજ થા; - અજરામર–પદવી પાવે.” કેટલું અસંભવિતપણું? આવાં કપોલકલ્પિત કાવ્યો તથા ગ્રંને જૈન શાસ્ત્ર માનવાથી કેટલી અધોગતિ થઈ છે અને થતી જાય છે, તે સુજ્ઞ આત્મા સુગમતાથી સમજી શકે તેમ છે. શત્રુંજય પહાડ ઉપર પશુ પંખી એક વખત આવવાથી ત્રીજે ભવે મોક્ષે જાય, તે પછી પુનમે પુનમે વર્ષમાં બાર વખત અને પાંચપચીશ વર્ષમાં સેંકડો વખત વા નવાયાત્રા કરનારા હજારે મનુષ્યનો તત્કાળ મોક્ષ થવો જોઈએ. એક મનુષ્ય જીદગીભર શત્રુની યાત્રા કરી નથી અને એક ધર્મધ ભકતે બે ચાર વખત નવાણું યાત્રાઓ કરી તથા પુનમે પુનમે જઈ સેંકડે યાત્રા કરી હોય છતાં જેવા કામ, ક્રોધ, મોહ, અને જ્ઞાન, રાગ, દ્વેષાદિ દેશે યાત્રા નહિ કરનારમાં હોય, તેવાજ અનેક દેશે સેંકડો યાત્રા કરનારમાં હોય તથા નહિ કરનારના કરતાં સેંકડો યાત્રા કરનાર સાધુ, સાધ્વી વા ગૃહસ્થમાં આવરણ-કર્મની ન્યુનાધિતા જણાતી ન હોય, પરેપકાર, ક્ષમા, અભિન્નતા, નિરાવરણ, આત્મભોગ, નિષ્કામ જીવન, આત્મિકઝાન વિગેરે આત્મિક ગુણે જણાતા ન હોય તે શું સમજવું? એજ સમજવાનું છે કે આ બધી પોપગુરૂઓની પ્રપંચકળાએજ છે. મતિહીન ધમધ ભક્તોને રંજન કરી પિતાની મહાન પ્રતિષ્ઠા મેળવવાની કપટકળાજ છે. હજારે જીવોને શાસ્ત્ર (સત્ય માર્ગ ) થી વિમુખ કરી, અજ્ઞાનરૂપ અંધકારથી Nળા બનાવી અનંત સંસાર વધારવાની માયાજ રચાય છે. જ્યાં સુધી વિષય, કષાય, રાગાદિ આત્મઘાતી દેશે ગયા નથી, જ્યાં સુધી અનાદિકાલના આવરછે શું છે અને તેને નાશ કેમ થાય, તે યથાર્થ રીતે જણાયું નથી, જ્યાં સુધી Page #44 -------------------------------------------------------------------------- ________________ દેહાધ્યાસ-દષ્ટિ, વિષય, મેહ અને પૌગલિક સુખેચ્છાને લય થયો નથી, જ્યાં સુધી આત્મબળની જાગ્રતી થતાં સદ્દભાવના, સદ્વિચાર, વૈરાગ્ય, અંતર્ભકિત, વૃત્તિત્યાગ વિગેરે આત્મિક ગુણે પ્રગટ થયા નથી, ત્યાં સુધી કાશી, મથુરા, ગિરનાર કે શત્રુજય વિગેરે હજાર તીર્થોમાં રખડવાથી કલ્યાણ નથી. એમ દરેક ધર્મશાસ્ત્રો પિકારી પિકારીને ખુલ્લું કહે છે. ઉપાધ્યાય મહારાજશ્રી યશોવિજયજીએ કહ્યું છે કે – કછ કરે સંયમ ધરે, ગાળે નિજ દે; - જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુઃખને છે.” ગમે તેટલાં કષ્ટ કરનાર અને ઘરબાર છોડી બાહ્ય ત્યાગ ધાણુ કરનારને જ્યાં સુધી અંતર્શાન થયું નથી, ત્યાં સુધી આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપ તથા જન્મ, જરા અને મરણના ત્રિવિધ કષ્ટરૂપ દુઃખ નાશ થતો નથી. મહાત્મા કબીરદાસ પણ કહીં ગયો છે કેઆત્મજ્ઞાન વિના નર ભટકે, ક્યાં મથુરા કયાં કાશી; . પાણીમાં મીન પ્યાસી.” એક કવિ લખે છે કે પાપ અભવી નજરે ન દેખે, હિંસક પણ ઉરિએ.” આ વાત પણ અસંભવિત છે. કારણ કે જેનશાસ્ત્રમાં કહ્યું છે કે“ર ના નાદ ર સા નહિ, ને તે કા ર તે શુi | ન મુ ન નીચા નય, બીજા પાસે .” અનાદિ કાળથી આ વિશ્વમાં પરિભ્રમણ કરતાં એવી કોઈ ગતિ, જાતિ, સ્થળ કે પ્રદેશ બાકી નથી કે જ્યાં જીવાત્માએ અનંતીવાર જન્મ મરણની ઉપાધિઓ વેઠી ન હોય. શત્રુંજય પહાડની અંદર વા આસપાસમાં ભવી કે અભવી જીવોએ અનંત વખત મનુષ્ય જન્મ લીધા છે. ત્યારે શું તે છ મનુષ્ય-જન્મ પામ્યા તે સમયે દરેક ભવમાં આંધળા જમ્યા હશે ? કે જેથી શત્રુંજયને જેઈજ ન શકે. શાસ્ત્રકારને તે નિર્માલ્ય આશય નથી, પણ એ તર્ગર્ભિત ગૂઢ આશય છે, કે પાપી નિષ્ફર જીવાત્મા તથા અભવી ( અયોગ્ય આત્મા) કર્મશત્રુને જીતવાની દશા મેળવી શકે નહિ. અર્થાત તેની હદય-દષ્ટિ મહાપાપથી મલિન થયેલ હોવાથી કર્મશગુનો કરવારૂપ આત્મજ્ઞાનને અંતદ્દષ્ટિ (મલિન હેવાથી) એ જોઈ શકે નહિ. પિતાની બહેનને ભોગી ચ Page #45 -------------------------------------------------------------------------- ________________ શિખરે તથા ચાર હત્યા કરનાર પ્રહારી વિગેરે અધમ આત્માઓ શત્રુ જય પહાડ ઉપર જવાથી વા જેવાથી મેક્ષે ગયા નથી, પણ પિતાના દુષ્કથી મુક્ત થવા કોઈ મહાજ્ઞાનીની આજ્ઞાથી શત્રુંજય ગિરનાર વિગેરે નિવૃત્તિના સ્થળામાં જઈ, એકાંતમાં ધ્યાન લગાવી, મન, વચન અને કાયાના યોગોની સ્થિરતા તથા વિશુદ્ધિ કરી, વિષય કષાયને છતી, આત્મજ્ઞાનને પામીને જ મોક્ષે ગયા છે. તેવી દશા પામવાને એ પર્વત ઉત્તમ સ્થળ વા સાધન છે, તેથી એમ નથી સમજાવવાનું કેશગુંજયાદિ પહાડના દર્શનથી જ તેઓ મોક્ષે ગયા અને બીજે સ્થળે ક્ષે ન જવાય. બીજે સ્થળે પણ ઉપરોક્ત દેને નાશ કરી, આત્મિક જ્ઞાનને મેળવી સન્માર્ગનું સેવન કરે, તે ગમે તે સ્થળે મેક્ષમાં જઈ શકે છે. જેમ શત્રુ તે કોણ? તેને જ કેમ થાય ? તેના દર્શન શું? એ અંતર્ગત ભાવ સમજ્યા વિના માત્ર શબ્દાર્થથી શત્રુંજ્યના દર્શન એટલે પાલીતાણાના પહાડ ઉપરના દેરાસરના દર્શન કરવાથી વા તેની મૂર્તિ ભરાવવાથી બે ત્રણ ભવમાં મોક્ષ મળી શકે એ ઉંધી સમજણ છે. તેમ અભયદાનના સંબંધમાં પણ લગભગ તેવું જ બન્યું છે. બકરાં, ગાય, ભેંસ તથા પાડા વિગેરે મારનાર ચંડાલને મહેમાગ્યા પૈસા એકના દશગણું આપી તથા બકરીઈદના વખતમાં મહેમાગ્યા રૂા. આપી બે ચાર કે પાંચ દશ ઘેટાં બકરાં છોડાવવાથી અભયદાન થતું નથી, પણ હિં સાદાન જેવું થાય છે. અર્થાત હિંસાની વૃદ્ધિને ઉત્તેજન આપવા જેવું બને છે. કારણ કે પાંચ રૂા. ની કીમતના બકરાને દયાની લાગણીથી ઉશ્કેરાઈ જવાને ભાવ કરનારા દશ પંદર રૂા. આપી તેને છોડાવે, તે ચંડાલના ધંધાને ઉત્તેજન આપવા જેવું થાય છે. તે કારણથી તથા દયાના વેગમાં ઉશ્કેરાઈ બે ચાર બકરાંને છોડાવી પાંજરાપોળમાં દાખલ કરી દેવાથી “જીવ બચાવ્યાને ધર્મ થયો–એમ માનનાર પિતાની મોટી ભૂલ કરે છે. નિર્દય મનુષ્યની શસ્ત્રધારાથી મરણાંત કટમાં પડેલ પ્રાણનું રક્ષણ કરવું તેને મરણ–ભયમાંથી મુક્ત કરે તે જીવ પિતાને થયો ગણાય. કઈ પણ દયાળુને શરણે જનાર તે શરણાગત પ્રાણીને મરતાં સુધી સાચવી રાખે, તેને દુઃખ કે કષ્ટ આવવા ન દે, તેજ શરણે આવવાની સાર્થકતા છે. તેમ ભયમાંથી મુક્ત કરેલ છવને આપણે પતાના કુટુંબી જનની માફક તેને સાચવવો જોઈએ. ભવિષ્યમાં તેને જરા પણ આપત્તિ કે દુઃખ ન આવે, તેમ તેનું રક્ષણ કરવું જોઈએ. છતાં તેમ ન થતાં ચાંડાલ પાસેથી છોડાવી પાંજરાપોળની અધમ સ્થિતિમાં કે જ્યાં ડાંસ મચ્છર વિગેરે જંતુઓ કરડી ખાતા હોય, જ્યાં કાગડા, ગીધ વિગેરે ચાંચ મારી ફાડી Page #46 -------------------------------------------------------------------------- ________________ નાંખતા હય, જ્યાં નોકરે નીચ જાતિના અને નિર્દયી રાખવામાં આવ્યા હોય, કે જેમના હૃદયમાં દયાની લાગણું પણ ભાગ્યેજ હેય. વેઠ ઉતારવાની માફક જીવોનું સુખાકારી રક્ષણ ન થતું હોય, ત્યાં રીબાવી મારવાથી એલા (આગમણ) માંથી કહાડીને ચુલામાં નાંખવા જેવું થાય છે. અભયદાનની ખરી મહત્તા ત્યાંજ છે કે મરનારની દયા થાતાં મરનારને બચાવતાં મારનાર ઉપર પણ અણુ માત્ર અરૂચિ, તિરસ્કાર કે કષાય ઉત્પન્ન ન થાય તે જ અભયદાન કહી શકાય. કેટલેક સ્થળે જ્યાં મહાજન કે ન્યાતનું જોર હોય છે, ત્યાં ચંડાલેને મારી કુટી તેની પાસેથી બકરાં કે ઢોર પડાવી દયા કરવાનું માનનારા જેન સિદ્ધાંતથી વિરૂદ્ધ કરે છે. એ અભયદાન નથી, પણ કુલાચાર કે સંસ્કારજન્ય મેહદાન છે. જેનશામાં નિરૂપણ કર્યા પ્રમાણે અભયદાનનું યથાર્થ સ્વરૂપ કોઈ કોઈ સાધુ મહાત્મા વા શ્રાવક સમજ્યા હશે. બધા નહિં સમજ્યા હોય-એમ કહેવાનો મારો હેતુ નથી, પણ મારા પરિચય અને અનુભવ પ્રમાણે મહાત્મા ગાંધીજીમાં તે અભયદાનનું સ્વરૂપ યથાર્થ અને પરિપૂર્ણ રીતે પરિણમ્યું છે–એમ નિઃસંતાથી હું કહી શકું છું. મહાત્મા ગાંધીજી કહે છે કે હિંદુસ્થાનમાં બકરાં, ગાયે વિગેરે લાખો અને કરડ પ્રાણીઓને જે વધ થાય છે, તે હિંદુઓની ઉશ્કેરણનેજ આભારી છે.’ મેહમૂદન ભાઈઓ જ્યારે જ્યારે પ્રાણિવધની પ્રવૃત્તિ કરે છે, ત્યારે હિંદુ ભાઈઓ દયાના બેટા જુસ્સાથી ઊશ્કેરાઈ મુસલમાનો ઊપર ધિક્કાર, ઈર્ષ્યા અને મારપીટ કરે છે. તેથી મુસલમાનો ચીડાઈ વધારે ઉશ્કેરાઈ જઈ વિશેષ ફરતાથી વધારે હિંસા કરે છે. કોઈ પણ મેહમૂદન ભાઈ ગાય ઉપર શસ્ત્ર ચલાવવાની તૈયારી કરતા હોય ત્યારે તેના તરફ ધિક્કાર કે વૈરની દૃષ્ટિએ ન જોતાં તેની પાસે વધ ન કરવા નમ્રતાપૂર્વક સમજાવવું, છતાં જે ન માને તે પિતાનું શિર નીચે ધરી તેને કહી દેવું કે- મારી દૃષ્ટિ આગળ નિરપરાધી જીવનો વધ હું જોઈ શકું તેમ નથી, માટે મહેરબાની કરી કાં તે ગાયને છોડી દે અથવા તે મારા શિરપર શસ્ત્રનો પ્રહાર કરી પ્રથમ મારે વધ કરી પછી ગાય માટે તારી મરછમાં આવે તેમ કરજે” જ આવી સાચી દયાની લાગણીથી નિડરપણે પિતાનું શિર શસ્ત્રની તીક્ષ્ણ ધારા નીચે ઝુકાવી દે, તો તેની પવિત્ર લાગણીના પ્રભાવથી મારનારનું હૃદય દ્રવિત થયા વિના રહેજ નહિ. જેનશાસ્ત્ર પણ શબળની સામે શસ્ત્રબળ ન ધરતાં આત્મબળ ધરવાનું જ અપરાધી શું પણ નવિ ચિત્ત થી, - ચિંતવીએ પ્રતિકૂલ-સુગુણ નર.” Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ એ વાક્યથી સિદ્ધ થાય છે કે અપરાધીના પ્રત્યે કષાય કે વેરભાવ ન લાવતાં દયા લાવવી એજ ધ્યાળુનું કર્ત્તવ્ય છે. જૈનસમાજમાં પણ ઘણે ભાગે આવા પ્રકારની વિવેકશૂન્ય પ્રવૃત્તિને જ ધ્યાની ભાવના મનાઇ ગઇ છે. કેટલેક સ્થળે સાધ્વીએ તથા આયોએ વિધવા સ્ત્રીઓને ખીજી સ્ત્રીએની સુવાવડ હિ કરવાની બાધા આપે છે. કેમકે સુવાવડ કરવાથી અશુચિ પરમાણુઓના સસગને લઇ સુતક લાગવાથી સામાયિક, પ્રતિક્રમણ, દેવદર્શન કે પૂજા વિગેરે ધર્મક્રિયા અમુક દિવસેા સુધી ન થઇ શકે, તેથી સુવાવડમાં પાપ માની તે ન કરવાની બાધાઓ આપવા જતાં શાસ્ત્રવિરૂદ્ધ અધમ નિર્દય કૃત્ય ચાલે છે. અને તેવા દુષ્ટ કૃત્યને ધર્મગુરૂઓ તથા સાધ્વીએ ધર્મ મનાવે છે. ખાધા લીધેલ વિધવાની દેરાણી, જેઠાણી વા નણુંદ વિગેરેને સુવાવડ આવતાં કાઇ કામ કરનાર ન હાય તા સુવાવડી સ્ત્રી તથા બાળક ભલે દુ:ખી થાય વા મરી જાય. યા તે કાઇ ખાઈને નાકર રાખી તેની પાસે સુવાવડ કરાવે, કે જે ખાઇ સ્નેહની લાગણીથી કામ કરનાર ન હાય. સુવાવડી સ્ત્રી કે બાળક મરી જાય, પણ ખાધા લેનાર ભક્તાણીથી સુવાવડ ન થાય. સામાયિક, પ્રતિક્રમણ કે દર્શન-પૂજાની ધર્મક્રિયાના ખાલી ખેાખાના મેહમાં સુવાવડી સ્ત્રી કે તેનું બચ્ચું દુઃખી થાય કે મરી જાય, છતાં મનુષ્યની યા વા સેવા કરવાની લાગણીથી ભ્રષ્ટ ધર્માંધ ભકતા મનુબ્યના બચાવ ન કરે, તે પછી સામાયિકાર્દિકથી શું કાર્ય કરવાનું હતું ? કાંઈજ નહિ. માત્ર ધર્માંધતા, ધર્મ ધેલછા અને અજ્ઞાનના ચાળા જ છે. બુટા ભક્ત કહે છે—તે પણ ખરાખર છે— “ અજ્ઞાનીના આચાર ધૃણા, અને બુદ્ધિ એની ખાયડી; થાડાકમાં અટકી રહે, એમ કહે છુટા કાપડી. ,, આ પ્રમાણે જીવાને મારનાર ઉપર એક રોમમાં અણુમાત્ર પણ તિરસ્કાર કે કષાય—ભાવના ન થાય અને મરનારને બચાવી તેને પાંજરાપાળની અંદર રીખાવી મારી નાંખવા ન મેાકલતાં બચાવેલ જીવ ભય કે દુઃખને ન પામે તેવી સાવચેતીથી કરૂણાપૂર્વક તેનું રક્ષણ કરવું–તેનેજ જ્ઞાનીઓ અભયદાન કહે છે જેમ દાનના અધિકારમાં જણાવી ગયા હું કે— એરણની ચારી કરી સોયનુ દાન કરનાર ધર્મી નથી, પણ ધતીંગ કરનાર છે, તેમ એ ચાર બકરાં, ઘેટાં, ગાયા, બળદ ૪ માછ્યાંને બચાવનાર પાતાના સ્વાર્થને માટે ધનના ગુલામા બની કુડ—કપટ, અનીતિ કે અસત્યથી હજારા ભાળા લેાકાતે છેતરી, પ્રપંચના પાશમાં ફસાવી, હજારાનાં ગળાં રેસી, ખાટાં ખતા લખનાર, પોતાના સ્વાર્થ તે માટે મનુષ્યાને છેતરનાર, પારકી થાપણ ઓળવ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩ર્ષ નાર, ચાર બકરાંને છેડાવનાર છતાં મનુષ્યા સાથે વૈર–વિરાધ કરી કલેશ વધારનાર, ખીજાને દુઃખ તથા ત્રાસ આપનાર, કન્યાવિક્રય કરનાર, હજારા મનુષ્યાના લાહીનું પાણી કરી તેની કમાણી ઉપર તાગડધિન્ના કરનાર, ધર્મના નામે ક્લેશ, કુસંપ વધારી ઝગડા કરી કાઢે લાખા શ. તું પાણી કરનાર, સર્વ જીવાની સાથે મૈત્રી ભાવનાની પ્રતિક્રમણમાં પ્રતિજ્ઞા લઈ મનુષ્ય સાથેજ કુડ—કપટ રચનાર. વૈર–વિરોધ કરનાર, ખીજાનું ભુંડુ ચ્છનાર, વા કરનાર, વ્યાપારાદિકમાં ભાઇ તથા ભાગીદારા પ્રત્યે વિશ્વાસધાત કરી હજારા અને લાખા રૂા. ની ઉચાપત કરનાર, પરસ્ત્રી તથા પરપુરૂષ સાથે અનાચાર કરનાર, પૈસાના થાડાક સ્વાર્થની ખાતર અખાલા પ્રાણી ( ઉંટ, અશ્વ, અળદ વિગેરે ) ઉપર હદ ઉપરાંત ભાર ભરી તેમના પ્રત્યે નિર્દયતા કરનાર, એ ચાર બકરાંને છેડાવ્યાથી ઉપરાક્ત દાષામાંના એક પણ મહાદોષ હાય, ત્યાં સુધી તે અભયદાનના સ્વરૂપને સમજ્યાજ નથી. તે માત્ર પોતાના કુલાચારનેજ ધર્મ માની બેઠા છે. વસ્તુત્વે તા તેવા અધમ કૃત્ય કરનારથી ધર્મ લાખા કાશ દૂર છે. જૈન શાસ્ત્રામાં એવા એક પણ દાખલા કાઇ બતાવશે કે ઉપરાત કહેલા દોષાવાળા જીવાત્મા એ ચાર બકરાં કે ઘેટાંને બચાવી પૈસાના સ્વાર્થને માટે હજારા જીવાને દુ:ખ આપી તેણે અભયદાન આપ્યું હાય, વા ધ કર્યાં હાય–એમ કહેવાશે ? કદાપિ નહિ. એરણની ચારી કરનાર સાયનુ દાન આપવાથી ધર્મ પામવાનું કહી શકાય નહિ. તેમજ હજારા જીવા તથા મનુષ્યાને પણ ત્રાસ આપનાર, છેતરનાર, પાતાના સ્વાર્થની ખાતર તેમનુ` ખરાબ કરનાર માણસ એ ચાર બકરાં કે માછલાં બચાવે, તેથી તે ધર્મિષ્ટ છે વા ધર્મ કર્યાં છે—એમ કહી શકાય નહિ. કેટલાક એવા પણ છવા જણાય છે કે–જમાનાનું અનુકરણ કરી બે ચાર માણસ વા એ ચાર કુટુંબને પોષણ આપવાનો દેખાવ કરી– અમે મનુષ્યેાની દયા કરનાર છીએ ' એમ બતાવે છે. અને તેજ ડાળધાલુ દયાળુ હજારા મનુષ્યાને છેતરી, દુ:ખ આપી પ્રપંચમાં સાવી લાખા રૂા. ની કમાણી કરે છે, ત્યારે તેવા જીવા બિચારા · અમે ધ્યા કરીએ છીએ ’ એમ બતાવી વા માની પોતાના આત્માને છેતરે છે, અને સ ન્માર્ગના વિરાધક બને છે, પરમાત્મ-તત્ત્વથી વિમુખ રહી અનંત કૃપાળુ પરમાત્માના ગુન્હેગાર બને છે. 6 (૫) સુપાત્રદાન:— (6 सुष्ठु पात्रं सुपात्रं, सुपात्रे दीयते तत्सुपात्रदानं " Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પાત્રમાં દાન આપવાને સુપાત્રદાન કહે છે. આ દાન પ્રથમ નિરૂપણ કરેલ ચારે દાન કરતાં શ્રેષ્ઠ દાન છે. સુપાત્રમાં જે પાત્ર શબ્દ છે, તે વાસણ કે બીજા પદાર્થ આશ્રયી નથી, પણ લાયકાતપણાને આશ્રયી છે. જેનામાં ઉત્તમ લાયકાત હોય, તે સુપાત્ર કહેવાય છે. સુપાત્રદાનથી પરાભક્તિ, પરમજ્ઞાન અને પરમાત્મ-દશાની પ્રાપ્તિ થાય છે. ચિત્ત, વિત્ત અને પાત્ર–એ ત્રણે સંયોગે સમપણે પરિણમે તે સુપાત્રદાન કહી શકાય છે. - ચિ–ગાસતેલની દુર્ગંધયુક્ત વાસણમાં તેની ખરાબ ગંધ દૂર કર્યા વિના તેમાં દુધ, દહીં કે વૃત વિગેરે નાંખવાથી તે ગંધાઈને ખરાબ થઈ જાય છે, પણ આપણું ઉપભોગને અર્થે કામ આવતા નથી, તેમ અંતઃકરણ–એ પરમાર્થ-તત્વને રહેવાનું પાત્ર (વાસણ) છે, તેમાં મોહ, માયા, મૂચ્છ, કષાય, વિષયાદિ અધમ દેષોની ખરાબ ગંધ અંતઃકરણમાં ભરાઈ રહી છે, ત્યાં સુધી સંતસમાગમ, સેવા-ભક્તિ તથા સદ્ધ રૂપ ધૃત વા અમૃત નાંખવાથી તે ખરાબ થઈ જાય છે, વા ગંધાઈ જાય છે, અર્થાત નિષ્ફળતાને પામે છે. માટે ચિતમાં વિશુદ્ધતા, પવિત્રતા, ક્ષમા, ભક્તિ, જિજ્ઞાસા, નિર્મોહતા, વિષય વિરક્તતાદિ સદગુણ હેય, તે તેવા ચિત્તમાં નિર્મળ પ્રેમ (ભક્તિ) ભાવના પ્રબળપણે પ્રગટ થાય છે. “માવનારદ સિઃિ ” ભાવના પ્રમાણે સિદ્ધિ થાય છે. ભાવના મલિન હય, વા શિથિલ હોય, તે ફળસિદ્ધિની નિરર્થકતા થઈ જાય છે. ચિત્ત દોષમુક્ત વિશુદ્ધ હોય, ત્યારે તેવા ચિત્તમાં પ્રસન્નતા અને નિષ્કામતાએ બે ઉત્તમ ગુણો ઉત્પન્ન થાય છે. એ બંને ગુણસંયુક્ત ચિત્તમાં ઉલ્લાસભાવ હેય, તેથી દાનની સિદ્ધિ થાય છે. વિત્ત–દાન આપવામાં પૈસાની જરૂર પડે, તે પૈસે સત્ય અને નીતિથી કમાયેલ હોવો જોઈએ. મહારંભ, મહા પરિગ્રહના પાપ-ધંધાથી મેળવેલ પૈસાના અન્ન-પોષણથી અંતઃકરણની મલિનતા થાય છે. “આહાર તેવા ઓડકાર” માટે જે ધંધામાં કુડ-કપટ થતા હોય, અનેક જીવોને ત્રાસ થતો હોય, એવા પાપ-વ્યાપારથી નિવૃત્ત થઈ સત્ય તથા ન્યાયને માર્ગે કમાણી કરનારના અંતરમાં તથા તે દ્રવ્યના ખોરાકમાં સાત્વિકતા હોય છે. જેથી બુદ્ધિ નિર્મળ રહે છે, હૃદય જાગ્રત હોય છે અનીતિ કે અસત્યથી મહાપાપને ધ કરનાર તથા ક્રૂરતાથી કમાણી કરનારનું હૃદય પાપી હોય છે અને તેવા પાપી પૈસાના ખેરાકમાં તામસી તથા રાજસી વૃત્તિઓ ઉત્પન્ન થવાથી હૃદય લિષ્ટ બને છે, જેથી સદ્દભાવના વા ધર્મપ્રીતિ ઉત્પન્ન થતી નથી. માટે વિના સત્ય તથા ન્યાયપાર્જિત હેય-તેજ દાનની સિદ્ધિ થાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પાત્ર–મધુર દુધ તથા સ્વચ્છ જળ હોય, પણ જે તેને કાદવ, કીચડ કે દુર્ગધવાળા ખરાબ પાત્રમાં નાખ્યું હોય, તો તે ગંધાઈ જાય છે, તેમ નિર્મળ ભાવપૂર્વક ન્યાયવિત્ત-સંપન્ન પદાર્થોનું દાન અધમ પાત્રને આપવાથી આત્મિક લાભની પ્રાપ્તિ થતી નથી. માટે પાત્ર પણ ઉત્તમ જોઈએ. આ વિશ્વમાં વિવિધ જાતના અનંત જીવોની કાટિમાં સર્વોત્કૃષ્ટ પાત્ર સપુરૂષ જ છે. સચ્ચિદાનંદ (સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રમય) રૂપ અવિનાશી એવું આત્મ તત્વ જેના હદયમાં નિરાવરણપણે અપૂર્વભાવ (પ્રગટપણા ને પામ્યું છે, તેને જ જ્ઞાનીઓ સપુરૂષ કહે છે. માસક્ષમણને પારણે માસક્ષમણના ઉપવાસો કરોડ વરસો સુધી કરતે હૈય, બાહ્ય ત્યાગના હઠબળથી ઉત્કૃષ્ટપણે બાહ્ય ચારિત્રબાહ્યાચાર)પાળતો હોય; પણ જે અંતરમાં આત્મજ્ઞાન પ્રગટ ન થયું હોય, તે તેને શાસ્ત્રકારે અજ્ઞા ની કહે છે. પુરૂષ તેજ છે કે જેને નિશદિન આત્માને ઉપયોગી છે. અમારો ગ૭, મત, વા સંપ્રદાય, અમારા શિષ્ય, આ અમારો ધર્મ અને આ તમારે એવી મમત્વ ભાવના તથા ભિન્નતા જેના હૃદયમાંથી નષ્ટ થયાં છે, ગમે તે દર્શન, ધર્મ–મત વા વેષ પ્રવૃત્તિ તરફ સત્ય-એજ જેને સ્વપણું સમજાયું છે, જગતના સર્વ ગ૭, મત અને દર્શને પ્રત્યે જેની સમભાવ વૃત્તિ છે, દેહમૂચ્છ અને જગ દાકારવૃત્તિથી જે વિરક્ત થયેલ છે, શત્રુ-મિત્ર પ્રત્યે પણ જેને સમવૃત્તિ છે–એવી ઉત્કૃષ્ટ દશાધારક પુરૂષ જ સંપુરૂષ કહેવાય છે. તેવા પુરૂષને પ્રસન્નતા તથા નિષ્કામના સહિત ચિત્તની નિર્મળ ભાવના પૂર્વક સત્ય તથા ન્યાય સંપન્ન દ્રવ્યનું જે દાન કરવું–તેને જ્ઞાની ભગવાન સુપાત્રદાન કહે છે પરમજ્ઞાની બળભદ્ર મુનિ જંગલમાં એકાંત રથળે રહેતાં અહોનિશ પ્રભુ ધ્યાનમાં જ નિમગ્ન હતા. શરીરના પિષણ માટે જંગલમાં ભિક્ષા મળે તો તે ગ્રહણ કરતા, નહિ તો અનાહારપણે આત્મધ્યાનમાં લીન રહેતા હતા. તેમના પવિત્ર ચારિત્ર અને આત્મિક શાંતિના પ્રભાવથી તે વનમાંના સિંહ, વ્યાધ્ર, સર્પ, નેળીયા, બિલાડાં, ઉદર, હરણ, ગાય-વિગેરે પશુઓ પિતાના વૈર-વિરોધને ભૂલી જઈ મહાત્માના અદ્દભૂત પ્રભાવથી નેહમાં સાથે રમતાં રમતાં મુનિરાજ પાસે આવતાં હતાં. મહામુનિ તેમને અંતર્વિશુદ્ધિ થવા અર્થે ધર્મનો સબંધ આપતા, જેથી પશુઓ અતિ પ્રસન્નતાને પામી આનંદ કલ્લોલ કરતાં હતાં. તેમાં એક સરળ સ્વભાવ હરણ, મહાત્મા પ્રત્યે બહુજ પ્રીતિ અને પૂજ્યભાવથી વર્તતે હ. મહાત્માના દર્શન તથા સમાગમથી પસન્નચિત્તવાળ થઈ પરમ આનંદ પામતો હતો. સંતની સેવા માટે જંગલમાં મનુષ્યને જવા આવવાના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રસ્તાઓ તરફ નજર રાખી વટેમાર્ગુને જેતે અને જો કોઈ વટેમાર્ગ પાસે ખાવાનું ભાતું દેખે, તો તેનું વસ્ત્ર પકડી મુનિ પાસે લઈ જત, વા મુનિના વસ્ત્રને પકડી સંજ્ઞા કરી વટેમાર્ગ પાસે મહાત્માને લઈ આવતો હતો. મહાત્માને જોઈ વટેમાર્ગુઓ પોતાની પાસે ખાવાનું હોય, તે તેમને આપતા હતા. ગુરૂમહારાજને આહાર મળવાથી પોતાની સેવા સફળ થઈ જાણી હરણ અત્યંત આનંદ પામતે હતે. એક સમયે એક સુતાર પિતાના પેટ પૂરતું ખાવાનું ભાતું લઈ તે વનમાં લાકડાં કાપવાને આવ્યું. ત્યાં ઝાડની એક મોટી ડાળને કાપતાં કાપતાં તે ઝાડથી છુટી પાડવાની તૈયારીમાં હતો. એવામાં આ સુતાર પાસે આહાર છે એમ જાણ હરણ મહાત્માને સંજ્ઞા કરી ઝાડ પાસે લાવ્યો. થડે છેટેથી શાંતમૂર્તિ મહાત્મા મુનિને જોઈ પૂર્વના સંસ્કારથી સુતારના હૃદયમાં મુનિ પ્રત્યે પ્રેમ, ભક્તિ તથા પૂજ્યતા ઉત્પન્ન થયાં આવા મનુષ્યહીન ભયંકર જંગલમાં જંગમ તીર્થ (સાધુ) ને જોઈ અતિ પ્રસન્ન ચિત્તવાળ સુતાર હર્ષના આવેશમાં એકદમ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને મુનિના ચરણકમળમાં નમસ્કાર કરી તેમના દર્શનથી પિતાનું શ્રેય માનનાર સુતારે આહાર માટે તેમને આગ્રહ કર્યો. સુતારના હૃદયની પ્રસન્નતા તથા નિર્મળ ભક્તિ જોઈ મુનિએ તેની પાસેથી આહાર લીધે. એવામાં કાપતાં કાપતાં ડી લટકી રહેલ ડાળને પવનનો ઝપાટો લાગવાથી એકદમ તે તુટી પડી અને નીચે જ્યાં મુનિ, હરણ તથા સુતાર ત્રણે ઉભા હતા, ત્યાં તેમની ઉપર પડી. ઘણી જ વજનદાર ડાળના પડવાથી ત્રણે જણ સમાધિમય કાળ કરી એકાવતારીપણે ત્રણે સાથે પાંચમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી ત્રણે જણ મનુષ્ય-જન્મને ધારણ કરી પરમ પદ-એક્ષસ્થાનને પામશે. અનર્ગલ રાજ્યઋદ્ધિ, સુંદર સ્વરૂ ૫, પતિવ્રતા સ્ત્રીઓ, હાથી, ઘોડા, રથ, નોકરોની સાહ્યબી, સ્વર્ગના વિમાન સમાન સુશોભિત મહાલ, અનેક પ્રકારના સુખોની સામગ્રી વિગેરે છતાં ઋદ્ધિ, સિદ્ધિ અને સંપદાને ત્યાગી જંગલમાં જીંદગી વ્યતીત કરનાર, બાહ્ય તથા અત્યંતર સંસારની ઉપાધિથી વિરક્ત થઈ નિસ્પૃહીપણે જીવન ગાળનાર, અહર્નિશ આત્મચિંતવન, પ્રભુભજન અને આત્મા પગમાં રમણ કરનાર, સુઘા, તૃષા, શીત, તાપ વિગેરેના ભયંકર ઉપસર્ગો (દુઃખો) સહન કરનાર, સિંહ, વ્યાધ્રાદિ ક્રૂર અને વિક્રાળ પ્રાણુઓના અંતરમાં પણ શાંતિનું સામ્રાજ્ય ચલાવનાર અને જિંદગીભર ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનાર સાધુ, જંગલમાં રહેનાર અજ્ઞ પ્રાણું હરણ અને જીંદગીભરમાં જેણે સાધુદકે સત્સમાગમ કર્યો નથી, માત્ર Page #52 -------------------------------------------------------------------------- ________________ અત્યારે એક જ વખત મુનિને આહાર આપનાર સુતાર–એ ત્રણેની એક સરખી દશા ? ત્રણેને એકજ સમયે કાળ ત્રણેની દેવલોકમાં તથા મેક્ષમાં પણ સાથેજ ગતિ ? ક્યાં ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનાર મુનિ ? ક્યાં જંગલમાં જડપણે જીવન ગાળનાર હરણ અને કયાં જડમતિ સુતાર ? છતાં જે દશા મુનિએ અનેક કષ્ટ વેઠી જીદગીભર ચારિત્ર પાળીને મેળવી, તે દશા હરણ અને સુતારે એક ક્ષણવારમાં મેળવી. આનું કારણ? ત્રણેમાં એવો તે ક સરખા ગુણ ઉત્પન્ન થયે કે ત્રણેની સરખી ગતિ અને સમાન દશા? મુનિ, સુતાર તથા હરણમાં એક ગુણ ઉત્કૃષ્ટપણે એકસરખો એ હતો કે–દાન આપવા તથા લેવાના સમયે ત્રણેની આત્મિક વૃત્તિ અંતરપણાને પામી દેહાધ્યાસ બુદ્ધિ અને જગદાકાર-વૃત્તિને અત્યંત નાશ થયે હતો. ઘણા વખતના તપસ્વી મહાત્માને આહાર શોધી આપવાની ભક્તિમાં ઉત્કૃષ્ટપણે હરણનું ચિત્ત પ્રસન્ન થવાથી આહાર આપનાર સુતારની ભક્તિનું અનુમોદન કરતાં મુનિ પ્રત્યેની ગુરૂભક્તિમાં એકાગ્રપણે–સ્થિરપણને પામતાં “આ વૃક્ષ ઉપરથી ડાળ પડશે અને અમે કચરાઈ જશે' એ દેહભાવ જ ન હોવાથી મુનિભક્તિમાં પોતાનું દેહલક્ય ભૂલાઈ ગયું. પોતાના પેટપેષણ જેટલું લાવેલ અન્ન, તે મુનિને જોઈ આપવાને તૈયાર થયો. વનમાં રખડવાની તથા લાકડા કાપવાની મહેનત કરતાં મધ્યાન્હ સમય થતાં મને ખાવાનું જશે” એવું લક્ષ્ય ભૂલી જઈ “મુનિને આહાર આપી દઈશ, તો પછી હું શું ખાઈશ? મહેનતથી પરિશ્રમિત અને ક્ષુધાતુર થયેલ હું આહાર વિના ઘેર કેમ પહોંચી શકીશ ?” એ વિકલ્પ ન કરતાં સંસ્કાર-બળથી મુનિને દેખતાં જ તેના અંતરમાં પ્રીતિ અને પ્રસન્નતા પ્રગટ થતાં, ત્વરાથી ઝાડ ઉપરથી નીચે ઉતરી મુનિના ચરણમાં નમસ્કાર કરી પોતાની પાસે ખાવાનું હતું તે બધું આપી દીધું. ભિક્ષા આપતી વખતે ભક્તિ તથા ચિત્તની પ્રસન્નતા ઉત્કૃષ્ટપણે પ્રગટ થયેલ હોવાથી આ ઝાડની ડાળ પડશે, તો મારૂં મરણ થશે’ એવી દેહમૂચ્છ તથા બાહ્યદષ્ટિને વિકલ્પ પણ ન થતાં એકાગ્રભાવમાં લીન થતાં દેહાધ્યાસબુદ્ધિ તથા જગદાકાર-વૃત્તિનો નાશ થવાથી આત્મસિદ્ધિ મેળવી શક્યો. જંગલમાં રહેનાર પશુની પણ આવી ગુરૂભક્તિ જોઈ તેનું શ્રેય કરવાની ભાવનામાં તથા આ સુતાર કે જે ગામમાંથી કેટલે દૂર વનમાં રખડી લાકડાં કાપતાં મહેનતથી થાકી ગયો છે, સુધાથી અશક્ત થઈ ગયો છે, છતાં ગુરૂભક્તિમાં પોતાનું શું થશે–તેનો અણુમાત્ર પણ વિચાર ન કરતાં પિતાને આ હાર મને આપે છે. આવા સરસ્વભાવી અને ગુરૂપ્રેમી આત્માનું કલ્યાણ કેમ Page #53 -------------------------------------------------------------------------- ________________ કરું ?” એવી કરૂણામાં નિષ્કામ ભક્તિ કરનારા પવિત્ર ભકતો તરફ કરૂણામાં એકાગ્ર થતાં આત્મભાવમાં સ્થિર થવાથી “આ ઝાડની ડાળ નીચે તુટી ૫ડતાં મારૂં મરણ થશે.” એ લક્ષ્મ લય પામી જતાં દેહાધ્યાસ-બુદ્ધિને નાશ થઈ ગયે. એમ ત્રણેની એકાગ્રતા અને અંતરસ્થિરતા એક સરખી થઈ જવાથી સમાન દશા અને સમાન ગતિને પામ્યા. ગમે તે સાધનથી ગમે તે કારણે કરીને કરવાનું એક જ એ છે કે-અ- - નાદિ કાળથી દેહભાવ થઈ ગયો છે. દેહ–તે જ હું મનાયું છે, પાંચ ઇંદ્રિયોના વિષયમાં ચિત્તવૃત્તિઓ રમી રહી છે, બાહ્યભાવ અને બાહ્યદૃષ્ટિમાં જ તલ્લીનતા થઈ ગઈ છે. અંતરજીવન શું ? આત્મજાગ્રતી કેમ થાય છે તેનું ભાન ભૂલી જઈ જગતના વિવિધ પદાર્થો, સ્ત્રી, ધન, કુટુંબાદિક પ્રત્યે મમત્વભાવના, તીવ્ર આસક્તિ અને તદાકારવૃત્તિ રમી રહી છે, તેવા પદાર્થોને મેળવવા તથા ભોગવવામાં જીવન વ્યતીત થયા કરે છે. તેના સંગે હર્ષ અને વિયોગે ખેદ થયા કરે છે. એ બધી પ્રવૃત્તિને દેહાધ્યાસ તથા જગદાકાર વૃત્તિ કહે છે, તેને નાશ થાય. એજ આત્માનું પરમ કલ્યાણ છે. અર્થાત દેહાધ્યાસ–બુદ્ધિ તથા જગદાકાર-વૃત્તિ ભૂલી જઈ અંતરભાવમાં આત્મજાગ્રતિ તથા તત્ત્વરમણતા થાય એ જ કલ્યાણ છે. પુરૂષની સેવા–ભક્તિથી આત્મજાગ્રતી ત્વરાથી થાય છે, જેથી સુપાત્રદાનની મહત્તા જપી છે. એ ભક્તાત્મા સુતારના દષ્ટાંતથી સમજી શકાશે કે તેના ચિત્તની ઉત્કટતા અને પ્રસન્નતા કેવી હતી. સામાન્ય રીતે પણ મુનિ મહાત્માને જોઈ ચિત્ત રાજી થાય છે પણ તેને પ્રસન્નતા કહેતા નથી. પરંતુ ગુરૂ સમાગમથી તેની ભકિતમાં સર્વભાવ વિલીનતાને પામી એવી એકાગ્રતા થાય કે-તે સમયે પોતે કયાં છે ? જગત શું છે? શું છે? તેનું લક્ષ્ય જ ન રહે. પરમાત્માની પૂજામાં તિલક કરતી વખતે પોતે રાજી તે હોય, પણ તે સમયે કોઈ તેની વીંટી કે કેડ ઉપર રહેલ કંદરામાં હાથ નાખે અથવા તે મછર કે કીડી ચટકે મારે ત્યાં જ પૂજાનું લક્ષ્ય ભૂલાઈ જઈ ચમકી જાય; અર્થાત દેહ તરફ લક્ષ્ય જાય ત્યાં પ્રસન્નતા કહી શકાય નહીં, પરંતુ ગુરૂભક્તિમાં સમસ્ત વિશ્વભાવ તથા વિશ્વાકાર વૃત્તિને નાશ થઈ એકાગ્રપણે રહે–તેને ચિત્ત પ્રસન્નતા કહે છે. તેવી પ્રસન્નતા ઉત્કટ્ટપણે હતી, તેમજ વિત્ત પણ પોતે મજુરી કરી ઉપાર્જેલ સાચી કમાણીનું હતું, કુડ-કપટ તથા અનીતિ રહિત હતું અને પાત્ર પણ ઉપર જણાવ્યા પ્રમાણે સત (આત્મ-સ્વરૂપોની પ્રાપ્તિ થયેલ, પરમજ્ઞાની, સર્વોત્તમ, પુરૂષ હતા. દાન આવામાં કઈ જાતની સાંસારિક સુખેચ્છા રાખવામાં આવી ન હતી, પણ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ નિષ્કામ ભાવનાજ હતી. તેથી એક જ વખતના અલ્પ દાનથી પણ અનંત ભવભ્રમણથી મુકત થઈ એક ભવે જ પરમપદ (મોક્ષ) ની દશાને પામી શક્યા. દાનાદિક સાધનોથી સપુરૂષની ભકિત કરવી એ આત્મિક દશાનું ઉત્તમ કારણું છે. તનની, મનની, વિત્તની અને પ્રણિપત્તિ એમ ચાર પ્રકારે સત્પક્ષની સેવા થાય છે. ચાર પ્રકારમાં પણ સર્વોતમ સેવા ધર્મ ચતુર્થ પ્રણિપત્તિમાં જ રહેલ છે. પ્રણિપત્તિને લઈ ત્રણેની સાર્થકતા છે. પ્રણિપત્તિ વિના ત્રણે સેવાઓ નિખુલપણને પામે છે. તનની-શારીરિક ભકિત, શરીર સાધનથી સંપુરૂષની વિયાદિ ભકિત કરવી તે, મનની-માનસિક ભક્તિ, તન, ધન, કુટુંબાદિ માયિક પદાર્થો કરતાં પુરૂષ પ્રત્યે તથા તેમના સંધ પ્રત્યે અધિકતર પ્રીતિ–પ્રસજતા-ઉલ્લાસવૃત્તિ રહે તે, વિત્તની–આર્થિક ભકિત, સત્ય તથા નીતિની કમાણીથી નિષ્કામ પણે ગુરૂની સેવામાં વસ્ત્ર, પાત્ર, આહાર, વસતિ વિગેરે તથા પ્રભુની સેવા-ભકિતમાં પઈસાને વ્યય તે, પ્રણિપતિ-આજ્ઞા, પુરૂષની જેવી આજ્ઞા હેય તેજ પ્રમાણે વર્તન કરે. પિતાની વૃત્તિને અનુસરતી આજ્ઞા ઉઠાવે તેનું નામ આજ્ઞા–ધર્મ નથી, પણ વૃતિપોષણ રૂપ છંદતા છે. પુરૂષની જેવી આજ્ઞા હોય તે પ્રમાણે આજ્ઞાકારે વૃત્તિને રાખે તેજ આત્મશ્રેયનું કારણ છે. હેય, રેય અને ઉપાદેય એ ત્રણ તત્ત્વો છે. ત્યાગવા લાયક પદાર્થો તથા પ્રવૃત્તિઓ શું છે ? જાણવા લાયક શું છે? તેમજ આદરવા લાયક શું છે? તે માત્ર શબ્દાર્થ પણે જાણવાથી વા બોલવાથી તત્વની પ્રાપ્તિ થતી નથી. આદરવા લાયક તો પ્રત્યે ઉદાસીનતા ( ઉપેક્ષા ) હોય અને ત્યાગવા લાયક જે દોષો કહ્યા હોય, તે દોષોમાં જ જીવન વ્યતીત થતું હોય, છતાં પામર આત્માએ કહે છે કે “અમોને તત્વનું જ્ઞાન છે” એ કેટલી બધી અજ્ઞાનતા છે ? અગ્નિને અડવાથી બળીએ છીએ એવી દ્રઢ પ્રતીતિ છે તો રવનાંતરે પણ વિકલ્પ થતું નથી કે અગ્નિને અડવાથી બળશું એ વાત સાચી હશે. કે કેમ ? માટે અગ્નિને અડી જેઉ–એવી અમાત્ર પણ કલ્પના થતી નથી. તેમ વિષય, કષાય તથા રાગદ્વેષાદિક શત્રએ આત્માને ઘાત કરનાર છે, એમ જે યથાર્થ રીતે જાણ્યું હોય, તે તેવા દોષ તરફ સ્વપ્નાંતરે પણ વૃત્તિ દોરાય નહિ, તેને તત્ત્વજ્ઞાન કહે છે. તેનું નામ સાચી શ્રદ્ધા છે. મહાસતી સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરતી વખતે એ વિકલ્પ કર્યો હોત કે–“આ જાજ્વલ્યમાન અગ્નિમાં પડતા વખતસર બળી જઇશ તો ?” એવો વિકલ્પ થયો હેત તો અવશ્ય બળીને ભસ્મીભૂત થઈ જાત. તેમ કેટલાક સંપ્રદાય મેહથી મતિહીન થયેલ, સત્ય તત્ત્વને ન જાણનાર અજ્ઞાની છો કહે છે કે-“શાસ્ત્રની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ "" , વાતમાં આપણને ખબર ન પડે, 'કેવળી ભગવંત જાણે, આપણે શું જાણીએ ભગવાને કહ્યું તે સાચુ, ” જીએ, મુગ્ધ લોકાની કેવી પામર લીલ? વળી જાણે. કેવળ શું જાશે ? હવે તેમને જાણવાનુ બાકી કઇ રહ્યું છે? નહિ જ. તે તા સર્વજ્ઞ ભગવાન સર્વ જાણી ચુકયા છે, શાસ્ત્ર કેવલીને જાણવાને માટે નથી, પણ આપણને જાણવાને માટે છે. માટે ‘કેવળી જાણે ' એવું કહેનારા મૂર્ખ લેકા પોતાના દોષના બચાવ કરી છટકવા પામે છે. અલબત્ત, જે વાત સર્વજ્ઞ ભગવાન વિના ખીજાથી જાણી શકાતી જ ન હોય, તેવી વાત જાણવાનુ જો કેવળીને ભળાવતા હોય, તા તે ઉચિત છે, પણ જો પોતે જરાક બળ કરે, સામેા પુરુષા કરે, તા પાતે જાણી શકે અને યુદ્ધિગમ્ય થઇ શકે, તેવી વાતમાં પણ વળી જાણે ? તારૂં આત્મકલ્યાણ કેવળીના જાણુવાથી થશે કે તારા જાણવાથી ? ધ્રુવળીના જાણવાથી ખીજા જીવાનુ કલ્યાણ થતું હાય, તેા ખીજાઓને ધર્મધ્યાન કરવાની માથાકુટ શા માટે કરવી પડે? માટે પોતે જાણવાને શક્તિમાન થશે, સત્ય જાણવાને પુરૂષાર્થ ફારવશે અને આત્મબળને જાગ્રત કરશે, ત્યારે જ પેાતાનું શ્રેય થશે. આપણને જાણવા માટેજ જ્ઞાનીઓએ શાસ્ત્રો લખ્યાં છે. સતી સ્ત્રી પાતાના પતિના નામે અગ્નિને શીતળ, ઝેરને અમૃત કરી પી જાય અને સર્પને ફુલોની માળા બનાવે, ત્યારે પરમાત્માનું ભજન, સ્મરણુ કે પૂજન કરનાર સર્પને દશ હાથ છેટે દેખતાં જ ભયભીત થઇ · હાય મને કરડશે તેા ?' એવી શંકાથી ભાગતા કરે, તેમાં પ્રભુના વચન ઉપર શ્રદ્ધા ક્યાં રહી? પ્રભુએ કહ્યું તે પ્રમાણે વર્તનારને પ્રભુના વચન ઉપર શ્રદ્ધા છે, પણ ‘ પ્રભુએ કહ્યુ તે સાચુ‘’ એમ ફોનાગ્રાફની માફક ખેલનારનુ કલ્યાણ થતું હાય, તા તેટલા શબ્દો ફોનાગ્રાફમાં ઉતારીએ, એટલે તે પણ ખેલ્યા કરે છે, માટે તેને પણ મેાક્ષ થવા જોઇએ. અર્થાત્ ખેલનારને શ્રદ્ધા છે—એમ કહી શકાય નહિ. ‘ પ્રભુએ કહ્યું તે સાચું’ એમ તેા બધા મેલે છે. દિગ ખરા, શ્વેતાંબરા, સ્થાનકવાસી, ગચ્છ, મત કે દનવાળા બધા કહે છે કે પ્રભુ કહે તે સાચું.' પણ પ્રભુ શુ? તેણે શું કહ્યું છે ? તેને યથાર્થ સમજી ત્યાગવા યોગ્ય કષાયાદિ દોષોના ત્યાગ કરવા, આદરવા યાગ્ય સમ્યગ્નાન, દર્શન અને ચારિત્રમાં જ રમણ કરે અને જાણવા યેાગ્ય સમસ્ત વિશ્વના ભાવને સમપરિણામે નિલે પપણે ઉપયાગપૂર્વક જાણે તે તત્ત્વ ઓળખાણ તથા સાચી શ્રદ્ઘા કહેવાય છે. તેવી સાચી શ્રદ્ધાપૂર્વક સત્પુરૂષે જે પ્રમાણે આત્મશ્રેય થવાની અને કાઁવરણા છેડવાની આજ્ઞા કરી હાય, તેજ પ્રમાણે વર્તે—તેને પ્રણિપત્તિ આના વા સેવા કહી છે, સત્પુરૂષ તથા સેવાના સ્વરૂપને યથાર્થ ઓળખવાથી સેવા Page #56 -------------------------------------------------------------------------- ________________ કરનારનું શ્રેય થાય છે. પણ ગાડરીયા ટોળાની માફક “જતા પુતિને જો’ એ રીતે દેખાદેખીથી સેવા કરનાર વા દાનાદિક આપનાર પરમાર્થ-માર્ગને સમજી કે પામી શકતું નથી. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “વિવારે 9 વાર્થ સિરિર્મવિષ્યતિ.” વિચારપૂર્વક કાર્ય કરવાથી જ ફલસિદ્ધિ થાય. દાન શું? કેવું દાન? તે કેવી રીતે અને કેવા પાત્રને આપવું ? તેને વિચાર કર્યા વિના અમુક મહામાને અમુક માણસે દાન આપ્યું, તેથી તેને મોક્ષ થયો, તેમ હું પણ દાન આપીશ, તે મારે પણ મોક્ષ થશે.” એમ કહ૫ના ઉત્પન્ન કરી દાનાદિક આપનારને પરમાર્થ–માગની પ્રાપ્તિ થઈ શક્તી નથી. તેના ઉપર એક દષ્ટાંત આપી દાનઅધિકારને સમાપ્ત કરવામાં આવશે. સૂર્યપુર નામના નગરમાં વિશુદ્ધ ચારિત્ર પાળનાર, પરમયોગી, શાંતમૂર્તિ, પરમજ્ઞાની ગેંદ્ર નામે એક સાધુ મહાત્મા મધ્યાન્હ સમયે ભિક્ષા લેવાને માટે ફરતા ફરતા એક ગૃહસ્થતા ઘરમાં ગયા. જે ઘરમાં પરમપવિત્ર, ધર્મરાગી, સદાચારી, પતિવ્રતા, સુશીલા–એવી એક સતી શ્રાવિકા હતી. યોગમૂર્તિ ગેંદ્ર મહાત્માને જોઈને તે પરમ હર્ષિત અને પ્રસન્ન ચિત્તવાળી થઈ, સાત આઠ ડગલાં મહાત્માની સામે જઈ, પ્રદક્ષિણા આપી, વિધિપૂર્વક વંદન કરી મહાત્માના આગમનને દર્શનથી “શરામેશાં થ યad હિન” એ રીતે પોતાના જન્મ તથા દિવસને સફળ થય જાણું પોતાના આત્માને સાર્થક માનતી, અમીની મેઘવૃષ્ટિ, મોતીના મેહુલા તથા સુવર્ણનો સૂર્યોદય થતાં જે હર્ષ થાય, તે કરતાં પણ અગણિત હર્ષના અપાર આનંદથી ઉછળતી સતી સાધ્વી, મુનિરાજને ભિક્ષા આપવા માટે ઘરમાં ગઈ. ત્યાં તે વખતે બીજું તો કાંઈ ન હતું, પણ માત્ર એક મેદક (લાડુ) હતા, તે લેવાને માટે ગુરૂદેવને તેણે વિનયથી વિનંતી કરી. મહાત્માને મોદક લેવાની લેશ પણ ભાવના ન હતી, છતાં પવિત્ર સતીના અત્યાગ્રહથી તેના ભક્તિમય હૃદયને શાંત કરવા માટે મુનિએ અર્ધ મોદક લીધે અને આત્મકલ્યાણરૂપ તેને ધર્માશિષ આપી. પવિત્ર સતીની અત્યુઝ નિષ્કામ ભક્તિના પ્રભાવથી અને યોગી મહાત્માના પુનિત પગલાંથી દેવતાએ સાડી બાર કોડ સુવર્ણ (સોનામહેર) ની વૃષ્ટિ કરી, અહા ! ધન્ય છે એ મહાત્માના પવિત્ર ચારિત્રને! અને ધન્ય છે મહાસતીની નિષ્કામ ભક્તિને ! આ વખતે એક નિરાશ્રિત ગરીબ બ્રિખારી રોટલાના ટુકડા માટે આજીજીથી પિતાના પામર જીવનને ધારણ કરતાં અને ઘરેઘર રખડતે તેજ Page #57 -------------------------------------------------------------------------- ________________ મહાસતીના બારણે આવીને ઉભો હતો તે મહાત્માને મેદક માટે આગ્રહ કરનાર સતીને જે વિચારમાં પડ્યો કે-“આ શું? આવા મોટા શહેરમાં સવારથી સાંજ સુધી હું ઘેર ઘેર રોટલાનાં ટુકડા માટે રખડું છું, લોકેના ધક્કા અને તિરસ્કાર ખમું છું અને રખડવાના પરિશ્રમથી પગ થાકીને સુઈ જાય છે, છતાં પેટપૂરવા જેટલા સુકા રોટલાના ટુકડા પણ મળતા નથી. જ્યારે આ મહાત્મા પણ ભિક્ષા અર્થે નીકળ્યા છે, તેને લેકે દુધ, દધિ, વૃત તથા મિષ્ટાન્ન વિગેરે પરાણે તેના પાત્રમાં નાંખી દે છે, તથા લેવા માટે આગ્રહ કરે છે. હું પણ જે આના જેવો વેષ ધારણ કરી સાધુ બનું, તો ભુખની પીડા મટી જાય અને સારે સારે સ્વાદિષ્ટ ખોરાક ખાવાની મજા પડે. સતીના મહાલયની સામે એક વેશ્યાનું મકાન હતું. સાધુમહાત્માને અધ મેદકનું દાન આપતાં સાડી બાર કરોડ ચળતી સોનામહેરની વૃષ્ટિ, તેણે પિતાના ઝરૂખામાં બેસીને જોઈ લીધી અને આશ્ચર્ય પામતાં વિચારમુગ્ધ બની ગઈ. “અહા ! આ શો ચમત્કાર ? પૈસા મેળવવાને નીચ કૃત્ય કરી આખી જીંદગી બરબાદ કરતાં પણ મનમાનતું ધન ન મળ્યું અને લોકોમાં તિરસ્કારને પાત્ર બની. જ્યારે આ હેલો અને સરલ ઉપાયે અદ્યાપિ પર્યત મારા જાણવામાં આવ્યા જ નથી. સાધુને મોદક આપવાથી સાડી બાર કરોડ સોનામહેરની વૃષ્ટિ અધધધ ! અહાહા ! સાત પેઢી સુધી બેઠે બેઠે ખાતાં પણ ખુટે નહિ. એટલું પુષ્કળ દ્રવ્ય માત્ર મોદક આપવાથી પ્રાપ્ત થયું. આટલા દિવસ આ કમાણીના સરલ અને સુંદર માર્ગની ખબર પણ ન પડી. અસ્તુ! ભૂલ્યા ત્યાંથી ફરીને ગણો” એ કહેવત પ્રમાણે હવે આ ઉપાય સુરતમાં સાધન વાની જરૂર છે.’ એમ વિચારી બદામ, પિસ્તા, દ્રાક્ષ, જાયફળ તથા જાવંત્રી વિગેરે ઉંચામાં ઉંચે મસાલો નાખી પાંચ સાત મોદક બનાવીને તૈયાર કર્યા મધ્યાન્હ સમયે ભિક્ષા વખતે પિતાના મકાનના ઝરૂખામાં બેસીને ચારે તરફ, જેવા લાગી કે-“જે કોઈ સાધુ મહાત્મા ભિક્ષા અર્થે ફરતા દેખાય તે આગ્રહ કરીને ઘરે તેડી લાવું.' એક દિવસે પેલા ભાઈશ્રી (ભિખારી) કે જે બે ચાર દિવસ સાધુ મહાત્મા સાથે તેના આચાર, વિચાર તથા વેષ પહેરવાની ઉપર ઉપરથી રીતભાત જાણી, માથું મુંડાવી, વેષ પહેરી સાધુના જોઇતાં કેટલાંક ઉપકરણો મેળવી સાધુ બન્યા હતા, ને – “દાઢી મૂછ મુંડાવીને, વરવું કીધું મુખ; સંસારની શોભા સઘળી ગઈ, પણ સીરાવ્યાનું તો સુખ.” Page #58 -------------------------------------------------------------------------- ________________ એ રીતે સાધુવેષ સજી ભાઈસાહેબ ભિક્ષા અર્થે ફરતા પ્રથમ પેલી વેશ્યાની દૃષ્ટિએ પડ્યા. વેશ્યાના અત્યાગ્રહથી ભિક્ષા લેવા ત્વરિત થઈ અત્યાનંદ પૂર્વક તેના મકાનમાં દાખલ થયા. સાધુને જોઈ પ્રસન્ન થયેલી વેશ્યા તેને વંદન અને પ્રદક્ષિણા કરી ઘરમાંથી સુગંધી અને સ્વાદિષ્ટ લાડુ લાવી. મનમેહક મોદકને જેઈ પિલા વેપધારી સાધુ તે રાજી રાજી થઈ ગયા. દાઢમાં પાણી છુટયું અને લાડુ ખાવા માટે તેનું મન તલપાપડ થઈ રહ્યું. ધરા જાણે ખાઈશ નહિ, અને ભૂખે જાણે ધરાઇશ નહિ” એ કહેવત પ્રમાણે પિતાની ઝોળીમાંથી એક મોટું રામપાત્ર કહાડી લાડુ લેવા નીચે ધયું. પણ “વૈદ્ય વસ્યા વકીલને યતિ, જેનો સંગ ન કીજે રતિ” એ રીતે પેલી વેશ્યા પણ પહેચેલ બુટ્ટી હતી. “એકદમ લાડવો નાખતાં સુવર્ણ-વૃષ્ટિ ન થાય, તો મફતને લાડ ગુમાવી બેસવાનું થાય.” એમ જાણુ સાધુના પાત્રા ઉપર એક બે હાથ છે. લાડવે પિતાના હાથમાં ધરી રાખીને આકાશ તરફ જેવા લાગી કે–“જે કોઈ દેવતા સેના હારની વૃષ્ટિ કરવા આવતા દેખાય, તે લાડ પાત્રમાં તરત નાખી દઉં, નહિ તે મફતનો માદક કાં ગુમાવું ?” દશ પંદર મિનીટ થવા આવી પણ ઘરમાં સુવર્ણની વૃષ્ટિ ન પડે અને પાત્રમાં લાડુની વૃષ્ટિ ન પડે. છેવટે ભિખારી ઉભો ઉભો થાકી જવાથી વિચાર કરવા લાગે કે–આ વેશ્યાએ સાધુની ભક્તિ માટે ભિક્ષા તૈયાર કરી નથી, પણ ચળકાટથી ઝગમગતી સુવર્ણ વૃષ્ટિને જોઈ “દેખ્યું પીળું અને મન થયું છે શીળું તેથી આને સુવર્ણ વૃષ્ટિનો મેહ છે, તેમ મેં પણ આત્મશ્રેય કરવા સાધુવેષ લીધેલ નથી, પરંતુ પેટ ભરવા લે છે, તેથી બંનેનો સ્વાર્થ છે. કયાં મહાસતીની નિષ્કામ ઉત્કૃષ્ટ ભક્તિ ? અને ક્યાં આ કુલટાની સ્વાર્થિક વૃત્તિ ? તેમજ ક્યાં એ મહાત્માનું નિર્મળ ચરિત્ર? અને ક્યાં આ પેટ ભરવાના પ્રપંચ? “જસલે જેગી અને માલી મકવાણી” એ કહેવતની માફક મારું અને આ દુષ્ટાનું જેવું તે સરખું બન્યું છે, આમાં કોઈનું કાર્ય થાય તેમ લાગતું નથી. નસીબ જ્યાં જાય, ત્યાં બે ડગલા આગળને આગળજ છે. આખા શહેરમાં રખડી રખડીને ભુખે મરી જતા, તથાપિ પેટપુરતુ મળતું ન હતું, ત્યારે મસ્તક મુંડાવી મહારાજ બન્યો, તે પણ દુઃખની દશા તો તેવી ને તેવી જ . રહી. ઉભા ઉભા પગ દુખવા આવ્યા, લાડવાને જેઈ ઉલટા ગલગલીયાં થાય છે, અને દાઢમાં પાણી છુટે છે, છતાં લાડ મળે મુશ્કેલ છે. વેશ્યાને દેખવું ને દાઝવું થયું છે. છેવટે તેણે કંટાળીને વેશ્યાને કહ્યું કે Page #59 -------------------------------------------------------------------------- ________________ “એ સાધુ ઓ શ્રાવિકા, તું વસ્યા મેં ભાડ; તેરે મેરે ભાગ્યસું, પત્થર પડશે રાંડ.” અલી વેશ્યા! એ નિર્મળ ચારિત્રવાન સાધુ મહાત્મા અને નિષ્કામ ભક્તિ કરનાર મહાસતી જુદી, આ તો તું વેશ્યા અને હું ભાંડ (ભીખારી) બંને સરખા મળ્યા છીએ. માટે સુવર્ણની વૃષ્ટિ તે બાજુ પર રહી, પણ વખતસર પત્થરની વૃષ્ટિ પડશે, તો માથું ફજિશે. માટે ભલી થઈ લાડ આપવો હોય તે આપ, નહિ તે ચાલ્યો જાઉં. હવે તે ઉભા રહીને પગ પણ થાકયા અને દુખવા આવ્યા છે. તે સાંભળી વેશ્યા બલી કે–મહારાજ સુવર્ણની વૃષ્ટિ માટે જ મહેનત અને ખરચ કરી મોદક બનાવ્યા છે, જે સુવર્ણની વૃષ્ટિ પડે તે ત્રણના તેર આપું, નહિ તે ખાઈને મારું પેટ ઠારીશ. એ મફતને માલ કયાં રસ્તામાં પડ્યો છે કે તરત લઈને તું ચાલતો થાય ? તારાં પગલાંથી સુવર્ણની વૃષ્ટિ ન થાય તે પકડ રસ્તો. આ સ્વાદિષ્ટ માલ મફત મળે તેમ નથી. આ સાંભળીને બિચારે ભિખારી ધોએ મહેડે ચાલ્યો ગયો. જેમ દેખાદેખીથી દાન શું? તે કેમ આપવું? અને કેવા પુરૂષને આપવું ? તે ન જાણવાથી વેશ્યા તથા ભીખારીની જેવી દશા થઈ, તેવી જ દશા, ખરું રવરૂપ ન સમજનારા હજારો અને લાખો રૂા. નું દાન કરતાં છતાં થતી જણાય છે. માટે દાનના યથાર્થ સ્વરૂપને સમજી, સપુરૂષને અંતર્દષ્ટિથી ઓળખી, ચિત્ત, વિત્ત તથા પાત્ર-એ ત્રણે રિથતિના રવરૂપને જાણી ત્રણ પ્રકારનું સ્વરૂપ જણાવ્યું તે પ્રમાણે દાન આપનારની આત્મસિદ્ધિ થાય છે. શીલ પ્રકરણ– (૨) ભેદ શીલ (સદાચાર). શ્રાવાઇ કથનો ધર્મ' આચાર -એ મનુષ્યનું પ્રથમ જીવન ધાને ખરો ધર્મ છે. કહ્યું છે કે– " शीलं प्राणभृतां कुलोदयकरं शीलं वपुर्भूषणं, शीलं शौचकरं विपद्भयहरं दौर्गत्यदुःखापहम् । शीलं दुर्भगतादिकंददहनं चिंतामणिः प्रार्थितो, व्याघ्रव्यालजलानलादिशमनं स्वर्गापवर्गप्रदम्" ॥ શીલ–એ મનુષ્યને બળવાન શસ્ત્ર છે. લેહશત્રના બળને પણ શીલશસ્ત્ર હઠાવી શકે છે. જેના અંતરમાં શીલ-શસ્ત્ર રમી રહ્યું છે, તેની પાસે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ હજારા બંદુકા તથા તરવારાનુ મળ પણ તૃણવત્ તે છે. જેથી શીલ, પ્રાણુને ધારણ કરવામાં બળવાન સાધન છે. કુળને દીપાવવામાં શીલ દીપક સમાન છૅ. શરીરનું તે એક દિવ્ય આભૂષણ છે, જળથી જેમ શરીરની શુદ્ધિ થાય છે, તેમ શીલના પ્રભાવથી અંતઃકરણ વિશુદ્ધ બને છે. મહા આપત્તિ તથા ભયાનક સમયમાં શીલ-એ બાંધવ સમાન સહાયક છે. તે દુર્ગતિના દુઃખને નાશ કરનાર છે. અગ્નિ જેમ મૂળને બાળી નાંખે છે, તેમ શીલરૂપ અગ્નિના પ્રતાપથી અસદ્ભાવ, અસત્પ્રવૃત્તિ તથા અશુભ ઉદયરૂપ દુર્ભાગ્યતાના મૂળને નાશ થય છે. તપસ્યાના યાગથી ચિંતામણિ રત્નને સાધ્ય કરવાથી તે રત્નના અધિષ્ઠિત દેવતા મનોવાંછિત પદાર્થોને આપે છે, અર્થાત ચિંતામણિરત્ન પૌદ્ગલિક સુખ અને જડ પદાર્થીની સમૃદ્ધિને મેળવી આપે છે, જ્યારે શીલરૂપ ચિંતામણિરત્નના દિવ્ય પ્રતાપથી વ્યાઘ્ર, સિંહ, સર્પ, અગ્નિ, જળ વિગેરેના ઐહિક વિઘ્ના તથા કમઁવરણરૂપ આપત્તિના નાશ થવાથી સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. કેટલાક લોકો શીલ—શબ્દથી શીયળ (બ્રહ્મચર્ય) સમજે છે, પશુ શીલને અથ આચાર થાય છે, તેમાં બ્રહ્મચર્યના પણ સમાવેશ થાય છે, તેની સાથે ખીજા પણ આચારા રહ્યા છે. અર્થાત્ અનેક આચારાનું ગુંથન-તેને શીલ કહે છે. 1 આચાર એટલે શું ? જનસમાજમાં ઘણે ભાગે એવી માન્યતા ચાલે છે ક્રુ-સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પૂજા, દાન, તપ, ખાદ્ય શીયળ, સંધ્યાપૂજન તથા યજ્ઞ વિગેરે કુલાચારપણે ચાલી આવતી બાહ્ય ક્રિયાને સદાચાર કહે છે. પશુ એમ માનનારની ભૂલ થાય છે. બાહ્ય ક્રિયા–તે સદાચાર નથી, પણ સદાચાર ઉત્પન્ન થવાનું સાધન છે. સાધ્ય હેાય તેા સાધનને સમાવેશ થઇ જાય છે, પણ સાધન હોય, ત્યાં સા હૈ ય જ—એમ બનતું નથી. હોવાના સભવ છે, હાય પણ ખરૂં વા ન પણુ હેાય. ઇચ્છિત ગામના માર્ગે જતાં અશ્વ કે હાથીના સાધનનું અવલંબન લઇ માર્ગ સન્મુખ ગામ જવાનું લક્ષ્ય રાખી ગતિ કરે, તે તે ગામ પહોંચવામાં અશ્વ કે હસ્તી વિગેરે નિમિત્ત સાધનભૂત થાય છે; પરંતુ ગામ જવાના લક્ષ્યને ભૂલી જઇ હાથી કે ચેડાના સાધનમાં જ મહત્તા વા સાધ્યતા માની તેમાંજ માહિત થઇ જાય તેા જેમ ગામ પહુાંચવાના સાબ (કાર્ય થી ભ્રષ્ટ રહેછે, તેમ સામાયિકાદિ સક્રિય એ—તે સાધન છે. તેનાથી સમભાવ-દશા, પાપનિવૃત્તિ, આત્મપેાષણ, અંતરશુદ્ધિ, આત્મિક જાગૃતિ, ઇચ્છા નિરાધ, સમ્બાન વિગેરે જે આત્મગુણા છે, તેતી પ્રાપ્તિ માટે ઉપરક્ત સામાયિકાદિ નિાંમત્તે તે સાધન છે.સાધ્યને લક્ષ્યમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય તેવી સ્થિતિ પૂર્ણાંક સાધનનુ સેવન થાય તે સાધન સાર્થક છે. અને તેમાં Page #61 -------------------------------------------------------------------------- ________________ સફવ્યવહાર કારણ વિગેરે રહે છે. પણ હાથી, ઘડામાં મેહિત થવાની જેમ સામાયિકાદિ સાધને–તેજ સદાચાર છે, તે જ ધર્મ છે–એમ માની તેમજ કલ્યાણની માન્યતા કરી અટકી પડે, તે સદ્દગુણ તથા સન્માગથી ભ્રષ્ટ રહે છે. જેમ એક માણસને ઘેર પહોંચવાનું છે, ઘેર જવું એ નિશ્ચય (કાર્યો છે, ગમનક્રિયા (ચાલવું) કરવી તે કારણ, સાધન કે વ્યવહાર છે, પણ જે દિશામાં ઘર છે, તે દિશાને લક્ષ્યમાં રાખી ઘર ભણી ચાલે તો જ તે કહી શકાય, પરંતુ પૂર્વ દિશામાં ઘર હોય અને પશ્ચિમ દિશામાં ચાલે છે તે ચલનક્રિયા થઈ. ચાલવાનું કારણ સેવવામાં આવ્યું પણ કાર્ય વિમુખ કારણસેવનથી જ્ઞાનીઓ તેને વ્યવહાર નહિ પણ વ્યવહારાભાસ (મિથ્યા પ્રવૃત્તિ) કહે છે. તેમ સાધ્યના લક્ષ્યપૂર્વક સાધન ન સેવતાં સાધનમાં જ ધર્મ મનાઈ જવાથી તે વ્યવહારઆભાસ રૂપે પરિણમી નિષ્ફળતાને પામે છે. આજકાલ જૈનમાં સામાયિકાદિની સ્થિતિ પણ લક્ષ્મ વિનાના બાણના જેવી થઈ પડી છે. બારાક્ષરી તથા ૧–૧૦૦ સુધીના આંક ભણ્યા વિના પુસ્તકનો અભ્યાસ થઈ શકતો નથી, તેમ પ્રથમની દશા મેળવ્યા વિના ઉપરની દશા પણ દેખાવરૂપ મિથ્યા હોય છે. સામાયિક, પ્રતિક્રમણાદિ પાંચમાં ગુણસ્થાનકની ક્રિયા છે, તેવી ક્રિયા કરનારની જીંદગી વ્યતીત થાય છે, છતાં પ્રથમ ગુણસ્થાનક કે ચોથા ગુણરથાનકની દશા શું ? તે કેમ પ્રાપ્ત થાય ? તેનું પણ જેને ભાન નથી. ચોથા ગુણસ્થાનકને સમ્યગ્દશા (આત્મજ્ઞાન ) કહે છે, આત્મજ્ઞાન થવામાં પ્રથમ ગુણરથાનક સાધન છે, જેમાં ન્યાયસંપન્ન વિભવ, શિષ્ટાચાર પ્રશંસા, પાપભીરતા, વ્યવહારશળતા, સમયજ્ઞતા, (સમયના જાણનાર ) વિગેરે ઉત્તમ પાંત્રીસ ગુણે, અંતરત્યાગ, સ્વરૂપભક્તિ, જ્ઞાનગર્ભિતવૈરાગ્ય તથા મુમુક્ષુદશા આવે ત્યારે માર્ગાનુસારી, જિજ્ઞાસ કે સાધનસંપન્ન કહી શકાય છે. આવી દશા મેળવી, પુરૂષને અતરદૃષ્ટિથી ઓળખી, દેહાધ્યાસબુદ્ધિનો લય કરી, દેહથી ભિન્ન આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરી સમ્યકત્વને પામે છે. સમ્યત્વ પામ્યા પછી જેમ જેમ આત્મસ્વરૂપમાં રમણતા અને સ્થિરતા થાય છે, તેમ તેમ વૃત્તિઓ વિરામ પામવાથી સામાયિકાદિ સક્રિયાઓ તથા બાર વૃતાદિ દશાઓને પામે છે. ઉપરોક્ત કહેલ ન્યાયસંપન્ન વિભર વિગેરે પાંત્રીશ ગુણો તથા ત્યાગ વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના, સમ્યકત્વ થયા વિના, તેમજ પ્રાણાતિપાત વિરમણ વ્રતથી અનર્થદંડ વિરમણવ્રત–એ આઠ વતની દશા ઉત્પન્ન કર્યા વિના સામાયિક વ્રત (જે નવમું વ્રત છે ) કરનારા ધર્મ કરે છે કે બાહ્યાચારમાંજ મોહિત થઈ ધર્મ Page #62 -------------------------------------------------------------------------- ________________ માની અધર્મમાંજ જીવન વ્યતીત કર્યા છતાં ધર્મને ડેળ કરી ટૅગ કરે છે, એ સુજ્ઞ જીવાત્મા સુગમતાથી સમજી શકે તેમ છે. પ્રથમ ચોપડી ભણ્યા વિના તથા તેમાં પાસ થયા વિના બીજ રોપડી ભણવાનું બને નહિ, તે પછી સાતમી પડી ભણવાનું તે બનેજ ક્યાંથી ? છતાં પહેલી ચોપડી ભણ્યા વિના સાતમી પડી ભણનારને આપણે મૂર્ખ કહીશું. તે પ્રથમ ગુણસ્થાનકના ગુણે મેળવ્યા વિના, ચોથા ગુણસ્થાનકની આત્મજ્ઞાન-દશા પ્રાપ્ત કર્યા વિના તેમજ પ્રથમના આઠ વતની દશા પામ્યા વિના પાંચમા ગુણસ્થાનકના નવમા સામાયિકવ્રતની ક્રિયા કરનાર મહાવીર પ્રભુના માર્ગને સમજ્યા જ નથી-એમ નિઃશંકતાથી કહી શકું છું. સામાયિકાદિ ક્રિયાઓ-તે સદાચાર નથી, પણ તેનાથી જે સમભાવ વિગેરે આત્મગુણે પ્રગટ થાય અને તે ગુણે સહિત સલ્કિયા કરે–તેને સદાચાર કહે છે. આવા મહાન સદાચાર આજે છોકરાની ઢીંગલા ઢીંગલી રમવાની રમતો જેવા થઈ પડ્યા છે. અને “પુરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા” ના રાજ્ય જેવી એકજ પ્રવાહ બધાને ચલાવવાની દશા થઈ પડી છે. અર્થાત આઠ કે દશ વરસને છોકરે વા છોકરી, તેને સામાયિક, પ્રતિક્રમણાદિ, વિશ વરસના કે કુંવારાને તે અને પરણેલાને પણ તે, ત્રીશ કે ચાલીશ વરસના યુવાનને પણ તે અને ૫૦-૬૦ કે ૭૦ વરસની વૃદ્ધાવસ્થાએ પહોંચેલાને પણ સામાયિકાદિ બે–ચાર ક્રિયાઓ ગણી કહાડી છે, તે જ કરવામાં ધર્મ અને કલ્યાણની પૂર્ણાહુતિ વા સમાવેશ થઈ જતો હોય તેવું જણાય છે. નિશાળમાં પણ છોકરાઓની શક્તિ, બુદ્ધિ તથા અભ્યાસ પ્રમાણે જુદા જુદા કલાસ અને જુદું જુદું શિક્ષણ અપાય છે, જ્યારે ધર્મ શિક્ષણની સ્થિતિને વિચાર કરતાં પણ હાસ્ય સાથે ખેદ થાય છે. દશ વરસના છોકરાને જે ધર્મકરણ કરવાનું બતાવે છે, તેજ કરણી પચીશ, પચાશ અને સીતેર વરસના સ્ત્રી કે પુરૂષને પણ એકજ સરખી બતાવાય છે. કદાચ કોઈ પ્રશ્ન કરશે કે-“ભલે બધાને એકસરખી બતાવાય, પણ ધર્મક્રિયાઓ કરે છે, તેટલે વખત શુભ પ્રવૃત્તિમાં તે ગાળે છે, તે તેને વ્યવહાર કેમ ન કહેવાય ? અને તે પ્રવૃત્તિને કરતાં કરતાં કલ્યાણને પણ કેમ ન મેળવી શકે ?” આને ઉત્તર તો સુગમતાથી સમજાય તેમ છે કે–પરણ્યા પછી પતિના સંયોગે પ્રજાની ઉત્પત્તિ થાય, તો તે ઊંચત છે, પણ ઉમ્મર લાયક કુંવારી કન્યા મનમાં એવો વિચાર કરે છે જ્યારે ત્યારે પણ પ્રજા ઉત્પન્ન કરવાથી વંશવૃદ્ધિ તથા સંખ્યા વૃદ્ધિ તે થશે એમ જાણું પરણ્યા વિના કૌમારાવસ્થામાં પ્રજા ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ કરનારને જનસમાજ ઉચિત ગણશે નહિ જ. તેમ સમકિત Page #63 -------------------------------------------------------------------------- ________________ ચોથે ગુણ સ્થાનકે છે, તે સમ્યવરૂપ લગ્ન થયા વિના પાંચમાં ગુણસ્થાનક ના વૃતાદિક રૂપ છોકરાં ઉત્પન્ન કરનાર પણ શુષ્ક ધર્મ શિવાય બીજું કરતા નથી, એમ કેમ ન કહેવાય ? કહેવાય છે. વળી ક્યાં જવું છે? અને શા માટે જવું છે ? તેના લય વિના બેફામપણે જેમ ફાવે તેમ ચાલનારને મૂજ કહીશું. તેમાં શું કરવું છે ? શા માટે કરવું છે? તેના લક્ષ્ય વિના પ્રવૃત્તિ કરનાર પણ અજ્ઞાની જ છે. અહીં કે ઈ આ શંકા કરશે કે–અમને લય કેમ નથી ? કલ્યાણ વા મોક્ષ માટે કરીએ છીએ. તે તેને સમજવાનું કે--કલ્યાણ તે શું અને તે કેમ થાય? તેને અનુક્રમ જાણ્યા વિના જે થાય છે, તેથી જ આત્મા તથા સમાજની અધોગતિ થાય છે. કારણ કાર્યનો ભાવ અનુક્રમે હોય, ત્યારે જ કાર્યને પામી શકે છે. સાતમી ચોપડી ભણવાનું કારણ પાછળની છએ ચોપડીઓ નથી, પણ એકજ છકી છે. ઉપરની પાંચ તો પરંપરા કારણ છે. પહેલી ચોપડી બીજીનું કારણ, બીજી ત્રીજીનું કારણ એમ અનુક્રમે કારણ કાર્ય ક્રમ ચાલે છે, તેમ સામાયિકાદિ બધા સાધનનું કાર્ય મેલ નથી, પણ સામાયિકનું કાર્ય સમભાવદશા, પ્રતિ ક્રમણનું કાર્ય પાપ તથા દોષની નિવૃત્તિ, પ્રથમ ગુણસ્થાનકનું કાર્ય બીજા ત્રીજા અને ચોથાનું કાર્ય પાંચમું-એમ અનુક્રમે મોક્ષદશા કાર્યપણાને પામે છે. એક માણસ હાથમાં ઉઘાડી તરવાર લઈ ક્રોધના પૂર્ણ આવેશમાં કોઈને મારવા જતો હતો. રસ્તામાં તેનો મિત્ર મળ્યો. તેણે પૂછયું કે–“ભાઈ ! આટલા બધા જાસાથી ઉઘાડી તરવાર લઈ ક્યાં જાઓ છો ? કેને મારવા વિચાર રાખ્યો છે ? ” ઉત્તરમાં તેણે કહ્યું કે મારો એક કટ્ટો શત્રુ છે, તે અમુક રથળે છે, તેને મારવા જાઉં છું.” ત્યારે તેના મિત્રે કહ્યું કે-ઠીક છે. “કુછયા યુઝનના ” એ વાક્યાનુસાર દુને શિક્ષા આપવી તે ઉચિત છે. પણ જેને જાનથી મારી નાખવા તૈયાર થયા તે શત્રુ કોણ છે ? તેણે તમારું શું બગાડયું છે?” મારવા જનારે કહ્યું–તેણે મારું ઘણુંજ બગાડયું છે.” “તેનું નામ શું ? ” “ખબર નથી.” “અસ્તુ, હરકત નહિ ભાઈ ! નામની ખબર નથી તો ફિકર નહિ, પણ જે શત્રને મારવા જાઓ છો, તે કેવો છે તે તમે જાણો છો? તે જાડે છે કે પાતળો? કાળો છે કે રૂપાળો ? ઉંચો છે કે નીચે ? તેની કાંઈ પણ ખબર છે ? ” મારનારે કહ્યું–“ના, તે ઉંચેક નીચે, વા જાડો કે પાતળો તેની કાંઈ ખબર નથી, પણ મારવા જાઉં છું ” આ સાંભળતાં તેના મિત્રે કહ્યું-મૂ! શત્રુ કોણ?કે છે? તેની ખબર નથી, છતાં મારવા જાય છે, તે શત્રુને સ્થાને ક્યાંક મિત્ર મરાઈ ન જાય. શત્રુને જાણ્યા Page #64 -------------------------------------------------------------------------- ________________ . ૪૭ વિના મારવા દોડે છે, એ ઉપરથી તારી મૂર્ખાઇ જોઇ મને હસવું આવે છે. તેમ સંધ્યા-પૂજન કરનાર વેદાંતીએ તથા સામાયિકાદિ કરનાર જેને, સંધ્યા-પૂજન અને સામાયિકના પાડે ખેલી પાંચ પચાસ વર્ષોં વ્યતીત કર્યાં હોય, છતાં તે પાડમાં ત્યાગવા યોગ્ય કહેલ દોષોને નાશ, તથા ઉત્પન્ન કરવા લાયક આત્મગુણાને મેળવ્યા ન હોય, તેાપછી તે ક્રિયા કરનારને શું સમજવું ? માત્ર છેાકરાના ચાળા, રમત, વ ખાટા ડાળ શિવાય ખીજુ` કાંઇજ નહિ. આવી બાળક ચેષ્ટાઓની પ્રવૃત્તિએ–વિચારશૂન્ય શુષ્ક પ્રવૃત્તિએ કરનારા માને છે કે– અમે શું ધર્મ નથી કરતા ? અમે કરીએ છીએ તે શું ખોટું ? ’ અરે ! પામર આત્માએ ! ધર્મ તા તમારાથી લાખા અને કરાડા ગાઉ દૂર છે. તમે કરે છે તે ખાટુ' નહિ તે સાચું કાણું કહે છે? તમારા મનથી તમે ધર્મ વા સાચું માને છે, પણ તમારા અંતરને જરા પૂછે તે તેજ તમને કહેશે કે-એક વખત નહિ પણ હજાર વખત ખાટુ જણાશે. સામાયિક શું ? તેનુ સ્વરૂપ શું ? તે કઇ દશાએ થાય? સામાયિક દશા પહેલાંની કેટલી દશા મેળવવી જોએ ? તેનું યથાર્થ જ્ઞાન સમજ્યા વિના સામ યિકના માત્ર પાડ ગાખી બે ઘડી જેમ ફાવે તેમ એસી સામાયિકની પૂર્ણ તામાં ઉડતી વખતે ( સામાયિક પારતી વખતે) હાથ નીચે સ્થાપી પાંજરામાંના પેાપટના ભા જેવા ભક્તો ખેલે છે કે- દશ મનના, દશ વચનના અને ખાર કાયાના—એ ત્રીશ દોષમાં જે કોઇ દોષ લાગ્યો હાય તા મિચ્છામિદુક્કડ (મિથ્યા દૂર થા) ’ બસ, આમ ખેલી ઉડી નીકળ્યા એટલે સામાયિક કર્યું એમ માની લીધું હમેશાં આમ બેલી ખોલીને રાજતુ એકેક સામાયિક કરી પચીશ પચાસ વરસમાં મુહુપત્તી તથા કટાસણાના તાકાએ ફાડી હજારા સામાયિક કરનારને ખત્રીશ દોષ કયા ? તેની ખબર લાખામાં ( નામની ખાર પણ ) ક્રાઇકને જ હરશે. સામાયિક કરવાની શરૂઆતમાં તેા કદાચ સામાયિકના સ્વરૂપની તથા બત્રીશ દોષની ખબર ન પડી, શબ્દશુદ્ધિ, અશુદ્ધિ તથા તત્ત્વશુદ્ધિ–એ ત્રણ શુદ્ધિએ ન જાણી, પણ પચીશ પચાસ વરસામાં હજારા સામાચિંકા કરતાં લાખા વખત ઘડીએ ઉથલાવ્યા છતાં મનના દશ દોષ, વચનના દશ દોષ અને કાયાના બાર દોષ કયા ? તેનેા નાશ કેમ થાય? તેની પણ ખબર નથી. મન, વચન અને કાયાના ત્રણે યાગની સામાયિકમાં એ ઘડી વાર પણ અખંડ રિથરતા નથી. અથશુદ્ધિ તથા તત્ત્વશુદ્ધિની વાત તેા બાજુ પર રહી, પણ પુરૂં શબ્દદ્ધિનું પણ ઠેકાણું નથી. સાર્ક સાઇ વરસના સામાયિક કરનાર પણ જ્યારે પાડ માલતા હાય, ત્યારે જાણે અડદ, મગ ને ગુવાર ભેગા કરી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભરડી નાખ્યા જેવા કંટાળા ઉપજે એવા અશુદ્દે શબ્દો ખોલતા હોય, દશ વરસની છેકરી વા છેોકરા સામાયિકના પાઠ ભણી જઇ એ ઘડી બેસી રહે, તેવાજ પ્રકારનું સામાયિક સાઠ વરસના પણ તેવુંજ કરતા દેખાય, પ્રથમના સામાયિકમાં કે સાડ઼ વરસ પછીના સામાયિકમાં પણ મત્રીશ દોષને જાણવાની તથા નાશ કરવાની શક્તિ ન મેળવી હાય, ઉપર જણાવ્યા પ્રમાણે ચેાગની સ્થિરતા ન થઇ હોય, સમભાવદશા ન આવી હાય તથા ત્રણ પ્રકારની શુદ્ધિ પ્રગટી ન હોય, તેા તે ધર્મ નહિ પણ વનિંગ છે. છેકરાના ચાળા તા તમારા કરતાં સારા; પણ તમારી પ્રવૃત્તિ ત્રિદોષ ( સન્નિપાત ) થયેલાના ચાળા જેવી છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચ`દ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે — " समता सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च । श्रार्त्तरौद्रपरित्याग - स्तद्धि सामायिकं व्रतम् " ॥ ',, સામાયિક શબ્દના શબ્દાર્થ સમભાવની પ્રાપ્તિ કરવાનું સૂચવે છે. સંભૂત–પ્રાણી માત્ર ત્રસ તથા સ્થાવર ( સ્થૂલ સૂક્ષ્મ ) જીવા પ્રત્યે અકષાય પરિણામ, શત્રુ કે મિત્રપણાનો અભાવ, રાગદ્વેષની ક્ષીણતા થવા રૂપ જે સમતા ઉત્પન્ન થાય, ઇષ્ટના સંયેાગમાં, અનિષ્ટના વિયેાગમાં હર્ષ તથા વિયાગ અને અનિષ્ટસ યાગમાં ખેદ, ભવિષ્યની ચિંતા, રાગની ચિંતા, ઇંદ્રિયજન્ય વિષયો, તથા પૌદ્ગલિક પદાથો પ્રત્યે જે રાગ દ્વેષના વિચારા થાય-તેને આ ધ્યાન કહે છે. અને તેવા અશુભ ધ્યાન તીવ્ર આસક્તિ તદાકાર વૃત્તિને રૌદ્રધ્યાન કહે છે. કાઇને મારવાની, ચોરી કરવાની, અનાચાર ( પરસ્ત્રી વા પરપુરૂષ ) સેવવાની વૃત્તિ, તથા અશુભ કૃત્ય કરવા વિગેરેના પાપમય વિચારાને આઈ ધ્યાન કહે છે. અને ચારી, હિંસા કરી, અનાચાર કરી, પાપકૃત્ય કરી તેમાં રાજી થવું, તે મૃત્યામાંજ તદાકારવૃત્તિ થવી તેને રૌદ્રધ્યાન કહે છે. ખતે અશુભ ધ્યાનનેા ત્યાગ, તેનેજ સામાકિ કહે છે. આવા સામાયિકને જ્ઞાનીએ સદાચાર કહે છે. પણ માત્ર બાહ્ય પ્રવૃત્તિઓ કરવી—તેનું નામ સદાચાર કહેવાય નહિ. સામાયિક કરનાર સામાયિકને પાક લેતી વખતે જ પ્રતિજ્ઞા લે છે કે—— આ " करोमि भंते सामाइयं सावज्जज्जोगं पञ्चक्खामि " • હે ભગવન્! હું સાવધ ( દોષજનક પ્રવૃત્તિ ) ના ત્યાગ કરૂ છુંં એમ યોગ સ્થિર કરવાની પ્રતિજ્ઞા લઇ એક મચ્છર કે જૂં કરડતાં Page #66 -------------------------------------------------------------------------- ________________ આકુળ-વ્યાકુળ થઈ જાય તથા વાદવિવાદ, નિંદા, વિકથા અને નિરર્થક વાતેમાં સામાયિકનો સમય પૂરો કરી પરમાત્મ સમક્ષ સામાયિકના પાકમાં કરવા લાયક કહેલી પ્રતિજ્ઞા લઈ તેથી વિરૂદ્ધ ચાલે છે તેવી અવિધિ અને શાસ્ત્રવિરૂદ્ધ શુષ્ક ક્રિયાઓ કરી અસપ્રવૃત્તિને ધર્મ માનવાથી પરમાત્માના માર્ગના વિરાધક બને છે. કેટલાક કહે છે કે-“ન કરે તેના કરતાં તે. જેવું તેવું કરનાર પણ સારા છે.” તેને એટલું જ જણાવવાનું કે–પરમાત્મા, ગુરૂ અને આત્માની સામે સામાયિકમાં કહેલી પ્રતિજ્ઞા લઈ તે પ્રમાણે ન વર્તતાં તેમાં કહ્યા પ્રમાણે દેવ જાણવા, તેને નાશ કરવા તથા શ્રીમાન હેમચંદ્રાચાર્યજીએ કહેલ લેક પ્રમાણે સમભાવ—દશા મેળવ્યા વિના પ્રતિજ્ઞા લઈ તેને ભંગ કરનારા–પ્રતિજ્ઞાથી વિરૂદ્ધ ચાલનારા સારા ? કે પ્રતિજ્ઞા લેતા નથી તે સારા ? તેનો વિચાર કરવાનું બુદ્ધિમંતને જ સોંપું છું. સમજુ હશે તે સત્ય શું છે? તેને સમજી શકશે. શાસ્ત્રમાં એવા અનેક દાખલાઓ છે કે-બે ઘડીમાં જીવાત્મા અનંત કર્મ-સંસારને લય કરી, પરમજ્ઞાન પામી મોક્ષપદને મેળવી ગયા છે, જ્યારે આપણે હજારો સામાયિક કરતો કેવળજ્ઞાનની વાત તો દૂર રહી, પણ આત્મજ્ઞાનનો એ અનુભવ ન દેખાય ત્યારે શું સમજવું? એક જીવાત્મા સામાયિક કરતા જ નથી અને બીજે જીવાત્મા પચાશ વર્ષ થયાં હમેશાં એકેક સામાયિક કરે છે, નહિ કરનાર કરતાં કરનારમાં વિષય કષાયની ક્ષીણતા, આશા, તણું તથા રાગ દ્વેષની મંદતા, દે, કુટુંબ, ધન તથા સ્ત્રી વિગેરે માયિક પદાર્થો પ્રત્યેના મેહની લીસુતા થતી જણાય જ પરમાત્માની આજ્ઞા મુજબ સામાયિક કરે છે, પણ જે પચાશ વર્ષ થયા સામાયિક કરતાં સામાયિક તથા આયુષ્ય વધવાની સાથે વિજય, કક્ષાયાદિ દોષ, આશા, તૃણું તથા મેહ વિગેરેની અંતરમાં ક્ષીણતા ન થતાં વૃદ્ધિ દેખાતી હોય, તો નિઃશંકતાથી સમજવું કે પરમાત્માની આજ્ઞા પ્રમાણે તે સામાયિક કરતો નથી, પણ અજ્ઞાનીના ચાળાનેજ સામાયિક માની બેઠે છે. પ્રભુની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલી આત્માના અકલ્યાણ શિવાય બીજું કાંઈ તે કેરતે નથી. કોઈ આશંકા કરશે કે –“આ તે સામાયિકાદિ ક્રિયા નિષેધવા જેવું થાય છે. સામાયિકમાં બે ઘડીવાર સ્થિરતા ન રહે, તે જેટલીવાર સ્થિરતા રહે, તેટલો તે લાભ ખરો કે નહિ ?” એના ઉત્તરમાં સમજવાનું કે એક વ્યાપારમાં એક લાખ રૂા. ને નફે રહેવાને હેય, એક લાખ રૂ. ને ન રહેશે, એવી ખાત્રી હેય, છતાં કર્મસાગે તે વેપારમાં માત્ર એકજ પાઈ વટાવમાં રહે, તે તેમાં કોઈને દેવ નથી, પણ તે પાઇથી જ સંતોષ માનનારને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦. " 6 કેવા કહેવા ? ‘ હશે, પાઇ તે પાઇ ! દાતણ લેવા તેા થશે ' એવી કલ્પનાથી રાજી થનારને કેવા કહેવો? મૂર્ખ, તેમ જે સામાયિકથી અનંત કર્યું–આવરણા, અનંત દોષો અને ભવભ્રમણના નાશ થઇ અનંત આત્મગુણો પ્રગટ થાય તેવા મહાન અમૂલ્ય સામાયિકથી તેના ખરા સ્વરૂપને સમજ્યા વિના આવા અપૂર્વ લાભ ખાઇ એસી, એ ઘડીમાં બે ચાર મિનીટ કદાચ શાંતિની ગઈ, પણ પા આખા દિવસ ક્લેશ અને અધમની પ્રવૃત્તિરૂપ અશાંતિમાં જાય તે લાહના તમ ગાળા ઉપર જળના બે ચાર છાંટા અગ્નિને શાંત કરી શકતા નથી, પણ પોતેજ અગ્નિના તાપમાં લય પામી જાય છે, તેમ એ ચાર મિનીટની સ્રાંતિને નાશ થઈ જાય છે. એટલે પાઇના લાભથી રાજી થનારા જેવુંજ થાય છે. વળી એક વિદ્યાર્થી સ્કુલમાં ભણુતા હોય, તા સ્કૂલમાં મેળવેલ અભ્યાસના ઉપયાગ જૂલમાં થવા માટે છે કે સર્વ સ્થળે ? તે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે મારે આડ કેટલા થાય ? ' તેના ઉત્તરમાં તે જણાવે – ચાલા, નિશાળમાં બતાવું.' એક છેાકરાને કાએ પૂછ્યું કે— પૂર્વ દિશા કઈ ? ' ત્યારે તેણે કહ્યું કેચાલા, નિશાળમાં બતાવુ. ' કહા, નિશાળમાં મળેલ શિક્ષણ માટે કાઇ પૂછે તા નિશાળમાં બતાવવાનું કહેનારને આપણે અજ્ઞાની કહીશું. તેમ ઉપાશ્રય વિગેરે ધર્મ-થાનકામાં સામાયિકાદે કરવા-એ તે ધશિક્ષણ થયું. સામાયિકમાં જ્યારે કાઇ ક્લેશ કે કષાયને નિમિત્ત ન મળે ત્યારે શાંતિથી બેસી રહે તેનુ નામ સામાયિક કહેવાય ? એવું સામાયિક તેા જગતમાં લાખા મનુષ્યા કરતા હશે. ‘ ન મળી નારી એટલે ખાવા થયા બ્રહ્મચારી ' આનું નામ બ્રહ્મચારી કહેવાય ? નહિજ, તેમ નિમિત્તના અભાવે કષાય ન થાય, તેમાં સામાયિકની મહત્તા શુ ? એવું તા સામાયિક ન કરતા હોય, વા ન જાણુતા હૈાય તેને પણ બને છે, તેા પછી તેને કેમ સામાયિક ન કહેવું ? સામાયિક કરીને શાંતિ-સમભાવનું શિક્ષણ લેવાનું થાય છે. હમેશાં એક બે સામાયિક કરતાં એક બે માસમાં વા એક બે વરસમાં એવી શાંતિ આવે કે—કષાયના હારા નિમિત્તો સંસા રમાં મળે, તાપિ તેના અંતરમાં કષાય–પરિણામ કે અશાંતિ થાય જ નહિ, ત્યારે સામાયિક કહેવાય, સંસારની વાત તે બાજુ પર રહી, પણ સામાયિક કરતાં સામાયિકમાં બેઠા છતાંજ જો કષાયનું નિમિત્ત મળે, તે ત્યાંજ ( ઉપાશ્રયમાં જ ) કષાય કરી ખેસી લડી ઉઠે. છતાં આવા જીવા માને છે કે· અમે સામાયિક કર્યું, ધર્મ કર્યો.' જ્ઞાનીએ તા તેવા પામર આત્માઓની પ્રવૃત્તિઓને પરમાત્માના માર્ગના દ્રોહ કરનારી પ્રવૃત્તિઓ કહે છે. જેમ ક્રેટલેક સ્થળે સામાયિક પ્રતિક્રમાદિના પાઠા ભણવાના તથા વિચાર, નવ તત્ત્વ અને કર્મ ગ્રંથ વિગેરેના અભ્યાસ કરવાના સ્થાનને પાડશાળા કહે છે અને . * Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧ તેમાં ધશિક્ષણના અભ્યાસ કરીએ છીએ, એમ માને છે. પાંચ પ્રતિક્રમણ, જીવવિચારાદિ પ્રકરણા વિગેરે અપૂર્વ ધર્મશાસ્ત્રના અભ્યાસ કરનાર છે.કરા વા છેાકરી જુઠ્ઠું ખેલતા હોય, ચારી (ધરમાં) કરતા હાય, તેાકાન કે ફ્લેશ-કજીઆ કરતા હાય, મા-બાપના તથા વડીલોના વિનય ન કરતા હોય, સભ્યતા--વિવેક ન હાય, ગાળાગાળી ખેાલતા હાય, પર્યુષણાદિ પર્વના પવિત્ર વિસામાં જુગાર રમતા હાય, ( સંખ્યા પૂજનના પાઠ ભણનારા કૃષ્ણાષ્ટમી જેવા પવિત્ર દિવસેામાં જુગાર રમતા હાય ) અનીતિ-અનાચાર કરતા હાય, ખીજાને ત્રાસ આપતા હોય, પોતાના સ્વાર્થ માટે બીજાનું ખરામ કરતા હોય; છતાં પ્રતિક્રમણ તથા પ્રકરણના પાઠ ગોખી જનારા ફોનાગ્રાફી કહે છે કે- અમે ધર્મશિક્ષણુ લઇએ છીએ. ' અધમ સંસ્કાર, અધ પ્રવૃત્તિએ અને ખરાબ દોષોના જે શિક્ષણથી નાશ થાય, તેનેજ જ્ઞાનીએ ધર્મશિક્ષણ કહે છે. નાની વયના કરા છેકરીઓને પ્રથમ નૈતિક અને વ્યાવહારિક શિક્ષણ આપી તેવા ગુણ્ણા - પ્રગટ કર્યાં વિના પ્રથમથી જ સામાયિક તથા પ્રતિક્રમણના પાડો ગાખી જનારાના અંતરજીવનની તથા સમાજની કેટલી અધોગતિ થઇ છે, તે પ્રતિક્રમ ણુના વર્ણનથી સમજવામાં આવશે; અર્થાત્ તેનું વર્ણન પ્રતિક્રમણ–પ્રકરણમાં કરવામાં આવશે. દોષ અને ક્રુઢેશ્વ નાશ ન થાય, તથા વિનય વિવેકાદિ સગુણા પ્રગટ ન થાય, ત્યાં સુધી પ્રતિક્રમણાદિ તથા પ્રકરણાદિ શિક્ષણને ધર્મશિક્ષણ કહેવાય નહિ, પણ શશિક્ષણ કહેવાય. રામના સ્વરૂપને સમજ્યા વિના રામ શબ્દના માત્ર મુખે ઉચ્ચાર કરનાર પાપટનું શ્રેય થતું નથી, તેમ છ ઙગ્રંથ જેવા મહાન દ્રવ્યાનુયાગ (પીલાસી) તત્ત્વજ્ઞાનમય ગ્ર ંથા ભણી જનાર આખી જીંદગીભર આડે કર્માંની ૧૫૮ પ્રકૃતિના વણુને તથા ભેદો ગણી આંગળીએના વેઢામાં જેટલા ખાડા છે, તેના કરતાં ડખલ ખાડા પડી ગયા હોય, છતાં ૧૫૮ પ્રકૃતિઓમાંથી કેટલી પ્રકૃતિ ક્ષય થઇ ? તથા કેટલી ઉપશમ કે ક્ષયાપશમ થઇ ? આડે કર્મ તથા ૧૫૮ પ્રકૃતિના મૂળરૂપ જે મિથ્યાત્વ તથા કષાયાદ દોષો છે, તે પ્રકૃતિઓ (દાષા ના નાશ કેટલે; થયા ? કેમ થાય ? તેને ક્ષય, ઉપશમ કે ક્ષયાપશમ કેમ થાય તેવું જ્યાં ભાનન હોય, માત્ર ભેદની સખ્યા ગણવામાંજ જીવન પૂર્ણ થતું હોય, ત્યાં ધઃશક્ષણુ નહિ પણ શબ્દશિક્ષણુ કહેવાય છે. કર્મ ગ્રંથ જેવા અપૂર્વ ગ્રંથા ભણ્યા છતાં કર્મ-દોષના નાશ થઇ આત્મસ્વરૂપના આવિર્ભાવ ન થાય, તે તેને સન્માર્ગનું અલ્પ પણુ ભાન જ નથી એમ કહી શકાય. કર્મગ્રંથ, પ્રકૃતિ ગણવા તથા આંગળીઓના વેઢા ઉપર પ્રકૃતિના ભેદો ફેરવવા ન હતા, પણ કર્મ શત્રુઓના નાશ Page #69 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે કર્મગ્રંથના અભ્યાસની આવશ્યકતા હતી. કર્મ ગ્રંથ ભણતાં છતાં કર્મબંધનને નાશ ન થયો તો તે આત્મા શબ્દશિક્ષણનો જ અભ્યાસ કરે છે. તેવા શબ્દશિક્ષણને અભ્યાસ નવ પૂર્વ સુધી ભણ્યા છતાં આત્મશ્રેય ન થયું, તો પછી બે ચાર પ્રતિક્રમણ, પ્રકરણ કે કર્મગ્રંથ વા સૂત્રના પુસ્તકો ભણી જવાથી કલ્યાણ ક્યાંથી થાય ? ન જ થાય. શબ્દશિક્ષણને જેમ ધર્મશિક્ષણ મનાયું છે, તેમ બાહ્ય શુષ્ક ક્રિયાઓને ધમક્રિયાઓ માની બેઠા છે, તેથી આના કરતાં આગળ હજી અધિક કરવાનું છે એમ તેમને ભાન થતું જ નથી અને સાધનમાં સાધ્યતા, કારણમાં કાર્ય માની સન્માર્ગના સ્વરૂપને સમજી કે પામી શકતા નથી. પ્રતિક્રમણ - પ્રતિમતતિ પ્રતિક્રમ” જે સમયે પ્રતિક્રમણ કરવા બેસીએ, તે સમયે પહેલાથી આખા દિવસ, માસ, વરસ, જન્મ કે જન્માંતરના પાપને સ્મૃતિમાં લાવી તેનાથી મુક્ત થવું અર્થાત્ પાપથી નિવૃત્ત થવું–તેને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ એક સવાર સંથા સાંજની જેનોની સંધ્યાક્રિયા છે. તેને આવશ્યક (અવશ્ય કરવા લાયક ) ક્રિયા કહે છે. તેના છ પાર્ટસ્ (ભાગ) છે. સામાયિક, વીસથે, વાંદણુ, પ્રતિકમણ, કાઉસગ્ગ અને પશ્ચvખાણ. સામાયિક સંબંધી વર્ણન આગલા સામાયિક પ્રકરણમાં આવી ગયું છે, જેથી અહીં પુનઃ લખવાની આવશ્યકતા નથી. ચોવીસ–વીશ તીર્થ કરેની સ્તવના, વાંદણ-ગુરૂભક્તિ વા ગુરૂસ્તવના, પ્રતિક્રમણ–પાપની યાદી અને તેનાથી નિવૃત્ત થવું, કાઉસગ્ગ–કાયોત્સર્ગ કાયા પ્રત્યેનો મેહ ઓછો કરી, દેહમૂચ્છથી નિવૃત્ત થઈ યોગસંયમ કરવો, પચ્ચખાણ–પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા કરવી, ભૂત સમયના થયેલ પાપને સ્મૃતિમાં લાવી તે તે પાપનું પ્રાયશ્ચિત (દંડ) થઈ, ભવિષ્યમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી--તેને પ્રત્યાખ્યાન કહે છે. સામાયિકમાં આત્મચિંતનની મુખ્યતા રહે છે અને પ્રતિક્રમણમાં ચિંતન તથા તેની નિવૃત્તિની મુખ્યતા રહે છે. જેનોના પ્રતિક્રમણમાં વૃત્તિનું જ્ઞાન, દેહધ્યાસ બુદ્ધિનો નાશ, પરમાત્મા તથા સદ્દગુરૂની ભક્તિ, પિતાના દોષો જોઈ તેનાથી નિવૃત્ત થવાના ઉપાયે, પ્રભુસ્મરણ, સ્વરૂપચિંતન અને દેષ ન કર વાની પ્રતિજ્ઞા વિગેરે કેવા અપૂર્વ ગુણ તથા અદ્દભૂત સ્વરૂપ રહ્યું છે. સમભાવ દશા મેળવ્યા વિના હજારો સામાયિક કરી જવાથી જેમ સામાયિક નિષ્ફળતાને પામે છે, તેમ પાપથી નિવૃત્ત થયા વિના અને ભવિ Page #70 -------------------------------------------------------------------------- ________________ પૂ. ધ્યમાં નૂતન પાપ ન કરવાની પ્રતિજ્ઞા પ્રમાણે વાઁ વિના દિવસના ખે વખત પ્રતિક્રમણ કરનાર, પચાશ વરસ સુધી કર્યાં કરે તેા પણ આત્મહિત કરી શકતા નથી. એ કેટલી ખેદની વાત છે ? સાંજની સ`ધ્યાએ પ્રતિક્રમણ કરે–તેને દેવસીય પ્રતિક્રમણ કહે છે, સવારે કરે તેને રાય, પદર દિવસે કરે તેને પુખ્ખી, ચાર માસે કરે તેને ચઉમાસીઅ, અને બાર માસે કરે તેને સવચ્છીઆ પ્રતિક્રમણ કહે છે. હમેશાં ન થઇ શકે તે પંદર દિવસે, વા ચાર માસે અથવા તા છેવટે ખાર માસે તેા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઇએ. પ્રતિક્રમણ કરનાર આત્મબળની જાગ્રતી કરે તેા એકજ વખતના પ્રતિક્રમણુથી પણ અનંત ભવના પાપનો નાશ કરી શકે છે. પ્રતિક્રમણના પાઠ ખાલી જવા તેનું નામ પ્રતિક્રમણ નહિ; પણ પાક્રમણ છે, ભૂતકાળના પાપથી નિવૃત્ત થઈ ભવિષ્યમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞાનેજ જ્ઞાનીએ પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ પાંચ-તે મહાપુરૂષાની સાખે થાય છે. અરિહંતસખિય, સિદ્ધખિય, સાહુખિય, ગુરૂખિયાઁ અને અપ્પસખિય. સારા અને પ્રતિષ્ઠિત ગૃહસ્થની સાખે ખત લખાવી નામંજુર ( ફરી જવાથી ) થવાથી દુનીયામાં હાંસીપાત્ર થવાય છે અને રાજ્યમાં દ‘ડાય છે, તથા એક વખત ચેારી કરી હોય અને પકડાતાં ન્યાયાધીશ પાસે માફી માગે તથા ફરી ન કરવાની કમૂલાત આપે, તે ન્યાયાધીશ તેની ઉપર દયા લાવી તેને છેડી મૂકે છે, પણ તેજ માણસ પા કરીને ચોરી કરી પકડાય, તેા પ્રથમ વખતની સજા પણ ખીજા વખતની સજાની સાથે મળે છે, અર્થાત્ ડખલ સજા મળે છે. ત્યારે અરિતાદિ પરમજ્ઞાનીઓની સાખે પ્રતિક્રમણમાં અઢાર પાપસ્થાનક થયાં હોય, તે સ ંભારી તેનું . પ્રાયશ્રિત લેવામાં આવે છે. પ્રાણાતિપાત ( જીવહિંસા ) મૃષાવાદ ( જુઠ્ઠું ખેલવું ) ચારી કરવી, પરસ્ત્રી વા પરપુરૂષનું સેવન કરવું ( તેના પ્રત્યે મન વયન અને કાયાના કાંઇ પણ યાગથી વિકારભાવે જોવું વા વવુ ), પરિગ્રહપૌદ્ગલિક પદાર્થોમાં મુર્થાં વા આસક્તિ રાખવી, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન (કાઇના અવર્ણવાદ મેલવા ) ચાડી ખાવી, પ્રીતિ કે અપ્રીતિ કરવી, પારકાની નિંદા વિકથા કરવી, માયા-મૃષાવાદ–ગુન્હા કરીને ગેાપવવા, મિથ્યાત્વશક્ષ્મ-આત્મસ્વરૂપથી અન્ય એવા જગતના જડ પદાર્થોમાં મારાપણુ` તેમાં આસક્તિ અને જગદાકારવૃત્તિ-આ અઢાર પાપસ્થાના આત્માને આવરણનું કારણ, સંસાર ભ્રમણ કરાવનાર તથા દુર્ગતિમાં રખડાવનાર છે. તે અઢાર પાપા ક્યારે ક્યારે અને કેવી રીતે થયાં છે? અઢારમાંથી કયા કયા પાપે થયાં છે, તેના એક પછી એકના વિચાર ફરી, જે જે Page #71 -------------------------------------------------------------------------- ________________ પાપ તથા દુષ્ક થયાં હોય, તેને લક્ષ્ય પૂર્વક સંભારી, સ્મૃતિમાં લાવી ગુરૂભગવાન પાસે તેની આલેયણા (પ્રાયશ્ચિત્ત) લઈ, ભૂતકાળના પાપની શુદ્ધિ કરી, ભવિષ્યમાં તે અઢારમાંનું કોઈ પણ પાપ ન કરવાની પ્રતિજ્ઞા દિવસના બબ્બે વખત વા પંદર દિવસે, ચાર કે બાર માસે કરનારને તેમજ હમેશાં પ્રતિક્રમણ કરનારને પ્રથમ તે પાપ શું ? શાથી પાપ ઉત્પન્ન થાય છે? તેની નિવૃત્તિ કેમ થાય ? તેનું પણ પ્રતિક્રમણ કરનારાઓમાં કેટલાકને તે ભાનજ નથી. કદાચ કોઈને પાપના નામની સંખ્યા આવડતી હશે, તે તેની નિવૃત્તિ કેમ થાય, અને ભવિષ્યમાં પાપ કેમ ન બંધાય ? તેનું ભાન નથી, અને ઘણું - ખરા તે અરિહંતાદિ અનંત જ્ઞાનીઓની સાખને અંતઃકરણમાં સ્થાપિત કરી બબ્બે વખત પ્રતિક્રમણ કરતાં કરતાં પાંચ પચીશ વરસ વ્યતીત થયા હશે, છતાં ઉલટા વિષય, કષાય, રાગ, દ્વેષ, કુડ, કપટ, અનીતિ, અનાચાર વિગેરે દે વધારે કરતા દેખાય છે. આવા જીવો પરમાત્માની સામે ભવિષ્યમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા લઈ, હમેશાં તે પ્રતિજ્ઞાન ભંગ કરી પાપની પ્રવૃત્તિમાં વર્તે છે. જેથી તેઓ પરમાત્માના દ્રોહી, મહાપાપી, દુર્લભબોધી અને અનંતસંસારી બને છે. એક વખત ભૂલ થાય તેની માફી તે મળે, પણ હમેશાં પ્રતિક્રમણ પણ કરે અને હમેશાં પાપને પણ સેવતો કે વધારતો જાય, તે તે પરમાત્માની આજ્ઞાને ઘાતક છે-એમ નિઃશંકતાથી શાસ્ત્રસિદ્ધ કરવા શક્તિમાન છું. જેમાં વાર્ષિક પર્યુષણમાં ભાદરવા સુદ જવા ૫ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ લાખો જેને કરે છે. પાપ ન કરવાની પ્રતિજ્ઞા લે છે. તે પણ પરમાત્મા, ગુરૂ તથા આત્મા વિગેરેની સામે પ્રતિજ્ઞા લે છે. “ડે તોલે, કુડે માપે ન આપવું’ એવાં તો વાક્ય બોલે છે. ગ્રંથ વધી જવાના કારણથી વિસ્તાર કરવાની ઈચ્છા છતાં સંકેચતા કરવી પડે છે. પણ પ્રતિક્રમણના વંદિત્તાસૂત્ર કે જેમાં શ્રાવકના અપૂર્વ ગુણોનું અદ્દભૂત વર્ણન કર્યું છે, તેની પૂર્ણહુતિમાં લખે છે કે – “ મેમિ સદર સ વ મંસુ. * મિત્તિ સત્રમ્પણું વેર મર્મા = પુરૂ” - આ વિશ્વમાં પર્યટન કરતા સૂક્ષ્મ અને સ્કૂલ વિગેરે અનંત છેત્માઓ ! હું તમને વૈર-વિરોધને ત્યાગ કરી ખાવું છું, તમે પણ મને ક્ષમા આ શે. આજથી સર્વ જી પ્રત્યેના વૈરભાવને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈ આપ સર્વની સાથે મિત્રભાવથી વર્તીશ. અહા ! કેવી Page #72 -------------------------------------------------------------------------- ________________ પપ અદ્દભૂત દશા? કેવી અભિન્ન દશા ? સંવત્સરી પર્વના પવિત્ર દિવસે કલ્યાણના માટે હતા, તેમાં પણ કેટલાક દુર્ભવી, બહુલકમ આત્માઓ તે જે તિથિ કલ્યાણને માટે હતી, તેને કદાગ્રહ તથા કલેશને માટે કરી બેઠા છે. તે પવિત્ર દિવસે વૈર વિધ, કષાયને ક્ષય કરવાને પરમાત્માની આજ્ઞા હતી, તે દિવસે એક કહે-“ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરવી અને બીજે કહે ૫ ની કરવી. એક કહે–અધિક માસ હોય તો પ્રથમ માસમાં કરવી અને બીજે કહે કે-બીજા માસમાં કરવી. અહા ! કેવી અધમ પ્રવૃત્તિ ? જે દૂધ મોજુદ હશે તે તપેલાથી પણ દુધપાક થશે અને માટીના વાસણથી પણ દુધપાક થશે, પણ દુધ નહિ હોય તે તપેલાને તથા માટલાનો કદાગ્રહ રાખવાથી દુધપાક કદાપિ થશે નહિ. તેમ વૈર-વિરોધનો ત્યાગ કરી સર્વ જીવાત્મા પ્રત્યે આત્મભાવ-દશા જાગી તે ગમે તે માસમાં અને ગમે તે તિથિએ પ્રતિક્રમણ કરતાં પાપનિવૃત્તિ અને આત્મકલ્યાણ થશે. પણ તેવી દશા ન જાગી તો ચોથ પાંચમ કે સાતમના કટાસણુ તથા મુહપત્તીઓ ફેરવી ફેરવી સેંકડો ફાડી નાંખવાથી પણ કલ્યાણ તે થશે નહિ, પરંતુ વૈર-વિરોધ વધારી સંસારની વૃદ્ધિ થશે. ચોથ પાંચમના ઝઘડા કરી બિચારા પોતે (ધર્મગુરૂઓ) તે ભારેકમ બને છે, પણ સંપ્રદાયમેહથી અંધ બનેલા અનેક જીવાત્માઓને કલેશ કછુઆ કરાવી અને છાપાએમાં એક બીજાની નિંદા કરી અનંતસંસારી બનાવે છે. કેટલાક મૂર્ખ આત્માઓ એ પ્રશ્ન કરે છે કે-“શાસ્ત્રમાં શું સાચું છે? ચોથ સાચી કે પાંચમ સાચી ?” કહે, આવી વાતને ક્યાંય પણ નિર્ણય થાય ખરે? આવા પ્રશ્ન કરનારને પૂછે કે તપેલું સાચું કે માટલું સાચું ? વા કડાયું સાચું ? શું કહેશે, જે દુધ હશે તે તપેલું કે માટલું બધાં સાચાં, નહિ તે બધાં ખોટાં છે. તેમ દિગંબર હો કે શ્વેતાંબર છે, જેના હે કે અન્ય હે, સાંખ્ય, બૌદ્ધ વિગેરે ગમે તે હે, એથની સંવત્સરી કરનાર છે કે પાંચમની કરનાર છે, પ્રથમ માસમાં કરે કે બીજા માસમાં કરે, પણ “માવમાવિશ્વપા મોહં 7 સંદેહો” જેને આત્મા સમભાવદશાને પામે તેજ ક્ષે જશે. આવી દશા પ્રાપ્ત કરનાર ગમે તે સાધનથી, ગમે-તે તિથિએ પ્રતિક્રમણ કરે તે સાચે છે, પણ સમભાવદશાના લક્ષ્યને ભૂલી જઈને કલેશ, કજીઆ તથા વૈર-વિરોધ વધારનાર એથની કે પાંચમની ગમે ત્યારે સંવત્સરી કરે, પણ તે ટા છે, મિથ્યાત્વી છે, પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ છે. પરમાર્થ સ્વરૂપ તથા પ્રભુની આજ્ઞા–તે તિથિમાં કે કટાસણા ફેરવવામાં કે તિથિના નિમિત્તે ઝગડા કરવામાં નથી, પણ અંતરની વિશુદ્ધિમાં છે. અંતરની વિશુદ્ધિ થઈ તે પછી બધી તિથિએ સાચી છે, નહિ તે બધી ખાટી છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ - જેમ એક “મિતે થી સામાયિક કરવું કે ત્રણ કરેમિભતેના પાબેલી સામાયિક કરવું-એ મિથ્યા આગ્રહ છે. જ્ઞાનીઓ તે કહે છે કે-સમભાવ દશા થાય તેમ સામયિક કરવું. પછી એકથી કરે કે ચાહે તે બારથી કરે, પણ સમભાવદશા થશે ત્યારે સામાયિક સાચું કહેવાશે. તેમ અંતર વિશુદ્ધ થાય તો જ પ્રતિક્રમણ કર્યું કહેવાશે. અહા ! અજ્ઞાનતા તે જુઓ ! પર્યુષણમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી જેને સાધુ તથા શ્રાવકે પોતાના સગાં, નેહી કે સંબંધી, પરિચયી વા કુટુંબી વિગેરેને અન્યોન્ય ક્ષમાપનાના પત્રો લખી હજાર રૂા. નું પાણી કરે છે, આનું નામ તે અજ્ઞાન અનીતિની કમાણીને અધર્મના માર્ગે વ્યય થાય–તે આ ઉપરથી સિદ્ધ થાય છે. ક્ષમાપના કોની ? જેની સાથે વૈર થયું હોય તેની કે જેની સાથે સનેહ હોય તેની ? જેની સાથે વૈર હશે તે કદાચ પ્રતિક્રમણ કરતી વખતે ખાસ પાસે બેઠો હશે, તો પણ ખમાવશે નહિ. કદાચ ખમાવશે તે ઘણે ભાગે શબ્દથી, અંતરમાં તો ઈ ભરીજ હશે, અથવા તે ઘડીભર પછી થશે. અને જેની સાથે સ્નેહ, પરિચય, પ્રીતિ અને રાગ છે, તેની સાથે ક્ષમાપનાના પત્રો લખી હજારો રૂ. નું નુકશાન કરે છે, અને તે પણ દર વરસે. કહે ! બાળકોની રમત અને હાલના કહેવાતા નામધારી જૈનેની કહેવાતી પ્રતિક્રમણાદિક ક્રિયાઓમાં કાંઈ ફેર છે ? નહિ, પ્રતિક્રમણ કરતાં તો બાળકની રમત કેટલેક દરજે સારી છે. કારણ કે રમતમાં તેઓ વૈર-વિરોધ કરતા નથી. કદાચ થાય તો ભૂલી જઈ ઘડીભરમાં સાથે રમે છે, પ્રતિજ્ઞા લઈ ભંગ કરતા નથી. અને આ તે પરમાત્માની સામે પ્રતિજ્ઞા લઈ ભંગ કરનાર અધર્મ કે અનીતિના માર્ગે ચાલતાં છતાં “અમે કરીએ છીએ” એ બેટ અભિમાન રાખનાર, પાઠ, તિથિ તથા વિધિની ભિન્નતામાં ધર્મની ભિન્નતા માની પર્વના દિવસે ધર્મના કથાનકેમાં ધર્મના નામે કલેશે કષાય વધારનારા, એક બીજાની નિંદા કરનારા મહાપાપી અને સન્માર્ગના ઘાતક છે. પ્રભુની સાખે પ્રતિજ્ઞા લઈ પાપમાં પ્રવૃત્તિ કરનારા ચોખા દીવાળીઆના ધંધાને ધર્મ માની બેઠા છે, હમેશાં પાપ કરવું અને હમેશાં માફી માગવી–એ કેવળ મૂર્ખતા શિવાય બીજું કાંઈ છે જ નહિ, કોઈ માણસ તમાચો મારતો જાય અને મારી માગતે જાય, ઘડી ઘડી તેમ કરે, તે તેની ઉપર તે માણસ પ્રસન્ન થતો નથી, તેમ પરમાત્માની સાખે રેજ પાપની માફી લેતે જાય, પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરતો જાય અને રોજ પ્રતિજ્ઞાન ભંગ કરી પાપ કરતો જાય, તે પરમામા પણ પ્રસન્ન થાયજ ક્યાંથી ? ન જ થાય. અહીં કોઈ પ્રશ્ન કરશે કે– ત્યારે શું પ્રતિકમણ ખોટું વા ન કરવું ? પ્રતિક્રમણ કરતાં પાપને નાશ શું Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૭ ન થાય ?' તેના ઉત્તરમાં મહાન સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કૃત ૩૫૦ ગાથાના સ્તવનની બીજી ઢાળની સાખ આપી આ વિષયનું સમાધાન કરીશ – ' ' “કઈ કહે જે કીધાં પાતિક, પડીકમતાં છુટી જે તો મિયાફળ પડિકમણાનું, અપૂર્ણ કરણથી લીજે રે.” શિષ્ય પૂછે છે કે અમે જે જે પાપ કરીએ, તે સાંજ સવારે પડિઝમણું કરતાં પાપથી છુટી જઈએ કે નહિ ?” ગુરૂ ઉત્તર આપે છે –“ના, ન છુટાય.’ હું ગમે તેટલાં પાપકૃત્ય કરું અને તે પડિક્કમણું કરતાં છુટી જશે–એવી ઈ છાજનક ભાવનાએ પાપકૃત્ય કરનાર હજારે વખત પડિઝમણું કરતાં છતાં પણ છુટ નથી. પડિક્કમણું–એ અનિચ્છાએ (અજાણપણે) થઈ ગયેલ પાપની આલોયણું વા અતિચાર છે. અજ્ઞાનપણે પાપકૃત્ય થઈ ગયું હોય તે તેને માટે પડિઝમણું–તે પાપની નિવૃત્તિ કરવા સાધનભૂત છે, પણ જાણું જોઈ પાપકૃત્ય કરનારને અનાચાર કહ્યો છે, તેને માટે આલેયણાને પણ અભાવ થાય છે. માટે ઉપાધ્યાય મહારાજ કહે છે કે-પડિક્કમણું કરવાથી પાપ છૂટી જશે, એવી ભાવનાથી જાણી જોઈ પાપ કરનારને પ્રતિક્રમણનું ફળ મિથ્યા (નિરર્થક) થાય છે. કોઈ પણ પાપ વા પુન્યની પ્રવૃત્તિ કરવાથી શુભાશુભ બંધ પડતો નથી, પણ પરિણામથી જ શુભાશુભ બંધ પડે છે. કહ્યું છે કે મન gવ મનુષ્ય શરણં વંધમોરચો ” મનુષ્યને બંધ તથા મેક્ષનું કારણ મન છે. “પરિણામે બંધ'-એ વાયથી પણ સિદ્ધ થાય છે કે કોઈ પણ કૃતિથી પાપબંધ વા પુન્યબંધ પડતો નથી, પણ મનના જેવા અધ્યવસાય (પરિણામ) હોય તે બંધ પડે છે, તેથી જેમ પાપકૃત્ય કરતાં પણ મનના જે મલીન ભાવ હોય તેજ પાંપબધ પડે છે. અર્થાત કાયાથી વા વચનથી પાપકૃત્ય કરતી વખતે મનની પણ દુષ્ટ ભાવના હાય તેમજ ત્રણે યોગની સ્થિરતાથી દઢપણે પાપબંધ પડે છે. તેમ પાપની નિવૃત્તિ કરવા માટે પ્રતિક્રમણ કરતી વખતે પણ જે મન, વચન અને કાયાના ત્રણે ગની સ્થિરતા હોય તોજ પાપની નિવૃત્તિ થઈ મનની નિર્મળતા થવા રૂપ ખરું પ્રતિક્રમણ થાય છે. પ્રતિક્રમણ કરવાથી પાપની નિવૃત્તિ થાય છે. પણું પ્રતિક્રમણના પાઠ બોલવાથી પાપની નિવૃત્તિ કદાપિ થતી જ નથી. પ્રતિક્રમણ કરતી વખતે કાયાની પણ સ્થિરતા ન હોય તેમજ મનની પણ સ્થિરતા Page #75 -------------------------------------------------------------------------- ________________ પટ ન હોય તેા મન, વચન અને કાયાના ત્રણે યાગની સ્થિરતા અપૂર્ણ હાવાથી પ્રતિક્રમણનુ ફળ મિથ્યા થાય છે. તેજ ઢાળની ગાથામાં કહે છે કે— . મિથ્યા ક્રુડ દેષ્ઠ આવશ્યક સાખે તે પાતિક, તે ભાવે જે સેવે; પરગટ, માયા મેાષને સેવે. ,, " ઉપાધ્યાય મહારાજ શ્રી આવશ્યક સૂત્રની સાખ આપી જણાવે છે કેપ્રતિક્રમણુ કરતી વખતે જે જે પાપની આલાયણા (પ્રાયશ્ચિત) લઇ ભૂતકાળના પાપ નાશ થાઓ ' એવી ક્ષમા માગી ભવિષ્યમાં તે પાપ ન કરવાની પ્રતિજ્ઞા લઇ તે તે પાપકૃત્ય જો કરીને કરે તેા તે માયા અને મૃષા–એમ બેવડા પાપને ઉપાર્જન કરે છે, અર્થાત્ ડબલ પાપ બાંધે છે; ત્યારે પ્રતિક્રમણ એટલે શું ? એવા શિષ્યના પ્રશ્નનું સમાધાન ત્રીજી ગાથાથી કરે છે— 66 મૂળ પદે પડિક્કમણું ભાખ્યું, પાપતણુ અણુ કરવુ, રશકિત ભાવતણે અભ્યાસે, તેજસ અથે' વરવું રે. "" વસ્તુત્વે તા સર્વ પાપની સર્વથા નિવૃત્તિ કરવી તેનું નામ પ્રતિક્રમણ છે. પણુ કદાચ પૂર્વ પ્રારબ્ધ કર્મના ઉદયથી સર્વથા પાપની નિવૃત્તિ ન થઈ શકે તા દિન પ્રતિદિન પાપને ઓછું કરતાં કરતાં સર્વથા પાપકૃત્યથી મુકતથઈ, મિથ્યાત્વ, માહ, કષાય તથા વિષયાદિ દોષોના નાશ કરી, નિરાવરણુ બની આત્યાની વિશુદ્ધિ કરી પરમપદને પામે તેને જ્ઞાનીએ પ્રતિક્રમણ કહે છે. આવું પ્રતિક્રમણ ખાટુ' છે, એમ તેા કાઈ દુર્લભ એધી અધમાત્માજ કહે. જેના હૃદયમાં જરા પણ વિચાર શકિત ઉદ્દભવી હોય તે આવા પવિત્ર ધર્મ તે અસત્ય કહેજ નહિ. માટે પ્રતિક્રમણ ખાટું છે ? ન કરવું ? એવા પ્રશ્નો પૂછવા એજ અજ્ઞાનતા છે. દુધપાક જેને પ્રિય હાય, શરીરને પુષ્ટિકર્તા હાય તો તેને દિવસમાં દશ વખત ખાય તે પણ ક્રાણુ ના કહે છે ? પણ તેજ દુધપાકમાં જો ઝેર પડી ગયું હાય તો તે દુધપાક ખાવાથી મરણ થાય છે, તે ન ખાવા માટે ક્રાઇ હિતેચ્છુ જણાવે તેા સમજવું કે તે દુધપાકને ખરાબ કહેતા નથી પણ વિષમિશ્રિત દુધપાકને ખરાબ કહે છે. તેથી તેવા ઝેરી દુધપાક ખાવાથી મરણ થાય છે. તેમાંથી વિષ કહાડી નાંખી નિષિ દુધપાક ખાવાથીજ શરીરની પુષ્ટિ થાય છે તેમજ જેનામાં તે માદક ખારાક પચાવવાની શકિત ન હોય તેવા બાલકને તેવા સ્વાષ્ટિ દુધપાક ખવરાવવાથી તેને અજીર્ણ થઇ તેના શરીરના બાત કરે છે માટે જેને પચે તેને નિષિ દુધપાક ખવરાવવાથી જ શરીરની પુષ્ટિ Page #76 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તેમ પ્રતિક્રમણરૂપ દુધપાકથી અંતરાત્માની પુષ્ટિ વધે છે. પગની સ્થિરતા, તથા વિશુદ્ધિપૂર્વક અને મહાવીરદેવે કહેલ વિધિ, ઉપયોગ, વિવેક, વિચાર, વિજ્ઞાન, આશા તથા શ્રદ્ધાપૂર્વક પ્રતિકમણું કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, અને મેક્ષ દશાને મેળવી શકાય છે. પણ તે પ્રતિક્રમણરૂપ દુધપાકમાં વિષય, કષાય, નિંદા, વિકથા, અસત્ય, અનીતિ, છળ, પ્રપંચ, ઈર્ષ્યા, મેહ, મમતા, વિગેરે દેષરૂપ ઝેર પડી જવાથી અજ્ઞાન તથા દેષપૂર્વક બે ઘડી પ્રતિક્રમણને પાઠ બોલી તેને ધર્મ માની અવિધિ અને અજ્ઞાનપૂર્વક પ્રતિક્રમણ કરવાથી આત્માનો ઘાત અને સંસારની વૃદ્ધિ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરશે કે- વિધિ ને વિચારપૂર્વક આવી રીતે કરવું, ને આમ ન કરવું, શુદ્ધ કરવું-એ પ્રકારનું બહુ ડહાપણ ડોળતાં અને પ્રતિક્રમણના પાઠે સ્પષ્ટ તથા શુદ્ધ શીખતાં, તેમજ વિધિ, જતના, પ્રહા વિગેરેનું જ્ઞાન મેળવતાં તો પાંચ દશ વરસ ચાલ્યા જાય વા એવા મેટા વાળને વધારવાથી લેકે કંટાળીને ઉપાશ્રય વા દેરાસરમાં પણ ન આવે તે પછી - કરવું કેમ ? જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવાથી અવિધિ, અશુહ તથા અજ્ઞાનપણે કરવાથી કાંઈ પણ લાભ થાય કે નહિ? - “ વિધિ જતાં કલિયુગમાં હવે, તીરથને ઉચછેદ - જેમ ચાલે તેમ ચલવે જઈએ, એહ ધરે મતિ ભેદ રે.” વિધિ વિગેરે પ્રમાણે કરવાનું કલિયુગમાં કઠિન છે. માટે જેમ ચાલતું હેય, તેમ ચાલવા દેવાથી લાભ ન થાય તેના ઉત્તરમાં તેજ ગાથા પછીની ગાથામાં લખે છે કે – એમ ભાખી જે મારગ લેપે, સૂત્ર ક્રિયા સવિ પીસી; આચરણ શુદ્ધિ આચરીએ, જોઈએ જોગની વસી.” - ખોટા રૂપીઆ હજાર હેય, તે પણ તેની કીમત નથી, તેમજ પકડાતાં રાજ્યથી દંડાય છે, તેમ અશુદ્ધ, અજ્ઞાન તથા અવિવેકપૂર્વક હજારે સામાયિક પ્રતિક્રમણવિગેરે ખોટી ક્રિયાઓ કરનાર પરમાત્માની સજાને પામે છે અને આત્મહિત કરી શકતું નથી. તેના કરતાં એક સત્યક્રિયા કરનાર પરમાત્માના સ્વરૂપને મેળવી શકે છે. તેથી ઉપાધ્યાય મહારાજે કહ્યું છે કે–વિધિ, વિવેક, શ્રદ્ધા વિગેરે જોતાં વખત ઘણે જાય, લેકે થોડા આવે વા આવતા બંધ થાય, માટે અજ્ઞાનપણે જેમ ચાલતું હોય તેમ ચાલવા ઘો –એવું કહેનારા મહાવીરદેવે કહેલાં સૂત્રો તથા તેમાં જણાવેલી ક્રિયાને પીસી નાખે છે. સૂત્રમાં કહેલી ક્રિયા Page #77 -------------------------------------------------------------------------- ________________ ન થઈ શક્તી હેય તે પછી સૂત્રમાં પ્રરૂપવાની જરૂર શી હતી માટે કાલ ! સંધયણનું બેટું બહાનું બતાવી અવિધિ, અજ્ઞાન તથા અવિવેકપૂર્વક સામાયિક પ્રતિક્રમણદિ ક્રિયા કરનાર તથા ચારિત્ર પાળનાર પોતાના દે તથા શિથિલતાને ગોપવવા મંદબુદ્ધિવાળા ભોળા લેકેને ખોટી પ્રવૃત્તિઓમાં ધર્મ મનાવી અવળે માર્ગે ચલાવી તેમને પરમાર્થ માર્ગથી વિમુખ રાખે છે અને પોતે પણ વિમુખ રહી, સહર્મથી ભ્રષ્ટ થઈ સંસારમાં રખડે છે. આવી અમૂલ્ય તત્ત્વજ્ઞાનમય સક્રિયાઓ કરતાં છતાં જીવાત્માઓની અંતરશુદ્ધિ તથા આત્મિક ઉન્નતિ થતી જણાતી નથી, તેનું કારણ ઉપર જણાવી ગયો છું કે, બાલકને દુધપાક ખવરાવવાથી અપચો થઈ અજીર્ણ થવાથી મરણદશાને પામે છે. તેમ પ્રથમ ગુણસ્થાનકની દશા પામ્યા વિના પ્રતિક્રમણ શું? તેનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના પાંચમા ગુણસ્થાનકની મહા ક્રિયાઓ નાના બાળકોને કરાવવાથી માનસિક અજીર્ણ થઈ આંતરિક જીવનની અધોગતિ થાય છે. અર્થાત આગળ જણાવ્યા પ્રમાણે કક્કાવલી તથા આંક શીખ્યા પછી જ ચોપડીઓનું શિક્ષણ સફળ થાય છે. તેમ નાના બાળકોને પ્રથમ નૈતિક તથા વ્યાવહારિક શિક્ષણ મળવું જોઈએ. સ્ટીમર અને કેપ્ટન બને ઉત્તમ અને મજબુત હોય તો સાસુકુલ પવનના યોગે પેસીંજરને સુખેથી સમુદ્ર પાર પહોંચાડી શકે છે. તેમ સં. સાર-યાત્રા માટે કન્યાઓ તે સ્ટીમર છે અને પુરૂષ એ કેપ્ટન છે, તે બંને પોતપોતાના ધર્મથી ઉત્તમ બન્યા હશે, તે સદ્દજ્ઞાન અને સત્સંસ્કારથી પિતાના શરીરજન્ય પુત્ર-પુત્રીરૂપ પેસીંજરોને સંસાર-સાગરથી પાર ઉતારશે અને પિોતે પણ તરી જશે. માટે પ્રથમ છોકરાને નીતિ, સત્ય, પરોપકાર, દયા, નેહ, ઐક્યતા, મા-બાપને વિનય, કુટુંબ પ્રેમ, દેશસેવા, સમાજભક્તિ, ઉત્સાહ, બ્રહ્મચર્ય, વિશુદ્ધ પ્રેમ, દંપતીધર્મ, ગૃહવ્યવહાર, પુરૂષકર્તવ્ય, દેવ, ગુરૂ તથા ધર્મની સાચી ભક્તિ, વિનય, વિવેક, ધૈર્ય, ઉદારતા વિગેરે ઉત્તમ ગુણોનું જ શિક્ષણ મળવું જોઈએ. આવા આત્મિક ગુણેથી જેનું હૃદય પવિત્ર બન્યું છે, તે જીવાત્માઓને કદાચ ભેગ–કમને ઉદય હશે, તે પણ આત્મજાગ્રતીના ઉપગ બળથી અર્થ તથા કામનું સેવન નિલેષપણે કરવાથી અંતે મેક્ષદશાને પામી શકશે. અનીતિ, અસત્ય, કષાય, વિષયાદિ દેને નાશ થયા વિના માર્ગો નુસારી તથા સમ્યક્ત્વ પણ કહેવાય નહિ, તે પછી શ્રાવક તે કહી શકાય જ ક્યાંથી ? શ્રદ્ધા અને વિવેકપૂર્વક સક્રિયા તથા સદાચાર સેવે તેનેજ શ્રાવક કહી શકાય તે વિના નામધારી શ્રાવક નહીં પણ સાવજ જેવી પ્રવૃત્તિઓ કરી અમૂલ્ય માનવદેહ નિરર્થક ગુમાવે છે. જેવી રીતે નાના છોકરાને પ્રથમ Page #78 -------------------------------------------------------------------------- ________________ આ ઉત્તમ શિક્ષણ આપી તેના જીવનને ઘડવું જોઈએ, તેવી જ રીતે નાની બાલિકાઓને પણ વિનય, માબાપની ભક્તિ, ગૃહિણુના ધર્મો, સાસુ સસરા વિગેરે વડીલોની સેવા, કુટુંબપ્રેમ, પતિધર્મ, શીયળ, પ્રજાપષણ તથા પ્રજા શિક્ષણના ધર્મો, આરોગ્ય જીવન, વિશુદ્ધ પ્રેમ, દંપતીજીવન, માનસિક, શારીરિક તથા આત્મિક શક્તિને વિકાસ-વિગેરે ઉત્તમ ગુણોનું શિક્ષણ પ્રથમ મળવું જોઈએ. આજકાલ ઘણે ભાગે એ શિક્ષણનો લેપ જ થતું જોવામાં આવે છે. પાંચ વરસના બાળક ઉપર દશ મણ ઘીને ડબો ભરી મૂકવાથી તે ચગદાઈ જશે અને ઘી ઢોળાઈ જશે, તેમ નાના બાળકને નૈતિક તથા વ્યાવહારિક શિક્ષણ આપ્યા વિના ઉપાશ્રયમાં બેસારી, પ્રતિક્રમણના પાઠ ભણાવી મહાન ભાર મૂકી દેવાથી બાળકની અધોગતિ થાય છે અને પ્રતિક્રમણાદિક ક્રિયાઓ શુકતાને પામી નિરર્થક થઈ જાય છે. નાની બાળાઓને નૈતિક શિક્ષણ આપ્યા વિના, પ્રથમ કર્તવ્યજ્ઞાન બતાવ્યા વિના ઉપલા કર્તવ્યના પ્રતિક્રમણાદિકના માત્ર શબ્દપાઠ ભણાવી ઘણું ખરી સાધ્વીઓ તથા આર્થીઓએ પતિવ્રતાધમની પાળ કહાડી નાખી છે. નૈતિક જીવન તથા સતીધર્મને લુંટી લઈ તેમના ગૃહસ્થાશ્રમને સ્મશાનવત્ બનાવી દીધું છે. એમ નિઃશંકતાથી પ્રતિપાદન કરી શકું છું. ઘરમાં કોઈ માંદું હોય, કુટુંબીઓને ખવરાવનાર કે ન હોય તે ભલે દુઃખે વા ભુખે મરી જાય, પણ મારે તે પ્રતિક્રમણ કરવા જવું જોઈએ. પોતાના પતિએ ખાધું હોય વા ન ખાધું હોય, પણ પોતે પેટ ભરી પતિને માટે જેમ ભીખારીને માટે અલગ કહાડી રાખે તેમ વાસણમાં અલગ કહાડી, પતિ વ્યાપાર-પ્રવૃત્તિના પરિશ્રમથી થાકી ઘેર આવશે, માટે મારે પ્રથમ તેમની સેવા કરવી જોઈએ-એવી ભાવના તરફ તદન લક્ષ્ય કે દરકાર રાખ્યા વિના, પતિ ખાય કે ચાહે તે ખાડામાં પડે, પણ મારે પ્રતિક્રમણ કરવાનું મોડું થઈ જાયએવા લક્ષ્યથી ઉપાશ્રયમાં ધર્મ માનનારી અજ્ઞાન સ્ત્રીઓએ જ ધર્મને કલંકિત કરી નાખ્યો છે. દરેક ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે–સ્ત્રીઓએ પિતાના પતિને દેવ. પ્રભુ સમાન માનવો જોઈએ, તેની સેવા તથા તેની આજ્ઞાએ વર્તવું-એ પ્રથમ ફરજ છે. સ્ત્રી માને પુરૂષ ગમે તે હે, પણ જેનામાં ભેગની સ્થિરતા, વૃત્તિ સંયમ, વિષય-કવાયની ક્ષીણતા, હાર્દિક નિમળતા, સંતભક્તિ અને બીજા જીવાત્માઓ પ્રત્યે પ્રીતિ તથા કરૂણાની લાગણી નથી, તે મનુષ્ય બાહ્ય ક્રિયાઓ કરે છે, તે પિતાને ધર્મ કહેવરાવવા વા પિતાના અનાચારાદિ દેજોને ગોપવવા જ કરે છે. આત્માથી છવ હોય, તેને તેવી શુષ્ક ક્રિયાઓમાં ધર્મમાન્યતા કે મહત્તા જણાય જ નહિ. ખોટા ગુલાબના પુષ્પ બહારથી સુંદર Page #79 -------------------------------------------------------------------------- ________________ રંગવાળા તથા મનહર દેખાતા હશે, પણ હૃદયને આનંદ આપે તેવી તેનામાં સુગધ હેતી નથી. તેમ અજ્ઞાન, અશ્રદ્ધા, તથા અવિવેકપૂર્વક સામાયિક, પ્રતિક મણ તથા વ્રતાદિક બાહ્ય ક્રિયાઓ ઉપરથી સુંદર દેખાતી હશે, અર્થાત ધર્મરૂપે મનાતી હશે, પણ અંતરથી–તેવી શુષ્ક ક્રિયાઓથી આત્માની વિશુદ્ધિ થતી જ નથી. લેકેને સાચામાં મેહ નથી, પણ વધારે કેમ થાય તેવી ગણત્રોમાંજ મોહ હેય છે. ત્યાં કલ્યાણનો વિચાર માંથી સુજે ઘર ચણતા વાર થાય તેની હરક્ત નહિ, પણ મજબુત ચણતરકામથી ભવિષ્યમાં ઉપાધિ તથા વિશેષ ખરચ મટી જશે. તેમ અવિવેક તથા અજ્ઞાનપૂર્વક ઘણું સામાયિક તથા પ્રતિક્રમણદિક કરવાથી કલ્યાણ નથી, પણ અંતરદષ્ટિથી પુરૂષને ઓળખી તેની આજ્ઞાએ વિચાર, વિજ્ઞાન, વિધિ, વિવેક તથાં શ્રદ્ધાપૂર્વક દેષ નાશ કેમ થાય તેમજ આ ત્મિક ગુણોની પ્રાપ્તિ કેમ થાય? તેવા વિચાર વા લક્ષ્મપૂર્વક એક સામાયિક કે એક પ્રતિક્રમણ થાય તે પણ આત્માનું અવશ્ય કલ્યાણ થશે. માટે આ લેખ કઈ પણ જાતની શુભ ક્રિયા નિષેધાર્થે નથી, પણ ઉન્માર્ગથી મુક્ત થઈ સત્ય શું છે તે વિચારવા અર્થ અને સન્માર્ગ સન્મુખ થવાને માટે જ આ લેખ લખવાને લેખકનો ઉદ્દેશ છે અને તે વિચારવાથી સમજાઈ શકે તેમ છે. પૌષધ સામાયિકમાં આત્મચિંતન, પ્રતિક્રમણમાં ભૂત દોષની નિવૃત્તિ અને ભવિધ્યમાં તે ન કરવાની પ્રતિજ્ઞા, તેમ પૌષધમાં આત્મધ્યાનની મુખ્યતા છે. મન, વચન, કાયાની તથા વૃત્તિઓની સ્થિરતા કરી, આત્માને સદ્દધ્યાન, સદાચાર, સજ્ઞાન તથા સદ્દગુણોથી પુષ્ટ બનાવે–તેને પૌષધ કહે છે, સામાયિક પ્રતિક્રમણ ની ક્રિયા બે ઘડી (૪૦ મિનીટ) ની છે. પૂર્વ સંસ્કારની મંદતા હેવાથી, માનસિક તથા બુદ્ધિબળ મંદ હેવાથી, સત્સંગ તથા પુરૂષને સતત સમાગમ ન હોવાથી, જીવાત્મા બે ઘડીવારમાં આત્મસ્વરૂપની જાગ્રતી ન કરી શકે તે જ્ઞાનીઓ તેને પિષધ કરવાની પ્રવૃત્તિ તરફ દોરે છે. પિષધ દિવસ તથા રાત્રિના મળી આઠ પહેરને થાય છે. ચોવીસ કલાક સુધી સત્પરૂપ તથા સત્સંગના સમાગમમાં રહી આત્મસાધનને વિચાર કરે તે અવશ્ય સન્માર્ગ પામી શકે. એમ જાણી શાસ્ત્રકારોએ પૌષધક્રિયાની મહત્તા દર્શાવી છે. . જેવી રીતે પ્રતિક્રમણમાં પ્રતિજ્ઞા લેવાય છે, તેમ પૌષધમાં ચાર પ્રકારની પ્રતિતા લેવા આવે છે. “આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ, સર્વ બ્રહ્મચર્ય પૌષધ, અને અત્યાચાર પૌષધ.” Page #80 -------------------------------------------------------------------------- ________________ આહારનો ત્યાગ કરી, શરીરની મૂચ્છો ત્યાગ કરી, મન, વચન અને કાયાના ત્રણે વેગથી બ્રહ્મચર્ય પાળી, સાંસારિક સર્વ વૃત્તિઓને ત્રણે યોગથી ત્યાગ કરી, આત્મભાવના ભાવતાં આત્મજ્ઞાનને પિષણ આપે અર્થાત્ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરે તેને પૌષધ કહે છે. પૌષધ કરનાર ચાર વા આઠ પહેર સુધી સાધુતુલ્ય ગણાય છે. પૌષધમાં નિદા, વિકથા, નિદ્રા વિગેરે દેષોની પ્રતિજ્ઞા લઈ તેવી પ્રવૃત્તિ કરે તે મહા પાતક લાગે છે. આજના કેટલાક અજ્ઞાની આત્માઓ એક શેર સાકર માટે વા જમવા માટે આખો દિવસ કામ કરી, સાંજના પૌષધ લેવાને પાઠ ઉચ્ચારી સમી સાંજના જ સુઈ રહે છે. ઘેર હોય ત્યારે વ્યાપારાદિકની પ્રવૃત્તિમાં રખડતાં રાતના બાર વાગ્યા સુધી બિચારાઓને સુવાનો વખત ન આવે, જ્યારે પૌષધમાં સમીસાંજે સુઈ રહે છે. નાના છોકરાં જેમને દુનીયાનું પણ ભાન ન હોય, તેવાઓ દિવસના ખાઈ માત્ર રાતના ચાર પહોર ઉપાશ્રયમાં સુઈ રહે છતાં માને કે અમે પૌષધ કરેલ છે. વળી કેટલાક ધર્મગુરૂઓ પણ શાસ્ત્રવિરૂદ્ધ અધમ પ્રવૃત્તિને અનુમોદન આપે છે. ભોળા લેકેને સમજાવે છે કે-હશે ભાઈ! એટલે વખત તે સંવરમાં રહે છે. સંવરની વખાર જાણે ઉપાશ્રય જ હોય નહિ? સંવરના મંત્રાટી આવા ધર્મગુરૂઓ જ હોય નહિ કે જેમની પાસે રાતે પડી રહે તે સંવર થાય! ખરેખર! આનું નામ જ અજ્ઞાનતા છે. સમ્યક્ પ્રકારે વૃત્તિને જય કરવાથી અંતરમાં સંવર પ્રગટ થાય છે. ઉપાશ્રયમાં સંવરની વખાર હોતી નથી. તૃષાતુર માણસ સ્વચ્છ જળ ન મળે તે ઝેરમિશ્રિત વા ગટરના જળનું પાન કરવાથી કદાપિ સંતષિત નહિ થાય. તેવા મલીન જળ પીવા કરતાં મરણને વધારે ઈચ્છશે, તેમ આત્માર્થી જીવો પિતાના શ્રેયને માટે અવિધિ, અજ્ઞાન તથા અસરિયાઓથી પોતાનું શ્રેય કદાપિ માનશે નહિ અને એમ માનશે તો તેવી ક્રિયાઓથી શ્રેય થાય પણ નહિ. જેમાં આઠમ પાખીના દિવસે પૌષધ કરવામાં આવે છે. પૌષધ જેવી પવિત્ર ધર્મક્રિયા કરનારને કઈ કરે રૂપીઆ, છ ખંડનું અરે ! ત્રણ ભુવનનું રાજ્ય આપવા તૈયાર થાય; તે પણ તેને લાત મારી, પૌગલિક સુખની ઇચ્છાને ત્યાગ કરી નિષ્કામપણે કરવાથી જ આત્મશ્રેય થાય છે એમ માનશે. આવી ઉત્તમ ક્રિયાઓ શેર સાકરના લેભની ખાતર એવા એક ટંકના મિષ્ટાન્નના લેભની ખાતર કરે તે ક્રિયાને વેચનારસકામ ભાવનાએ સ્વાર્થી જીવાત્માઓથી ધર્મની ખરાબી થાય છે, અને પિતાના જીવનની અધોગતિ થાય છે. લાડવાના મેહમાં મુગ્ધ થયેલ બ્રાહ્મણથી બ્રહ્મતેજ (તત્વજ્ઞાન) દેશમાંથી લય પામ્યું છે, તેમ ખાવાના લાભની ખાતર ધર્મક્રિયાઓ Page #81 -------------------------------------------------------------------------- ________________ કરી તેમાં કલ્યાણ માનનારા જૈનેથી જૈનત્વ ( વીતરાગ ભાવ) નાશ પામવા જેવું થયું છે. સાકર કે લાડુના મોહ માટે આઠમ પાખીના હજારે પૌષધો થશે, જ્યારે તે ન હોય તો સેંકડે પાંચ પણ નહિ થાય. આવા જીવાત્માઓ ધર્મના નામે ધતીંગ ચલાવી ધર્મને લજવનારા, સમાજને નિર્માલ્ય બનાવે છે. • - હરિકથા કે વ્યાખ્યાનમાં જો ચપટી સાકર કે બે ચાર પતાસાની પ્રભાવના હોય તે ઉપાશ્રયમાં હજારો લેકે વ્યાખ્યાન સાંભળવા આવશે, નહિ તે ૫૦-૧૦૦ માંડ હશે. જ્ઞાનીઓના એક વચનમાં અનંતતત્ત્વ સમાયેલું છે. તેવી દિવ્ય વાણીનું અપૂર્વ રહસ્ય આવા ધર્મ વિક્રય કરનારા લાલચુઓથી સમજાય જ કયાંથી? કેટલાક અજ્ઞાનીઓ એ તર્ક કરે છે કે–પ્રભાવનાના લેભના બહાને પણ લેકે સાંભળવા તે આવશે?” પ્રભાવના ન હોય તે ગમે તેવા મહાત્માની અપૂર્વ વાણી પ્રત્યે જેને પ્રીતિ તથા આકર્ષણ નથી તેવા મેહલુબ્ધ પામર આત્માઓ બે પતાસાની લાલચે ગમે તેવા સામાન્ય ગુરૂઓ પાસે પણ આવશે, તે સોધ કરતાં બે પતાસામાં મીઠાશ માનનારા મેહાંધ આત્માઓ સાંભળીને શું કલ્યાણ કરવાના હતા? શ્રીમાન હેમચંદ્રાચાર્યજી લખે છે કે – આ જ અજ્ઞાનતિજિગ્યા માન્ય યથાવથમ્; जिनशासनमाहात्म्यस्य प्रकाशे स्यात्प्रभावना" | અજ્ઞાન-તિમિરને નાશ કરી, મિથ્યા મોહને લય કરી, ઉત્કૃષ્ટ ભાવની સિદ્ધિ મેળવે તેનું નામ પ્રભાવના, પ્રભાવનામાં આ દિવ્ય ભાવાર્થ રહ્યો છે, પણ લાલચુ જીવોને પુદ્દગલમેહમાં તેવું રહસ્ય સમજાયજ ક્યાંથી ? સાધુઓ ચોમાસું રહ્યા હોય તથા મોટા સાધુ ગામમાં આવ્યા હોય તેના મોહની ખાતર, કીર્તિની ખાતર વા ન કરીએ તે ખોટું લાગશે” એવા લેકભયની ખાતર બબ્બે ચાર ચાર આના કે રૂપીઆ ઉઘરાવી ફંડ રાખી, આઠમ પાખીની પર્વતિથિએ પ્રભાવના કરે. કહો, નિરાશ્રિત કુંડમાં અને આ પતાસાં ખાઉઓના ફંડમાં કાંઈ ફેર છે ? નહિ, લેકેની પાસે ઉઘરાણું કરી, ભીખ માગી તે આપવાથી વા કેાઈ ગૃહસ્થને ઘેર તેનું સગું સંબંધી મરવા પડયું હોય તેને માટે ધર્માદ કરવા બસે પાંચસે રૂપીઆ કહાડ્યા હોય તેમાંથી પ્રભાવિના કરવાથી કે વીર્યહીન અને નિર્માલ્ય બની જાય છે. એ બુદ્ધિશન્ય આ ' ભાઓ ક્યાંથી જાણે? ખરેખર ! તેના નામ પ્રમાણેજ ગુણ દેખાય છે. મૂળ નામ તે પ્રભાવના એટલે “પ્રકરણ ભાવના” ઉત્કૃષ્ટ સદ્દભાવનાતે પ્રભાવના કહેવાય છે, અને હાલ તે તેને અપભ્રંશ થઈ પરભાવના બોલાય છે, Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્માથી ભિન્ન એવા જડ પદાર્થોની ભાવનમાં જીવનું કલ્યાણ થાયજ ક્યાંથી? આવી નિમોહ્ય પ્રવૃત્તિઓનો પ્રચાર થવાનું મુખ્ય કારણ આત્મબળ હીત ધર્મગુરૂઓજ છે. પિતાના વિશુદ્ધ ચારિત્ર, નિર્મળતન તથા આત્મબળી જનસમાજને આકર્ષી શકે નહિ વા પ્રાતિ મેળવી શકે નહિ, અને પોતે ઉપામયમાં એકલા બેઠા હોય ! કીડીઓ ચડે વા બીજા સમર્થ જ્ઞાનીના વ્યાખ્યાન કરતાં પોતાના શક્તિહીન વ્યાખ્યાનમાં શ્રોતાએ થેડા આવતા હોય તે શીતજવર આવે કે ઈર્ષ્યા આવે, તેથી પિતાને વાડે વધારવા તથા પિતાની પાસે ઘણા લેકે આવે છે–એવું માન મેળવવા-આવા ઉંધા રસ્તાઓ લઈ પ્રભાવનાની પ્રપંચ ઉત્પન્ન કર્યા છે, કદાચ કોઈ કહેશે કે– શાસ્ત્રોમાં પ્રભાવના કરવાના અને કર્યાના અધિકાર છે.” તે જણાવીશ કે ભગવાન મહાવીર પાસે કયા દેવતાએ, ઈ છે કે શ્રેણિકાદિ રાજાએ પ્રભાવના કરી? એવું કયા સત્રમાં છે? (પિપગુરૂઓના રચેલા ગ્રંથને પુરાવો નિરર્થક છે.) પ્રભુના રાજ્યમાં પ્રભાવના (પરભાવના) હોયજ નહિ, સ્વ-ભાવનાજ (પિતાના આત્મસ્વરૂપમાં રમણ કરવું) હોય, અજ્ઞાનીના રાજ્યમાંજ પરભાવના જડરમણતા) હેય, કદાચ કઈ પૂર્વાચાર્યના ગ્રંથમાં પ્રભાવનાનો અધિકાર હશે તે તેમાં ભાવ. નાની ઉત્કૃષ્ટતા હશે, પણ બબ્બે ચાર ચાર રૂા. ના ઉઘરાણી કરી નિરાશ્રિત ફંડની માફક લેક પાસેથી ભીખ માંગી અને પછી લેકેને બબે પતાસા આપવાની ઉદારતા કરી હોય, તેવો અધિકાર છેજ નહિ પરમજ્ઞાની મહાત્મા એને ધર્મબોધ આત્માનું શ્રેય થવા માટે હોય, પતાસાના સ્વાદને માટે મહાભાઓનો બોધ હોયજ નહિ. તેમ પૌષધ આત્માની પુષ્ટિ કરવા માટે તેમજ વઘર્મથી આત્મજીવનને પિષણ કરવા માટે હોય તો જ તેને પૌષધ કહી શકાય; પણ જે શેર સાકર કે ખાવાની લાલચ માટે હોય, તો તેનું નામ પૌષધ નહિ પણ શેર સાકર વા એક ટંકના ખારાકની મજુરી છે. એમ સુગમતાથી સમજાય તેવું છે. પૂજા પૂજ્ય તિ પૂબા' જેનાથી પવિત્ર થવાય તેને પૂજા કહે છે. સામાયિક, પ્રતિક્રમણાદિક શુભ ક્રિયાઓથી વૃત્તિઓ સ્થિર ન થતી હોય, તેને જ્ઞાનીઓ પૂજાની પ્રવૃત્તિ તરફ દોરે છે. સામાન્ય કઈ પદાર્થ ઉપર ત્રાટકે કરી ગની સ્થિરતાપૂર્વક ધ્યાન કરવાથી વૃત્તિઓ સ્થિર થાય છે, પણ ભાવના જાગ્રત થતી નથી, તેથી ઇષ્ટદેવની પ્રતિમાના આકાર દષ્ટિ સન્મુખ રાખી Page #83 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કરવા માટે પ્રભુપૂજા–એ સાધછે. પ્રભુ પ્રતિમા પાસે નમસ્કાર તથા સ્તવના અને પ્રભુની પૂજા કરી આસનસ્થિરતા, દૃષ્ટિસ્થિરતા તથા માનસિક સ્થિરતા કરી પ્રભુના આત્મિક ગુણને અંતરમાં પ્રગટ કરવાથી હૃદય પવિત્ર થાય તેને પૂજા કહે છે. સ્થિરતા વિનાનું પૂજન અંતર પવિત્ર કરનાર થઈ શકતું નથી. મંદિરમાં જઈ ધમાધમ કરતાં પ્રતિમાને પાંચ પચીશ તિલક કરવાનું નામ પૂજા નથી પણ પ્રવૃત્તિ છે. ગેસાંઈજીના મંદિરમાં દર્શન વખતે સ્ત્રી-પુરૂ ની ગિરદી તથા પરસ્પર સંઘર્ષણ જોઈ જેને હસે છે–તેને અનુચિત માને છે, તેજ જેને મધ્યસ્થપણે ઘડીભર વિચાર કરે તે શત્ર જ્ય (પાલીતાણાના પહાડ) ના મુખ્ય મંદિરમાં પૂજા વખતે પચીશ પચાશ માણસો એકજ પ્રતિમા પાસે દડાદોડ કરવાથી એક બીજાના શરીર ઘસાય, સ્ત્રી-પુરૂષની એક બીજામાં અથડામણ થાય, વખતસર પ્રભુના ઉપર પણ પડી જાય તે વખતે તથા દેરાસરમાં દર્શન વખતે હજારોની ભીડ થાય, ત્યારે ગોસાંઈજીના મંદિરને તાદશ ચિતાર સિદ્ધ થાય છે. પૂજનક્રિયા–એ માનસિક સ્થિરતા તથા પવિત્રતા માટે હતી, તેને મજશેખ તથા શૃંગાર વૃદ્ધિના કારણોથી ઇંદ્રિય પિષણમાં પૂજનક્રિયાને સમાવેશ થઈ ગયો છે, દેરાસર તથા પ્રભુ પ્રતિમાઓ માત્ર ભક્તિ અને આત્મિક બળ ઉત્પન્ન કરવા માટે, હતાં, તે આરંભ, સમારંભ તથા ઉપાધિ માટે થઈ પડ્યાં છે. થોડા વખત ઉપર પંડિતજી બેચરદાસજીએ શાસ્ત્રીય તથા ઐતિહાસિક પૂરાવાથી સિદ્ધ કર્યું છે કે અગાઉના વખતમાં દેરાસર જગલમાં ઉઘાડા કમાડના અને જોખમ વિનાનાં હતાં, જેથી ગમે ત્યારે ગમે તે જીવાત્મા પ્રભુપ્રતિમા સામે ધ્યાન કરી, પૂજન કરી આત્મિક શક્તિને વિકસિત કરી શકો. આજે તો દેરાસરે તે મેટી વખાર તથા બેંકના જેવાં થઈ પડયાં છે. લાખો રૂા. દેરાસરમાં એકઠા કરી તેને વેપાર ચલાવે છે. મીલના કારખાના ચાલે ત્યાં દેવદ્રવ્યથી પાપ લાગી જતું નથી, પણ તે પૈસાથી યુનીવર્સિટી સ્થાપવા, કોલેજ,હાઈસ્કૂલ કે હેસ્પીટલ ઉત્પન્ન કરવા વા હુન્નરશાળામાં ખરચવા કોશીષ થાય તો અરરરર! ગજબ થાય ! દેવદ્રવ્યના પૈસાથી આવાં કાર્યો કરવામાં પાપ નડે, એ ભય રાખનારા પાપમાં જ પોતાની જીંદગીને વ્યય કરે છે. રાજ્ય ચલાવનાર રાજા, પ્રજા ઉપર રેવન્યુટેલ, ઇન્કમટેક્ષ વિગેરે કર નાખી લાખો રૂા. એકઠા કરી પિતાના તથા કુટુંબના મોજશેખમાં ઉડાવે છે, તેમ હાલ કંચન કામિનીના મેહમાં લપટાયેલા ગે સાંઈજી વિગેરે ધર્મગુરૂઓ કદાચ દેવના નામે લાખ રૂ. મેળવી તેની ઉપર તાગડધિન્ના કરે તે તો ઠીક છે. કે તે સંસારી છે, Page #84 -------------------------------------------------------------------------- ________________ એટલે પાતાના ખચાવ કરી શકે. પરંતુ કંચન-કામિનીના સગથી પણ પાપ માનનાર જૈનસાધુએ વીતરાગ દેવના નામે લાખા રૂા. એકઠા કરવામાં, એક આંગી ભાંગી નાખીને ખીજી ઘડાવવામાં, કુંડલ, મુગટ, હાર્ વિગેરે દાગીના ધડાવવામાં જૈન પ્રજા નિન મનતી જાય છે; છતાં ગામાગામ ભીખ માગી એક બીજાની દેખાદેખીએ ખાસ પૈસા ઉધરાવી દેરાસરા ચણાવવામાં, દારૂ, માંસ ખાનાર કારીગરાને રંગીન કામમાં લાખા રૂા. આપવામાં, હજારી દીવાબત્તી ઉધાડી સળગતી રાખી મુંબઇની દીવાળીને ચિતાર કરવામાં, કામળ જુલાને કાતરી, સીવીને નિર્દયતા કરવામાં, ગ્યાસતેલ તથા વિજળીના દીવા બાળવામાં, ચરખીવાળી મીણુબત્તી સળગાવવામાં, વેશ્યાના તથા ત્રગાળાના છેાકરાઓને પૈસા આપી ભાડુતી ભક્તિ કરાવી નાચ કરાવવામાં, કુવા ખાદાવવામાં, તથા બાગબગીચા કરાવવામાં ઉપદેશ આપે વા ધર્મ બતાવે એ ખરેખર દીલગીરીની વાત છે. રાવણ રાજાએ પાતાની ભક્તિથી તીકરગેત્ર બાંધ્યું હતું; પણ ભાડુતી ભક્તિથી તીર્થંકર પદ આંધ્યું નથી. જ્યારે મુબઈ જેવા શહેરમાં જેનેાની જ્યાં ઘણી વસ્તી છે તથા અમદાવાદ વિગેરે ઘણા શહેરોમાં નાટક કરનારા વિષય ભરપૂર ત્રગાળાના છેાકરાઓને નચાવી, જ્યાં કેવળ શૃંગાર અને વિષયનીજ વૃદ્ધિ થતી હોય, ત્યાં ભક્તિ માનનારા અ ધત્ર આત્મા તીર્થકરગાત્ર તેા બાંધતાં બાંધશે; પણ તેતર (એક જાતનુ પક્ષી ) ગાત્ર બાંધી વા તેનાથી પણ અધમ ગતિ ઉપાર્જન કરી સંસાર–ચક્રમાં ભમતા રહેશે. દેરાસરના લાખા રૂા. સમેતશીખર વિગેરે તીર્થાંના ઝગડા ઉડાવી દારૂ માંસના ભક્ષક પરદેશીઓને આપવા, વકીલ, બેરીસ્ટરાના ખીસ્સા ભરવા, ટ્રેન, ધાડાગાડીઓની મુસાફરી કરવા, કડીઆ, કારીગર કે સાનીને આપવા, ભાગ–બગીચા કરાવવા, અમલદારેામાં ઉડાવવા, મીલા વિગેરે હિસા જનક કારખાના ચલાવવા, સ્થળે સ્થળે પત્થરા ખડકાવવા, દીવાબત્તીની રાશની સળગાવવા તથા ત્રસ્ટી કે શેડીઆએના વેપાર ચલાવવામાં ખરચાય ત્યાં પાપ ન લાગે, પણ સામાજિક ઉન્નતિના કાર્યોંમાં, જન સમાજના શ્રેયમાં, વિદ્યા, વેપાર તથા હુન્નરના કાર્યો ખીલવવામાં, ચૈતન્ય પ્રજાના પાણમાં ખરચવાથી પાપ લાગે. ખરી વાત છે કે કુડ, કપટ, છળ, પ્રપંચ અસત્ય, અનીતિના અધમ અનુયાયીઓના ધર્માંદાના ક્ડો પાપનેજ માગે પ્રલય થાય તેવા પાપમય પૈસાના સદુપયોગ થાયજ કયાંથી ? જે મદિરા આત્મ સિદ્ધિ માટે હતાં, તે મદિરા માલ મીલકત વધવાથી કલેશ, કછ્યા, મહારની ખાટી શાભા તથા શ્રૃંગારને માટે થઇ ગયાં છે, આવી અધમ પ્રવૃત્તિ ૧૪-૧૫ માં સૈકામાં Page #85 -------------------------------------------------------------------------- ________________ $6 ભ્રષ્ટ ગુરુઓનું બળ વધારે હાવાથી તે વખતે ચાલતી હતી, તેથીજ સ્થાનકવાસી (જેન ા સમાજી યાને મૂર્તિપૂજક નહિ ) સમાજ અલગ થવાને વખત આવ્યા. સ્મૃતિ માટે તેની ભૂલ થઇ છે, તે સ્પષ્ટતાથી સમજવા માટે એક દૃષ્ટાંત આપી આ વિષયને સમાપ્ત કરીશ. હીરાલાલ અને મેાતીલાલ નામે એ શેઠ હતા. તેઓ સરળ અને ભદ્રિક હૃદયના હતા. એક વખતે માતીલાલે હીરાલાલ પાસેથી ૧૦૦૦ રૂા. ઉધારે લીધા લેનારે કે દેનારે ચેાપડાને પાને રૂા. એક હજાર લખ્યા પણું અકે લખ્યા નહિ. તેમજ ખત, પત્ર કે સહી વિગેરે કાંઇ પણ કર્યું" નહિ; કારણ કે બંનેના હૃદય નિષ્પાપી અને સરલ હતા. થોડા વખત પછી અને શેડ મરણ પામ્યા એટલે પાછળથી હીરાલાલના પુત્ર મેહનલાલે પોતાના ચોપડામાં મેતીલાલના નામે ફ્ા એક હજાર જોઇ, એક હજારની સંખ્યા ઉપર એક મીંડું વધારે ચડાવી રૂા દશ હજાર મેાતીલાલના પુત્ર માણેકલાલ પાસે માગ્યા. માણેકલાલે તેને કહ્યું કે— ચાપડા તપાસી રકમ નીકળશે તેા અવશ્ય આપીશ ’ તપાસ કરતાં પેાતાના ચોપડામાંફા એક હજારની રકમ જેઇ માણેકલાલ વિચારમાં પડયા —આમાં સાચું શું ? મેાહનના ચાપડામાં રૂા ૧૦ હજારની રકમ લેણી નીકળે છે અને મારા ચાપડામાં રૂા. એક હજારની રકમ દેણી નીકળે છે. આમાં ભૂલ કોની ? મારા કે તેના બાપની ભૂલ ? વા હીરાલાલે જાણી જોઇને એક મીંડું વધાર્યું" હશે ? વા ભૂલ થઇ હશે ? મારા પિતા એક મીંડુ લખતાં ભૂલી ગયા હશે ? કે જાણી જોઇ એછુ' લખ્યું હશે ? અથવા અમારા 'તેના પિતા મરણ પામ્યા પછી હીરાલાલના પુત્ર મેાહને એક મીંડું વધાયું હશે ? બાપ અંતેના મરણ પામ્યા છે. હવે મસાણે પૂછીને ખુલાસે મળે તેમ છે નહિ, ત્યારે સાચું કાણુ ? કાણુ સાચું છે તેને નિર્ણય થવા મુશ્કેલ છે. માટે એક હજાર રૂા ની હા કહીશ, તેા કદાચ દશ હજાર પણ આપવા પડશે. માટે સમૂલગી નાજ કહું, કેમકે ખત પત્ર કે સહી જેવુ કાંઇ છે નહિ. જેથી ફરીયાદ ચાલે તેમ નથો. માટે સાવ ના કહેવામાંજ સાર છે. ' તેમ મૃત્તિની સ્થિતિ પણ તેવી થઇ પડી છે. સાતમા સૈકામાં ચૈત્યવાર્તા (ભ્રષ્ટ ગુરૂએ )ની શરૂઆત થઇ. દશમામાં વધારે વૃદ્ધિ થઇ અને તેમાથી પદરમા સુધીમાં તે હદ ઉપરાંત પાપ ગુ ઓનુ` રાજય વધવાથી જનસમાજને પેાતાના પક્ષમાં રાખવા તથા દેરાસર અને ધર્માંદાના નામે લાખા ફા. મેળવી પોતાના મેાજશેાખમાં ઉડાવવા તથા અગ્રેસર શેડીઆએના વેપાર ચલાવવા માટે આવા રસ્તાઓ કહાડી વરઘોડા, પૂજા તથા સ્વપ્ના વિગેરેના ચડાવામાં, પ્રતિષ્ટા વખતે પ્રભુ બેસારવા, ܕ Page #86 -------------------------------------------------------------------------- ________________ e ધ્વજા, દંડ વિગેરેના ચડાવા, ઉપધાન તથા માળ પહેરવાના ચડાવા, એવા અનેક ધધા વધારી, પૈસા એકત્રિત કરવાના અનેક પ્રપશ ઉત્પન્ન કરી જે પ્રતિમા ધ્યાન તથા સ્થિરતા માટે હતી. તે મૂળ લક્ષ્ય ભૂશી જઇ શાસ્ત્રી વિદ્ધ પ્રવૃત્તિ વધારવાથી મેં ત્તપૂજકાએ હજારના દશહજાર કરવાનું કર્યું, ત્યારે સ્થાનકવાસી (હા ના આર્યસમાજી) વિગેરે લે ક્રાએ જોયું ૐ–‘ આ તે! જુલમ થાય છે, ધર્મ તથા દેવના નામે લે માયામાં લપટાઈ, ધન કમાઇ માટે અનેક પ્રપંચા ઉભા કરી જનસમાજને ઉન્માર્ગે દોરવે છે. જો મૂર્તિને માનીશું તે તે નિમિત્તથી થતી શાસ્ત્રવિરૂદ્ધ એવી કેટલીક પ્રવૃત્તિ માનવી પડશે, માટે હાલ તે આવા માગભ્રષ્ટ ધર્મગુરૂ તથા શાસ્ત્રવિરૂદ્ધ થતી કેટલીક પ્રવૃત્તિઓથી સમાજને બચાવવા કૃત્તિ માનવાની જરૂર નથી, ’ એમ જાણી હજારની ના મજુરી કરી. અર્થાંન્ ‘મૂર્તિ જ શાસ્ત્રમાં નથી.’ એવી ભાવના જનસમાજમાં ફેલાવી “ દુનીયા તે ઝુકતી હય. ઝુકાનેવાલા ચાહિએ ” જનસમાજ જેમ દારા તેમ દેરવાય છે. આ ગોટાળાની રકમને ૫૦૦ વરસ થયા હજી તેનુ ં સમાધાન થયું નથી. મૂત્તપૂજક દેરાવાસી તથા રથાનકવાસી અંને મહાવીરના સૂત્રેાથી જ એક બીજાનું ખંડન મંડન કરી, મહાવીરના નામની મૂર્તિને માટે જ કલેશ કયા કરી, એકજ ધર્મને માનનારા છતાં વૈર -વરાધ વધારી મહાવીરના માર્ગેથી લાખા અને કરાડા ગાઉ દૂર પડી ગયા છે. જૈનદેવ–ન થ ( ધન ધાન્યાદે બાહ્ય તથા રાગદ્વેષાદ્રિ આત્યંતર ગ્રંથિ-એ અને ગ્રંથિ એટલે દોષ બંધન,હત ) છે. તેના નિ.મત્તથી આત્માને શાંત થવી જેએ, પણ કલેશ, જીયા ૩ સેાનારૂપાનાં વધારા કરી ભૂખે મરતી ભા રતની આ પ્રજાની ભૂખમાં વધારો કરાનું હોય જ નહિ. પૂજા–એ - ભાની ભાવના છે. આત્યંતર અવલે!કન પૂર્વક ખાદ્ય સાધનાથી પૂજા કરતાં આંત રક નિળતા, નમ્રતી તથા સ્થિરતા પ્રાપ્ત થાય, તેનેજ પુખ્ત કહી શકાય છે. સ્ત્રી, ધન તથા કરાં સાચવવા પોતે તૈયાર રહે છે અને જેને ઇષ્ટદેવ માને છે, તે પ્રભુની પ્રતિમા સાચવા પાંચ દશ રૂા. ના પગારદાર કર ( પૂથ્વરી ) ને રાખી, તેને પ્રભુ ભળાવી દે. પોતે કદાચ નવરા થાય તે એ ચાર તિલક કરતે ભાગે. ત્યાં પ્રભુપૂજા કયાં રહી ? પ્રભુપૂજન વખતે પરમાત્મ ભાવના જાગ્રત થવાથી, મન, વયન, કાયાની સ્થિરતા થવાથી, પ્રભુગુણતી સ્તવના કરતાં અપૂર્વ ભક્તિ-ઉલ્લાસ ઉદ્દભવવાથી તેને પોતાના શરીરનુ કે જ ગનું ભાનજ ન રહે. પ્રભુમય એક તાન જામવાથી તેની પાસે સર્પ કે સિહ આવીને ઉભા રહે, વા તેના શરીર ઉપર અગ્નિ પડે તેા પણ જેને દેહલક્ષ્ય Page #87 -------------------------------------------------------------------------- ________________ . ૐ દેહભાવના જાગે નહિ, ત્યારે જ પૂજા થઇ કહેવાય. તેવી પૂજા કરનાર જ પ્રભુની દશા પામી શકે છે. પણ સુગંધી કેસરનું લલાટે તિલક કર્યું હોય અને અંતર, વિષય—કષાયાદિ દાષા રૂપ મેસથી મલીન થતું હોય, તે તે પૂજા નહિ, પણ ધપણું' બતાવવાના કુલાચાર છે. શીયળ વા બ્રહ્મચર્ય -~-~~ મન, વચન તથા કાયાના ત્રણે યાગની પૂર્ણ શુદ્ધિ તથા સ્થિરતાથી સ્વ તથા પરસ્ત્રી વા પુરૂષના વિકાર ભાવના ત્યાગ થાય તેને બ્રહ્મચર્ય કહે છે. અને ત્રણે યાગથી આ વિશ્વની સમસ્ત પરસ્ત્રી વા પરપુરૂષો સાથે વિકારભાવના સર્વથા ત્યાગ કરી, પોતાની પરિણીત સ્ત્રીમાંજ સાષ માની, તેની સાથે પૂર્વ પ્રારબ્ધ ભાગક્રમ ભાગવતા મનની વૃત્તિને પેાતાની સ્ત્રી પ્રત્યેથી પણ ભાગ-કર્મના ત્યાગ કરવાની ભાવના કરતા રહે તથા મંદ કરતા રહે તેને શીયળ કહે છે. શાસ્ત્રમાં કહ્યું છે — માંસ અને મદિરાનુ ભક્ષણ કરનાર કરતાં પરસ્ત્રી વા પરપુરૂષ સાથે અનાચાર કરનાર વધારે પાપી છે, છતાં હિંદુ જનસમાજમાં વણિક, બ્રાહ્મણ વિગેરે ધાર્મિક જ્ઞાતિમાં દારૂ કે માંસ ભક્ષણ કરનારને નાત બહાર મૂકશે, વા તેના પ્રત્યે જેટલા ધિક્કાર બતાવવામાં આવે છે તેટલા તિરસ્કાર વ્યભિચાર કરનારા પ્રત્યે આવતા નથી. વા તેને નાત બહાર કે સંધબહાર મૂકવા પ્રયત્ન થતા નથી. એ ઉપરથી એમ સમજાય છે કે—દારૂ, માંસ કરતાં વ્યભિચારમાં મહાપાપ છતાં દારૂ, માંસ ખાનાર ઘેાડા નીકળે છે, જેથી લેાકા તેમના પ્રત્યે ધિક્કારની લાગણી દર્શાવે છે અને સ્ત્રી-પુરૂષામાં અનાચારના પ્રચાર વિશેષ હાય એમ જણાય છે. જેથી ચારનાભાઇ ધંટીચરની માફક ચુપકીદી થતી જોવામાં આવે છે. મનુષ્યના જીવનમાં સત્ય, બ્રહ્મચર્ય વા શીયળ–એ એ મુખ્ય ગુણા હાય તાજ તે સત્યાન્નતિ કરી શકે છે. પચીશ ૫ચાશ વરસ સુધી સ્વાદિષ્ટ ખારાક ખાઇ શરીરને અલિષ્ટ બનાવનારને જો એકજ વખત જરા પણ ઝેર ખવરાવવામાં આવે તે તે સર્વ ખારાકની શક્તિના નાશ થઇ દેહનુ' પતન થાય છે, તેમ સેંકડા વરસ સુધી હજારો ધર્મક્રિય! કરી મનને મજભુત બનાવનાર વા ધર્મિષ્ઠ માનનાર એકજ વખત જો અસત્ય વા અનાચાર સેવે, તે તેના આત્માનું પણ અધ:પતન થાય છે. જેતામાં હમણા ચેાથાવત ( બ્રહ્મચર્ય ) ની બાધા આપવાના રિવાજ ચાલે છે. પ્રતિજ્ઞા લેવી એ `પેાતાની દૃઢતા ઉપર છે. સદ્ગુરુના સાધથી વા પૂ Page #88 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારથી વિકારવૃત્તિને ક્ષય વા ઉપશમ થવાથી, તે વૃત્તિથી વિરામ પામવાને દઢ સંકલ્પ પિતાની ઈચ્છા થાય વા સદ્દગુરૂ પાસેથી તે સંકલ્પ ટકાવવાનું વ્રત લે-તેને પ્રતિજ્ઞા કહે છે. છતાં આજે તે ઉપાશ્રયમાં પ્રભુપ્રતિમા સ્થાપી સેંકડે કે હજારેના ટોળાની સમક્ષ ગુરૂમહારાજ પાસે ચોથાવતની બાધા લહી, પ્રભાવના કરી લેકેને બતાવે છે કે અમે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી.’ ઉપાધ્યાય મહારાજ શ્રી યશોવિજયજી લખે છે કે – “આતમ સાખે ધર્મનું, ત્યાં જનનું શું કામ? જન મન રંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ” - પિતાની વા ગુરૂની સાખે જે ધર્મની પ્રવૃત્તિ થાય છે, તેજ કલ્યાણકારી બને છે. પણ તેને રંજન કરવા તથા માન કે મહત્તા મેળવવા કે ધર્મીપણું બતાવવા જે ધર્મક્રિયાઓ થાય છે, તેની કીંમત કુટી બદામના ફેતરાં જેટલી જ છે. આ પ્રકારે મહાપુરૂષે સ્પષ્ટતાથી સમજાવે છે, છતાં લેકે પિસત્તાથી પ્રવર્તેલી પ્રવૃત્તિને ધર્મ માની સન્માર્ગથી ભ્રષ્ટ બને છે. લોકોને બતાવવા ધર્મકિયા થાય છે, તેથી આત્માનું શ્રેય થતું નથી. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પણ કેઈ વિરલ આત્મા વૃત્તિજ્યભાવે કરતે હશે, બાકી ઘણા ખરા તે ફારસ કરવા જેવું વા ધર્મને લજિત કરવા જેવું કરે છે. સાઠ કે સીત્તોર વરસના થાય, ત્યારે બ્રહ્મચર્યની બાધા લેનાર, તે પણ મન કે વચનથી નહિ પણ માત્ર કાયાથી લેનાર ફારસના પાઠ ભજવવા સિવાય બીજું શું કરે છે ? અર્થાત જેને સ્ત્રી ન મળતી હોય તેવા મરી ગઈ હોય, મળતી હોય તો બે ચાર સ્ત્રીઓ સાથે સંસાર સેવી પચાશ, સાઠ કે સીત્તેર વરસ સુધી વિષયના ગુલામ બની પોતાની ના પારકી સ્ત્રી સાથે વિષયમય વૃત્તિથી જીવન વ્યતીત કરી, શરીર તથા ઈદ્રિય શક્તિ લય પામવા જેવું થવાથી વગર બાધાએ પણ હેજે બ્રહ્મચારી થવા જેવું બને છે, છતાં લેકમાં માને કે કીર્તિ મેળવવા પાંચ પચીશ રૂ. ખરચ કરી લેકેની સભા સમક્ષ બુદ્દાબાવા બ્રહ્મચર્યની બાધા તે પણ માત્ર કાયાથી લે છે, મનથી ગમે તેટલી સ્ત્રીઓ તરફ ગમે તેટલી વિકારમય ભાવના થયા કરે, વચનથી સીત્તેર વરસનો મુદ્દો બન્યો હોય છતાં બિભત્સ ગાળો આપે વા વચને બોલે, છતાં તેને છુટ અપાય છે. કાયાની બાધા તેજ બ્રહ્મચર્ય કહી શકાય છે. જ્યારે મહાશાસ્ત્રો તે બતાવે છે કે • " मन एव मनुष्याणां कारणं बंध मोक्षयोः" બંધ તથા મોક્ષનું કારણ મન છે. પરિણામે જ બંધ થાય છે. છતાં કા Page #89 -------------------------------------------------------------------------- ________________ યાની પ્રતિજ્ઞાને બ્રહ્મચર્ય માનનારને શસ્ત્રનું જરા પણ જ્ઞાન કે વિચાર જ ન આવે એ કેટલી ખેદની વાત છે? વળી કેટલાક પોપ સત્તાધીશ ધર્મગુરૂઓ પણ કાયાથી પ્રતિજ્ઞા લેવરાવવા પ્રેરણા કરી તેને ધર્મ માને છે. મન અને વચનના સંયમ વિના કાયાની અશકિત–એવા સાધનના અભાવે કે ગમે તે કારણે માત્ર કાયાથી જ પ્રતિજ્ઞા લેનાર બ્રહ્મચારી થતા હોય અને તેવા બ્રહ્મચારીઓનું કલ્યાણ થતું હોય તો તે ખાસ કરેલા બળદ તથા ઘેરાઓનું કલ્યાણ આવા બ્રહ્મચારીઓ કરતાં જલદી થવું જોઇએ. કારણ કે ઘોડા બળદને નાની વયમાં જ ખાંસી કરે છે, તેથી તે જન્મથી જ બ્રહ્મચારી હોય છે. તો આવા બાળ હ્મચારીઓનો મોક્ષ, વૃદ્ધ બ્રહ્મચારીઓ કરતાં પહેલાં થાય તેમાં આશ્ચર્ય નથી. અહા ! આવા પ્રહ્મચારીઓથી જ સમાજ તથા દેશનું અધઃપતન થાય છે. સંધ્યા તથા ય– • સમ્યક્ પ્રકારે આત્મા તથા પરમાત્માનું ધ્યાન કરવાની સત્રવૃત્તિને સંધ્યા કહે છે. તથા યજ પૂજાય એટલે પૂજા વા પવિત્ર જીવન ધારા કરવાની પ્રવૃત્તિને યા કહે છે જેને પ્રતિક્રમણમાં જેમ પ્રતિજ્ઞા લઈ તેનાથી વિરૂદ્ધ ભાવમાં વતે છે, તેમ વેદાંતીઓ પણ ઘણા ખરા તે હમેશાં સંધ્યાની પ્રતિજ્ઞા લઈ તેથી વિરુદ્ધ પ્રવૃત્તિનું આચરણ કરતા જણાય છે. પ્રથમ તે. સંધ્યાના મહાન સૂત્રો વા યંત્રોનો શબ્દાર્થ પણ લાખોમાં સેંકડોને આવડત હશે અને અર્થ સમજનારા સેંકડોમાં તે પ્રમાણે અને આચરણ કરનાર તે કોઈ વિરલા જ હશે. સંધ્યાના મિત્રો ઘણાં છે, તેનું વર્ણન કરતાં ગ્રંથ વધી જાય છે, જેથી દિશાસૂચક અર્થે એક મંત્રનું દિગ્દર્શન બતાવ્યું છે– - " ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं, जीवेम शरदः शतं, शृणुयाम शरदः शतं, प्रबधीम शरदः शतं, મનાશ્યામ શરઃ શd, મૂવાર: શતાત ફતિ. ” દેવસાંનિધ્યે અંતરચક્ષુના નિર્મળ જ્ઞાનથી પવિત્ર હૃદયમાં સંધ્યા કરતો ઉપાસક આત્મા, હદય વિશુદ્ધિ તથા કાર્ય લક્ષ્ય માટે અંતરમાં સંકલ્પ કરે છે કે–“હે દેવ ! સો વરસ સુધીનું દીર્ઘ કવન ધારણ કરી સબોધ શ્રવણ કરવામાં, સદ્દજ્ઞાનનું વર્ણન કરવામાં, આત્મદષ્ટિએ વિશ્વ જેવામાં અને તે પણ દિનપણે અમાત્રની પૃહા કે દીનતારહિત પવિત્ર જીવનની શત વર્ષ સુધી પ્રાપ્તિ રહો, કેવો અદ્દભૂત મંત્ર સમાયેલ છે. સંધ્યા–એ એક અંતરશુદ્ધિ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ થવાના ઉત્કૃષ્ટ માર્ગી છે. માર્ગ સન્મુખ ચાલે તેાજ કાર્ય સાધી શકે છે, પણ માગથી વિમુખ ચાલનાર કાર્યને કદાપિ સાધી શકતા નથી. સંધ્યા-પૂજન તથા યજ્ઞાદિક જે સત્કર્માં પોતાનું તથા જનસમાજનું શ્રેય કરવા માટે હતા, તે સત્કર્મોને પૈસા કમાવી પેટ ભરવા તથા સ્વાર્થ સાધવા માટે કરાવવાથીજ સમાજ તથા દેશની ઉન્નતિના લય થઇ અધાતિ થવા પામી છે. આત્મશ્રેયને માટે કરવાની પ્રવૃત્તિએ પૌલિક સુખને માટે થવાથી સંત્ય તત્ત્વની પ્રાપ્તિ દુર્લભ થઇ પડી છે. પ્રાચીન સમયમાં અદીનપણે સત્પ્રવૃત્તિ કરનારા, નિષ્કામપણે પરાપકાર ભાવનાએ જનસમાજનું શ્રેય કરવું, તેજ પાતાનું શ્રેય બ્રાહ્મણા માનતા હતા અને પાતાને સમાજસેવક ગણુતા હતા, જ્યારે જનસમાજ તેમને ઇષ્ટ, પૂજ્ય, જગતહિતૈષી ગુરૂ તરીકે માનતા હતા. આજે નિષ્કામ જીવનથી ભ્રષ્ટ થઈ પૈસાના માહમાં તથા સાંસારિક સુખામાં આસક્ત થઇ પેટ ભરવા તથા સ્વાર્થ સાધવા બ્રાહ્મા સંધ્યા યજ્ઞાદિક ક્રિયાએ કરી જનસમાજના શ્રેયની ભાવનાને વિસારી મૂકી પોતાના સ્વાર્થની ભાવનાને મુખ્ય કરી દેહાભિમાનપણે ‘ અમે બ્રાહ્મણ છીએ. વળાનાં ત્રાક્ષનો મુ” જગતના ગુરૂ છીએ ’ એમ અહંકાર વૃત્તિને આધીન થઇ પરાણે ગુરૂપણું મનાવવા ગયા, ત્યારે લેાકેા તેમને ભીખારી અને ગરીબ માને છે. એટલું જ નહિ; પણ જેબ્રાહ્મણના ચરણની રજનું કપાળે તિલક કરી લેાકેા પેાતાનું શ્રેય માનતા, તેજ બ્રાહ્મણના વંશજો લેાકાના તિરસ્કાર ખાઈ પગે અથડાતા ક્રે છે. માટેજ મહાત્મા કહે છે કે સદ્ધર્મની પ્રવૃત્તિથી જ સમાજ તથા દેશની ઉન્નતિ છે. વા પાષણથી ઉન્નતિ કદાપિ થવાની નથી. તપ— “ તત્ત્વજ્ઞે અનેન કૃતિ તવ ” જેનાથી તપાય તેને તપ કહે છે. અર્થાત્ જે પ્રવૃત્તિથી કાઁવરણા તથા વાસના બળીને ભસ્મીભૂત થાય તેને તપ કહે છે. અત્યારે તે આહારના ત્યાગને જ તપ મનાઇ ગયા છે, જ્યારે શાસ્ત્રકાર તેા જે સાધનથી વ્રુત્તિના જય થતા હોય તેનેજ તપ કહે છે. દશ - ધારી આચાર્ય ભગવાન ઉમાસ્વાતીજી તત્ત્વાર્થસૂત્રમાં જણાવે છે કે ‘રૂપા નિરોષહ્તપ’ ઇચ્છા નામ વૃત્તિએ વા વાસનાના જય કર, પાંચ ઇંદ્રિયાના વિષય લુબ્ધ રહેલી વૃત્તિઓને વશ કરવી, મનને। જય કરવા, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે થતી આસકિતના લય કરવા તેને જ તપ વા ઉપવાસ કહે છે. એક દિવસ વા એ ચાર દિવસ આહારના ત્યાગ કરી, રસના ઇંદ્રિયને વશ કરી હાય, પણ સાંભળવાના, જોવાના, સુધવાના તથા વિષયભોગના પદા ܙ Page #91 -------------------------------------------------------------------------- ________________ ર્થોિમાં પ્રીતિ કે આસક્તિ હોય તો તેનું નામ તપ નહિ, પણ ભુખ મેરેજ કહી શકાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે – “ ઈચ્છા રેલ્વે સંવરી પરિણતિ સમાગેરે; * તપ તે તેહિજ આતમા, વર્તે નિજ ગુણ ભોગેરે.” - ધન, ધાન્ય, કુટુંબ, પરિવાર વિગેરે પરિગ્રહો તથા હિંસાદિક આરંભ, અસત્રવૃત્તિ, પાપમય ભાવના વિગેરે દેવી જેની વૃત્તિ વિરકત થઈ, જગતના જડ પદાર્થો પ્રત્યેથી પ્રીતિ, મમતા, માયા તથા આસક્તિને નાશ થઈ, પાંચ ઈદ્રિના વિષયથી વિરક્ત થઈ, જગન્મય તથા વૃત્તિઓને રોકી, સાનુકૂળ, પ્રતિકૂળ, સંયોગ, વિયેગ, જન્મ, મરણ, સુખ, દુ:ખ, તિરસ્કાર કે સત્કાર વિગેરે કંઠભાવમાં હર્ષ-શોક ન કરતાં સમપરિણામી થઈ, જગદાકાર વૃત્તિને લય કરી, સમ્યાન દર્શન તથા ચારિત્રમય પિતાના આત્મસ્વરૂપમાં રમણ કરે તેને તપ કહે છે. કેવી અદ્દભુત દશા? આવા અપૂર્વ રહસ્ય ગર્ભિત તપ-ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના ખોરાકને ત્યાગ કરી બે ચાર દિવસ ન ખાવું તેને જ અત્યારે તો તપસ્યા મનાઈ ગઈ છે. વૃત્તિનું યથાર્થ જ્ઞાન થયા વિના તથા વૃત્તિનો ક્ષય કેમ થાય તે સમજ્યા વિના ઉપવાસાદિક વ્રતથી આત્મસાધન થતું નથી, દુધને ત્યાગ કર્યો હોય ત્યારે દહીં ત્રણગણું ખાઈ વા ઘીને ત્યાગ કર્યો હોય ત્યારે તેલ કે દુધ ત્રણગણું ખાઈ “મેં ત્યાગ કર્યો છે” એમ માની બેસે છે, પણ વૃત્તિઓ તેને છેતરે છે, એ વાત અજ્ઞાનપણાને લઈ ખ્યાલમાં આવતી નથી આઠમ કે પાખીને ઉપવાસ કરવો હોય ત્યારે હમેશાં બે ટંક ખાતે હેય તે “આઠમને ઉપવાસ કરે છે એમ જાણું સાતમ તથા તેમના ઘી, દુધ તથા મિષ્ટાન્ન વિગેરે માદક રાક ખુબ ખાઈ, ગળાસુધી પેટ ભરી આઠમને ઉપવાસ કર્યો માને છે, પણ સાતમ તથા તેમના બે દિવસમાં ટંક, ખોરાક તથા ખરચ ચાર દિવસ એટલે કરી વૃત્તિઓને પોષવામાં ધર્મ નથી, પણ અધર્મ છે. વૃત્તિને શેષવામાં ધર્મ છે, પિષવામાં નથી. જેનોમાં જ્યારે ઉપવાસ કરવો હોય, ત્યારે આગલા તથા પાછલા બે દિવસે સ્વાદિષ્ટ ખોરાથી વૃત્તિઓને પોષે છે, ત્યારે વૈષ્ણવોમાં ઉપવાસના દિવસે “મેં ઉપવાસ કર્યો છે' એમ અભિમાન ન આવે તેથી તુલસીપત્રના અગ્રભાગ ઉપર આવે તેટલે અસુમાત્ર ખેરાક (ફરાળ) ખાવાની છુટ પૂર્વાચાર્યોએ આપી હોય તો તે બનવા યોગ્ય છે. પરંતુ શાસ્ત્રકારોના ઉદ્દેશને ભૂલી જઈ, અરે! ઉદ્દેશથી ઉલટા ચાલી ઉપવાસના દિવસે પેંડા, બરફી, રાજગરાને સીરે, દૂધ તથા ફળાદિક ખાઈ, પેટ ભરી ત્રણ દિવસના બેરાકનો ખરચ એક દિવસમાં ઉડાવી વૃત્તિઓને પિ Page #92 -------------------------------------------------------------------------- ________________ હમ પવામાં જ ધર્મ માને છે, તે ખરેખરા અજ્ઞાનતા છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી જણાવે છે કે – " कषायविषयाहार- त्यागो यत्र विधीयते; उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः" । ક્રોધ, માન, માયા, લેભ-એ ચાર કષાય તથા પાંચ ઇદ્રિના વિષયે, એ નવ દેષપૂર્વક આહારને ત્યાગ કરે, તે જ તેને ઉપવાસ કહે છે. પણ જે આહારનો ત્યાગ કર્યો હોય અને ચાર કષાય તથા પાંચ વિષય, એ નવ દોષમાંથી એક પણ દોષ અંતરમાં રહ્યો હોય, તો મહાપુરૂષ તેને ઉપવાસ નહિ પણ લાંઘણ કહે છે. વૃત્તિને જય, કષાયતથા વિષયને ઉપશમ વા ક્ષય, અણુમાત્રની ઈચ્છાને ત્યાગ (નિષ્કામતા) અને અંતરની નિર્મળતા, એ ચાર ગુણ સહિત આહારનો ત્યાગ કરે; તે પણ ઉપવાસ તપ છે અને આહારને ગ્રહણ કરે; તે પણ તપ છે. માત્ર ખાવું નહિ-એ તપ નથી, પણ ન ખાવાની સાથે વૃત્તિ સં યમને જ તપ કહે છે. અઠ્ઠમનો તપ કરનાર, દેવતા વા ઈદ્રના આસનને પણ ચલિત કરી તેને વશ કરે છે, વા તેની પ્રસન્નતા મેળવે છે. જ્યારે આજે ૮-૧૦ -૧૫ કે માસ-બે માસના ઉપવાસ કરનાર પોતાના શરીરને, વૃત્તિઓને વા મનને પણ વશ કરી શકતા નથી, તેનું કારણ માત્ર અજ્ઞાનતા જ. એમની તપસ્યા કરનારનું હૃદય ઉપરોક્ત ચાર ગુણસંપન્ન તથા સ્થિર હતું, તેથીજ દેવતાની પ્રીતિને સંપાદન કરી શક્યા હતા, જ્યારે આજે ઘણાખરા તો લેકને દેખાડવા, વાહવાહ કહેવરાવવા, “હું આઠ દશ ઉપવાસ કરીશ તો વરઘોડો ચડશે, મહોત્સવ થશે, લકે પ્રશંસા કરશે, સાંજી ગવાશે, પ્રભાવના થશે, મંડપ બંધાશે, એવી શુદ્ધ મને વાસના મેળવવા એકબીજાની દેખાદેખીથી અને અનાનપણે કરે છે. જેથી આત્મશ્રેય થવાની કે દેવતા વશ કરવાની વાત તે દૂર રહી, પણ બિચારાઓને શરીર વશ કરવાની પણ શક્તિ હોતી નથી. શરીર વશ રાખવા બે ત્રણ નોકરોની જરૂર પડે છે અને ખાટલાવશ થઈ આળેટી આળોટી દિવસો કહાડવા પડે છે. ઉપવાસ કરનારને ખાવાના દિવસ કરતાં ઉપવાસના દિવસમાં નિવૃત્તિ તથા માનસિક બળ વિશેષ રહેવું જોઈએ, તેને સ્થાને આળેટીને દિવસો પુરા કરવા પડે છે. એમાસામાં પર્યુષણના વખતે ઘણા શહેરોમાં તપસ્યા થાય છે. પાલીતાણામાં ૮-૧૦ ઉપવાસ કરવાથી મેક્ષ તરત થાય એવી ભાવનાથી ૧૦–૧૫ કે માસબે માસના ઉપવાસ કરનારા ઘણા ભેગા થાય છે. તે વખતે જુનાગઢ તથા ભાવનગરની માંદાની હેસ્પી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ટલને દેખાવ દષ્ટિગોચર થાય છે. જ્યાશ્રયમાં વ્યાખ્યાન વખતે પાંચ પચીશ તપસ્વીઓ ગાદલાં પાથરી લાંબી થઈ પડ્યા હોય, કેટલાક હાંફતા હોય, કેટલાકને પંખાઓથી પવન નખાતા હોય, કેટલાકને પગ ચંપી થતી હોય, કેટલાકને સુખડ બરાસના શરીર ના કપાળે વિલેપનો થતાં હોય અને કેટલાક તે હેઈઓ હેઈઓ કરી ઉલટી કરતા હોય–આવી સ્થિતિની પ્રવૃત્તિ-એ સીક હોસ્પીટલનોજ ચિતાર આપે છે. તપસ્યાનાં પ્રભાવથી વેગની શુદ્ધિ તથા શક્તિ-બળ વિશિષ આવવું જોઈએ; તેને ઠેકાણે માનસિક અને શારીરિક શિથિલતાની વૃદ્ધિ થવાથી પથારીમાં સુઈ, પગ ઘસી, મહાકણે દિવસે પૂરા કરવામાં આવે છે. તેમાં પણ કેટલાક તે તપસ્યા પૂર્ણ થયા પહેલાં જ પરલેકે પહોંચી જાય છે. આવી તપસ્યા કરનારાઓને એક મકાનમાં રાખી કોઈપણ માણસને આવવા કે મળવા ન દે, એક નોકર પણ તેમની સેવામાં કામકાજ માટે નરહે, લેકે તરફથી વાહવાહ કે ધન્ય છે, એવી પ્રશંસા સાંભળવાનું ન મળે તો હું નથી ધારતો કે તેઓ ત્રણ દિવસ ઉપર ચોથે દિવસ કહાડે! અર્થાત માનના પિષણથીજ શરીરને ટકાવી દીવસે પૂર્ણ કરે છે. જે માનનું પિષણુ બંધ થાય તો ત્રીજે જ દિવસે મરણ થવાનો વખત આવે. આવી લાંઘણો કરનાર જેનો, સંન્યાસી વિગેરેની તપસ્યા જોઈ હસે છે અને તે મિથ્યાત્વી, અજ્ઞાન તપસ્વી એમ કહે છે, પણ તે કહેનાર બિચારાને ભાન ક્યાં છે કે વિષય, કષાયાદિ દોષો દૂર થયા વિના, વૃત્તિઓનો જય કર્યા વિના અને આત્મસ્વરૂપમાં રમણ કર્યા વિના તમારી તપસ્યા પણ મિયાવરૂપ અજ્ઞાન જનિત જ છે. ઉપાધ્યાય મહારાજ જણાવે છે કે – દુર્બલ નગ્ન માસ ઉપવાસી, જેમાં માયા રંગ; છે તે તે ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અગ.” - માસક્ષમણને પારણે માસક્ષમણના ઉપવાસો કરી, પારણાને દિવસે કદાચ સુકાં પાંદડાં વા અડદના મુઠીભર બકુલા ખાઈને કરોડ વરસ સુધી તપસ્યા કરી, નગ્ન દિગંબરપણે જંગલમાં વિચરી, શરીરને હાડપિંજર બનાવી દે; પણ જે તેના હૃદયમાં માયાનો અંશ રહી જાય તે તે અનંત ભવની વૃદ્ધિ કરે છે. બીજા પણ એક મહાત્મા લખે છે કે – - “ ક્રોધે ફોડ પૂરવતણું, સંયમ ફલ જાય: - ક્રોધ સહિત જે તપ કરે, તે તો લેખે ન થાય; કડવાં ફેલ છે ક્રોધના. ” લાખ મણ ઘાસની ગંજીમાં અગ્નિને એક કણ પડવાથી બળી જાય Page #94 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ ક્રોડ સુધીનું ચારિત્ર તથા તપ ક્રોધના નિમિત્તથી નિષ્ફલ થાય છે અને સંસારની વૃદ્ધિ કરે છે. માટેજ જ્ઞાનીઓ કહે છે કે વિષય કષાયાદિ દેષોને નાશ કર્યા વિના તથા વૃત્તિઓને જય કર્યા વિના જેન નામધારી હે કે સંન્યાસી નામધારી છે, પણ તેનું તપ-સંયમ, સંસાર વૃદ્ધિનું જ કારણ થાય છે, કલ્યાણનું કારણ થતું નથી. જે ગામ જવું છે તેનો રસ્તો જાણ્યા વિના માર્ગે ચાલતાં ભૂલો પડી રખડી મરે છે, તેમ તપસ્યાદિ સત્રવૃત્તિઓનું યથાર્થ રવરૂપ સમજ્યા વિના સંસારમાં ભવભ્રમણ કરતાં રખડી મરે છે. જેને શાસ્ત્રના ફરમાન મુજબ મોક્ષ માર્ગના ચાર પ્રકારમાં તપ એ છેલ્લે પ્રકાર છે. પહેલી, બીજી તથા ત્રીજી ચોપડી ભણ્યા વિના થી ભણી શકાતી નથી. ૧૨-૩ ના એક શિખ્યા વિના ૪ નો અંક શીખી શકાતું નથી. ચાર ગાઉ ઉપર ગામ હોય ત્યાં જનાર પ્રથમના ત્રણ ગાઉ ચાલ્યા વિના એથે ગાઉ જઈ શકતો નથી, તેમ પ્રથમની ત્રણ દશા મેળવ્યા વિના એથી તપ દશા મેળવી શકાય નહિ. શ્રીમાન કુંદકુંદાચાર્ય ભગવાન લખે છે કે – " सम्यग्ज्ञानदर्शनचारित्रतपांसि मोक्षमार्गः" " મહાવીર દેવે મોક્ષના ચાર ઉત્કૃષ્ટ સાધને કહ્યાં છે. સમ્યજ્ઞાન-દેહાધ્યાસબુદ્ધિ તથા જગદાકાર વૃત્તિનો લય કરી આત્મસ્વરૂપને સાક્ષાત્કાર, તત્વભાવને આવિર્ભાવ, સમ્યગ્દર્શન-દેહથી ભિન્ન એવા આત્મસ્વરૂપની પ્રતીતિ, સમ્મચારિત્ર–આત્મસ્વરૂપમાંજ રમણતા વા સ્થિરતા, સમ્યક્ તપઈચ્છાઓને જ કરે, આ ચારે માર્ગનું સેવન અનુક્રમથીજ થઈ શકે છે. સંસારમાં જેમ પ્રથમ સગપણ, વિવાહ, દંપતી સમાગમ અને પછી પ્રજોત્પત્તિ થાય છે. સગપણ તથા વિવાહ થયા પહેલાં કૌમારાવસ્થામાં પતિસંગ કરી પ્રજોત્પત્તિ કરનાર સ્ત્રી વા પુરૂષ અનુચિતકમ કહેવાય છે, તેમ મેક્ષમાર્ગની ઉત્પત્તિ પણ સેમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી થઈ શકે છે. નાથથી બળદ હાંકનાર તેને સુખેથી દોરી જાય છે, પણ પુંછડેથી બળદ હાંકનારને બળદનો બોજો પિતાની ઉપર આવી પડવાથી પિતે તથા બળદ કોઈ પણ ચાલી શકતું નથી. જેમાં હાલ ઘણેભાગે પ્રથમ વયમાંજ તપસ્યા કરી પુછડેથી બળદ હાંકવાની માફક મહાવીર દેવના શાસનની વિચિત્ર દશા થઈ પડી છે. સમ્યજ્ઞાન, દર્શન તથા ચારિત્રના સ્વરૂપનું ભાન પણ ન હોય તેવાં નાનાં બાળકોને ઉપવાસાદિ તપસ્યા કરાવી બિચારા ભોળા લોકોને સન્માર્ગથી ભ્રષ્ટ કરી તેમને ઉન્માર્ગે ચડાવી દીધા છે. અરે ! સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપની વાત તો દૂર રહી, પણ વ્યવહાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની પણ Page #95 -------------------------------------------------------------------------- ________________ ખબર નથી, તેમજ તેને પણ અનુક્રમ રહ્યો નથી. જેમ એક ગામડામાં સ્કૂલ હતી. ૨૦-૨૫ છોકરાઓ બે ત્રણ કલાસમાં ભણતા હતા અને બે ત્રણ મા સ્તરે હતા. છોકરાઓની બુદ્ધિ પ્રલિત થવા કેઈ વિદ્વાન બ્રાહ્મી ઔષધિનું હમેશાં છોકરાઓને પાન કરાવવા માસ્તરને સૂચના કરી, પણ ગામડાના જડ છોકરાઓ જેવા માસ્તરે પણ જડશેખર હતા. શહેરમાં બ્રાહ્મી ઔષધિની તપાસ કરતાં ન મળી, એટલે બ્રાંડી (દારૂ)ની ઉપર બ્રાહ્મીની સ્થાપના કરી અકેક વાટકીમાં પા અરધા રૂા. ભાર છોકરાઓને પાઈ દીધી અને પોતે પણ ગટગટાવી ગયા. પાંચ દશ મિનીટમાં નિસ્સો ચડવાથી ઘેલછામાં ધુમતા પહેલા કલાસના છોકરાઓ બીજા કલાસમાં અને ત્રીજાના પહેલા કલાસમાં ચડી બેઠા, તેમજ છોકરાઓના ક્લાસોમાં માસ્તરે ભળી ગયા અને માસ્તરની બેઠકે છોકરાઓ ચડી બેઠા. એ રીતે કલાસ, છોકરાઓ તથા માસ્તરની અવ્યવસ્થા થઈ પડી. તેમ સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપ એ ચાર સાધનોની અજ્ઞાનરૂપ નિસાથી અંધ બનેલા ધર્મગુરૂઓ તથા ધમે ભકતોએ અવ્યવસ્થા કરી નાખી છે. સમ્યજ્ઞાનાદિનું તે ભાન નથી; પણ વ્યવહારજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપનું સ્વરૂપ શું ? તેની પ્રાપ્તિ કેમ થાય ? તેનું પણ ભાન નથી. સામાયિકના પ્રકરણમાં જણાવી ગયો છું કે સામાયિક પારતી વખતે, દશ મનના, દશ વચનના તથા બાર કાયાના, એ બત્રીશ દોષ લાગ્યા હોય તો મિથ્યા થાઓ, પણ બત્રીશ દેષ કયા ? તેને એક પછી એક નાશ કેમ થાય ? તેનું ભાન કે જ્ઞાન ન હોય તો બત્રીશ દેષ મિથ્યા થાઓ, એમ બોલવાથી દોષને નાશ થત નથી. તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું અનુક્રમે યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના આત્મગુણની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ જ્ઞાન, પછી દર્શન, ચારિત્ર અને છેવટે તપ એમ અનુક્રમે સાધનના સેવનથી જ સાધ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે હાલતો પુછડે બળદ દરવાની માફક પ્રથમના ત્રણ ભેદના સ્વરૂપને ન સમજતાં તથા તેને ન સેવતાં પ્રથમ તપ કરવા માંડે છે. જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રેણુક રાજા ક્ષાયિક સમ્યકત્વી, ઋષભનારા સંધયણું (ઉત્કૃષ્ટ, બલવાન શરીર બંધારણ) ધારક, એકાવતારી, તીર્થકર ગોત્રને બંધ કરનાર અને મહાવીર દેવને પરમ ભક્ત હતો, તેનાથી પણ નવકારશી (સૂર્યોદય પછી બે ઘડીએ ખાવું) નું પ્રત્યાખ્યાન બની શક્યું નહિ. શું બે ઘડીવાર ભૂખ્યા રહેતાં તે મરી જાય તેમ હતું ? વા તે મિનીટે મિનીટે ખાયા કરતા હતા ? કે નવકારસીનું ૫ ચ્ચખાણ કરી શક્યા નહિ. અને આજે તે જેને દુનીયાનું ભાન નથી, પણ પિતાના શરીરનું એ ભાન નથી, નાકમાંથી લીટ પણ નીકળતા હોય તેવા Page #96 -------------------------------------------------------------------------- ________________ غی ૮-૧૦ વરસના છેકરાં પણ નવકારસી, પારસી, એકાસણા વા ઉપવાસતું પચ્ચખાણુ કરે છે અને ઘણા સ્ત્રી-પુરૂષો ૧-૨-૪-૮-૧૫-૩૦ જેટલા ઉપવાસા પણ કરે છે. ત્યારે તેવા પ્રત્યાખ્યાન કરનારા શ્રેણિક રાજા કરતાં ઉંચા ખરા કે નહીં ? શ્રેણીક જેવા પરમજ્ઞાની રાજા જ્યારે નવકારસીનું પ્રત્યાખ્યાન કરી શકો નહિ ત્યારે એ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કેટલું ગહન તથા અપૂર્વ હશે! નાનાં છેાકરાં તથા સંસાર વાસનામાં લુબ્ધ થયેલ સ્ત્રી-પુરૂષા જે દશા કરી શકે તે શ્રેણિકથી ન બને એમ હાય જ નહિ અને જો હાલ જે પ્રત્યાખ્યાન છેાકરાં કરે છે તે શ્રેણિકથી બન્યું ન હતું એમ કહેશે તેા શ્રેણિક કરતાં આ વ્યવહાર તથા પરમા જ્ઞાનશૂન્ય છેકરાંઓની દશા ઉંચી છે અને જો દશા ઉંચી ન કહા તેા પછી મહાત્મા કબીરદાસજી કહે છે તેમ—“ એ મારગડા જીઆ, કશ્મીર કહે સાહિ મારગડા જીઆ.” એ કાઇ રસ્તાજ ન્યારા અને અલૌકિક છે. ત્રણ કક્કાનું જેને જ્ઞાન નથી એવા મૂર્ખ જીવાની જે બાહ્ય શુષ્ક પ્રવૃત્તિ થાય છે, તેનુ નામ ધર્મ હોય તેા તે ધની કીંમતજ નથી. અમુક ખાવું કે ન ખાવું તેનું નામ ત્રત નથી, પણ ભૃત્તિએથી વિરામ પામવું તેને વ્રત કહે છે. અજ્ઞાનીએ જે પ્રવૃત્તિ કરે છે, તે વ્રત નથી પણ એક જાતની માયા કરી આત્માને ભુલાવા ખવરાવે છે. ચામાસાના ચાર મહિના ભાજીપાલા ન ખાવાની બાધા લઇ ચાર માસ પૂરા થાય એટલે કારતકથી ફાગણુ વા અષાડ સુધી આઠ મહિનામાં શાકમાં ભાજી, દાળમાં ભાજી અને રોટલામાં ભાજી ખાઇ ખાર મહિનાનું સાટું વાળી નાખશે અને ચાર મહિના ચામાસામાં ન ખાવા માટે ૩૨ મહિના ચાલે તેટલી લીલી ભાજી સુકવી તેના માટલાં ભરી કથવાદિક ત્રસ જીવાને વિનાશ કરી મહાપાપની પ્રવૃત્તિ કરશે અને માનશે કે—અમે ચાર મહિના ભાજીપાલા ખાવાના ત્યાગ કર્યાં છે: તે ભાગ નથી પણ તેના પાપી હૃદયના કેવળ પ્રપંચ છે. ૮-૧૦ કે ૧૨ વરસની નાની છેાડીઓને ઉપવાસ કરવાથી તેમના શરીરમાં અનેક રાગા ઉત્પન્ન થાય છે. ગર્ભાશય સંકુચિત બની જવાથી પ્રસુતિ સમયે ભયંકર પીડા વા છેવટે મરણાધીન થાય છે. ગર્ભવતી સ્ત્રીને ઉપવાસ કરવાની કલ્પસૂત્ર વિગેરે શાસ્ત્રામાં સ્પષ્ટ ના કહી છે. છતાં સે...કડા અજ્ઞાન સ્ત્રીએ લાંધણા કરી પરમાત્માની આજ્ઞાને ઉથાપે છે તથા પેાતાના શરીર અને ગર્ભની ખરાખી કરે છે. માટે એકલા આહારનાજ ત્યાગ કરવા તેનું નામ ઉપવાસ નહિ પણ લાંધણુ છે. વિષય, કક્ષાયાદિ દોષોના ત્યાગપૂર્વક આહારના ત્યાગ કરવા તેનેજ ઉપવાસ કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ધમાને અનુક્રમે ન સેવતાં પહેલાં તપ Page #97 -------------------------------------------------------------------------- ________________ લીધે, તે પછી ચારિત્ર તે પણ આત્મસ્વરૂપની રમણતા તથા સ્થિરતા રૂપ તે નહિ, પણ વેષ પહેરવાનેજ ચારિત્ર મનાયું છે. ચારિત્ર એ આત્માને ગુણ છે, જ્યારે અજ્ઞાની છો “ન હોય મુહપત્તી કે દાંડે, તે ચારિત્ર થાય ખાંડે.” મુહપતી, ઘા અને લુગડાંના જડ પદાર્થની પ્રવૃત્તિને ચારિત્ર માની બેઠા છે. કેટલાક કાર્ય કરે છે કે- બાહ્ય વેષને કવ્યચારિત્ર તો કહેવાય કે નહિ ?' તેના ઉત્તરમાં જણાવવાનું કે –ષને દ્રવ્યચારિત્ર કહેલ નથી, કેમકે શાસ્ત્રને સિદ્ધાંત છે કે દ્રવ્ય વિના ભાવ કદાપિ આવે જ નહિ. જે વેષાદિક બાહ્ય પ્રવૃત્તિનું નામ દ્રવ્ય ચારિત્ર હોય, તે વેષાદિક વિના ઘણા આત્માઓને ગૃહસ્થાશ્રમમાં કેવળજ્ઞાન તથા સિદ્ધદશાની પ્રાપ્તિ થઈ છે. પંદર ભેદે સિદ્ધના અધિકારમાં નિતિને સિદ્ધા'' એવો પાઠ છે. માટે વેષાદિક પ્રવૃત્તિ એ વ્યચારિત્ર નથી પણ દિવ્યાભાસ છે. દ્રવ્યચારિત્ર તે તેનેજ કહી શકાય કે-ભાવચારિત્ર (આત્મસ્વરૂપની રમણતા) જેનાથી ઉત્પન્ન થાય તે સાધનનું નામ દ્રવ્યચારિત્ર છે. તેવા દ્રવ્ય તથા ભાવચારિત્રનું પોતે યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના તથા દીક્ષા લેનારને તે સમજાવ્યા વિના સાધુ સાધ્વી જ્યાં હોય ત્યાં નિધણુંઆતે છોકરે વા વિધવાઓને સમજાવી, મોક્ષના સુખની લાલચ તથા ખાવાં પીવાં વિગેરેના સુખોની મેહની બતાવી મુંડી દે, તેનું નામ ચારિત્ર. પછી જ્ઞાન, દેહથી ભિન્ન આત્મસ્વરૂપની જાગ્રતી તેને જ્ઞાન સમજનાર તો વિરલા હશે, પણ શાસ્ત્રની ગાથાઓનેજ જ્ઞાન મનાઈ ગયું છે. “Twગુણનો સમવાચઃ ” ગુણ થકી ગુણી જુદો પડેજ નહિ. આત્મા-ગુણું અને ચૈતન્યરૂપ છે. જ્ઞાન–એ તેને ગુણ છે અને તે પણ ચૈતન્યજ હેય, આત્માથી જ્ઞાન ગુણ જુદો પડે જ નહિ, જેથી શાસ્ત્રીએ તે આત્માથી ભિન્ન દશ્ય અને જડ વસ્તુ છે. પુરૂષની નિશ્રામાં શાસ્ત્રબંધ તે અંતર ચૈતન્ય જ્ઞાન પ્રગટ થવાનું કારણ છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરી ઔપચારિક નયથી શાસ્ત્રોનું જ્ઞાન કહ્યું છે. વસ્તુત્વે તો આત્મ સ્વરૂપની જાગ્રતી થવી તેને જ જ્ઞાન કહે છે. તેવા સ્વરૂપ જ્ઞાન તરફ લક્ષ્ય ન કરતાં પુસ્તકેની ગાથાઓ ગોખી મહેડે કરવામાં જ જ્ઞાન મનાઈ ગયું છે. અા પ્રાણીઓને ખબર નથી કે નવ પૂર્વ સુધી ભણતાં છતાં પણ તત્ત્વજ્ઞાનીઓએ અંતર સ્વરૂપની જાગ્રતી ન થઈ તે તેને અજ્ઞાન કહ્યું છે. તો પછી બે ચાર ગ્રંથ કે સૂત્રો ભણનાર જે ભણીને માનમાં આવે, વૃત્તિઓનેજ કરીનશકે, મમતા, તૃષ્ણદિક દેષોથી મુક્ત ન થાય તે તેનું નામ જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ છે. આવી ગોખણપટ્ટીને જ્ઞાન માને છે અને પછી દર્શન–જે સંપ્રદાયમાં મુંડાણે Page #98 -------------------------------------------------------------------------- ________________ 4. હાય વા જે સાધુ સાધ્વીના રાગમાં માયા હાય, તેજ ગુચ્છ કે સપ્રદાયના ગુરૂઆને ગુરૂ માની તેનેજ વંદન કરે. તેના કહેવા ઉપર શ્રદ્ધા રાખે તેનુ નામ દર્શન મનાયું છે. દર્શન એટલે આત્મસ્વરૂપના અનુભવ કર્યાં પછી તે સ્વરૂપનીજ પ્રતીતિ તેને જ્ઞ નીએ દર્શન કહે છે. . જ્યારે અજ્ઞાનીઓએ સાંપ્રદાયિક મેાહની પ્રવૃત્તિના રાગનેજ દર્શન માતી લીધુ છે, તે દર્શન - થો પણ મતાગ્રહનત માહિત રાગ છે. આ પ્રમાણે સન્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના અપૂર્વી તથા અનુક્રમ માર્ગને છિન્નભિન્ન કરી નાંખી અજ્ઞાન ગુરૂએ જનસમાજને ઉધે માર્ગે ચડાવી દીધેલ છે, જેનુ નિરૂપણુ કરતાં પણુ હ્રય કપી ઉઠે છે. જ્યાં નૃત્તિઓના સંયમ ન હોય, જ્યાં દા, શાંતિ, અભિન્નતા, પરોપકાર, સરલતા, નીતિ, સત્ય, સદાચર, ધૈર્ય, સહિષ્ણુતા, ઉદારતા, વિનય, વિવેકાદિસદ્ગુણાની ઉત્તરાત્તર વૃદ્ધિ નથતી હોય ત્યાં માસ છ માસ કે છે જીંગ સુધી આહાર ન કરતા પણ તે તપ વા ઉપવાસ નથી:શુ લાંધણ છે, તેથી આત્માને મેક્ષ થતા નથી, પશુ ચરોરા મેક્ષ (મરણું થાય છે, તેથી સ`સાર ક્ષીણ થતા નથી પણ વૃદ્ધિ થાય છે, તે ધમ નથી, પશુ અધર્મ છે. ૪ ભાવ— દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મના પ્રકાર છે. તે સર્વમાં ભાવનીજ મુખ્યતા છે, ભાવની હયાતી એજ પુના ત્રણની સફલતાછે. ભાવ વિના ત્રણેની નિક્ક્ષતા છે. “ આયનાસકૃત સિદ્ધિ: ” ગમે તેવું દાન આપતાં, ગમે તેવી ધર્મક્રિયા કરતાં તથા ગમે તેવી તપસ્યા કરતાં તેની સિદ્ધિ ભાવનાને આધારેજ છે. ભાવના પરિપત્ર હોય તા ઉપરાક્ત સત્પ્રવૃત્તિ સફલતાને પામે છે. ભાવના મલીન, પાપી યા સ્વાર્થાં હોય તો લિંસિદ્ધ પણ તેવીજ થાય છે. લૌકિક કહેવત છે કે... ગાળ નાંખા તેટલું ગળ્યું થાય. ” તેમ જેવી ભાવના હાય તેવી સિદ્ધિ થાય છે. અહીં કાઇ પ્રશ્ન કરશે —— ભાવના પ્રમાણે સિદ્ધિ, એ વાક્ય સત્ય હોય તો મને લાખ રૂા. ની ભાવના છે, છતાં સિદ્ધિ કાં થતી નથી ? ’ તા જણાવીશ –ભાવના દૃઢ તથા સાચી હોય તો અવશ્ય સિદ્ધિ થાય છે, ઉત્કૃષ્ટ ભાવના હોય તેા એ ઘડીમાંજ ફળીભૂત થાય છે. ભાવનામાં અવિકલ્પ દશા અને દૃઢતા જોઇએ. એ બે ગુણ વિના કાર્સાિહ થઇ શકે નહિ. લાખ ઊની ઇચ્છા કરનાર પોતે અવિકલ્પપણે રહી શકે તેા લાખની સિદ્ધિ થાય, પણ કાણુ જાણે લાખ રૂા. મળશે કે નહિ ? એવી વિકલ્પ જનિત .. Page #99 -------------------------------------------------------------------------- ________________ ર " • " ભાવનાથી સિદ્ધિ થઇ શકેજ નહિ. શ્રી ગીતાજીમાં કર્યુ છે કે—“ સંશયામાં विनश्यति " શકાશીલ આત્માં કાર્યસિદ્ધિથી ભ્રષ્ટ રહે છે. મહા સતીજી સીતા પેાતાની પવિત્રતા તથા નિષિતા અતાવવા માટે જ્યારે જાંજવલ્યમાન ઝળહળતા અ માં પડ્યા, ત્યારે ક્ષણમાત્ર એવા વિચાર થયો . હાત કે— હું આ ધધગની ગ્નિમાં પડુ છું પણુ વખતે બળી જઇરા તા ? ' એવા વિકલ્પ વા આશકા એક રેમમાં અણુ. માત્ર પણ ઉત્પન્ન થઇ હાત તા અવશ્ય બળીને ભસ્મીભૂત થઇ જાત. પણ સીતાજીના હૃદયમાં વિકલ્પભાવ હતાજ નહિ. પૂણું સંકલ્પ બળની ઉત્કૃષ્ટ દૃઢ઼તા હતી. જેથી તેના સંકલ્પ ( ભાવના ) પ્રમાઊજ સિદ્ધિ થઇ અર્થાત્ બળ્યા નહિ. મીરાંબાએ હલાહલ–ઝેર પીતી વખતે મરી જશ તા ’ એવા વિકલ્પ કર્યા હાત તે અવશ્ય મરી જત, પણ વિક૯પ ન વાર્થ જ જીવન ટકાવી શક્યા. કુદરતી ન્યાય પ્રમાણે અગ્નિમાં દહન શક્તિ તથા ઝેરમાં મરણ શક્તિ રહી છે, છતાં પવિત્ર આત્માઓની નિર્મળ ભાવનાઓના પ્રભાવથી કૃદરતી એવા જીવ તા પણ પોતાના મૂળ સ્વભાવને પરાવર્તન કરી શકે છે. તેા પછી ચૈતન્ય તત્ત્વ, વિશુદ્ધ ભાવનાના ઉત્કૃષ્ટ બળથી અનંત શક્તિના વિકાશ કરી શકે તેમાં કાંઈ આશ્ચય નથી. ભાવના એ હૃદયની શુદ્ધિ તથા મનેાબળની દૃઢતા છે, અને તે ખોલવાથી પ્રગટ થતી નથી, પણ યેાગ સ્થર કરવાથી, અંતરશુદ્ધિ તથા વ્રુત્તિજય કરવાથીજ ઉત્પન્ન થાય છે. ધર્મસ્થાનકા વા મદિરામાં જઇ ચક્ષુ તથા મનને પ્રભુ સન્મુખ સ્થિર રાખ્યા વિના આડી અવળી દષ્ટિ કરતાં ચંચલપણે યાગ રાખી ફોનેગ્રાફની માફ્કઃ~~~ ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. p 66 એમ એટલી જવાથી ભાવના ઉત્પન્ન થતી નથી અને વિશુદ્ધપણે તથા દઢપણે ભાવના થયા વના આત્મસિદ્ધિ પણ નથી. ધાર્મિક ક્રિયામાં વા પ્રભુની મુદ્રા સન્મુખ વૃત્તિ સ્થિર રાખી, પરમાત્માના દિવ્ય સ્વરૂપના વિચાર કરતાં તથા પોતાના અંતર જીવનને પ્રભુના જીવન સાથે મુકાબલા કરતાં પ્રભુમય વૃત્તિ એક તારને પામી જાય કે તે સમયે તેના શરીર ઉપર સર્પવા સળગતા અગ્નિ મૂકે કે તલવારના ધા કરે તે પણ દેહભાવના તથા જગદાકાર વૃત્તિના લય થવાથી પોતાની નિર્મળ ભાવનાની ક્ષતિ કે ચલનતા ન થાય—તેનેજ ભાવના કહે છે. મંદિરમાં પ્રભુ મુદ્રા સામે પાંચ દશ મિનીટ ચૈત્યવંદન કરતા હાય ત્યાં પણ મન ક્યાં રખડતું હાય, ચક્ષુ-દૃષ્ટિ ક્યાંય ફેરતી હાય, કાયા ક્યાં ચલવિચલ મની હાય, ઘડીક દેરાસરના ચિત્રા તરફ દૃષ્ટિ જશે તે ઘડીક લેકાને Page #100 -------------------------------------------------------------------------- ________________ તેનું જેવા કે લેકે ગાતા કરતા હશે તે તરફ જશે–એમ અનેક પ્રકારે દૃષ્ટિ ચંચલપણે ફરતી હોય ત ાં નિર્મળ તથા દઢ ભાવનાનું વન પણ ક્યાંથી આવે? જ્યાં વૃત્તિઓ ક્ષોભ પામે તેવાં રંગબેરંગી મનોરંજક ચિત્ર ચિતરી મૂક્યાં હેય, જ્યાં હજારો કે સેંકડો માસ - ગિરદી અને ધમાલ મચી રહી હય, જ્યાં બધા એકી સાથે રાગડો તાણી રેડોજ પાડતા હોય, ત્યાં એક બીજા ઉપર અથડામણ તથા ભીડાભીડ થતી હોય, જ્યાં ઘંટ તથા આરતે એના રણકારથી કોલાહલ મચી રહ્યા હોય, જયાં મુંબઈની ગોદનો કોલાહલ કે ચોપાટીની ધમાલ જેવી પ્રવૃત્તિ ચાલી રહી હોય ત્યાં મંદિરમાં ગની સ્થિરતા, વૃત્તિજય કરવાનો વિચાર, પરમાત્મ સ્વરૂપનું ચિંતન, પિતાના દેષ નિરીક્ષણ કરવાને વિચાર અને નિર્મળ તથા બળવાન ભાવના હોય તેય ચાલી જાય, ત્યાં જાગેજ કયાંથી ?” મુદ્યત નિત તમો વિતા” પાપ-તમને નાશ કરવા જતાં ભાવનાને જ નાશ થઈ જાય છે. દર્શન, પૂજન વિગેરે એકાંતમાં નિર્વા સ્થળે થિરતાથી થાય તે જ ભાવના ઉત્પન્ન થાય છે. પણ એકાંતમાં તો આ-ભક્ત અને ધર્મ છે એમ લેકે ક્યાંથી જાણે ? એટલે લોક ળવવામાંજ સત્ય માર્ગ ભૂલાઈ ગયો છે. એ તો - હાથમાં લીધા ચોખા, અને દેરે જાવા શીખી; કોઈક જાયે સમજીને, બાકી દેખાદેખી,” ! તેની માફક ગાડરીઓ પ્રવાહ ચાલ્યો જાય છે. સત્ય થાય? તેનો વિચાર કરવાનો પણ જ્યાં અવકાશ રાખે “શું ? ની તો આશાજ કયાંથી હોય ? જયારે મંદિરોમાં વાજીંત્રો વાગતાં હોય, તબલ" , 6 હોય, મધુર કંથી ગાયને બોલાતાં હોય અથવ, તે , એવા રાગરાત્રિના મોહમાં મુધ બની દેરાસરd પાંવત્ર ધામ ના વિવાનેજ માત્ર પિષણ આપી ભાવના થયાના ભાવના થતી હેય ત્યારે વાઈના નાદમાં તથા ના વાદમાં દષ્ટિ રહે છે, કે પ્રભુ નરફ પરમામે વિચાર , કે કાંસી જેડાના નાદ વા તબલાંના તાલ તરફ છે અથવા ઉ. હાથ તરફ કે ગાનારના કંઠ તરફ દષ્ટ રહે છે ? જે પ્રાં, મય લક્ષ્ય ન હોય તે સ્પષ્ટ રીતે સમજાય છે કે તે શ્રવણ ણથી થત. મોહજનિત આનદનેજ ભાવના માની લીધી છે , * નથી; l વાગતાં વર્ણદ્રિય (કા 4 . બેસે છે. જ્યારે કડી (કોસી જડા) ભુમય રહે છે? તારાઓના બષ્ટિ કે પ્રભુ Page #101 -------------------------------------------------------------------------- ________________ નથી પણ તે વિષય પિષણ છે. તે જરાક સ્થિરતા કરી, કાંસી જોડા વગાડનારા ગૃહ તરફ જેવાથી સુગમતાથી સમજાઈ શકાશે. પુજામાં પણ બે ચાર પતાસા કે પેંડા લાડુની પ્રભાવના હશે વા માલ પાણી જમવાના હશે તે વગર તેડે સેંકડો માણસે ભેગા થશે. પણ જે પ્રભાવના કે લાડુ નહિ હોય તે તેડવા જનાર પૂજારીના વા પૂજા ભણાવનારના પગ ઘસાઈ જશે તે પણ મહા મુશીબતે પાંચ દશ જણ ભેગા થઈ વેઠ ઉતારવાની માફક પૂજા ભણાવી ચાલ્યા જશે. પ્રભુની પૂજા તરફ પ્રીતિ ન રાખતાં પતાસાં વા જમવાની પૂજા તરફ પ્રીતિ રાખનાર પામર જીવોને ભાવનાની જાગ્રતી વા દઢતા થાયજ ક્યાંથી ? પુરૂષ તથા સ્ત્રીની પુખ્તવય આવ્યા વિના પ્રજોત્પત્તિ ઉત્પન્ન થતી નથી, તેમ નીતિ-સત્યના માર્ગે ચાલવાની એગ્ય દશા મેળવ્યા વિના પ્રભુ પાસે જઈ, ચપટી ચોખા મૂકી આવવાથી વા બે ચાર તિલક કરવાથી ભાવનાની શુદ્ધિ ઉત્પન્ન થતી નથી. ભરત મહારાજાને પિતાના આરીસાભુવનમાં શરીરને જોતાં હાથની એક લી આંગળીમાંથી વિટી જમીન ઉપર પડી જવાથી આંગળી ખરાબ લાગી ત્યારે વિચાર છે કે-જેમ વીંટી વિના આંગળી શોભતી નથી, તેમ બીજાં આભૂષણે વિના શરીર નહિ શેતું હોય ?” એમ વિચાર આવતાં એક પછી એક આભૂષણ શરીર પરથી ઉતારી પિતાના શરીરને દર્પણમાં જતાં શોભાહીન દેખાયું, જેથી શરીરનું વિનાશીપણું સમજાતાં સશ્ચિદાનદ સ્વરૂપ બાત્યાનું પાંવનાશીપણું સમજાયાથી ઉત્કૃષ્ટ ભાવનાની શ્રેણપર ચડતાં ક્ષણવારમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આનું નામ તે ભાવના આરીસાભુવન એ શરીરની સુંદરતા જોવાનું શૃંગારસ્થાન હતું. ત્યાં પ્રભુપ્રતિમા ન હતી તેમ વૈરાગ્યજનક સાધને પણ ન હતાં, છતાં એક વીંટીહીન અંગુલીના વિચારથી શરીર, જગત તથા આત્માના વિચારની શ્રેણીઓ આરૂઢ થતાં સર્વત દશાને પામ્યા. જ્યાં ભાવના જાગ્રત થવાનું ઉત્કૃષ્ટ સાધન છે તેવા પ્રભુ માદ. રમાં પણ ઈદ્રિય પોષણમાંજ આનંદ મનાય અને આત્મસ્વરૂપને વિચાર જાગ્રત ન થાય, ભાવનાની વિશુદ્ધિ તથા ઉત્કૃષ્ટ જાગ્રતી ન થાય, તે સમજવું કેછવા-મા, મહાવીરના દિવ્ય ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ નથી. તે ધર્મપાત્ર નથી, પણ સંસારકીટ તરીકે માનવજન્મને વ્યતીત કરે છે. એલચીપુત્ર એક ધનાઢય શ્રેષ્ઠિપુત્ર હતું. બુદ્ધિમાં વિચક્ષણ, રૂપમાં સુંદર અને સંગીતકળામાં પણ એવી નરપુત્રને જોતાં તેને પરણવાની યાથના તેના પિતા પાસે કરી પિતાએ જણાવ્યું કે-ટકળ શીખી તે કળામાં Page #102 -------------------------------------------------------------------------- ________________ 6. પ્રવીણ બની એક મેટા રાજાને રીઝવી બક્ષીશ મેળવે તેા પુત્રી પરણાવું. મેટીના રૂપ, ગુણુ તથા સૌંદર્યંમાં મેહિત થયેલ શ્રેષ્ઠિ પુત્ર તે વાત સ્વીકારી. પછી નટની કળામાં પ્રત્રાણુ બન્યા. એક શહેરમાં હજાસ માણસોની મેદનીમાં રાજા સમક્ષ તેણે અદ્દભુત નાટકકળા બતાવી, પણ રાજા નેટપુત્રીના સુંદર રૂપ `તથા સૌ દમાં લુબ્ધ થયેલ હાવાથી · આ નટ નાચતા નીચે પડીને મરણ પામે, તા એ નટપુત્રીને પત્ની બનાવવાના મને લાભ મળે, એવા માહનિત ક્ષુદ્ર વિચારામાં મુગ્ધ થવાથી નટને બીજી વાર અને ત્રીજીવાર નાટ્યસ્તંભ ઉપર ચડી કળા દર્શાવવા આગ્રહ કર્યો. ત્રીજ્વાર' સ્તંભના શિખરે નાટક કરતાં એક અદ્ભુત ચિતાર તેના જેવામાં આવ્યા. એક મહાન યોગી નિવિકારી, પરબ્રહ્મ મૂર્તિ સાધુ મહાત્મા કોઇ ગૃહસ્થના ધરે ભિક્ષાર્થે ગયા. તે વખતે ગૃહસ્થની સ્ત્રી સ્તનના કાર્યમાં હોવાથી વસ્ત્રરહિત હતી. પવિત્ર મહાત્માને જગતના પિતા જાણી વસ્રહીનપણેજ ભિક્ષા માટે આગ્રહ કર્યાં. સાધુના આચાર પ્રમાણે નદોંષ અને ઉચિત ભિક્ષા ન હેાવાથી સતી સ્ત્રીના અત્યાગ્રહ છતાં મુનિ નાસાગ્ર દૃષ્ટિએ `નિમાં કારપણે શાંતતાથી ઉભા છે. સતીની અત્યંત ભક્તિ, અને મહાત્માનું નિઃસ્પૃહી જીવન, નિર્વિકારી હૃદય અને નિર્મળ ચારિત્ર જઈ સ્ત’બના શિખર પર નાટક કરતાં એલાચીપુત્રન પૂર્વ સંસ્કારના બળથી તથા સંતદશ - નથી જગદ્ભાવની ક્ષીરૢતા થતાં, મેહનિત આવરણા લય પામતાં, ઉત્કૃષ્ટપણે આત્મચિંતનની ઉગ્ર ભાવનાએ ડતાં, આત્મળની જાગ્રતી થતાં, આવરણ કુન હુડાવી, મેહમાયાના જય કરી, દેહાધ્યાસ બુદ્ધિ તથા જગદાકાર વૃત્તિના લય કી, નિરાવરણ, નિર્માળ, અનંત ભાવ દર્શક એવા કેવળજ્ઞાનને પામ્યા. ધન્ય છે એ મહાત્માની નિશ્ચ ભાવના ! આનુ નામ તે ભાવના ! રાજાને રીઝાવી ધન લેવાની તૃ'ામાં તથા લાવણ્યમયી લલનાના સૌંદર્યમાં મુગ્ધ થયેલ છતાં મુનિના પુનિત દર્શનથી તથા નિર્મળ ચારિત્રને જોઇ, ક્ષણવારમાં આત્મબળની જાગ્રતી થતાં, માયાના આવરણાના ક્ષય કરી કેવળજ્ઞાનની સપૂર્ણ સ્વરૂપ દશાને પામ્યા. જ્યાં આત્મિક જાગ્રતી, માનસિક દૃઢતા અને હાર્દિક શુદ્ધિ નથી, ત્યાં સાચું દર્શન પણ નથા તથા સાચી ભાવના પણ નથી, ચમ ચક્ષુ) દૃષ્ટિથી પરમાત્માનું અવલાકન કરતાં સદ્ભાવના જાગ્રત થતી નથી, પણ ચક્ષુદર્શ - નથી અવલેાકન કરી અંતરદૃષ્ટિમાં રમેરામમાં પરમાત્મ તત્ત્વ વ્યાપી રહે, ત્યારે સાચી ભાનના ઉત્પન્ન થાય છે આ વિશ્વમાં અનત પદાર્થોં મનને મેહિત કરે, અને વૃત્તિઓને ચલત બનાવે તેવા છે. તેમાં વિશેષતાએ કુટ, ધન, સ્ત્રી અને દેહ-એ ચાર પ્રદાર્થો ઉત્કૃષ્ટપણે .મનને ભેાહિત કરનાર છે: તે ચાર પદા Page #103 -------------------------------------------------------------------------- ________________ થે મેળવવામાં, સાચવવામાં તથા ભોગવવામાં જેટલી આકર્ષણતા અને પ્રીતિ છે, તેના કરતાં અનંતગુણ પ્રીતિ એકાગ્રતા અને આકર્ષિતા, પરમાત્મ તત્વ તરફ ઉદ્દભવે, ત્યારે જ સાચી ભાવના અને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રભુ દર્શનમાં પણ સુંદર સ્ત્રી આદિ મેહક પદાર્થો તરફ વૃત્તિ આકર્ષાય તો તે પ્રભુ દર્શનને ઉપાસક નથી, પણ વિષયપષક વાસનાને ઉપાસક છે–એમ સ્પષ્ટ ભાસે છે. અધ્યાત્મનિષ્ઠ દેવચંદ્રજી મહારાજ કહે છે કે – “પ્રીતિ અનાદીની પરથકી, જે તોડે છે તે જોડે એહ કે” : " અનાદિ કાલની મેહજનિત પ્રીતિ, માયિક પદાર્થો પ્રત્યેની જે તેડે-લય કરે, તે જ પરમાત્મા તરફ પ્રીતિને જોડી શકે. લસણની ગંધવાળા પાત્રમાં તે દુર્ગધને લય થયા વિના કસ્તુરીની સુગંધ પણ દુર્ગધતાને આધીન થઈ ખરાબ થાય છે. તેમ જે અંતરમાં કષાય વિષયાદિ દુર દુર્ગુણેની દુર્ગધ ભરી છે, તે દોષજનિત દુર્ગધને અંતરમાં લય થયા વિના તેના હૃદયમાં પરમાત્મભક્તિ, સદ્દબોધ તથા સદ્દભાવના ઉત્પન્ન થઈ શકતાં નથી. નાસાગ્રસ્થાને વિષ્ટાની ગોળી રાખનાર ભ્રમરને બગીચામાં સુંદર વિકસિત કુસુમોની સુગં. ધની લહેજત આવતી નથી, તેમ સ્ત્રી, ધન, કુટુંબાદક માયિક પદાર્થોમાં આસકિતમય જીવન વ્યતીત કરનાર મોહક જીવાત્માને પ્રભુ દર્શન તથા સદ્દ ગુરૂના બોધની મહાન અપૂર્વતા જણાતી જ નથી. ચિલાતીપુત્ર એક શેઠને ત્યાં નોકર હતો. શેઠની પુત્રી સાથે સ્નેહ બંધન થવાથી શેઠને ખબર પડતાં તેને ઘરની બહાર કહાડી મૂકે. કર્મવશાત તે ચેરની ટોળીમાં ભળી ગયે. ચોરીની કળામાં પ્રવીણ થવાથી એર કેને તે અધિપતિ બન્યો. ત્યારપછી કેટલાક ચેરની સાથે તેજ શેઠના ઘરમાં પ્રવેશ કરી તેની પુત્રીને ઉપાડી ગયો. શેડને ખબર પડવાથી પોતાના પુત્રો, નોકરે તથા રાજસેવકેની સાથે તેની પાછળ દે. ચેરપતિ ચિલાતીપુત્ર કન્યાને ઉપાડી ત્વરાથી પહાડી પ્રદેશમાં દડો ગયો પણ કન્યાના ભારથી થાકી જતાં ચાલવાની ગતિ મંદ પડી જવાથી કન્યાના પિતા વિગેરે પાછળ પોતાની નજદીકમાં આવ્યા જાણે ચારે વિચાર્યું કે આ લેકે મને પકડી કન્યા લઇ જશે અને મારા સ્નેહનું પાત્ર એવી કન્યાને બીજા પતિને આધીન કરશે.” એવા સ્નેહજનિત વિચારના આવેશમાં શું કરવું ? તે ન સુજવાથી હૃદયશૂન્ય થયેલ ચોરપતિ, સ્નેહની ઘેલછામાં કન્યાનું મસ્તક કાપી રૂધિર આવતા તેને હાથમાં લઈ ધડને ત્યાંજ પડતું મૂકી પર્વતની ખીણ તરફ ત્વરાથી દેડ. આ નીચ કૃત્ય જોઈ ત્રાસ પામતા કન્યાના પિતા વિગેરે પાછા ચાલ્યા ગયા. છે. તેવામાં મહાનગી, શાંત મતિ, ધ્યાન, વિદ્યાચારણ મુનિ (વિદ્યાના બળ Page #104 -------------------------------------------------------------------------- ________________ થી આકાશમાં ગમન કરનાર) ને જોઈ નેહનો વેગ, કન્યાનું મરણ, રૂધિર ઝરતા મસ્તકને ભયંકર દેખાવ તથા પાછળ આવનાર લેકેને ભય એવા અનેક કારણથી હૃદયશૂન્ય થયેલ વ્યાકુળ ચિત્તવાળા ચેરપતિને પિતાના દુકૃત્યનો અંતરમાં અવ્યક્ત પશ્ચાતાપ થયા છતાં આ વિચિત્ર કૃત્યના આવેશમાં તેણે મહાત્માને કહ્યું કે-મારાં દુષ્કૃત્યનો નાશ થાય, સંસારબંધનથી મુક્ત થવાય અને પરમાત્મપદની પ્રાપ્તિ થાય તેવો પવિત્ર ભાવજનિત ધર્મબોધ બતાવે, નહિ તે આ તીક્ષણ ખડગની ધારથી તારું પણ મસ્તક કાપી નાંખીશ.” આ સાંભળી જ્ઞાનના અતિશયથી મુનિએ વિચાર્યું કે-આ જીવાત્મા સ્નેહથી મુગ્ધ અને દુષ્કૃત્યથી વ્યાકુળ બની જવાથી અનુચિત પ્રવૃત્તિ તથા અનુચિત વચનોચ્ચાર કરે છે, છતાં આવા પાપકૃત્યમાં પણ ધર્મભાવના ઉત્પન્ન થઈ છે. જેથી કોઈક પાત્ર આત્મા છે. એમ જાણું વિશેષ બોધ આપીને સમજાવવા જતાં વ્યાકુળ થયેલ આ ચોરપતિ કાંઈ અનુચિત કર્મ કરી બેસશે, તેથી ઉપજામ સર્વ પ્રકારની વૃત્તિઓ, વાસનાઓ અને સંસારમય વિચારોનો અંતરમાં સમાવેશ કરી ભક્તિ, વૈરાગ્ય તથા જ્ઞાનના બળથી તેને લય કરવો. સંવર જગદાકાર વૃત્તિમાંથી વિરક્ત થઈ ૫રમાત્મ સ્વરૂપમય વિચાર, મનન તથા રમણતા કરી નૂતન કર્મબંધનને અભાવ કરે. વિવેક–કષાય વિષયવાસનાદિ દોષોથી મુકત થઈ આવરણ દેજોના ક્ષયથી હેયને વિશુદ્ધ બનાવી સત (આત્મતત્વ) અસત્ (જગદાકારવૃત્તિ-જડત્વ) ને યથાર્થ જાણું અસતથી મુક્ત થઈ સત એવા આત્મવરૂપને જાણવું. ઉપશમ, સંવર અને વિવેક આ ત્રણજ શબ્દોનો તેને બોધ આપી મુનિ મહાત્મા વિદ્યાના બળથી આકાશગમન કરી ચાલતા થયા. જે પવિત્ર ભૂમિ ઉપર મુનિ ધ્યાનસ્થ હતા, તેજ ભૂમિ ઉપર ઉભા રહી, રૂધિર ઝરતા મસ્તકને પાસે ફેંકી દઈ રૂધિરથી પિતાનું શરીર ખરડાયેલું છે છતાં તેની દરકાર ન કરતાં મુનિએ આપેલ સાધના વિચારમાં તે એકાગ્રતા પૂર્વક લીન બની ગયો. ઉપશમ શું ? સંવર શું ? અને વિવેક શું તેની કેમ પ્રાપ્તિ થાય ? કયા ગુણ પછી કયા ગુણની પ્રાપ્તિ થવાની સંકલના રહી છે, તેમ ત્રણ ગુણ પ્રાપ્ત થવામાં શું શું આવરણો નડે છે? તે તે આવરણને નાશ કેમ થાય છે ? તેને એક પછી એક વિચાર કરતાં તે , આત્મચિંતનમાં એટલા બધા એકાગ્ર અને લીન બની ગયા કે દેહનું ભાનજ ભૂલાઈ ગયું. બસ એજ કલ્યાણ ભકિત, દર્શન, શ્રવણ, વાંચન, મનન વિગેરે ગમે તે સમ્પ્રવૃત્તિથી કરવાનું એજ છે કે દેહાધ્યાસ, બુદ્ધિ અને જગદાકાર | વૃત્તિને લય થાય. કન્યાની ચોરી કરવાથી–કન્યા પાછળ તેના કુ | ટંબીઓ આવતાં, ભયભીત થતાં કન્યાને મારી નાંખવાથી હાથમાં Page #105 -------------------------------------------------------------------------- ________________ કઈ ન આવ્યું અને દેડવાથી થાક પણ લાગે, જ્યારે મુનિ મહાત્માના હદય ભંડારમાંથી ઉપશમ, સંવર તથા વિવેક-એ ત્રણ તારની ચેરી કરવાથી અનાદિકાલને સંસાર પરિભ્રમણને થાક પણ ઊતર્યો અને અનંત સગુણે રૂ૫ અનર્ગલ ધનના ખજાને પણ હાથમાં આવ્યો. સાબાશ ચોરપતિ! ધન્ય છે તારી સદ્દગુણ ચારવાની કળાને! ધર. ઝરતું મસ્તક પાસે પડેલ હોવાથી ધરની, ગધેથી કીડીઓ, માંસાહારી પક્ષીઓ, તથા હિંસક પશુ-પ્રાણીઓ ત્યાં ખેંચાઈ આવ્યાં અને કન્યાના મસ્તકના ફાંધર તથા માંસનું ભક્ષણ કરવા લાગ્યા. આ વખતે મુનિના શરીર ઉપર પણ કાગડા, ગીધ વિગેરે પક્ષીઓ ચાંચના તીક્ષણ પ્રહારવા ચોર પતિના શરીરને વાધવા લાગ્યા, તેમજ બીજા ૫ણ વિકાળ પશુઓ મુનિ (ચોરપતિ) ના શરીરને અને નેક પ્રકારે પીડા આપવા લાગ્યા. શરીર ઉપર કરા પ્રહારોથી શરીરને તોડી ફોડી તેના માંસનું ભક્ષણ કરવામાં હિંસક પ્રાણુઓ આનંદ માનવા લાગ્યા ત્યારે પરમાત્મ તત્વમાં લીન થયેલ, દેહ મૂચ્છથી મુક્ત થી એકાગ્રપણે આત્મસ્વરૂપના ચિતનમાં આનદ માનતા, દેહ ક્યાં છે અને તેની શી દશા થાય છે? તેને એક મિમાં અણુમાત્ર પણ વિચાર ન આતાં, અવિચ્છિન્ન ધારાની ઉગ્ર ભાવનાએ ચડતાં, મુનિએ આપેલ સબોધનું અત્યગ્રપણે મનન કરતાં અખંડ ભા ના તથા ઉત્કૃષ્ટ બળથી અનંત કર્યાવરણને ક્ષય કરી કેવળજ્ઞાન પામી અવ્યાબાધ અનંત સ્વરૂપમય મેક્ષપદને પામ્યા. અહા ! ધન્ય છે એ મહાત્માના આત્મબળને ! અને નમસ્કાર છે એ મહાત્માની નિર્મળ ભાવનાને ! આવી અડગ સ્થિરતા રહે, ત્યારે જ ઉત્કટ ભાવના જાગ્રત થઈ આત્માસદ્ધિ થાય છે. આજે તે મંદિરમાં વા ધર્મસ્થાનકમાં ધાર્મિક ક્રિયાઓ કરતાં પ્રભુ ચિંતન સમયે વા કાયોત્સર્ગ (ધ્યાન) સભ્ય એક કીડી, મછરે વા ડાંસ ચટકે મારે ત્યાં સ્થિરતા ભ્રષ્ટ થઈ, આકુળ વ્યાકુળ બની ચંચલતાને પામે છે, ત્યાં વેગ સ્થિરતા, વૃત્તજ, ભાવના જાગ્રતી અને હૃદય શુદ્ધિ થાય ક્યાંથી મારોમાં વા ધર્મસ્થાનમાં વેગની સ્થિરતા વિના, વૃત્તિઓને જે કર્યા વિના, હદયની શુદ્ધિ મેળવ્યા ના, રાગડાઓ ખેંચી ભક્તિ તથા ભાવના કરવાને દાવો કરનારા ભાવના તથા ભક્તના સ્વરૂપને સમજ્યા જ ન - રાગ ડાઓ ખેંચી રાડ પાડવામાં ભક્તિ કે ભાવ નથી, (ઉલટા કેલાહલથી બીજાની ભાવનાઓને ભંગ થાય છે) પણ વાસના ક્ષય, વૃત્તિ, યોગરથરતા, હાદિક શુદ્ધ, અંતર નિર્મલતા તથા આત્મ જાગ્રતીથી જ ભક્ત વાર ભાવના કહેવાય છે અને તેવી ભાવનાથી જ આત્માની સિદ્ધિ થાય છે. ૐ શાંતિઃ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫ દ્રવ્યાનુયોગ મરજી. શ્રી દ્રવ્યાનુયાગ–વિચાર. . દ્રશ્ય છ છે તેનાં નામ—૧ જીવ, ૨ જીવ ( પુદ્ગલ ) 3 ધાઁસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, ૫ સાકાચાસ્તિકાય. ૬ કાલ. છ દ્રવ્યનું સ્વરૂપ. છું દ્રવ્યમાં ૧ જીવ દ્રવ્ય ચેતન છે, બાકીના પાંચ અજીવ દ્રવ્ય અચેતન છે. પુદ્દગલ, ધર્મે, અધર્મ, આકાશ અને કાલ એ અચેતન ( જડ ) છે. છ દ્રવ્યમાં એક પુદ્દગલ દ્રવ્ય રૂપી છે, બાકીનાં પાંચ અપી છે, દરેક દ્રવ્યમાં ગુણુ હોય છે અને તે ગુણતી જે ક્રિયા તેને પર્યાય કહે છે. દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ, ચીજ, લક્ષ્ય. ગુણ એટલે ધર્મ, રવભાવ ( પરિણમન-) લક્ષણુ. પર્યાય એટલે ગુણનુ અવિચ્છિન્નપણે સમયે સમયે પ્રવર્ત્તવું અથવા જે જે ગુણ હોય તેનું પરિણમન થવું—ક્રિયા થવી. એ દ્રવ્યની વિશેષ સમજ. ૧. દરેક વ્યમાં મુખ્યત્વે એક ગુણુ હોય છે, તે ગુણુ સમયે પણે એક પર્યાય પ્રવર્તે છે. અર્થાત્ એક દ્રવ્ય એક સમયમાં એ ઉત્પાદ, એ વ્યય અને બે ધ્રુવપણાની ક્રિયા કરે નહિ. ૨- એ ઉત્પાદ, એ વ્યય, એ ધ્રુવ કદાચ દેખાતા હોય ા દ્રવ્ય પણ ખે હાવાં જોઇએ. માટે એક દ્રવ્યમાં એક સમયે એક ઉત્પાદ, એક વ્યય અને એક ધ્રુવ હાય, તે દ્રવ્યનું ખૂલવાન બ્રહ્મણુ છે. જ ઉત્પાદ–એટલે કારણપણાની જે સમયે સમયે નવી નવી ક્રિયાનુ` રૂપાંતર થવુ' તે; જેમ કપાસ રૂપે મૂલ દ્રવ્ય હતું, તેમાંથી રૂ થયુ, રૂમાંથી સુતર, સુતરમાંથી કપ, કપડામાંથી ડગલા, ઢગલામાંથી ચીંથરાં, ચીથરાંમાંથી ધુળ વિગેરે થયું. હું વ્યય એટલે કારપણાની ઉત્પન્ન થતી જે નવી નવી ક્રિયા, તેના નાશ કરે, એટલે ઉત્પાદ જે જે પયાને બાકાસને) ઉત્પન્ન કરે તે પર્યોન ચેાને નાશ કરે તેનું નામ વ્યય. જેમકે - કપાસમાંથી સુતર થયું ત્યારે કાસ Page #107 -------------------------------------------------------------------------- ________________ પણાને જે પર્યાય આમ, તેની નારા , સુતરમાંથી કપડું થયું, ત્યારે સુતરપણાને નાશ થે, કપડામાંથી ડગલે થયે એટલે કપડાપણાને નાશ થ, એ વિગેરે. - A ધ્રુવ એટલે ઉત્પાદ અને મય, તે બંને ક્રિયાનું જે કાર્ય થવાનું તેનાં કારણે છે. એટલે જે કાર્ય થવાનું તેને ક્રિયા રૂપે બદલાયા કરે છે, અર્થાત ઉત્પાદ જે જે પર્યાયને ઉત્પન્ન કરે છે અને વ્યય તે તે પર્યાયને નાશ કરે છે છતાં મૂલ વસ્તુ રૂપે દ્રવ્ય જે કાયમ રહે. જેમકે રને નાશ થઈ સુતર, કપડું, ચીંથરાં કે ધુળ થઈ જાય, તો પણ પરમાણુંપણે વસ્તુ કાયમ રહે છે અથવા જેમ લાકડાને બાળી રાખ કરતાં પણ તે રાખરૂપે વસ્તુ રહી તેનું નામ ધ્રુવ.. : ૬ પ્રશ્ન દ્રવ્ય એટલે શું ? . . ઉત્તર-દ્રવ્ય એટલે જેનામાં એક સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણાની ક્રિયા કરવાની શક્તિ છે તે તથા જે જે દ્રવ્ય તે દરેક દ્રવ્ય પિતાપિતાની જ ક્રિયા કરવાની છે. શક્તિ તથા જેનામાં ગુણ છે અને તે ગુણ સમયે સમયે ક્રિયાપણે પરિણમન થાય, તે દ્રવ્ય કહેવાય. જેમકે – એક સાકર દ્રવ્ય છે, તેમાં મીઠાશપણને ગુણ છે અને તે મીઠાશપણું જ્યાં સુધી સાકર દ્રવ્યનું હયાતીપણું છે - ત્યાં સુધી સમયે સમયે રહેલું છે. જે તે સાકર દ્રવ્યમાં એક સમયે પણ મીઠાશ બંધ રહે તે તેનામાં સાકરપણું કહેવાય નહિ, પરંતુ તે ધુળરૂપે થઈ જવાથી તે ધુળ કહેવાય.. . પ્રશ્ન—ઉપર જણાવ્યું કે એક દ્રવ્યમાં એક સમયે એક ક્રિયા હેય અને ફરી છઠ્ઠી કલમમાં લખ્યું છે કે એક સમયમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ-એ ત્રણે હેય તો આ ત્રણ ક્રિયા એક સમયે હોય તેનું શું કારણ? ' - ઉત્તર–ઉત્પાદ વિગેરે જે ત્રણ બતાવ્યા છે તે દ્રવ્યનું સ્વરૂપ સમજવા માટે ત્રણ ભેદ પાડ્યા છે, પરંતુ વાસ્તવપણે તે એકજ ક્રિયા છે. જેમકે એક ડાબલીનું ઢાંકણું ઉઘાડીએ, ત્યારે ઢાંકણું ઉઘાડવાપણાની ક્રિયા તેનું નામ ઉત્પાદ, અને બી બધપણને જે નાશ તે વ્યય થયે, તે ૩બી ઉઘવ્યા પછી કઈ બધપણુને નાશ થયે નથી, પણ જે સમયે ડબી ઉઘડી તે જ સમયે બંધપણાનો નાશ થયો અને ડબી તો છેજ તેથી તેને ધ્રુવ કહે છે. માટે ખરું જોતાં એ ત્રણે ક્રિયા જુદી કહી છે તે સમજવા માટે છે, પણ વસ્તુતાએ એકજ છે. . પ્રશ્ન–જ્યારે ઉત્પાદની ક્રિયા સમયે સમયે થાય છે, ત્યારે પ્રથમ સમયમાં થયેલ જે ઉત્પાદ તે બીજા સમયમાં દેખાવો ન જોઈએ. છતાં જડ એટલે Page #108 -------------------------------------------------------------------------- ________________ પુદ્દલ દ્રવ્યમાંથી ઉત્પન્ન થયેલ એક ઘટને પર્યાય છે. તે તે ઘણું કાલ સુધી દેખાય છે. જે કદાચ તે દ્રવ્ય હેય તે ત્રિકાલ રહેવું જોઇએ અને ઘટતો ત્રિકાલ રહેતું નથી, માટે તેને દ્રવ્ય કહેવું કે પર્યાય કહે? . . . (ઉત્તરદ્રવ્યની ક્રિયા ત્રિકાલવર્તી હોય છે. અને પર્યાયની ક્રિયા હવે સમયુવતી હોય છે. હવે સમવર્તી ક્રિયામાં સમયે સમયે આકારને નાશ થત નિથી, પરંતુ ગુણપણાને નાશ થાય છે. આ પ્રશ્ન સમજવાની પહેલાં બીજું કટલુંક સમજવાનું છે તે સમજાય પછી આને ઉત્તર સમજાશે. –એક અજીવ એટલે પુદ્ગલ દ્રવ્ય શિવાય બાકીના પાંચે દ્રવ્ય અરૂપી છે અને તે પ્રદેશરૂપે છે, તેથી તે અખંડિત દક્ય છે. કેમકે તેમાંથી જુદા જુદા વિભાગે થઈ જુદી જુદી ક્રિયા થતી નથી. માટે તે અખંડિત હેવાથી તેમાં મુખ્યતવે એજ ક્રિયા થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કેવદ્રવ્ય તે અનંતા, છે તેમાં એક ક્રિયા કેમ છે ? તે તેને ઉત્તર એ છે કે જીવ દ્રવ્ય છે અનંતા પરંતુ તે દરેકની ક્રિયા એક સરખી ચૈતન્યપણાની (જાણવાની) છે તે તેને એક દવ્યરાશિ કહે છે. જદી ક્રિયા થતી નથી, પરંતુ એક જ પ્રકારની જાય છે, તેજ રીતે ધર્મ, અધર્મ વિગેરે પણ અખંડિત દ્રવ્ય હોવાથી એક ક્રિયા થાય છે. તે દરેક દ્રવ્યની જુદી જુદી ક્રિયા નીચે બતાવે છે. . . . . . ' ૮–દરેક દ્રવ્યમાં જે જે લક્ષણ બાંધ્યું હોય તે લક્ષણ તેમાં હોવું જોઈએ અને તે એવું હોવું જોઈએ કે તેના જેવું લક્ષણ બીજામાં ન હોય, તો તે દ્રવ્ય અવિરેાધ ગણાય અને સમજનારને સહેલાઈથી સમજાય. જે તેમ ન હોય તે ત્રણ દોષ લાગે છે તે બતાવે છે. • ૧ અવ્યાપ્તિ, ૨ અતિવ્યાપ્તિ, ૩ અસંભવિત. . - ૯-(૧) અવ્યાપ્તિ એટલે જે લક્ષણ જે વસ્તુમાં બાંધ્યું હોય, તે લક્ષણ તેની જાતની દરેક વસ્તુમાં લેવું જોઈએ. જે ન હેય તે અવ્યાપ્તિ દોષ લાગે. જેમકે ધોળી તે સાકર-એમ સાકરનું લક્ષણ બાંધીએ તે જેટલી સાકર છે તે બધી ધોળી હોવી જોઈએ અને તેમ તેમ નથી. કેમકે સાકર તે ધોળી, પીળી, રાતી વિગેરે હેય છે, માટે આવ્યાપ્તિ દેષ લાગે, પણ મીઠાશલક્ષાણુવાળી - સાકરે-એ લક્ષણથી જોતાં દરેક સાકર મીઠાશવાળી છે, માટે અધ્યાણિ - દોષ લાગે નહિ. * . ૧૦ર) અતિવ્યાપ્તિ એટલે જે લક્ષણે જે વસ્તુમાં બાંધ્યું હોય તે લક્ષણ તે વસ્તુમાં લેવું જોઈએ અને તેના સિવાય તેવું લક્ષણ કેઈપણ બીજી Page #109 -------------------------------------------------------------------------- ________________ જાતની વસ્તુમાં ન હોવુ જોઇએ અને હાય તા અતિવ્યાપ્તિદોષ લાગે. જેમકે સાકરનું લક્ષણ મીશં કહીએ તો દરેક સાકરમાં મીઠાશ હાવાયો પ્રથમના અવ્યાપ્તિ દ્યણ ન લાગે, પરંતુ અતિથ્યાપ્તિ દેષ લાગે, કેમકે સાકર શિવાય ગાળ, રોલડી વિગેરે ખીજી વસ્તુઓમાં પણ મીઠાશ હાવાથી દ્વેષ આવે છે, વળી ચાર પગવાળા હાથી કહેતાં પ્રથમ દોષ ન લાગે, પણ ગાય ભેંસ વિગેરે ખીજા જાનવરા ચાર પગવાળાં હોવાથી અતિવ્યાપ્તિ દોષ લાગે છે. માટે હાથને સુંઢ લક્ષથી ઓળખવામાં આવે તેા અતિવ્યાપ્તિ દોષ ન લાગે. 2 ૧૧ (૩) સાવિત એટલે ૧ પ્રત્યક્ષ પ્રમાણુ, ૨ અનુમાન પ્રમાણુ, ૩ . આગમ પ્રમાણુ, અને ૪ પરોક્ષ પ્રમાણ, એ ચારે પ્રમાણથી સિદ્ધ ન થતું હાય છતાં તેને સિદ્ધ કરે તા અસભવિત દોષ લાગે. જેમકે સસલાને સીંગ, પુત્ર, આશપુષ્પ વિગેરે કાઈ પણ પ્રમાથી સિદ્ધ થતું નથી, છતાં ક હવા થતાં આ ભવત રાષ લાગે છે. ૧૨(૧) જીવદ્રવ્યનું લક્ષણ અજર, અમર, અરૂપી વિગેરે લક્ષણાથી લાજી બાંધવામાં આવે તે તેમાં અવ્યાપ્તિ દોષ ન લાગે, કેમકે તે લક્ષણુ દરેક્રમાં છે, પર`તુ અતિવ્યાપ્તિ દોષ લાગે. કેમકે ધર્માસ્તિકાય વિગેરે ખીજા દ્રવ્યમાં પશુ આવા લક્ષણ હોવાથી અતિવ્યાપ્તિ દ્યષ લાગે. માટે ચૈતન્ય એટલે જેનામાં સ્વપર અગલક એટલે જાણવાની ક્રિયા છે તે જીવ કહેવાય. આ લક્ષણ બાંધવાથી કાઇ પણ પ્રકારના દોષ લાગતા નથી. કેમકે જીવ શિવાય કાઇ પણ દ્રવ્યમાં જાણવાના ગુગુ નથી. હવે જેમ સાકરમાં એક સમય પણ મહાપાના ગુણુ બધ રહે તેા સાકરપણું મટી જાય, તથા સાકર દ્રવ્ય છે તે એક સમય પણ મીઠાશની ક્રિયા બંધ કરી ખટાશપણાની ક્રિયા કરે નહિ, વા તે એ સાથે પણ કરે નહિ, તેવી રીતે જીવ દ્રવ્ય પણ પાતાની જાણવાની ક્રિયા એક સમય પશુ બંધ કરે તો જીવપણું ઉડી જાય તથા એક સમય પણ તે ક્રિયા અધ કરી ધમસ્તિકાય વિગેરે ખીજા દ્રવ્યની ક્રિયા કરે તેા પણ જીવપણ ખાઈ એસે, માટે કાષ્ટ દ્રવ્ય પણ પેાતાની ક્રિયા એક સમય પણ બંધ કરે નહિ અને બીજાની ક્રિયાને એક સમય પણ ગ્રહણ કરે નહિ. ૧૩-(૨) ધર્માસ્તિકાય-જીવ તથા પુદ્દગલ એ એ દ્રવ્યો એક સ્થાનથી ખીજે સ્થાને ગમનક્રિયા કરે છે તેને આ દ્રવ્ય સહાય આપે છે. અર્થાત્ અને દ્રવ્યની ચાલવાની ક્રિયા, આ દ્રવ્યના નિમિત્તથી થાય છે. માટે ધર્માસ્તિકાયના ધ ચલન સહાયતાના છે, તે ધર્મને એક સમય પણ બંધ રાખી, સ્થિર કરવાની કે જાણવાની ક્રિયા કરે નહિ. માટે આ દ્રવ્યનું લક્ષણ, જે ચલનસ હાય છે તે ત્રણે દોષરહિત છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ : : ૧૪૩) અધર્માસ્તિકાય છવ તથા પુદગલ દ્રવ્યને સ્થિર રાખવાને નિમિત્તરૂપ સ્થિર ધર્મવાળું આ દ્રવ્ય છે, તે પણ એક સમય પણ પિતાની રિયા બંધ રાખી ચાલવા, જાણવા વિગેરેની ક્રિયા કરે નહિ, આ દ્રવ્યનું પ૭ સ્થિરતા લક્ષણ ત્રણે દોષરહિત છે. ' , ' ' ' - ૧૫ (૪) આકાશાસ્તિકાય-જીવ, અજીવ વિગેરે પાંચે દ્રવ્યને રહેવાને માટે અવકાશ આપે છે, અર્થાત કોઈ પણ દ્રવ્યને અવકાશ આપવો તે આનું - લક્ષણ છે, અને તે ત્રણે દેષ રહિત છે. અવકાશ લે એ મુખ્યત્વે તે જીવ તથા પુદ્ગલ બે દ્રવ્યને છે, માટે તે બંનેને અવકાશ આપે છે, પણ ધર્માસ્તિકાય.વિગેરે આ બંને દ્રવ્યની નિશાથે રહેલાં ઉપચારિત દ્રવ્ય છે. માટે પાંચે દ્રવ્યને અવકાશ આપે છે એમ કહેતાં કઈ પણ રીતે વિરૂદ્ધતા નથી. - ૧૬ (૫) કાલ દ્રવ્ય-આ દ્રવ્યમુખ્યત્વે તે પુદ્ગલ દ્રવ્યની ક્રિયાનું કારણ છે. કેમકે આ દ્રવ્યનું લક્ષણ, વસ્તુનું નવાજુનું કરવું તે છે, એટલે નવા જુનું થવું તે પુદ્ગલ દ્રવ્યને ધર્મ છે, પણ તે ક્રિયાને આ દ્રવ્ય સમય બતાવવાને નિમિત્ત હેવાથી નવા જુનું થવું–-એવું લક્ષણ આ દ્રવ્યનું ત્રણે દોષ રહિત છે ૧૭ (૬) પુદગલ દ્રવ્ય-પુરાવું અને ગળાવું એ લક્ષણ આ દ્રવ્યનું છે, એટલે પુત અને ગલ એ બે શબ્દો છે. પુત એટલે પૂસનું અર્થાત એક પરમાહુથી માંડી અનંત પરમાણુઓ સુધી ભેગા થવું તે, અને ગલ એટલે ગળાનું અર્થાત ભેગાં મળેલા પરમાણુઓનું છુટું પડવું તે. આ દ્રવ્ય પરમાણુઓ હેવાથી તેમાં અનની ક્રિયાઓ રહેલી છે. કેમકે એક પરમાણુમાં પણું વર્ણ, ગંધ, વિગેરેની ક્રિયા થાય છે અને બે પરમાણુ ભેગા થાય તે પણ તેવી ક્રિયા થાય છે તેમજ અનંત પરમાણુઓના સ્કધમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિગેરેની ક્રિયા તે થાય છે, પણ તેની સાથે આકાર રૂપે બીજી પણ અનેક પ્રકારની ક્રિયા જોવામાં આવે છે. અનતા પરમાણુઓ ભેગા થવાથી સુવર્ણ વિગેરે ધાતુરૂપે, મન, વચન, કાયારૂપે, વિમાનરૂપે, કર્મ રૂપે, મનુષ્યરૂપે ' તિર્યંચરૂપે, દેવરૂપે, નરકરૂપે એ વિગેરે અનત આકારે થાય છે તેથી તેમાં અનંતી ક્રિયા છે અને જીવ દ્રવ્યમાં તે એક પ્રદેશમાંએ જાણવાની અને અનંત પ્રદેશમાં પણ જાણવાની એકજ ક્રિયા થાય છે. હવે પુદગલના અનંત પર્યાયે જે થાય છે તે ગુણુપર્યાય રૂપે નહિ પણ દ્રવ્ય પર્યાય રૂપે થાય છે. કેમકે પર્યાયની સમયવર્તી જે ક્રિયા કહી છે તે ગુણ પર્યાયરૂપે છે પણુ દ્રવ્યપર્યાય રૂપે નથી. માટે જે કવ્ય હેય તે ત્રિકાલવતી હોય અને ગુણપથયા હોય તે સમયવતી હોય અને દ્રવ્યપર્યાય હેય તે અમુક કાલવતી હેય. તે Page #111 -------------------------------------------------------------------------- ________________ બતાવે ઇંપણું, ગુધ, રસ, સ્પર્શ વિગેરે જેક્રિયા છે તે ગુણપાય છે અને તે સમયવતી છે. જેમકે એક · ભીંત ર ંગેલી છે, તેના રંગ જો. સમયવર્તી હોય તા તે એક સમયમાં નાશ થવા જોઇએ અને તેમ તા થતું નથી, વળી. તે રંગ જો દ્રવ્ય હાય તા ત્રિકાલવત્ રહેવુ જોઇએ, તેમ પણ બનતું નથી. પશુ તે રંગ અમુક કાલ સુધી ટકી રહે છે, માટે તેને દ્રવ્યપર્યાય કહે છે. હવે તે રંગ શા વખત જતાં ઝાંખા દેખાય છે, તે જે વખતે ઝાંખા દેખાણા તે વખતે રગધસાતાં નથી પણ જે વખતે ભીંત રંગથી રંગાણી, તેજ સમયથી સમય સમય તે રંગના પરમાણુઓ વર્ણ, ગંધ વિગેરેથી ઝાંખા પડતા જાય છે, પણુ આપણને સુક્ષ્મ ઉપયોગ ન હેાવાથી જગતમાં જે જે દૃશ્ય પદાર્થોં રહેલા છે તે બધા દ્રવ્યો દ્રવ્યપર્ષીય રૂપે છે, એટલે એ પરમાણુઓથી માંડીને જેટલી ક્રિયા છે તે બધી દ્રવ્યપર્યાયરૂપે છે, અને તેમાં જે સમયે સમયે પૂરાવા મળાવારૂપ તથા વર્ણ, ગંધ, રૂપ ક્રિયા થાય છે તે ગુણુપર્યાંય છે. પ્રથમ જે જે ગુણુપર્યાય તથા દ્રવ્યપાય વિશે પ્રશ્ન હતા તે આમાં આવી ગયેા છે. આ છ દ્રવ્ય શાશ્વત્તપણે ક્રમ છે તેને સિદ્ધ કરવાને માટે ઉપાદાન કારણ, નિમિત્ત કાણુ, સમવાય સ ચાગ તથા સબધિત યાગ—એ ચાર કારણેાનું સ્વરૂપ બતાવે છે. ૧૮ ઉપાદાન કારણુ એટલેજે કારણને ઉત્પન્ન કરવુ હોય તે કાર્ય જેમાંથી ઉત્પન્ન થાય તેનુ નામ ઉપાદાન, જેમકે પટરૂપ કા રૂમાંથી થયું માટે તેનું ઉપાદાન ૨. સાનાનું ક્રૂડું સાનામાંથી ઉત્પન્ન થયું માટે કડાનું ઉપા• દાન સાનુ ૧૯ નિમિત્ત કારણું એટલે ઉત્પન્ન થયેલુ જે કાર્ય તે જેનાથી થાય વા જેના વડે થાય, તેનું નામ નિમિત્ત કારણ, જેમ કુંભાર, ચાકડા, તથા દંડ વિગેરેથી ધટરૂપ કાર્ય થયું માટે ધટનુ નિમિત્ત કારણ કે ભાર વિગેરે, પટનું નિમિત્ત વણકર વિગેરે, કડાનું નિમિત્ત સેાની અગ્નિ વિગેરે. આ કારણે કાર્ય થતાં તેનાથી છુટુ પડી જાય છે. ૨૦–સમવાય સ યાગ એટલે જે વસ્તુ છે તેને જે ગુણ તે ગુણ તે વસ્તુની સાથે ઉત્પન્ન થયા હોય પણ તે વસ્તુથી જુદ્ધે ન રહે અર્થાત્ જે વસ્તુનું માંતીપણું હેય ત્યાં સુધી તે વસ્તુમાંથી પણ સ યાગથી તેના મેળાપ થયા ન હોય તથા તેનાથી છુટુ પણ ન પડે. જેમકે સૂર્યમાં પ્રકાશ છે તે . સમવાય સંયોગે છે; કેમકે તે કાઇપણ નિમિત્તે સૂર્યથી જુદો પડે તેમ નથી. વળી સાકરમાં ભીડાશ છે તે પણ સમવાય સયેાગે છે. ૨૧-સમાધિસ યાગ એટલે જે વસ્તુમાં કાઈ આ ચેાગ કા પણ નિમિત્તથી Page #112 -------------------------------------------------------------------------- ________________ મળેલ હેય અને પાછા કેઈ નિમિત્તથી જુદો પડે, જેમ સેનામાં પીળાશ છે તે સમવાયરૂપે છે પણ સેના સાથે જે ધુળનો સાગ છે, તે કેઈકારણથી મળેલ છે અને તે ધુળને સોગ કઈ કારણથી જુવે પણ પદ્ય શકે છે. માટે તેને સંબંધિસંયોગ કહે છે. ' . . ' - ૨૨–વસ્તુઓમાં આદિ અને અનાદિ-એવા બે ધર્મ રહેલા છે. આદિધર્મ એટલે જે વસ્તુ કેઈ કાલે પણ કોઈ નિમિત્તથી, અનુમાન પ્રમાણુથી પ્રત્યક્ષ પ્રમાણ વા પક્ષ પ્રમાણથી પણ ઉત્પન્ન થતી જણાતી હોય તથા તેને નાશ થતે પણ જણાતો હોય તે તે આદિધર્મ કહેવાય અને જેની ઉત્પત્તિ અથવા નાશ કેઈપણ પ્રમાણથી સિદ્ધ ન થતો હોય તે અનાદિ ધર્મ કહેવાય. આદિધર્મ તે દ્રવ્યર્યાય કે ગુણપર્યાયમાં હોય છે, અને અનાદિ ધમ તે મૂલ છ દ્રવ્યમાં છે. જેમ ઘટ પટ વિગેરે જે જે દશ્ય પદાર્થો આપણે જોઈએ છીએ, તે પદાર્થો શામાંથી ઉત્પન્ન થયા છે તે આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. એની કદાચ પ્રત્યક્ષ ઉત્પત્તિ ન દેખીએ, પણ અનુમાનથી આપણે જાણીએ છીએ કે ઘટ પદાર્થ માટીમાંથી ઉત્પન્ન થયે છે અને તેને નાશ થઈ ઠીકરા ધુળવિગેરે થશે માટે તેને આદિધર્મ કહે. વળી આદિધર્મનું એવું પણું લક્ષણ છે કે જે પદાર્થ જેમાંથી ઉત્પન્ન થયે તે વસ્તુ તથા તેનો નાશ થઈ શું થશે? તે બંને વસ્તુઓનું જગતમાં દશ્યમાનપણુંવા હયાતપણું હેય તેજ તે પદાર્થની આદિ કહેવાય, નહિ તે તે અનાદિ છે, એમ કહેવાય. : ૨૩-પ્રથમ જર્ણવ્યા પ્રમાણે મૂલ છ દ્રવ્ય છે તે આદિ છે કે કેમ તેને વિચાર કરીએ. જીવ, પુદ્ગલ, ધર્મ અધર્મ, આકાશ અને કાલ. આ છ દ્રવ્યની ઉત્પત્તિ તથા નાશ જે વસ્તુમાંથી થયા હોય, તે વસ્તુનું હયાતીપણું કઈ પણ પ્રમાણથી સિદ્ધ થતું હોય, તો તે આદિ દ્રવ્ય કહેવાય, પણ તેમ છે નહિ, માટે તેને અનાદિ દ્રવ્ય કહે છે. અને આ છ વ્યની ઉત્પત્તિ તથા નાશ થયા પછીની જે વસ્તુ, તેનું હયાતીપણું જે કંઈ સિદ્ધ કરતું હોય તો તે વધ્યાપુત્ર કે આકાશપુષ્પવત છે. અર્થાત તે નિરર્થક છે. કેમકે જેનાથી તેની ઉત્પત્તિ સંભવે નહિ અને છે તેને નાશ સંભવતે નર્થી. માટે છએ દ્રવ્યના ઉપાદાન તથા નિમિત્ત કારણ ન હોવાથી તેને અનાદિ દ્રવ્ય કહે છે. ઉપર જણાવેલાં ઉપાદાન તથા નિમિત્તે કરણની તરતમતા સમજાવવા માટે સાત નનું સ્વરૂપ કહે છે. તેમાં પ્રથમ તે ત્રણ નય છે તે નિમિત્તના કારણના છે અને પછીના ચાર નય તે ઉપાદાન કારણના છે. તે નાનાં નામ તથા સ્વરૂપ બતાવે છે, સાત નાનાં નામ તથા તેને સામાન્ય શબ્દાર્થ કહે છે. ' ' Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ નૈગમનય-માગ્રાહી, ૨ સગ્રહનય સત્તાગ્રાહી, ૩ વ્યવહારનય– સાધન પ્રવૃત્તિાહી, અર્થાત કાર્ય થવામાં સપૂર્ણ રીતે સહાયભૂત છે, કારણ ગ્રાહી છે. આ નય ( વ્યવહાર ) ના ખીજા છ ભેદ છે.. ( ૧ ) શુદ્ધ વ્યવહારનય—એટલે દ્રવ્યના ધ–ગુણ અભેદ ાય છે, છતાં સમજાવવાને ભેદથી કહેવુ તે, જેમ સાકરમાં મીઠાશ છે તે અભેદ છે, છતાં સમજાવવા સાકરની મીઠાશ કહેવી તે. વસ્તુતાએ તેા સાકર · તેજ મીઠાશ છે, પણ તે સમજાવવા છઠ્ઠો વિભક્તિથી ભેદ પાડી, અભેદપણે સમજવુ તે. તેવી રીતે આત્મા દ્રવ્ય છે, તેના નાનાદિક ગુણી છે તે અભેદ છે, પણ સમાવવા આત્માનું જ્ઞાન એમ જે કહેવુ તે. આત્મા અને જ્ઞાન જુદાં નથી, પરંતુ એ-. કજ છે, અર્થાત્ અભેદ છે. (૨) અશુદ્ધ વ્યવહારનય–એટલે દ્રવ્યની ક્રિયા કહેતાં ગુણુ, ભેદ હોય છંતો સમજાવવા અભેદ કહેવું. જેમ સાકરની રતાશ કે ધેાળાશ ભેદ છે, છતાં તેને પણ સાકરની રતાશ—એમ જે કહેવું તે. તેમ રાગ, દ્વેષ, મિથ્યાત્વ વિગેરે જે ક્રિયા છે અને કર્યું તે રૂપી પદાર્થ છે તેનુ ઉપાદાન પુદ્ગલ દ્રવ્ય છે, તેા પછી તે ક્રિયાને આત્મા ( ચૈતન્યાત્મા ) શી રીતે કરી શકે ? પરંતુ ભેદજ્ઞાન કહેતાં સમ્મેતાન નિહ હોવાથી અણુસમજને લઇ રાગ વિગેરેને આત્માના કહેવા તે અશુદ્ધ વ્યવહાર કહેવાય. (૩) શુભ વ્યવહાર–એટલે અજ્ઞાન સહિત અર્થાત્ સમકિત વિના જે શુભ ક્રિયા થાય તેથી પુન્ય બંધાય, તે પુન્ય પશુ પરદ્રવ્ય કહેતાં પુદ્દગલ દ્રવ્યની ક્રિયા છે છતાં સમાવવા આત્માનું કહેવુ તે શુભ વ્યવહારનય. (૪) અશુભ વ્યવહારનય એટલે અજ્ઞાન સહિત જે અશુભ ક્રિયા થાય તેથી પાપ બધાય, તે ક્રિયા પણ પરદ્રવ્યની છે છતાં સમજાવવા આત્મા પાપ કરે છે એમ કહેવું તે અશુભ વ્યવહારનય. (૫) ઉપચારિત વ્યવહારનય એટલે આત્માથી દેહ જુદી છે અને દેહથી પણ ભિન્ન (અલગ રહેલ જે ધન. કુટ બાદિક વસ્તુ છે તેને પોતાની માનવી તે (૬) અનુપ ચારિત વ્યવહારનય એટલે અજ્ઞાનપાને લઇને દેછે. જુદા છે છતાં આત્મભાવે એટલે પોતાના માનવા તે. ૪ ઋજીમૂત્રનય આ નય ઉપાદાનને લાગુ પડે છે, તેથી તેને અતરપરિણામમાહી કહે છે. ૫ શબ્દનય જે કાર્ય કરવાનું છે તે . પૂ થયા પહેલાં પણ અનુમા નથી શબ્દમાં ખેલવામાં આવે તેથી તેને શબ્દગ્રાહી કહે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ (૬) સમભિરૂઢ નય—જે કાર્ય પૂર્ણ થવાને અશ ખાકી રહેથી પણ તેને પૂર્ણ કહેવું માટે તેને પૂર્ણગ્રાહી કહે છે. (૭) એવ ભૂત નયસંપૂર્ણ કાને સંપૂર્ણ કહેવું તે. હવે આ સાતે નયનું સ્વરૂપ વિશેષ સમજવા માટે એક લૌકિક દૃષ્ટાંત ઉપર ઘટાડે છે. : ૨૫—એક માણસને સાનાની મેાહનમાળા કરવી છે, તે કરવાની તેને તીવ્ર ઇચ્છા થાય ત્યારે તે નૈગમનય કહેવાય. તે ઇચ્છા થયા પછી કડી બાવાને માટે એરણ, અગ્નિ,સાની વિગેરે જોતાં સાધના તેના સંગ્રહ કહેતાં ભેગાં કરવાના જે પ્રયાસ કરે તે સંગ્રહનય કહેવાય અને જો તે સાધને ભેગાં કરવાના પ્રયાસ ન કરે તે ગેંગમાભાસ કહેવાય. કેમકે જે તય છે તે કારણુ છે. . અને કારણ તે કાર્યને પહોંચાડે તે જ કારણ કહેવાય, નહિ તેા તે કારણાભાસ થાય, તેમ પ્રથમના નય.કારણ છે તે બીજાને પહોંચાડે, આજે ત્રીજાને પહેાંચાડે એમ કારણ કાર્યને પહોંચાડે તે તે નય કહેવાય. નહિ તેા નયાભાસ એટલે તે કારણ—કાય અસત્ય થાય છે. સ ંગ્રહનયમાં જે જે સામગ્રી બતાવીએ તે સંપૂર્ણ સામગ્રી ભેગી થાય, ત્યારે તે વ્યવહારનય કહેવાય. વ્યવહારનય છે તે સ પૂર્ણ કારણ છે અને સંપૂર્ણ થવાથી કાર્ય જે કરવું છે તે નિશ્ચય કહેવાય તેના અંશ પણ આવવા જોઇએ. જોસ પૂર્ણ કારણ . થયે કાર્યના અંશ પણ ન દેખાય તે તે વ્યવહારાભાસ કહેવાય. કેમકે કારણ કા સલગ્નપણે છે. હવે કાર્ય થવાનું જે ઉપાદાન સાનુ જ્યારે તૈયાર થઇ એરણ ઉપર આવ્યું ત્યારે તેને નિશ્ચયનય ( કાર્યનય ) કહે છે સૂત્ર નયમાં ગણાય છે. તે સાનાને ગાળી તેને ઢાળ પાડે. આંકડા કરવાથી તેનું અનુમાન જયારે થઈ શકે કે આ ત્યારે તે શબ્દય કહેવાય. તે બધા આંકડાને ગોઠવી માન્ય અશિક ક્રિયા બાકી રહે ત્યારે તે છઠ્ઠો સમભિનય જ્યારે સવાશે પૂર્ણ થાય ત્યારે તે એવભૂત નય કહેવાય. હવે નિમિત્ત કારણની તરતમતા બતાવે છે, નિમિત્તના એક સામાન્ય નિમિત્ત અને ખીજો વિશેષ નિમિત્ત, એમ એ ભેદ છે, જે કારણ ફરી શકે તે સામાન્ય નિમિત્ત કહેવાય અથવા કાઇ વખતે જેની હયાતી ન હેાય વા એક કારણને સ્થાને ખીજું કારણ હાય છે તા ત્યાં તે કામ ચાલી શકે, તે સામાન્ય કારણ કહેવાય. જેમ ચાડીને ઠેકાણે તેના જેવું ખીજું જોરવાળુ હથીયાર હોય તો કામ ચાલી શકે અથવા દુધપાક કર an અને તે ઋજુ તેના છુટા છુટા માહનમાળા કરે છે આપવા જેવી સાકહેવાય, તે કડી Page #115 -------------------------------------------------------------------------- ________________ વામાં જે તપેલું નિમિત્ત છે. તેને કારણે એટલે તપેલાને સ્થાને કડાઈ વિગેરે બીજું હોય તે પણ ચાલી શકે. જે કારણને સ્થાને બીજું કારણ આવવાથી કામ ન ચાલી શકે અર્થાત જેની હયાતિ વિના કામ ન ચાલી શકે તેને વિશેષ (બળવાન) કારણ કહે છે. જેમ અગ્નિ, સોની વિગેરે. કેમ કે કડીરૂપ કાર્ય કરવામાં નિમિત્ત કારણ અગ્નિ કે સોની તે બળવાન કારણ છે, તેના વિના કાર્ય થતું નથી. તેમ સમકિત, જ્ઞાન કે મોક્ષ પ્રાપ્ત કરવામાં ઉપાદાન કારણ આપણો આત્મા છે અને નિમિત્ત. કારણ સદ્દગુરૂ, સત્સંગ, સશાસ્ત્ર વિગેરે છે તેમાં બળવાન નિમિત્ત સદ્દગુરૂ છે, બાકીના સર્વ નિમિત્તે સામાન્ય છે. . ૨૬-કારણ વિના કાર્ય થતું નથી એ સિદ્ધાંત યથાર્થ છે, કેમકે ઉપાદાના સોનું હોય છતાં અગ્નિ કે સોની ન હોય તે સોનાના દાગીના કરવાની ક્રિયા અટકી પડે છે. માટે કારણોમાં આ બંને કારણુ બળવાન છે. અને તે બંને કારણો હોય; છતાં જે ઉપાદાન સેનું ન હોય તો પણ કાર્ય બને નહિ, કેમ કે ઉપાદાન વિના તે કાર્યની સિદ્ધિ જ નથી. માટે કારણ અને કાર્ય બંનેની જરૂર છે, તેથી કાર્ય તરફ લક્ષ્ય રાખી નિરાગ્રત રૂપે કારણું સેવે તે કાર્યની સિદ્ધિ થાય છે. પરંતુ કારણમાં જ આગ્રહ રાખી તેને કાર્યભાવે માની કારણને સેવે તે તે કારણાભાસ થાય છે. અર્થાત્ નિરર્થક થશે. માટે કાર્ય તરફ લક્ષ્ય રાખીનેજ કારણ સેવવું કે જેથી કાર્યની સિદ્ધિ થાય. - હવે આગળ જણાવેલા છએ દ્રવ્યની અંદર મુખ્ય કાર્ય સમજવા રૂપ જીવ તથા પુદ્ગલ એ બે દ્રવ્ય છે. તે બે દ્રવ્યને સિદ્ધ કરવા માટે સમજાવવા બાકીના ચાર દ્રવ્યને ઉપચારિત કહેલાં છે. જીવ તથા પુદ્ગલ એ બે દ્રવ્યનું યથાર્થ અવિધ પૂર્વક લબ્ધિરૂપ અનુભવ (સ્વરૂપ) સમજવું તેનું નામ સમક્તિ, તેને ચોથું ગુણસ્થાનક કહે છે. તે કાર્ય કરવાને માટે પૂર્વના ત્રણ ગુણસ્થાનક તે કારણ છે, તે કારણને લયપૂર્વક સેવવાથી સમકિતરૂપ કાર્ય થાય છે. અને તે થવાથી સર્વ કર્મને ક્ષય થઈ મેક્ષ પ્રાપ્ત થાય છે. જેને ચૌદમું ગુણસ્થાનક કહે છે, તે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ અનુક્રમે કહે છે. તેમાં આઠ કર્મ તથા તેની ૧૫૮ પ્રકૃતિ, ત્રણ મેહનીય, પાંચ મિથ્યાત્વ, ત્યાગ, વૈરાગ્ય, સમક્તિ, તથા ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ તેમજ તેની ઉપર સાત નયનું સ્વરૂપ-એમ અનુક્રમે કહેવામાં આવશે. ૨૭મૂલ આઠ કર્મ, તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮. ૧ જ્ઞાનાવરણય, ૨ દર્શનાવરણીય, ૩ મેહનીય, અંતરાય, ૫ વેદનીય, આયુ, ૭ નામ, ૮ ગોત્ર - Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ-૧ મતિ જ્ઞાનાવરણીય, ૨ શ્રુત જ્ઞાનાવરણીય, ૩ અવિધ જ્ઞાનાવરણીય, ૪ મન:પર્યવ જ્ઞાનાવરણીય અને પ કૈવલ જ્ઞાનાવરણીય. ૨ ) દર્શાનાવરણીયની ૯ પ્રકૃતિ-૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, ૫ ચૌલ્હી, ૬ ચક્ષુ દર્શનાવરણીય, છ અચક્ષુ દર્શનાવર્ ણીય, ૮ અવધિ દર્શનાવરણીય અને ૯ કૈવલ દર્શનાવરણીય. ( ૩ ) માહનીય કર્મની ૨૮ પ્રકૃતિ–અનંતાનુબંધી–ક્રોધ, માન, માયા, લાલ અપ્રત્યાખ્યાની–ક્રોધ, માન, માયા, લાભ. પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લાલ. સંજ્વલન–ક્રોધ, માન, માયા, લાભ. એ ૧૬ પ્રકૃતિ. તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, દુગંધ્યા, વેદ, પુરૂષવેદ તથા નપુંસક વેદ, આ નવ પ્રકૃતિ મળી ૨૫ થઇ. અને મિથ્યાત્વમાહનીય, મિશ્રમેાહનીય તથા સમકિત માહતીય, એ ત્રણ મળી ૨૮ પ્રકૃતિ થઇ. ( ૪ ) અંતરાયકની પાંચ પ્રકૃતિ-૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભાગાંતરાય, ૪ ઉપભાગાંતરાય અને ૫ વીયાતરાય. ( ૫ ) વેદનીયકર્મની ૨ પ્રકૃતિ-૧ શાતા વેદનીય અને ૨ અશાતા વેદનીય. ( ૬ ) આયુક`ની જ પ્રકૃતિ-૧ દેવાયુ, ૨ મનુષ્યાયુ, ૩ તિર્યંચાયુ અને ૪ નરકાસુ ( ૭ ) ગાત્ર કની ૨ પ્રકૃતિ-૧ નીય ગાત્ર અને ૨ ઉંચ ગાત્ર. ૮ ) નામ કર્મની ૧૦૩ પ્રકૃતિ છે. તેમાંથી સક્ષેપ કરતાં ૪૨ પ્રકૃતિ થાય છે, તેના વિસ્તાર કરતાં ૬૭ તથા ૯૩ પ્રકૃતિ થાય તે ૪ર-૬૭-૯૩ અને ૧૦૩ અનુક્રમે બતાવે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ ઉપાંગ, ૬ સંઘયણ ૬ સંસ્થાન, ૧ વર્ણ ૧ ગંધ, ૧ રસ, ૧ સ્પ, ૪ આનુપૂર્વી, ૨ વિહાયાત, ૩૯ ૧ પરાશ્ચાત, ૨ શ્વાસેાશ્વાસ, ૭ આતાપ, ૪ ઉદ્યોત, ૫ અગુરૂ લઘુ, તીર્થંકર, ૭ નિર્માણ, ૮ ઉપદ્યાત. ૧ ત્રસ, ૨ ભાદર, ૩ પર્યાપ્તિ, ૪ પ્રત્યેક, ૫ સ્થિર, ૬ શુભ, ૭ સૌભાગ્ય ૮ સુરવર ૯ આય, ૧૦ યશ. ૧૦ ૧ સ્થાવર, ૨ સુક્ષ્મ, ૭ અપતિ, ૪ સાધારણ, પ અસ્થિર, } અશુભ ૭ દૌર્ભાગ્ય, ૮ દુ:સ્વર, હું અનાદેય, ૧૦ અપયશ. ૧૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સર્વ કર્મની પ્રકૃતિ મળી ૧૫૮ થાય છે. તેમાં નામ કર્મની ૧૦૩ પ્રકૃતિ માંથી ૬૭ પ્રકૃતિના સંક્ષેપ કરતાં આઠ કર્મની ૧૨૦ પ્રકૃતિ થાય છે. તે ૧૨૦ પ્રકૃતિ, બંધ, ઉદય, ઉદારણા અને સત્તામાં એધે સર્વ જીવાને હાય છે, ચોદ ગુણસ્થાનકનુ કાલમાન, તથા ક્રયે કયે ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિના નાશ થાય છે તે તાવે છે. ૨૮ પ્રથમ ગુણસ્થાનકના બે ભેદ છે. ૧ મિથ્યાત્વભૂમિ અને ૨ મિથ્યાત્વગુણસ્થાનક. મિથ્યાત્વભૂમિમાં પ્રાયેકરી સર્વાં જીવે છે, ત્યાં અનાદિ અનંત કાલથી જીવાત્મા ભમ્યા કરે છે. આ દશામાં રહેલા જીવાને મેક્ષ માર્ગનુ ભાન થતું નથી. કેમ કે આ દશામાં મિથ્યા આગ્રહથી કુલાદિકને અધિક ધર્મ માની અધ શ્રદ્ધાએ વર્તે છે, તેથી તેને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થવી બહુજ કણ છે. કાઇ પુન્યયોગે સદ્ગુરૂના યાગ પામી તેની નિશ્રાએ વતે તેા પ્રથમ ગુણસ્થાનકે આવે. આ પ્રથમ ગુણસ્થાનકનું નામ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. તેને સમકિત થયું નથી, પણ સદ્ગુરૂના યોગે સાચી શ્રદ્દા કરી, અભિગ્રહ વિગેરે મિથ્યા આગ્રહા મંદૃ પડવાથી મિથ્યાત્વ છતાં તેને ગુણનુ સ્થાનક કહેવામાં આવે છે તે મેાક્ષના માગમાં છે એમ સભવે છે. કેમકે રે માળે જ્વે” એ શ્રી મહાવીર સ્વામીના સિદ્ધાંત છે. કરવા માંડયું ત્યાંથી કયું" અથવા કરશે. તેા જે જીવ પ્રથમ ગુણસ્થાનકે આવ્યા તે ચેાથે કે તેરમે આવશે, પણ જે ગુણસ્થાનક રૂપ માર્ગે ચડેલા જ નથી તે કયાંથી આવે ? એ હેતુથી સર્વ જીવા મિથ્યાત્વ ગુણુસ્થાનકે છે એમ કહેતાં મિથ્યાત્વ ભૂમિમાં છે, એમ કહેવું તે યોગ્ય લાગે છે. પ્રથમ ગુરુસ્થા કને કાલ ઉત્કૃષ્ટ પણે ૧૫ ભવનેા છે, તેને વી પાછે મિથ્યાત્વભૂમિમાં આવી રખડતા જૈવ ઉત્કૃષ્ટ પણે એક પુદ્દગલ પરાવર્તન કરે, બીજા ગુણસ્થાનકના કાલ છ આવલિકાના છે. ૭-૬-૮-૯-૧૦-૧૧–૧૨ આ સાત ગુણસ્થાનકે કાલ અંતમુ ત છે. ચોથા ગુણસ્થાનકના કાલ` તેત્રીશ સાગપમ કરતાં કાંઇક અધિક વર્ષ જેટલા છે. ૫-૬-૧૩ આ ત્રણતા કાલ દેશે ઉણા ૧ ક્રોડ પૂર્વ છે, ચૌદમા ગુરુસ્થાનકના કાલ અ——–x—તૃ-એ પાંચ હવ ગદ્દાર ખેલતાં જે કાલ થાય તેટલા છે. ૧-૪-૬૪--આ ત્રણ ગુગુથાનક જીવને મરવાના સ્થાન છે. ૧-૨-૪ આ ત્રણે ગુણસ્થાનક જીવને જનમવાના સ્થાન છે. એકથી ચૌદ ગુણસ્થાનફ સુધી કઇ કઇ પ્રકૃતિનો નાશ થાય છે, તેનું છે. સ્વરૂપ અતાવે Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ચૈાદ ગુણસ્થાનકનાં નામ. ૧ મિથ્યાત્વ ગુણુસ્થાનક, ૩ મિશ્ર ગુણુ ૫ દેશ વિરતિ ગુણુ ૭ અપ્રમત્ત ગુણ હું અનિવૃત્તિ કરણ ગુણુ ૧૧ ઉપશાંત માહ ગુણ ૧૩ સયાગી ગુણ ૨ સાસ્વાદન ગુણસ્થાનક. ૪ અવિરતિ ગુણુ ૬ સર્વ વિરતિ ગુણ ૮ અપૂર્વ કરણે ગુણુ ૧૦ સુક્ષ્મ સપરાય ગુણ ૧૨ ક્ષીણમેાહ ગુણુ ૧૪ અયાગી ગુણ ઉપર જે પ્રકૃતિના નાશ થાય છે તેમાં નાશ એમ જ લખ્યુ છે, તે સત્તામાંથી નાશ થાય તેમ સમજવુ નહિ, પરંતુ બંધમાંથી નાશ થાય છે અને જયાં મધ બંધાતા નાશ થયા તેા પછી સત્તામાં રહેલા કર્મને નાશ થવાને કાંઠ કણ નથી. માટે બંધમાંથી જે નાશ કરવા તેજ ખરૂ તા કાણુ છે. પ્રથમ ગુણ સ્થાનકે ૧૬ પ્રકૃતિના નાશ થાય છે તે ૧૬ પ્રકૃતિનાં નામ બતાવે છે—નરકત્રિક (ગતિ, આયુ, અનુપૂર્વી ) અતિ ચતુષ્ક ( એક પ્રિય, એઇન્દ્રિય તૈઈન્દ્રિય, ચૌરિદ્રિય ) સ્થાવર ચતુષ્ક ( હુંડક સંસ્થાન, આતાપ નામ કર્યાં, છેવટુ સંધયણ, નપુંસક વેદ ) ૧ મિથ્યાત્વ માહતીય, ૧૪ નામ કર્મની અને ૨ માહનીય કર્મની—એમ મળી ૧૬ પ્રકૃતિના નાશ અત્રે થાય છે. આ ઉપરથી જ આપણે વિચારીએ કે સર્વ જીવા પ્રથમ ગુણુસ્થાનકે છે, એમ કહીએ તા કેટલો વિરોધ આવે છે? કેમકે જ્યાં પ્રકૃતિને નાશ થાય છે, તેમાં પણ સવ ક'માં બલવાન મેાહનીય કર્મની, મિથ્યાત્વ માહતી જેવી કમ પ્રકૃતિના નાશ કરે છે, તો ‘ કે માળે ડે’ એ વયનને વિચારતાં જણાય છે કે જેણે એક પ્રકૃતિના અધથી નાશ કર્યો તે ૧૫૮ પ્રકૃતિને પણ નાશ કરશે, તેમ જેણે ૧૬ પ્રકૃતિનો નાશ કર્યાં તા ૧૫૮ પ્રકૃતિના નાશ કર્યાં વિના કેમ રહે? અર્થાત્ ન જ રહે, આ કારણથી અત્રે સર્વ જીવોને મિથ્યાત્વ ભૂમિમાં કહ્યા છે. ૩૦-(૨) ગુણુસ્થાનકે ૨૫ પ્રકૃતિનો નાશ થાય છે, તિર્યંચત્રિક, થીગૃહીત્રણ, દુર્વાંગ્યત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમના ચાર સ ધૈયણ, તથા ચાર સસ્થાન, નીચગોત્ર, ઉદ્યોત નામકર્મ, અશુભ વિહાયતિ, વેદ, ગોત્રની ૧, મેાહનીની ૫, દર્શનની ૩, અને નામનો ૧૬, એમ સર્વ મળી ૨૫ પ્રકૃતિનો નાશ થાય છે. ૩૧–( ૩ ) ગુણસ્થ નકે-દેવાયુ તથા મનુષ્યાયુ, એ એ પ્રકૃતિને અંધ પડતા ની, બાકી બીજી એ પ્રકૃતિને અત્રે નાશ થતા નથી. ૨૨-૪) ગુણસ્થાનકે છછ તે બંધ અને ૧૦ ના નાશ થાય છે, વજ્ર Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઋષભનારાચ સયણું, મનુષ્યત્રિક, અપ્રત્યાખ્યાની ચાર કષાય, ઔદારિક શરીર તથા ઔદારિક અંગેાપાંગ, નામની ૬ તથા મેાહનીની ૪, એમ દશા અંત અત્રે થાય છે. ૩૩–(૫) ગુણસ્થાન–ચાર પ્રકૃતિના નાશ—તે ચારે મોહનીય કર્મની પ્રત્યાખ્યાની કષાયની ચેાકડીના નાશ થાય છે. ૩૪–(૬) ગુણસ્થાનકે-૬૩ ના બંધ, તેમાં ૬ કે ૭ । નાશ. શાક, અરતિ, અસ્થિર, અશુભ, અપજસ, અશાતા, દેવાયુ, મેાહનીયની ૨, વેદનીયની ૧, આયુની ૧, અને નામની ૩ એમ સર્વ મળી ૭ પ્રકૃતિના નાશ અત્રે થાય છે. ૩૫–(૭) ગુણસ્થાનકે—અત્રે ૫૮ પ્રકૃતિએ બંધાય છે, અહીં કાંઇ પ્રકૃતિના બંધ, નાશ થતા નથી. ૩૬– ૮ ) ગુણસ્થાનકે ૩૬ ના અંત થાય છે. નિંદા, પ્રચલા, દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, શુભ વિહાયાંત, જશ નામ વિના પ્રશસ્તત્રિક, ઔદારિક વિનાં ચાર શરીર, એ અંગેાપાંગ, વર્ણ, ગધ, રસ, સ્પર્શ, અનુરૂલબુ ચતુષ્ક (અગુરુલઘુ, ઉપઘાત, ઉશ્વાસ, પરાધાંત) સમચતુરસ્ર સંસ્થાન, નિર્માણ, જિનનામ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, દર્શનની ૨, નામની ૩૦, અને માહનીયની ૪; એમ સર્વ મળી ૩૬ પ્રકૃતિના નાશ અત્રે થાય છે. ૭૭ (૯) ગુણ સ્થાનકે–રરા મધ અને ૫ ને નાશ થાય છે. પુરૂષવે, સંજવલની કષાયની ચાકડી, એ પાંચને નાશ થાય છે. ૩૮–(૧૦) ગુણ સ્થાનકે-૧૭ ના બંધ તેમ ૧૬ ના અંત થાય છે. (૧૧)—ગુણુ સ્થાનકે ક્ષેપકશ્રેણી કરનાર જીવ જતેા નથી પણ ઉપશમશ્રેણી કરનાર જીવાય છે, અને ત્યાંથી ૧૨ ગુરુ સ્થાનકે પડે છે, દર્શનાવરણીયની ૪,ઉચ્ચગાત્ર, યશનામ. મતિજ્ઞાનાવરણીય, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ, પાંચ અંતરાયની, દર્શનની ૪, ગોત્રની ૧, ન!નાવરણીની પ, અને અંતરાયની પ, એમ સર્વાં મળી ૧૬ નો અંત અત્રે થાય છે. ૧૧-૧૨-૧૩ આ ત્રણે ગુણ સ્થાનકે શાતાવેદનીય ૧ પ્રકૃતિના બંધ હોય છે. કેમકે શાતાવેદની યાગે બંધાય છે. યાગ ૧૩ માસ સુધી છે. માટે ત્યાં તેના બંધ હાય, ચૌદમે યાગ નથી, તેથી શાતાવેદનીયના નાશ થાય છે. આઠે કર્મની ૧૫૮ પ્રકૃતિ છે, તેમાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિને સક્ષેપ કરી ૬૭ મેળવતાં આડે કર્મની ૧૨૨ પ્રકૃ ત થાય છે. તેમાં માહતીયના બંધ ત્રીજે ગુણ સ્થાનકે બધાય અને સમકિત ચેાથે બંધાય છે, તેથી મિશ્ર તથા સમકિત-ખે માહતીયને યમાં સંક્ષેપ કરી ૧૨૦ પ્રકૃતિ ગણી છે. તે આધે કહેતાં ચાંદે ગુણસ્થાનકવાલા બધ સ્થાને મિશ્ર મેાહનીયના બધ મિથ્યાત્વ માહતી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સર્વ જીવોને હેય, તેમાં પ્રથમ ગુણસ્થાનકને ભેદ પાડતાં આહારદ્રિક (શરીર તથા અંગે પાંગ) તથા જિનનામ કર્મ, એ ત્રણ શિવાય ૧૧૭ પ્રકૃતિને બંધ પ્રથમ ગુણ સ્થાનકે છે અને ત્રણ પ્રકૃતિમાંથી જિનનામ ચોથે ગુણ સ્થાનકે બંધાય તથા આહારકદ્વિક ૭ મે ગુણસ્થાનકે બંધાય છે. આ પ્રમાણે ચૌદે ગુણસ્થાનકનું કાલમાન તથા પ્રકૃતિ, અંત બતાવ્યું છે, તે ચૌદે ગુણસ્થાનકને પ્રાપ્ત કરવામાં સહાયભૂત કહેતાં નિમિત્ત રૂપ જે ત્યાગ તથા વૈરાગ્ય–તેનું સ્વરૂપ કહે છે – ત્યાગનું સ્વરૂપ. ત્યાગના બે ભેદ છે. એક સમકિત પ્રથમને ત્યાગ અને બીજો સમક્તિ પછીને ત્યાગ છે. તેમાં પ્રથમ સમકિત પહેલાનો ત્યાગ કહે છે. સમક્તિરૂપ કાર્ય કરવામાં સુવિચારની જરૂર છે, તે સુવિચાર કરવામાં વૈરાગ્ય નિમિત્ત છે, વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં ત્યાગની જરૂર છે, ત્યાગ, એટલે ત્યાગવું–તો તેને ઉત્તર જણાવે છે કે–બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારે ત્યાગ છે. બાહ્ય ત્યાગ એટલે કાયાર્થી ઘર, ધન, ધાન્ય, સ્ત્રો વિગેરેનો ત્યાગ તથા સંસારનો ત્યાગ કરવો તે બાહ્ય ત્યાગ. આત્યંતર ત્યાગ એટલે વૈરાગ્ય દશાથી માંડી સમકિત દશા સુધી કરવાનું જે કાયે, તે કાર્ય કરવામાં જે જે બાધા કર્તા નિમિત્તો છે, તેને ત્યાગ કરી તેને આત્યંતર ત્યાગ કહે છે. સમકિત દશાને બાધા કરનારા જે જે નિમિત્તે તેને ત્યાગ કેમ કરે તે એક લૌકિક દષ્ટાંત પૂર્વક બતાવે છે. જેમ એક માણસ વેપાર વિષે અજાણ હોય તેને બીજો કોઈ જાણનાર માણસ અમુક વ્યાપાર આ રીતે કરો એમ બતાવે ત્યારે સામા માણસને તેની વાત પ્રથમ તો જરા સંદેહરૂપ થાય, પરંતુ સામાન્યપણે એક વખતે બતાવનાર માણસ ઉપર શ્રદ્ધા રાખી, તે જે બતાવે તે પ્રમાણે જે કરે જાય અને તેમ કરવાથી બે ચાર વખત લાભ મળતો દેખાય તો બતાવનાર ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે, અને શ્રદ્ધા થવાથી તેનીજ નિશ્રાએ વર્તે તે કેાઈ વખત તેના જેવો ધનાઢ્ય થવાનો વખત આવે, બલકે તેના કરતાં વધારે પણ ધનવાન થઈ જાય. તેજ રીતે અનંતકાલના પરિભ્રમણમાં જે જે કુસકારોથી એધિક એટલે હિતાહિત વિચાર શુન્ય એવા સંસ્કાર પડી જાય છે અને તેને લઈને પિતાના કુળપરંપરાના જે ગુરૂઓ, તે સુગુરૂ હોય કે પછી કુગુરૂ હોય તેને વિચાર કર્યા વિના તેને સુગુરૂ માની બેઠા છે. તેવામાં ભાગ્યેગે કાઈ પુરૂષ મળે, તેની અપૂર્વ વાણું સાંભળવાથી અંતરમાં કાંઈ મુંઝારા જેવું થાય એટલે તેની વાણું સાંભળવાથી કાંઈ આત્મામાં વિચાર કરવાનો વખત આવે તથા તેની વાણું Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપર બહુમાન થાય અથવા કઈક આ કહે છે તે અપૂર્વ છે એમ જણાયાથી તેને વિશેષ સમાગમ કરે અને તેમ કરવાથી અંતરમાં કાંઈક લાભ થતો દેખી તેની ઉપર શ્રદ્ધા થાય, તેવી શ્રદ્ધા થયા પછી સંપુરૂષ તેને માર્ગનું સ્વરૂપ બને તાવે, તેથી સદ્દગુરૂને સમાગમ કરી કલ્યાણ કરવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય અને સામાન્ય પણે સુગુરૂ, કુગુરૂને ભેદ-જણાય તેમ થવાથી અનંતકાલ થયા કગુરૂ તથા સ્વછંદથી જેમાં સ્વીકાર્ય નથી તેવાં ગ્રહણ કરાએલાં જે નિમિત્તે તેને પુરૂષ ત્યાગવાનું બતાવી જેમાં સ્વહિત થાય તેવા પ્રકારના સન્નિમિત્તે જણાવે; છતાં અસત્ય નિમિત્તેને ત્યાગ ન કરે તેનું નામ પ્રતિબંધ એટલે જેમાં સ્વહિત નથી તેવા નિમિત્તે, સ્વકલ્પનાથી યા કુગુરૂથી ગ્રહણ કરે તેનું નામ સ્વછંદ અને તેને ત્યાગવાને કેાઈ સંપુરૂષ બતાવે છતાં ન ત્યાગે તેનું નામ પ્રતિબંધ આ રીતે સ્વચ્છેદ તથા પ્રતિબંધને જે ત્યાગ તેનું નામ ત્યાગ. વળી કલ્યાણના નિમિત્તેને બાધા કર્તા જે ગ૭ મતાદિકના કહે તથા લૌકિક નિમિત્તાના જે કદાગ્રહો તેને ત્યાગ કરે તે ત્યાગ. કુળને આગ્રહ, શાસ્ત્રોના આશય સમજ્યા વિના સ્વચ્છેદ તથા કુગુફથી શાસ્ત્રોને બોધ શ્રવણ કરી તેનો આગ્રહ કરે તે શાસ્ત્રગ્રહ, જેમાં અભિગ્રહ અનભિગ્રહ, અભિનિવેશિક, સંશયિક અને અણાભોગિક–એ પાંચ મિથ્યાત્વ છે, તે પાંચ મિથ્યાત્વને સમાવેશ થાય છે એવા જે દુરાગ્રહ તથા જે નિમિત્તથી અંશ પણ કાર્ય થતું નથી, છતાં તેને જે આગ્રહ એ વિગેરે, આવા પ્રકારના દુરાગ્રહને ત્યાગ કરે તેનું નામ ત્યાગ કહેવાય. આ જે બતાવેલ ત્યાગ છે તે સમતિ દશા પહેલાને છે, હવે સમકિત દશા પછી ત્યાગ કે હેય તે બતાવે છે. સમકિત દશા બે પ્રકારે છે, એક ક્ષાયિક સમકિત અને બીજું પશમ. આ બે દશામાંની કેઈપણ દશા પુરૂષના વેગે પામી યથાર્થ રીતે સંપૂર્ણ સ્વરૂપ સમજ્યા પછી પૂર્વકૃત જે જે કર્મપ્રકૃતિ બંધાએલી છે તે તે કર્મ પ્રકૃતિને સમભાવ પૂર્વક વેદી તે વૃત્તિને ક્ષય કરે તેનું નામ ત્યાગ. કર્મપ્રકૃતિ બે ભેદે છે, એક પુન્ય કહેતાં સુખરૂપે અને બીજી પાપ કહેતાં દુઃખ રૂપે, આ સુખ કે દુઃખ રૂપે જે જે પ્રકૃતિ ઉદયમાં આવે તેને સમભાવ એટલે બંનેમાં એક સરખે દષ્ટાપણે રહી તે તે પ્રકૃતિના પરમાણુઓને ક્ષય કરે અને નવા કર્મ પરમાણુએને બંધ ન પાડે આ રીતે એક પછી એક એમ આઠે કર્મની જેટલી પ્રકતિઓ છે તેને ક્ષય કરે, જ્યારે આઠે કર્મની વૃત્તિઓ ક્ષય થાય છે ત્યારે તેને સિદ્ધ કહે છે. તે આઠમાંથી જ્યારે પ્રથમના ચાર ઘાતકર્મની સર્વ વૃત્તિઓને નાશ કરે ત્યારે તેને કેવલી કહે છે, તે ચાર કર્મમાંથી મુખ્ય રહેલું જે મેહની Page #122 -------------------------------------------------------------------------- ________________ યકમ તેની ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી અનતાનું બધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યા ખાની કાચની ત્રણ ચોકડી તથા ત્રણ મેહની તેમજ શેક અને અરતિ એમ સર્વ મળી ૧૭ પ્રકૃતિનો નાશ કરે ત્યારે તેને સર્વે વિરતિ સાધુ કહે છે અને મોહનીય કર્મની ઘણીક વૃત્તિઓને નાશ થવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયની પ્રકૃતિઓને સર્વથા નાશ થતો નથી, પરંતુ મંદ થાય છે. - પ્રશ્ન-સર્વ વૃત્તિઓને નાશ સિદ્ધ થાય છે, ચાર ઘાંતી કર્મની સર્વ : વૃત્તિઓને નાશ કેવલીને થાય છે અને મેહનીય કર્મની ઘાણીક વૃત્તિઓને નાશ. છઠ્ઠા વાલાને થાય છે, છતાં તેને સર્વ વિરતી કેમ કહ્યો? . ઉત્તર-આઠે કર્મમાં મોહનીયકર્મ છે. તે બલવાન છે. અને તે જ જીવને સંસાર રૂપ મહેલને સ્તભ રૂપ છે અર્થાત તેજ. સંસારમાં પરિભ્રમણ કરૂ વાનું મુખ્ય નિમિત્ત છે, તે સ્થિતિ પણ દરેક કર્મ કરતાં, વધારે છે. માટે જેમ એક ઝાડ મૂળમાંથી.. ઉખડી, જમીન ઉપર પડી ગયું હેય તેની શાખા, પાંદડાં વિગેરે લીલાં છે છતાં તેને સુકાતાં વાર લાગે નહિ, પરંતુ તેજ ઝાડનું મૂલ કાયમ રાખી ઉપરથી કાપી નાખીએ, તે કઈ વખતે પુનઃ તે ઝાડ પ્રફુલ્લિત થઈ વૃદ્ધિ પામે છે અને તેથીજ “મૂi નાહિત કૃતા રાશિ' એ કહેવત કહેવાય છે. તે જ રીતે મેહનીય કર્મ શિવાય બીજા સાતે કર્મો મંદ પડે; છતાં પણ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, પણ જેનું મેહનીય કર્મ નાશ થયું હોય તેને બાકીનાં કર્મો કદાચ બલવાન હોય તે પણું મૂલમાંથી પડેલા ઝાડની શાખા, પાંદડાં જેમ સુકાઈ જાય છે તેમ આ પણ નષ્ટ થાય છે. આ કારણને લઇને છઠ્ઠા ગુણસ્થાનક વાળાએ મેહનીય કર્મને જર્જરિત કરી નખ્યું છે, તેથી તેને સર્વવિરતિ કહે છે. અને મેહનીય કર્મની અનંતાનું બંધી કષાયની ચોકડી તથા ત્રણ મેહની એ સાત પ્રકૃતિનો સર્વથા ક્ષય કરે, ત્યારે તેને ક્ષાયિક સમક્તિ કહે છે. તે સાતે પ્રકૃતિને બધમાંથી ક્ષય કરે ત્યારે તેને ક્ષપશમિક સમિતિ કહે છે. આ બન્ને સમકિતમાંથી કોઈ પણ સમક્તિની દશા પામી, ઉદયમાં આવેલી વૃત્તિઓને સમભાવપૂર્વક વેદે ત્યારે સર્વ કર્મને નાશ થાય છે અને તેને ત્યાગ કહે છે. પ્રથમના સમકિતમાં વૃત્તિઓ સર્વથા ક્ષય થતી નથી, પરંતુ જગતના પદાર્થો પ્રત્યે તન્મય એટલે આત્મભાવે.' લીન થયેલી જે વૃત્તિઓ, તેને અશુભ વૃત્તિઓ કહે છે, તે અશુભ પરમાણુઓનો ત્યાગ કરી શુભમાં લાવે તે ત્યારે થાય છે. આ ત્યાગ : ત્રણ પ્રકારે થાય છે. (૧) મનથી( ૨ ) વચથી (૩) કાયાથી Page #123 -------------------------------------------------------------------------- ________________ 10 આ ત્યાગ સમકિત પહેલાં અશુભ વૃત્તિઓના પરમાણુઓ બદલાઇ શુભમાં આવે છે અને સ્વરૂપ દશા કહેતાં સમકિત પામ્યા પછી શુભ તથા · અશુભ અને પ્રકારની વૃત્તિઓના નાશ થાય છે. તેમાં ચેાથે ગુણ સ્થાનકે મેાહનીય કની સાત પ્રકૃતિના ત્યાગ મનથી થાય છે કેમકે પરિણામે મધ એ જૈનના સિદ્ધાંત છે, માટે પ્રથમ તા મનથી જ સ્વરૂપ સમજી અતર ત્યાગભાવે વર્તે, ચોથા પછી પાંચમા ગુણુ સ્થાનક સુધી મનની વિશેષ શુદ્ધિની સાથે વચનની પણ શુદ્ધિ થાય છે. તથા કાયાથી પણ અંશે શુદ્ધિ થાય છે. પાંચમાથી છઠ્ઠા ગુણ સ્થાનક સુધી મન, વચન અને કાયાના ત્રણે યાગની ઘણીજ શુદ્ધિ થાય છે એટલે આ દશાને સર્વ વિરતિ કહે છે. તે દશામાં પાંચ બલવાન ગુણી પ્રગટ થાય છે, તેમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણવ્રત એટલે પોતાના મન, વચન, કાયાના ત્રણે યાગથી જગતના કોઇપણ · જીવના મન, વચન કીયાના યાગને એક અંશ પણ દુ:ખ આપે નહિ, તેવી પરમાત્કૃષ્ટ ધ્યા પ્રમટે છે. બીજી માવાદ વિરમણ વ્રત–જુઠ્ઠું ખેલે નહિ. ત્રીજી અદત્તાદાન વિરમણુવ્રત એટલે ત્રણે યાગથી એક પરમાણુની પણ ચોરી ન કરવી તેવા ગુણુ પ્રગટે છે. ચેાથુ મૈથુન વિરમણ વ્રત એટલે મન, વચન, કાયાના કાઇ પણ યાગથી સ્ત્રી વિગેરે પ્રત્યે વિષયની ભાવના ચાય નહિ એવા ખ્રહ્મચર્ય ગુણુ પ્રગટે છે. પર પુ૬ગલના ભાગ પચ્છે નહિં. પાંચમું અપરિગ્રહ એટલે મન, વચન, કાયાના યાગથી એક પરમાણુથી માંડી ચૌદ રાજલાકમાં છે જે પૌલિક પદાર્થોં છે તેના પ્રત્યે ઇચ્છા ન થાય અર્થાત્ તેને ગ્રહણ કરવાની ઇચ્છા નહિ, તેલે સાષ ગુણુ અત્રે પ્રગટે છે. આ પ્રકારે મન, વચન, કાયાથી વિરતિપાની ભાવના પ્રગટે છે. વિરતિ એટલે વૃત્તિઓના પરમાણુ ગતના પદાથ પ્રત્યે ખેંચાઇ રહેલાં છે. તેમાંથી નિવૃત્ત થઈ આત્મસ્વરૂપના વિચારમાં પ્રવર્ત્તવું. તેથી તે પરમાણુ વિરામ પામે છે અથવા તેના ક્ષય થાય છે, તે વિરતિ વાસ્તવપણે જોતાં ચાથા ગુણસ્થાનકથી આવે છે કેમકે તૃત્તિઓથી વિરામ થવુ તેનુ નામ વિરતિ. તે ચેાથે ગુરુસ્થાનકે પણ ચાર અન ંતાનુષંધી કષાય તથા ત્રણ માહતી એમ સાત પ્રકૃતિથી વિરામ થાય છે; પરંતુ તે દશા પ્રથમ મનને થાય છે, તેમ ખાલ દષ્ટિથી જોનાર જગતના જીવાને ‘ આ ત્યાગી છે ’ એમ ભાવ ન આવવાથી તથા મનમાં જાવા પ્રમાણે વચન તથા કાયાથી આચરણ ન આવવાને લઈને તેને અવિરતિ કહ્યો છે. અર્થાત્ તે અવિરતિપણુ વચન તથા પ્રયાથી છે; પરંતુ મનથી તા વિરતિપણ છે. માટે ત્રણે યાગથી જેણે નિરતિપણે પ્રાપ્ત કર્યું. હાય તે સર્વ વિરતિ કહેવાય. ઉપર જણાવેલા અને ત્યાગનું ઉપાદાન કારણ પા Page #124 -------------------------------------------------------------------------- ________________ Te તાના આત્મા (અને) છે અને તે દશા પ્રાપ્ત કરવામાં નિમિત્ત કારણુ સદ્ગુરૂ છે. વૈરાયનું સ્વરૂપ. ૪૦-વૈરાગ્ય પણ સમક્તિ પ્રથમના અને પછીના એમ એ ભેદે છે. તેમાં સમકિત પ્રથમના વૈરાગ્યનું સ્વરૂપ કહે છે. વૈરાગ્યનું સ્વરૂપ સમજવા એક લૌકિક દૃષ્ટાંત કહે છે—. જેમ એક માળુસને માત્ર ધનની તીવ્ર અભિલાષા હાય તેથી તે માજીસ ધન ઉપાર્જન કરવા માટે અનેક પ્રયત્ના કરે છે. અને માત્ર ધનની ઇચ્છા એમ માત્ર શબ્દ બતાવ્યા છે તેથી તેમાં એમ ન સમજવુ કે જેને ધનની ઇચ્છા હોય તેને ખાવાની, પીવાની, સુવા વિગેરે ખીજા પદાર્થોની ઈચ્છા ન હાય, તે પશુ હોય; પરંતુ જે વખ તે ધન ઉપાર્જન કરવાની ઇચ્છા છે તે વખતે ખીજા પદાર્થોની ઇચ્છા ગૌણ હાય છે અને ધનની પ્રા મુખ્ય હાય છે. તેજ રીતે જેને માટે કલ્યાણ કરવાની ઇચ્છા હોય, તેને ધન, કુટુંબાદિક બીજા પદાર્થીની ઇચ્છા ન હોય એમ ન બને, કેમકે તેવી દશા એટલે પાંચે ઈંદ્રિયાના વિષયાની જે નૃત્તિઓ, તેના વિરામભાવ થવા કે ઉપશમ ભાવ થવા તે પાંચમે ગુણુરથાનકે વિરામ કે ઉપશમ થાય છે અને તેથી તેને વિરતિ ગુણસ્થાન પાંચમાથી છઠ્ઠા સુધીમાં કહ્યા છે. તેથી તેને કલ્યાણ કરવાની તીવ્ર ઇચ્છા થઇ છે, એવા પ્રથમ ગુણુસ્થાનકવાળા જીવને વિરામ કે ઉપશમની દશા ક્યાંથી હાય ? પરંતુ આ દશામાં સ્વરૂપ પામવા પ્રત્યે તીવ્ર જિજ્ઞાસા હાવાથી ખીજા પદાર્થ ની વૃત્તિએ મંદ હાય છે. ૪૧–વૈરાગ્ય એટલે વિરક્તપણુ, વૈરાગ્ય અને વીતરાગમાં ઘણા ફેર છે. વીતરાગ એટલે શુભ કે અશુભ વૃત્તિમાં સર્વથા રાગ ( પ્રીતિ ) તથા દ્વેષ રહિત હોય તે વીતરાગ કહેવાય અને વૈરાગ્ય એટલે અશુભ કહેતાં સૌંસારમાં પરિભ્રમણ કરાવનારા જે જે પદાર્થોં છે, તેના કરતાં મેક્ષ પામવાના જે જે નિમિત્ત કારણા છે, તેની ઉપર વધારે પ્રીતિ અને તે નિમિત્તોને પ્રાપ્ત કરવાના પ્રયાસ કરતાં કાઇ અડચણો આવે, તા પશ્ચાત્તાપ પૂર્વક તે અડચણાને દૂર કરે, તેનુ નામ વૈરાગ્ય કહેવાય છે. વૈવાયની વિશેષ સમજ, આગળ જે ત્યાગ કરવાને બતાવેલાં જે જે નિમિત્તો, તે નિમિત્તોને સદ્ગુરૂના બતાવ્યા પ્રમાણે તીવ્ર ઇચ્છાપૂર્વક ત્યાગવાના પ્રયાસ કરે, છતાં કર્મના બળવાનપણાને લઇને તે નિમિત્તો દૂર ન થાય, ત્યારે તેને માટે ધન Page #125 -------------------------------------------------------------------------- ________________ 100 વાળાને જેમ ધન ન મળતાં ચિંતા થાય, તેમ ઝુરણા થયા કરે અર્થાત્ તે નિમિત્તો શા કારણથી દૂર નથી થતા ? તે કારણ વિચારે, તેને માટે અંતરમાં પશ્ચાત્તાપ થયા કરે અને તેના વિચાર કર્યો કરે, તેમ કરવાથી જે મન સસારના પદાર્થો તરફ હતુ, તે ત્યાંથી નિવૃત્ત થઇ આ વિચારમાં એટલે મારે જે પ્રાપ્ત કરવુ છે તે કેમ થતું નથી ? તે પ્રાપ્ત કરવામાં હજુ મારી ઇચ્છાની ખામીછેકે ક્રાઇ નિમિત્તો અડચણ કરે છે અને કરે છે તો શું ? કેવી રીતે ? તે દૂર કેમ જાય? એ વિગેરેના વિચાર કરવાથી મન ઉદાસીન રહે છે. ઉદાસીન કહેવાના હેતુ એ છે કે જેવી રીતે ધનની ઇચ્છાવાળાઓને ધન ન મળવાથી ચિંતા થાય છે. તેને ચિંતા તથા શાંક કહે છે અને તે કમધનું નિમિત્ત છે, તેમ મેાક્ષના માર્ગ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને તેમાં કાંઇ. અડચણ પડે. તેા. તેને પ ચિંતા થાય, પરંતુ તે ચિંતા સત્ય વસ્તુ ઉપર હાવાથી તેને ચિંતા ન કહેતાં વૈરાગ્ય કે ઉદાસીનતા કહે છે. આ પ્રકારની ચિંતા એટલે વિચાર કરવાથી મનની વૃત્તિઓ તેમાં જોાય છે, તેથી તે સમયે સંસારના પદાર્થોં પ્રત્યે રૂચિ મંદ રહે છે. અને સંસારના પદાર્થી વિનાશી તથા અસત્ય છે એમ ભાસે છે, અને કાઇ પ્રશ્ન કરે કે જ્યારે સંસારના પદાર્થોં અસત્ય ભાસે છે ત્યારે તેને છેડતા કેમ નથી ? અર્થાત્ તેના ત્યાગ કેમ કરતા નથી ? ’ તેના ઉત્તર આપે છે કે–સંસારના પદાર્થોની જે નૃત્તિ છે તે વૃત્તિના મૂળમાંથી ત્યાગ કરવા તે વિરતિભાવ કહેવાય અને તે ભાવ તા પાંચમા ગુણસ્થાનકથી થાય છે. માટે પ્રથમ તા જગતના પદાર્થોને અસત્ય છે એમ જાણી જ્યારે મન વિશેષ શુદ્ધ થાય ત્યારપછી તે પદાર્થના ત્યાગ કરે. જે નિમિત્તો ત્યાગવાના છે, તે નિમિત્તો ગુરૂ કુલાદિકના મેહ, લેાકલ ંજા, લેાકભય, લાસન', ગચ્છ મતાદિકના આગ્રહ, સ્વચ્છંદ, પ્રતિમધ, પાંચ મિથ્યાત્વ–ઇત્યાદિક સમકિત પામવામાં જે જે બાધા કરનારાં નિમિત્તો છે તે નિમિત્તોના ત્યાગ કરે; ત્યાગ કરવાના પ્રયત્ન કરતાં છતાં જે જે વિઘ્ન આવે તેને ઉદાસીન ભાવે વેદે તેવુ નામ વૈરાગ્ય. સમકિત પછીના વૈરાગ્યનું સ્વરૂપ. ૪૨-સમકિત થયા પછી વૃત્તિઆને અનુભવ કરી વા એળખી તેને ત્યાગ કરે. તે વૃત્તિઓ ત્રણ પ્રકારની છે, ૧ ભાગિક, ૨ ક્ષાયિક અને ૭ ઉપમિક, (૧) ભોગિક એટલે કેટલીક નૃત્તિઓ એવી છે કે જે વૃત્તિઓ ઉદયમાં આવ્યા પછી તેને ભેગવે ત્યારેજ ક્ષય થાય, તે ભાગવતાં વૃત્તિઓની ઓળ Page #126 -------------------------------------------------------------------------- ________________ ખાણું તથા સમભાવ દશા રહેવી જોઈએ. જો તેમ ન થાય તે વાત કર્મને બંધ પડી જાય છે. . (૨) ક્ષાયિક, એટલે કેટલીક વૃત્તિઓ એવી છે કે પ્રદેશ તથા પ્રકૃતિના વિપાકને આપી અર્થાત પ્રદેશ પ્રકૃતિરૂપે ઉદયમાં આવી, ક્ષાયિકભાવે તેને વેદવાથી તે વૃત્તિઓનો ક્ષય થાય છે.' . (૩) ઉપથમિક, એટલે કેટલીક વૃત્તિઓ એવી છે કે જે વૃતિઓ ઉદયમાં આવી હેય, તે વૃત્તિઓ ત્યાગ અને વૈરાગ્યના બળથી ઉપશમી જાય છે. - આ પ્રમાણે કર્મની શુભાશુભ જે વૃત્તિઓ ઉદયમાં આવે, તેને સમભાવ દશાપૂર્વક દષ્ટારૂપે વેદે, પરંતુ તેને ફેરફાર કરવા પ્રયત્ન કરે નહિ, કેમકે અમુક કર્મની પ્રકૃતિ જે ભાવે બંધાણી છે, તે કર્મ ભોગવ્યા વિના કોઈ કાળે ફેરવ્યુ કરે નહિ, તેમ તેઓને પૂર્ણ ખાત્રી હોય છે. તેથી તે ઉદયે આવેલાં કર્મોને ઉદાસીન કહેતાં નિરૂપાયતાથી સમભાવપૂર્વક દષ્ટારૂપે રહી, તે કર્મને વેદી, તેને નાશ કરે અને ઉદાસીનભાવે રહેવાથી ન બંધ પડે નહિ અને જે બંધ હોય તે તેને ક્ષય થાય, તેનું નામ વૈરાગ્ય. આ વૈરાગ્ય તથા ત્યાગ, એ બનેનું ઉપાદાન કારણ પિતાને આત્મા (મન) છે અને નિમિત્ત કારણ સદ્દગુરૂ છે. . . . . ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન * અટકે ત્યાગ વૈરાગ્યમાં, તો ભૂલે નિજ ભાન.” અર્થાત્ જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધને ઉત્પન્ન ન થયાં હેય તેને જ્ઞાન ન થાય અને જે ત્યાગ વૈરાગ્યમાં અટકી રહી આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે તે પિતાનું ભાન ભૂલે, અર્થાત અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્યાદિક હોવાથી તે પૂજા સત્કારાદિકથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય. એટલે કે ઈ માણસને મુંબઈ જવું હોય તેને માટે સ્ટેશન સુધી ઘોડા ઊપર બેસીને જાય. તેમાં મુંબઈ જવું એ કાર્ય કરવું છે, તેને માટે ઘડે છે તે કારણ છે, તેનું સેવન કાર્યપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છે, પછી નિમિત્તને છોડવું પડે છે, તે મુંબઈ જનાર માણસ ઘોડાના નિમિત્તને સેવી સ્ટેશન સુધી જાય અને સ્ટેશન આવ્યું હોય છતાં ઘડાને છેડે નહિ તે તેને માટે કાંઇ ગાડી ઉભી ન રહે. અર્થાત મુંબઈ જવારૂપ કાર્ય કરવું છે તે અટકી પડે સંપૂર્ણ થાય નહિ પરંતુ સ્ટેશન પહોંચ્યા જેટલું કાર્ય થાય તે પણ નિરર્થક જેવું ગmય. તેમ સદગુરૂના પ્રતાપે સમકિતરૂપ કાર્ય કરવું છે તેમાં ત્યાગ અને વૈરાગ્ય તેનાં કારણે છે, કાર્ય પૂર્ણ ન થતાં જ ત્યાગ વૈરાગ્યાદિક કા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦. રને કાર્ય માની ત્યાંજ અટકી પડે તે મોક્ષ પામવાને બદલે પુનઃ સંસારમાં રખડવાનો વખત આવે. જેમ રેટલી વણવાને માટે વેલણ કારણ છે તેથી વેલપણને જ જોયા કરે તે તેની ભૂખ. જાય નહિ, પણ વેલણથી લક્ષ્મ રોટલી કરવાનું હેવું જોઈએ તેમ ત્યાગ.વૈરાગ્ય આદિ જે નિમિત્તે છે તે પોતે જ નથીપરંતુ મેક્ષના નિમિત્ત છે, માટે તેમાં ન અટકતાં આગળ લક્ષ્ય રાખી કારણ સેવે તાજમક્ષ મળે છે. યદાપિ ત્યાગવૈરાગ્યાદિની જે દશા પામ્યા હોય તે સર્વથા નિરર્થક નથી, પરંતુ જે વેપારમાં લાખ રૂ.નો લાભ ધાર્યો હોય તેને ઠેકાણે એક પાઈને લાભ થાય, તેમ આ દશાને પામી અહીંજ ન અટકતાં આગળ સમકિત દશા પ્રાપ્ત કરી હોત તે અંતર્મુહૂર્તમાં વા તેજ ભવમાં અથવા ૩૭–૧૫ ભવમાં મેલે જાય, પણ જો ત્યાગાદિકમાં અટકી પડે તે અનતિ કાલ રખડવાને વખત આવે. તેથી જ્ઞાની પુરૂષ કહે છે કે જ્યાં સુધી સંપૂર્ણ કાર્ય થયું ના હોય ત્યાં સુધી એક પણ નિમિત્ત. કારણને કાર્ય માની તેમાં અટકી પડી કે તમારે માસ સકળ નહિ થાય અર્થાત ઉંચી દશા જે પ્રાપ્ત કરવાની છે, તે અટકી પડશે. માટે સંપૂર્ણ કાર્ય થાય ત્યાં સુધી વિચારવાનું જીવને બહુજ વિચાર કરીને જ નિમિત્તને કારણ રૂપે સેવવા લક્ષ્ય રાખવું કે જેથી ભ્રમિત જીવને ભૂલાવાને વખત આવે નહિ અથાત્ કરી ભુલાવાને પામે નહિ. ત્યાગ, વૈરાગ્ય તથા મેક્ષના વરૂપને સમજાવનાર તેમજ મેક્ષના બીજભૂત જે સમતિ તેને પ્રાપ્ત કરાવનાર જે સહુરૂષ છે તે કેમ ઓળખાય? તેને માટે સામાન્ય લક્ષણો કહે છે. સદગુરૂના લક્ષણે. . . જસદ્દગુરૂને ભૂત ભવિષ્યની ચિંતાન હેય. કારણ કે જે થવાનું હોય તેજ થાય છે એમ તેઓને પૂર્ણ શ્રદ્ધા હોય છે. વળી જેમનામાં કોઈ જાતિનો આગ્રહ રે હાય જ નહિ. શ્રેપણુ માણસની જોડે વિવાદ કહેતાં, વાત કરતાં સત્ય વાતને ગ્રહણ કરવામાં પોન્નની વાતને આગ્રહ રાખે નહિ અને પિતાની કદાચ અસત્ય વાત લાગે છતાં પિતાનું માન જાળવવા અને બીજાને હલકા પાડવા પોતાની અસત્ય વાતને આગ્રહ રાખે નહિ. સેનામાં અને ધુળમાં નામ માત્રને ફેર હોય અર્થાત્ બને પ્રત્યે સમાનતા હોય, કેઈપણ જાતનો ભય તેમને હાયજ નહિ. અરે કોંધ કવચિતજ કરે, સંધ શાંતિમાં રહે, અદાસીન કહેતાં સમભાવ દશાને જ ભજે, જગતના રંગે તેમને રેતીના કણીયાની પડે નીરસ લાગે એટલે ગોહિત ન થાય, પિતાની કીર્તિ ફેલાવવાનો પ્રયાસ ચહલ કરે ભેદ જ્ઞાનને ગર્વ મહેય, સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવે રહે, આત્માના અને Page #128 -------------------------------------------------------------------------- ________________ જડના ધમાં ગમે તે પ્રકારે ફેરવી ફેરવીને પૂછીએ પણ વિરોધ પણે ચાલે જવાબ આપે, એ દર્શનના જે સિદ્ધતિ છે તે અમુક મણે સત્ય છે, પરંતુ તેનું રહસ્ય નહિ સમજનારા એવા છે તે દર્શનને ઓધિક ભાવે ગ્રહણ કરી તેમાં આગ્રહ રૂપે વતે, તો તે છએ મતાંધકહેવાય અને માંધ થયેલાં છેજે દર્શન વો મત તેની ઉપર તથા તેનેજ ઉપદેશ આપનાર તેના ધર્મગુરૂ ઉપર તયા તે મતમાં પ્રવર્તેલા જમતાગ્રહી છે તેની ઉપરજ્ઞાનીઓને અપ્રીતિ કહેતાં ષ ન હોય પરંતુ અંતરકરૂણા હેય, અને તેવા મતને આગ્રહ જ્ઞાનીને એક અંશ પણ ન હેય. આ જે ઉપર જણાવેલાં જ્ઞાનીનાં લક્ષણે તે સંપૂર્ણ રીતે ક્ષાયિક સમકિત ચોથા કે છઠ્ઠા ગુણ સ્થાનકવાળા જીવોને હેય, ક્ષયપશમ સમક્તિી જે છઠું હોય તો તેને પણ આ લક્ષણે સંપૂર્ણ હોય, પરંતુ ક્ષયોપશમ સમક્તિી જીવ ચોથે ગુણસ્થાનકે વર્તતા હોય તો તેને આ સર્વ લક્ષણે હેય ખરાં, પરંતુ ક્ષાયિની પેઠે સંપૂર્ણ રીતે બલવાન પણ ન હોય કેમકે સમ- . ક્તિ છતાં અશે મેહની રહેલી છે, તેથી તેને ભય ચિંતાદિક લક્ષણે સર્વથા ન હોય, પરંતુ અશે કવચિત હોવાનો સંભવ છે. -આવા ઉપકારી પુરૂષ જ્યારે મળે ત્યારેજ જીવનું કાર્ય થાય છે, માટે દરેક જીવે વિચાર કરવાનો છે કે આપણે અનતિકાલ શાથી રખડ્યા ? અનંત કાળ અડવાનું કારણ ધન કુટુંબનિક પૌગલિક વસ્તુઓ ઉપર મોહ છે તેથી અનતે કાળ રખડ્યાં છીએ. ત્યારે હવે વિચારીએ કે--વિનાશી એવા ક્ષણિક સુખને આપી પરિણામે દુઃખને આપનાર એવા ધન કુટુંબાદિક પદાર્થો ઉપર મેહ કરવાથી જ્યારે અને કાળ કહાડ્યો, અને તેને માટે અનંતાભવ આપ્યા, તે પછી એકજ ભવ જો સંદ્દગુરૂને શોધવામાં વા મળ્યા હોય તે તેમની સેવામાં હાર્પણ થયે હેય તે અનંતા ભવનું સાટું વળી જશે. અર્થાત અનંત કાળ જે રખડ્યા તે હવે રખડવામાં નહિ આવે અને મોક્ષ પાસે જ પ્રાપ્ત થશે. આવા મહાપુરૂષને મળી ઉપર જણાવેલા ત્યાગાદિક ગુણોને પ્રાપ્ત કરી, ત્રણ મેહની તથા પાંચ મિથ્યાત્વને નાશ કરી સ્વ-સ્વપ્ર સમ્યજ્ઞાન પ્રગટે તે જીવન મેક્ષ સમીપ છે. હવે ત્રણ મોહનીય તથા પાંચ મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે, - ૪૬-ભાતીયા ત્રણ ૧ મિયાત્વ મેહનીય, ૨. મિશ્રમેહની સ. મુક્તિ મેહનીય. મિથારા મેહતીયના પાંચ ભેદ છે તે બતાવે છે, , , , Page #129 -------------------------------------------------------------------------- ________________ 4. (૧) અભિમંડ (૨) નભય, (૩) અભિનિવેશિક, (૪) સ’યિક અને (૫) અણુાભાગિક મિથ્યા. મિથ્યાત્વ માહનીય એટલે સદ્ગુરૂ મળે અને તે જીવને બતાવે કે તુ જે. વિચાર કર્યા વિના કયે જાય છે તેમાં કલ્યાણ નથી, છતાં તે કરવામાં દુરાગ્રહ રાખે, અર્થાત્ જ્ઞાની પુરૂષ શુદ્ધ દશા પ્રાપ્ત થાય એવા રસ્તા ખતાવે; છતાં પણ અણુસમજ પૂર્વક ગુરૂના બાધથી જે કઇં ગ્રહણ કરેલું હોય તેને છોડવામાં દુરાગ્રહ રાખે ઉન્માર્ગને સન્માર્ગ માને એટલે કાપણુ પ્રકારના વિચાર કર્યાં વિના ત્રથા જ્ઞાનીને એળખ્યા વિના અજ્ઞાનપણાથી અનેતકાલ થયા સંજ્ઞા જેમ પડી જાય તેમ કુન્નુને સદ્ગુરૂ માની તથા સંસાર પરિભ્રમણના હેતુરૂપ તેને જે માર્ગ તેને સમાસ કહેતાં સાચા માને અને જે સન્માર્ગ તેને ઉન્માર્ગ માને, એટલે કુગુરૂના ધથી દુરાગ્રહે પડેલા જીવ સત્પુરૂષના સાચા માર્ગને ખા માગ માગે તે મિથ્યાત્વ કહેવાય અને તેવા મિથ્યાત્વ ઉપર પ્રીતિ એટલે તેમાંજ રાધેમાહ પામે, તેનુ નામ મિથ્યાત્વમેાહનીય કહેવાય. તેના પાંચ ભેદનુ સ્વરૂપ કહે છે:-- ૪૭– (૧) અભિગ્રહ મિથ્યાસ-એટલે કાઈપણ મત રૂપે પ્રવતેલા ધર્મ, મત, ગચ્છ કે સં પ્રદાય વિગેરેના વિચાર કર્યો વિના પેાતાના સ્વચ્છંદે કરી જે કુળમાં ઉત્પન્ન થાય તે કુળની પરપરાની આમ્નાએ ચાલતાં ધર્મ વા મત વિગે તે સત્ય માની તેમાં વર્તે તથા તેવા મતાગ્રહાદિકને જ પાણુ આપનારા જે ધર્મગુરૂ વા કુળગૢરૂ તેને ખાદ્ય દષ્ટિથી માધ ત્યાગાદિકના સામાન્ય આચરણાથી તેને જ્ઞાની માની તથા તેના ઉપદેશેલા ધર્મને સત્ય માની, નાની અજ્ઞાનીના ભેદ જાણ્યા વિના અંધ શ્રદ્દાથી તેમાંજ આગ્રહ પૂર્વક વર્તે, તેનું નામ અભિગ્રહ મિથ્યાત્વ કહેવાય. જેમાં મતાગ્રહ, ગચ્છાગ્રહ, કલાગ્રંઢ અને લોકામહું એમ ચાર ધ્રુષાંના સમાવેશ થાય છે. ૪૮(૨) અનભિગ્રહ એટલે જગતમાં પ્રિય થવા માટે અર્થાત્ ગતના લાકામાં પોતાનુ સારૂં જણાવવા માટે અને પોતાને લેાકા તરફથી માન મળે, એ હેતુએ કાઇપણ પ્રકારના વિચાર કર્યાં વિના દરેક ધર્મ વા. મત વિગેરેને સરખા માની પોતાનું વા પરનું હિત ન થતું હાય, તો પણ પોતાનું સારૂ દેખાડવા જે તે, વાં જ્યાં ત્યાં ધમ મત વિગેરે સ ંપ્રદાયમાં જવું, તેનું નામ અનભિગ્રહ મિથ્યાત્વ કહેવાય. જન્૩) અભિનિવેશિંક મિથ્યાત્ત્વના બે ભેદ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૧ લૌકિક અને ૨ શામીય. લૌકિક અભિનિવેશ એટલે સત્ય અસત્યને વિચાર કર્યા વગર લેક સંજ્ઞા, લક લાજ અને લેક ભયથી જગતના લોકો જે કરે તે કરવું. કોઈ વિચારવાન પુરૂષ તેને બતાવે કે જગતમાં સારા વિચારવાળા પુરૂષો જે કરે તે કરવું, પણ જગતવાસી એવા અંધશ્રદ્ધાળુઓ-જે કરે તે કરવાથી હિત ન થાય એમ સમજાવે છતાં તેને દુરાગ્રહ રાખે તે લૌકિક અભિનિવેશ મિથ્યાત્વ કહેવાય. શાસ્ત્રીય અભિનિવેશ એટલે અંધ શ્રદ્ધાથી ગ્રહણ કરેલા કુળ ગુરૂ તેની પાસે વા પિતાની કલ્પના કહેતાં સ્વચ્છેદથી શાનું વાંચન કે શ્રવણ કરી શાની અપેક્ષા, હેતુ તથા તેનું અંતર રહસ્ય કહેતાં ભાવાર્થ સમજ્યા વિના શાસ્ત્રમાં લખ્યું છે તે સાચું એમ વચન માત્રથી માની તેમાં દુરાગ્રહ રાખે તેથી તેને મિથ્યાત્વ કહે છે. કેમકે શાસ્ત્રમાં ચાર પ્રકારે લખાણ હોય છે. ૧ સત્યનિક, ર ભયાનિક, ૩ ઉપમાયિક અને ૪ રેચનીક. સત્યનિક એટલે જે પ્રમાણે વાત બની હેય તેજ પ્રમાણે શાસ્ત્રોમાં લખાણું કરવું અથવા વધુ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કરવું તે સત્યનિક કહેવાય. ભયાનિક (જાગ્રતિક) એટલે અનંત કાલના મહાભ્યાસને લઈને મલીન થયેલી આત્મવૃત્તિઓ તે વિશેષ કઠેર ન થાય તેને માટે જાગ્રત કરવાને લય ઉપજાવનારાં વચનો શાસ્ત્રમાં લખ્યાં હોય તે જેમ કે જે તું આમ નહિ કરે તે તને પાપ લાગશે. આમ કરીશ તો તારે નરકે જવું પડશે ઇત્યાદિક વચનપદેશને જ્ઞાની પુરૂષો ભયાનિક કહે છે. ઉપમાયિક એટલે અનંત સંસારના પરિભ્રમણને નાશ કરનાર જે જે સન્નિમિત્તો તેની ઉપર બહુમાન કરાવે એટલે સંસારરૂપ મદિરાથી મેહિત થયેલા જે છે તેને મેક્ષની વાત સામાન્ય લાગી છે, તેથી સનિમિત્તો ઉપર વિશેષ બહુમાન થવા માટે મેટી મેટી ઉપમા આપી જે વર્ણને શાસ્ત્રમાં કર્યો હોય તેને ઉપમાયિક કહે છે. રેચનિક એટલે સંસારની પ્રીતિથી રંગાયેલ છે તે પ્રીતિથી વિરત કરવા માટે સતદેવ, ગુરૂ, ધર્મ ઈત્યાદિક સનિમિત્તાની રૂચિ થાય તેવા પ્રકારે અન્યોક્તિથી શાસ્ત્રમાં જે લખાણ હોય તે રેચનિક કહેવાય. પ્રથમ કહે જે સત્યનિક ભેદ તેને સમજવા માટે આ ત્રણે ભયાનિક વિગેરે ભેદ બતાવ્યા છે. તેથી આ પ્રકારે ચાર હેતુથી લખાયેલાં જે શાસ્ત્ર, તેને હેતુ અથવા કારણ-કાર્યને જરા પણ વિચાર કર્યા વિના અંધ શ્રદ્ધાથી વચન માત્રમાં ભગવાને કહ્યું તે સાચું, એમ કોનેગ્રાફની પેઠે બોલનારા છે. તેના આગ્રહમાં પડી જવાથી પુરૂષના ખરા રહસ્યને તે સમજતા નથી. કમકે ખેટ ભાવાર્થ સમજી તેને દુરાગ્રહ કરે તેથી કદાચ સત્પષે તેવા Page #131 -------------------------------------------------------------------------- ________________ છોને મળે અને તેને ખરૂં રહસ્ય સમજાવે છતાં શાસ્ત્રના રહસ્યને ન વિચારતાં શબ્દોને પકડી રાખી ઉલટું એમ જણાવે કે શું શાસ્ત્રમાં લખ્યું છે તે ખોટું ?” આવી રીતે ઉધા વિચારે બાંધી ખરા રહસ્યને સમજતા નથી. કેમકે શાસ્ત્ર છે તે તે ફક્ત દિશામાત્ર દેખાડે છે. જેમકે એક માણસે આખા હિંદુસ્થાનની ભૂગોળ મોડે કરી હોય અમુક ગામ કઈ દિશામાં અને કેટલે દૂર છે તે જાણતો હોય, પરંતુ ત્રણ ગાઉ દૂર જવું હોય તે તે પણ જઈ શકે નહિ. તે દિશામાત્ર બતાવ્યા કરે, તેથી ગામ પહોંચાતું નથી. પણ જે એક ભેમી હોય તેને દિશા બિશાની ખબર ન હોય, પરંતુ તે ગામને રસ્તે જાણ (જે) હોય, તે તે ગામમાં ઠેઠ સુધી પહોંચાડી શકે છે. તે જ રીતે છ દ્રવ્ય વિગેરે ધર્મનું સ્વરૂપ જાણવાને માટે શાસ્ત્ર નિમિત્ત છે, તે પણ દિશા બતાવે છે. કેમકે શાસ્ત્રમાં આત્માનું સ્વરૂપ અજર, અમર, ઇત્યાદિક વાંચે તેથી તેને નિર્ભયપણું આવતું નથી, પરંતુ તે અજર વિગેરે કેમ છે તે હેતુઓ પ્રત્યક્ષ સદ્દગુરૂ બતાવે તોજ આત્મસ્વરૂપ સમજાય છે. જે તેમ ન હેત તો નવપૂર્વે જેટલા જ્ઞાનને અજ્ઞાન છે એમ જ્ઞાની મહાત્માએ શા માટે કહેતી માટે સદ્દગુરૂની પાસે રહસ્ય સમજ્યા વિના કુગુરૂથી કે પિતાના સ્વચ્છેદથી શાસ્ત્રોનું વાંચન વા શ્રવણ કરી તેનો દુરાગ્રહ રાખે તેનું નામ શાસ્ત્ર અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. - ૫૦-સંશયિક એટલે પોતાની કલ્પનાથી પ્રાપ્ત કરેલું જે જ્ઞાન, તે વિષે અંતરમાં મોટી મેટી શંકાઓ ભરી હોય અને કદાચ જે કઈ સારા જ્ઞાની પુરૂષ મળે છતાં “હું પણ જાણું છું” એ પ્રકારે પોતાના જ્ઞાનીપણાનું માન જાળવવાની ખાતર જ્ઞાની પાસે જઈ તેને પૂછે નહિ. કેમકે તે જાણે કે-જે હું પૂછવા જઈશ તે જે લેકેએ મને જ્ઞાની માન્ય છે તે લોકોના મનમાં વિચાર આવશે કે-આતે ઘણું સારું જાણે છે છતાં તેને કેમ પૂછવા જાય છે?” એમ લોક ભયથી પિતાનું માન જાળવવા અંતરમાં–શંકાઓ હોય છતાં બીજાને પૂછે નહિ તેનું નામ સંબંયિક મિથ્યાત્વ. પ૧–અણાભગિક એટલે જે પ્રાણુને કોઈ પણ જાતના ધર્મ કે મત વિગેરેના સંસ્કારે ન પડ્યા હોય, અર્થાત ધર્મ શું છે? તે કંઈ પણ જાણુ ને હોય છે. આ મિથ્યાત્વ વિશેષ ભાગે નિગદમાં હોય છે. કેમકે નિગોના છો એપ્રિય છે અને તે છોને વેદના એક દુઃખમય હોવાથી તેની વૃત્તિ દુઃખ ભેળવવામાં લીન છે, તેથી તેને મત વિગેરેના સંસ્કાર પડતા નથી. વળી કેટલાક એવા પણુ નિગોદમાં છવો છે કે જેઓ અનંત કાળે પણ નિગેદમાંથી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ નીકળ્યા નથી, તેથી પણ તેને ધર્મ મતના સંસ્કાર નહિ પડવાથી આ મિથ્યાત્વ હોય છે, તેમ ક્વચિત મનુષ્યાદિકને પણ ધર્મ મત વિગેરેના સંસ્કાર હેતા નથી. તેથી તેને અણાભોગિક મિથ્યાત્વ કહે છે. ઉપર કહેલાં પાંચ મિથ્યાત્વ જેમાં છે તે મિથ્યાત્વ મેહનીય કહેવાય. તથા ખેટાને સાચું માને અને સાચાને હું માને એટલે કુગુરૂને સુગુરૂ માને અને સુગુરૂને કુગુરૂ માને, આત્માના ધર્મોને જડ માને અને જડની ક્રિયાને આત્માની માને, વા પરવ્ય એવું જે પુદ્ગલ દ્રવ્ય તેને પિતાનું એટલે આત્મભાવે માને તેનું નામ મિથ્યાત્વ અને તેમાં જે રાચે એટલે હર્ષ પામે તે મિથાવ મેહનીય કહેવાય.' પર-૨) મિશ્રમેહનીય એટલે સદગુરૂને ઓળખી, તેની ઉપર શ્રદ્ધા કરી, તેને ઉપદેશ શ્રવણ કરી, ત્યાગ વૈરાગ્યાદિ પ્રાપ્ત કરી આગ્રહની મંદતા કરે અને અણસમજથી ગ્રહણ કરાયેલ કુળ-ગુરૂ ધર્મ ઇત્યાદિકમાં તે કલ્યાણ માની વર્તતો હતો તેમાંથી સંકલ્પ તૂટે, એટલે વિચાર કરવાથી એટલું સમજાય કે આમ વિચાર કર્યા વિના ધમાધમ પૂર્વક અંધ શ્રદ્ધાથી કર્યા જવું એથી કલ્યાણ ન થાય, માટે સત્ય માર્ગ કાઈ બીજે હો જોઈએ. એમ મધ્યસ્થ દશા આવે ત્યારે મિશ્રમેહનીય કહેવાય. અથવા આત્મા અને મનને યથાર્થ ભેદ પાડતાં મનના કેઈ સુક્ષ્મ ધર્મને વિચારવામાં આશંકા થાય કે-આ સ્વભાવ આત્માને હશે કે મનને હશે? આવો જે અનિર્ણય ધારી અધ્યવસાય તે મિશ્રમેહનીય કહેવાય. આ દશાને કાળ અંતર્મુહુને છે. જો કે ખરે જિજ્ઞાસુ હોય તે વિચારણને બલવાન કરી સમક્તિદશાને પ્રગટ કરે અને મંદ વિચારવાળે જીવ હોય તે અનેક પ્રકારની શંકા તથા માર્ગ આ સાચે હશે કે કેમ ? એવો ભય આવવાથી પાછા પડે એટલે પુનઃ મિથ્યાત્વદશામાં આવે. ૫૩-(૩) સમકિત મેહનીય એટલે જ્ઞાનીને યથાર્થ વિચારપૂર્વક ઓળખી, તેના ઉપદેશથી ત્યાગ વૈરાગ્યાદિને પ્રાપ્ત કરી, ભવને ભય રાખી, કષાયની ઉપશાંતતા કરી, માત્ર મોક્ષની અભિલાષા રાખી, સદ્દગુરૂના બેધથી સુવિચારશ્રેણીને પ્રગટ કરી, જડ તથા આત્માએ દ્રવ્યના યથાર્થ અનુભવ રૂપ સમકિતદશા પ્રાપ્ત કરી તેની ઉપર શ્રદ્ધા રાખે તેનું નામ સમકિત કહેવાય. આ બને દ્રવ્યનું સ્વરૂપ જાણ્યા પછી આત્માના અનુભવની અખંડ પ્રતીતિ રહે તો તેને ક્ષાયિક સમકિત કહેવાય. કદાચ અનંત કાલના મહાધ્યાસને લઈને ક્વચિત તેવી શ્રદ્ધા મંદ વા વિસર્જનવત થઈ જાય તે તેને પથમિક સમકિત કહીએ. જેમકે પાણીનું તપેલું ચુલા ઉપર ઉભું કર્યા પછી તેને નીચે ઉતાર્યા Page #133 -------------------------------------------------------------------------- ________________ પદ પછી પણ થોડો વખત પણ ઉભું રહે છે, પરંતુ જે ક્ષણે ઉતાર્યું છે, તે ક્ષણથી અંશે અંશે શીતલ પડતું જાય છે તેમ થતાં હૈડે વખત ગયા પછી તે તદન શીતલ થઈ જશે. તે રીતે અનંતકાલ બંધનમાં રહી મેહને વશ થઈ ગયેલા છવને સદ્દગુરૂ મળવાથી, મેહકર્મની ક્ષીણતા થવાથી પોતાનું આત્મ સ્વરૂપ સમજાયું. અર્થાત મિથ્યાત્વ મેહ ગયો; તે પણ કાંઈક અશે મિથ્યાત્વના રહેવાથી સ્વરૂપ સમજાયા પછી પણ કવચિત પામી જાય છે તેથી તેને સમક્તિ મેહની કહે છે. આ દશા પ્રાપ્ત થયા પછી જ અખંડ શ્રદ્ધા રહે તે ક્ષાયક દશા પામે. લાયક દશા થતાં પ્રથમ આવું કર્મનો બંધ ન પડ્યો હોય તે તેજ ભવે મોક્ષે જાય અને કદાચ આયુને બંધ પડે હોય તે ત્રીજે ભવે મોક્ષે જાય. અને ક્ષયોપશમ દશામાં રહીને કાલ કરે તો છકે સાત ભવે મોક્ષે જાય. આ દશામાંથી મોહની પ્રબળતાને લઈને પતિત થઈ જાય તે અર્ધ પુદ્ગલ પરાવર્તન જેટલે કાલ રખડી પછી મોક્ષે જાય. એ નિસંશય છે. આ દશા પ્રાપ્ત થયા પછી શાહુકારને જેમ આબરૂનું વિશેષલક્ષ્ય રહે, તેમ પ્રાપ્ત થયેલા સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય કહેતાં ઉપગ રાખી વર્તવું કે જેથી પ્રાપ્ત કરેલી જે દશા, તેથી પતિત થવાને વખત ન આવે, માટે સમક્તિ પામ્યા પછી ઉપયોગ રાખવો તેજ શ્રેષ્ઠ છે અને અંતે અખંડ ઉપગ રાખ તેજ કર્તવ્ય છે. આ સમકિત દશાનું ઉપાદાન કારણ આત્મા છે અને નિમિત્તકારણ સદ્દગુરૂ છે. - હવે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ તથા સાત નયનું સ્વરૂપ ઉતારી ગુણસ્થાનકનો ક્રમ કહે છે. ૫૪-કર્મ બાંધવાના પ૭ હેતુ છે તેનાં નામ-૫ મિથ્યાત્વ, ૨૫ કષાય, ૧૨ અવત, ૧૫ ગ-એમ ૫૭ થયા. આઠ કર્મોની સ્થિતિ . (૧) જ્ઞાનાવરણીય કર્મની ૩૦ ક્રોડ ક્રોડી સાગરોપમની સ્થિતિ છે, (૨). દર્શનાવરણીય કર્મની ૩૦, અંતરાયની ૩૦, વેદનીયની ૩૦, મેહનીયની ૭૦, નામની ૨૦, ગેત્રની ૨૦ અને આયુની દેશેઉણા કોડ પૂર્વ વર્ષની સ્થિતિ છે.. - ' ત્રણ કરણ. - ૫૫-૧) યથા પ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વ કરણ અને (૩) અનિવૃત્તિકરણ યથાપ્રવૃત્તિકરણ એટલે જેમ આસો વદ અમાવાસ્યાની રાત્રિના પાંચ વાગ્યાને સમય લઈએ તે તે વર્ષને, માસને પક્ષને, અઠવાડીયાને અને તે દિવસ તથા રાત્રિને એક કલાક બાકી રહે છે, અર્થાત સર્વની અપેક્ષાઓં સરબે વખત રહે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ છે, તેમ આયુ કર્મની સિવાય સાતે કર્મની સ્થિતિ એક્રોડા ક્રોડીની સરખી રહે તેને યથા પ્રવૃત્તિકરણ કહે છે. આ પ્રકારે કાઈ પુન્યના ઉદયે આટલી સ્થિતિ કર્મની મદદ કરી. આત્મા કર્મભારથી હલકે થાય તેવામાં સુગુરૂને વેગ બને તેને ઓળખી તેની ઉપર શ્રદ્ધા રાખી, માત્ર કલ્યાણ કરવાનું લક્ષ્ય રાખી ત્યાગ વૈરાગ્યાદિને પ્રાપ્ત કરે, ત્યારે તે જીવ મિથ્યાત્વ ભૂમિમાંથી નીકળી પ્રથમ ગુણસ્થાનકે આવે છે. . પ્રથમ ગુણસ્થાનકે શું શું પ્રાપ્ત થાય તે બતાવે છે. પુરૂષની એળખાણ, તેની ઉપર શ્રદ્ધા, કુગુરૂ તથા ધર્મમત વિગેરેના દુરાગ્રહને જેમાં સમાવેશ થાય છે. તે પાંચ મિથ્યાત્વનો નાશ, ત્યાગ વૈરાગ્યાદિની પ્રાપ્તિ, એ વિગેરે ગુણે પ્રથમ ગુણ સ્થાનકે આવે છે, ત્યારે મિથ્યાત્વ મેહનીયનો નાશ થાય છે. ૫૬-અ કહેવાનો હેતુ એક એ છે કે ખાટલાને જ્યારે ચાર પાયા હેય હોય ત્યારે તે કામમાં આવે છે. તેમાં જે એક પાયો ભાંગી જાય તો તે ખાટલું કામ આવતો નથી. તે રીતે સંસારરૂપ ખાટલાને મિથ્યાત્વ, કપાય અવિરતિ, અને યોગ એમ ચાર પાયા છે, તેમાંથી પ્રથમ ગુણસ્થાનકે જીવ આવે ત્યારે તેને પાંચ મિથ્યાત્વ સહિત મિથ્યાત્વમેહનીને નાશ થાય છે. તેથી સંસારરૂપખાટલાને એક પાયો ભાંગી જાય છે, તેમ થવાથી સંસારમાં રખડવાનું ઘટી જાય છે. સર્વકર્મોમાં મેહનીયકર્મ બળવાન છે, તેમાં પણ ત્રણ મહિનાની પ્રકૃતિ બળવાન છે, તેમાં પ્રથમ મિથ્યાત્વ મેહની તથા નપુંસકવેદ અને બીજા કર્મની ચૌદ પ્રકૃતિ, એમ સર્વ મળી ૧૬ પ્રકૃતિને અંત અત્રે થાય છે. ૫૭–૨) ગુણસ્થાનક-પ્રથમ ગુણસ્થાનકે ત્યાગ વૈરાગ્યાદિને પ્રાપ્ત કરી જડ તથા આત્મા–એ બે દ્રવ્યને યથાર્થ વિચાર થાય તેવી વિચારશ્રેણી અત્રે પ્રગટે છે. વળી અનંત સંસારની વૃદ્ધિ કરનારે અનંતાનુબંધી કષાયની ચેકડીને બંધમાંથી નાશ થાય છે, એટલે બંધ પડતા અટકે છે. સ્ત્રીવેદ તથા નકમાં લઈ જનાર એવી દર્શનાવરણીયની થીણુદ્ધ વિગેરે મોટી ત્રણ નિદ્રાને અત્રે નાશ થાય છે, એમ બીજાં પણ કર્મની પ્રકૃતિ મળી ૨૫ પ્રકૃતિને અત્રે નાશ થાય છે. ૫૮-(૩) ત્રીજું ગુણસ્થાનક-અત્રે બીજાની પેઠે આત્મા તથા જડ-એ બે દ્રવ્યના વિચારમાં આત્માને સુવિચારણું પણ બળવાન હોવાથી પ્રવ્યનું સ્વક્ષ અવિરેધપણે વિશેષ વિચારે છે અને તે સુવિચારથી મેહનીય કર્મની Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ત્રણ માહતીમાંથી બીજી મિત્ર માહનીયતા અહીં નાશ કરે છે. આ ગુણુસ્થાનકના કાલ ઘણા ઘેાડા હેાવાથી ખીજા કર્મની પ્રકૃતિના નાશઃ અત્રે થતા નથી. પ૯ (૪) ગુણસ્થાનક—પ્રથમથી ત્રીજા ગુણસ્થાનક–સુધી પ્રાપ્ત કરેલી જે દશા તે કારણ છે, તે કારણ પૂર્ણ થયે આ ચેાથુ' ગુણસ્થાનક કાર્ય છે. અત્રે મેાહનીય કર્મની ત્રીજી સમક્તિ માહતીનેા નાશ થઈ સમકિતની પ્રાપ્તિ થાય છે. આત્મસ્વરૂપનું અખંડપણે યથાર્થ સ્વરૂપ સમજાયુ` હોય તે ત્રણ મેાહની તથા અન તાનુબંધી કષાયની ચોકડીએ સાત પ્રકૃતિના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી નાશ થઇ ક્ષાયક સમક્તિ પ્રગટે છે, તે સ્વરૂપ અખ૪પણે ન સમજાયુ` હોય તેા આ સાતે પ્રકૃતિના નાશ મધમાંથી થાય છે, તેની જોડે ખીન્ન અપ્રત્યાખ્યાની કષાયની ચાકડી તથા ખીન્ન કર્મની સર્વ મળી દશ - પ્રકૃતિના અત્રે મધમાંથી નાશ થાય છે. સમકિત દશા પ્રાપ્ત થયા પછી પ્રાયે કરી નવા “ધ પડતા નથી અને કદાચ પડે તેા ઘણાજ મંદ પડે છે. જેમ કાઇ માણસના ઘરમાં ચાર ચારી કરવા આવ્યા હોય અને ઘરના માણસ જાગતા હાય, તે માલિક ચારને કહા ડવાના પ્રયત્ન કદાચ ન કરી શકે, પરંતુ જાગે છે–એમ જો ચારને ખબર પડે, તા તે ચાર ચારી ન કરતાં આવીને પાછે ચાણ્યા જાય છે. તે રીતે જે જીવે જડ તથા ચેતન એ અને દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ ઓળખ્યું છે તથા વૃત્તિ અને કષાયનુ' સ્વરૂપ જાણ્યુ છે, તે છત્ર પૂર્વના બાંધેલા જે જે કર્યું તે ચાર જેમ ઘરમાં આવે તેમ ઉદયમાં આવશે, પરંતુ આત્માપયેાગની જાગ્રતી હાવાથી તથા સમભાવપૂર્વક દૃષ્ટારૂપે રહે છે, જેથી તે નવાં કર્મ બંધાય નહિ અને ઉદયમાં આવેલાં જે જે કર્યું છે, તે તેના વિપાકને આપી ખરી જાય છે. • આત્મા કર્મ કરતા નથી, આત્માને પાપ પુન્ય લાગતાં નથી, પાપ પુન્ય છે તે તેા મનની માન્યતા છે ’એમ જે વચન માત્રમાં ખેલે છે અને અંતરમાં તે પ્રમાણે શ્રદ્ધા નથી, તે જીવ ગમે તે પ્રકારે વર્તે તા પણ તેને ક લાગ્યા વિના રહેતાં નથી. અને વચન માત્રમાં આત્મસ્વરૂપ ખેાલનારા જીવાને નાની પુરૂષો શુષ્ક જ્ઞાની કહે છે, અને જે અવિરાધપણે યથાર્થ આત્મસ્વરૂપને અનુભવ કરી, તેની ઉપર શ્રદ્ધા રાખી, તે શ્રદ્ધાથી જો પતિત નહિ થાય, તા તે ગમે તે પ્રકારે શુભાશુભ કર્મને ભોગવે છે. છતાં ઉત્કૃષ્ટપણે છે કે સાત ભવે માક્ષે જાય છે. .. પ્રશ્ન—આ પ્રકારે જેને આત્મસ્વરૂપના અનુભવ થયા હોય અને મન, વચન, કાયા વિગેરેને પરવસ્તુ માની હોય તેને ખાવા પીવા વિગેરે પાંચે દ્રિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ એના વિષયની ક્રિયા ભોગવવાની વૃત્તિ થાય કે નહિ ? અને થાય તે કેવી રીતે તથા તે ભોગવતાં તેને કર્મ બંધાય કે કેમ ? ઉત્તર–પાંચે ઈદ્રિના જે જે વિષય છે તેની ઉપર જે પ્રીતિ તેને રતિ કહે છે, તે રતિ મેહની કર્મની છે અને તે રતિ પ્રકૃતિને નાશ છેકે ગુણસ્થાનકે થાય છે. કેમકે ચોથે ગુણસ્થાનકે મોહની કર્મની કઈ પ્રકૃતિઓને નાશ થાય છે તે બતાવે છે– મેહનીય કર્મના બે ભેદ છે. ૧ દર્શન મેહ અને ૨ ચારિક મેહ-તે બે ભેદની મળી ૨૮ પ્રકૃતિ છે તેમાં ૩ મેહની, ૧૬ કષાય અને નવ નેકષાય એમ ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી ત્રણ મેહનીની છે, તે દર્શન મેહનીયની પ્રકૃતિ છે બાકીની ૨૫ પ્રકૃતિ ચારિત્ર મોહનીયની છે. દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિમાં પ્રથમ મિથ્યાત્વ મેહનીયને નાશ પ્રથમ ગુણસ્થાનકે થાય છે, બીજી મિશ્રને નાશ ત્રીજે થાય છે. ત્રીજી સમક્તિ મેહનીયનો નાશ થે ગુણસ્થાનકે થાય છે, તેની જોડે અનંતાનુબંધી કષાયનો નાશ પણ લાયક હેય તે મૂળમાંથી ચે થે થાય છે, બીજા અપ્રત્યાખ્યાન કષાયની ચેકડીને નાશ પાંચમે થાય છે અને ત્રીજી પ્રત્યાખ્યાન કષાયની ચોકડી તથા રતિ શેક વિગેરેને નાશ તેમજ ત્રણ વેદનીનો નાશ છ ગુણસ્થાનકે થાય છે. આ સ્થાને જે નાશ કહ્યો છે તે બધા થી સત્તા સુધીમાં એટલે મૂળમાંથી નાશ સમજવો. હવે આપણે વિચારીએ કે પ્રથમતો કર્મનું સ્વરૂપ યથાર્થ મનમાં જાણે, તેની ઉપર શ્રદ્ધા કરે અને પછી વચન તથા કાયાથી આચરણ કરે, ત્યારે કર્મનું સ્વરૂપ તથા આત્માનું સ્વરૂપ એથે ગુણ સ્થાનકે જાણે છે અને પાંચમાંથી છઠ્ઠા સુધીમાં આચરણ કરે છે. તેથી ચોથા ગુણસ્થાનકને અવિરતિ તથા પાંચમા છઠ્ઠાને વિરતિ કહે છે. માટે ચોથા ગુણરથાનકે આવેલ છવ, તે સમકિતના સ્વરૂપને બાધા કરનારી જે વૃત્તિઓ તેને નાશ કરે અને ચારિત્રને બાધ કરનારી જે શુભાશુભ વૃત્તિઓ ઉદયમાં આવે તેને દષ્ટારૂપે બેગવી તેને ક્ષય કરે, પણ તેને અટકાવવાનો પ્રયાસ ન કરે, કેમકે જે વૃત્તિઓને અટકાવી તેનો ક્ષય ન કરે તો તે વૃત્તિઓ રહી જાય અને જ્યાં સુધી એક પણ વૃત્તિ રહી હોય, ત્યાં સુધી સંપૂર્ણ મેક્ષ થાય નહિ. પ્રશ્ન–એક માણસ સમકિત જેવી શ્રેષ્ઠ દશાને પામ્યા પછી સંસારમાં મુખ્ય મેહક પદાર્થો જે સ્ત્રી, ધન, કુંટુંબલ્કિને સેવે છે તથા મનુષ્ય પતિયાદિકને વધ કરે છે, તો તેને કષાય હોય કે નહિ ? અને કપાય સહિત જે Page #137 -------------------------------------------------------------------------- ________________ કિયા જાય તેથી નરકાદિ ગતિ પમાડનાર અશુભ કે બધાય કે નહિ તેવા સમક્તિી આવી અમુભ ક્રિયા કરે કે નહિ ? : ઉત્તર-પ૬ મી કલમમાં લખ્યું છે કે ખાટલાના ચાર પાયામાંથી એક પાગી જાય તે તે ખાટલે કામમાં આવતા નથી, તેવી રીતે સંસાર રૂપ બાટલાને પણ મિથ્યાત્વ, કષાય અવિરત્તિ અને યોગ- એ ચાર પાયા છે, તે માંથી પ્રથમ મિથ્યાત્વના પ્રથમ પાયે પહેલે ગુણસ્થાનકે નાશ પામે છે, અને બીજો અનંતાનુબંધી કષાયરૂપ થવા એથે ગુણસ્થાનકે નાશ પામે છે, તો પછી જેમ લાડ વળવાને માટે ઘી, ગોળ અને ઘઉં એ ત્રણે વસ્તુ જોઈએ તેમાંથી એક પણ ઓછી હોય તે લાડવો વળતો નથી, તેમ કર્મનો બંધ ચાર હેતુથી પડે છે, તેમાં એક ઓછો હોય તેપણ કર્મબંધ પડતો નથી. તે થે ગુરથાન મિથ્યાવ તથા અનંતાનુબંધી કષાય એ બે હેતુને નાશ થયો છે, તો સમકિતી જીવને બંધ કેવી રીતે પડે? અર્થાત ન પડે. અહીં કપાય નાશ થવાનું જે બતાવ્યું તે સર્વ કષાય નહિ પણ અનંતાનુબંધી કષાય નાશ થાય છે. બાકી અપ્રત્યાખ્યાની બંધમાંથી નાશ થાય છે, પણ ઉયમાં બાકીના ત્રણે પાય રહ્યા છે. તે કશાયની પ્રકૃતિના ઉદયને લઈ જે જીવનની સાથે પૂર્વે વૈરાયું હતું, તે વૈર ઉદયમાં આવવાથી તે જીવને મારવાની જે વૃત્તિ થાય તથા મારવાની જે ક્રિયા થાય, તે ક્રિયાને જે પરરૂપે જાણી દષ્ટા થઈ ભગવાય તેજ ન બંધ ન પડે, નહિ તો પડયા વિના રહેજ નહિ. સ્ત્રી તથા ધન વિ. ગેરે ભોગવવાની જે ક્રિયા છે, તે અવિરતિને લઈને ઉદયમાં આવે છે. માટે કપાયા ના વેગને લઈને ચોથા તથા પાંચમા ગુણસ્થાનકવાળે હિંસાદિક ક્રિયા કરે છે તે ક્રિયાને દષ્ટારૂપે વેદવાથી તે કર્મવિપાકને આપી ખરી જાય છે, કેમકે પરિણામે બંધ એ જેનને સિદ્ધાંત છે. તે પરવસ્તુને મનથી મારી માની તેમાં મોહ કરે તો કર્મ બંધાય. તે રીતે પરવસ્તુને પરમાની તેને તાપણે એટલે - આત્મ ભાવે ન માને, એ જે ઉપગ રહે તો કર્મ છુટે. ' - પ્રશ્ન-છઠ્ઠા ગુણ સ્થાનકવાલા સર્વવિરતિ સાધુને સંજવલન કષાયની ચુકી છે અને કષાયથી હિંસાદિક કર્મો થાય છે. એમ જે આગળ જણાવ્યું, તે તે સાધુ તેવા હિંસાદિક કર્મો કરતા નથી, તેનું શું કારણ? ઉત્તર–હિંસાદિક કર્મોનું ચિંતન કરવું-એ મનને ધર્મ છે અને તેની ક્રિયા કરવી એ વચન તથા કાયાને ધર્મ છે અને તે બળવાન પરમાણુઓ પિતાથી ઓછા બળવાન પરમાણુઓના સ્કંધને ક્રિયા કરાવી શકે છે તેથી મનમાં જ્યારે તીવ્ર કહેતાં બલવાન કષાયના પરમાણુઓ હતા, ત્યાંસુધી હિંસાદિક Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧ર ક્રિયા થતી પણ સર્વવિરતિ સાધુને ફકત સંજ્વલની કવાયની કરી રહી છે તે ધણીજ મંદ છે, અર્થાત તેના પરમાણુ મંદ હેવાથી તે હિંસાદિકની ક્રિયા કરતી નથી. વળી કષાયના પરમાણુ પણ ધણજ થાય છે અને બીજી વૃત્તિઓ જે આત્મસ્વરૂપના વિચારવાળી શુદ્ધ વૃત્તિઓ બળવાન છે, તેથી તે ક્રિયાની ક્રમાદિક ઉપર અસર થતી નથી. આ કારણથી સર્વ વિરતિ સાધુ હિંસાદિક ક્રિયા કરે નહિ જેનાથી અનંત સંસારની વૃદ્ધિ થાય તેને અનંતાનુબંધી કહે છે, અને ચર વસ્તુને પિતાની માને તેને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ તથા કષાયથી કર્મ બંધાય છે, તે જેના નાશ થયા છે એવા ચોથા ગુણસ્થાનકવાળા સમકિતી છવને કર્મને બંધ પડતો નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ણmરિફિ ન વાવ” અર્થાત સમ િદષ્ટિ જીવાત્મા પાપન કરે એટલે પાપને બંધ બાંધે નહિ. સમકિતી જીવાત્મા, કૃષ્ણલેશ્યા, તેઓલેa તથા કાપતલેશ્યા એ ત્રણ અશુભ લેસ્થામાં આયુષ્યને બધ બાંધો નથી, એમ ભગવતીજી સૂત્રના ૩૦ મા શતકમાં કહ્યું છે. ' - '' : ' ૬૦(૫) ગુણસ્થાનક આ દશામાં મોહનીય કર્મની બીજા અપ્રત્યાખાની ચોકડીનો નાશ થાય છે, આ ગુણસ્થાનકમાં ઘણી ખરી ચોથાના જેવી દશા હોય છે, તે પણ કયાયની બલવાન બે ચેકડીને નાશ થવાથી અશે અંશે વૃત્તિઓને વિરામ થવો એ ગુણ અત્રે પ્રગટે છે. છ ગુણસ્થાનકે મેહનીય કર્મની વૃત્તિઓને વિરામ થાય છે તેનું આ ગુણસ્થાનક કારણ છે. માટે અત્રે છેડે થોડે વૃત્તિઓને વિરામભાવ થાય છે. હવે મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિમાંની કેટલીક પ્રકૃતિઓ ઉદયમાં આવી તેના વિપાકને આપીને ક્ષયર્ન થાય છે, બાકીની છ હાસ્યાદિક પ્રકૃતિઓ જે છે, તે પણ ઉદય આવી ક્ષય થાય છે તેને વિરામભાવ કહે છે. અર્થાત્ જે વૃત્તિઓ સંસારના પદાર્થો પ્રત્યેનાં વિચારમાં લીન રહે છે, તે વૃત્તિઓને અશુભ કહે છે. તે અશુભ પરમાણુ ખરી જઈ શુદ્ધ પરમાણુ એટલે સંસાર પ્રત્યેના પદાર્થોથી નિવૃત્ત થઈ એક આત્મસ્વરૂપમા વિચારમાં લીન થવું તેને વિરામ થયે કહે છે, અને તે ઉત્તમ વૃત્તિઓ કહેવાય છે. અહીં અંશે વિરામભાવ થાય છે તેથી તેને દેશવિરતિ ગુણસ્થાનક કહે છે- ૬૧-(૬) સર્વ વિરતિ અથવા પ્રમત્ત ગુણસ્થાનક આ દશાએ મેહની કર્મની ત્રીજા અપ્રત્યાખ્યાન કષાયની ચેકડીને અંત થાય છે, તથા તેજ કર્મની અતિ, શાક-એ બે પ્રકૃતિને નાશ થાય છે. આ દિશામાં મન, વચન તથા કાયાના ત્રણ ગની શુદ્ધિ બાહ્ય તથા અન્યેતરથી થાય છે. તેથી જ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ * જગતના ધન, સ્ત્રી, કુટુંબ, ગામ, ક્ષેત્ર, ઘર વિગેરે બાહ્ય પદાર્થોને ત્રણે વેગથી ત્યાગ થઈ અપ્રતિબંધપણે તથા ઉદયાધીનપણે ઉદાસીન ભાવે જગતમાં વિચરે છે. અને આત્માની ઘણીજ શુદ્ધિ થવાથી ત્રણે યોગથી સુખ કે દુઃખને આત્મપગે સમભાવે વેદે છે, અને તેમ વેદવાથી આત્માની વિશેષ વિશેષ શુદ્ધિ થાય છે, તેથી આ ગુણસ્થાનકમાં અપ્રમત્ત નામે સાતમા ગુણસ્થાનકને પણ અનુભવ કવચિત કવચિત થાય છે, એથે ગુણસ્થાનકે ક્ષાયિક સમક્તિ ન પામે હેય તે અપ્રમત્તે તે દશા પ્રાપ્ત કરી સર્વ કર્મને ક્ષય કરનારી ક્ષેપક શ્રેણી માંડે છે, આ શ્રેણીની શરૂઆત આઠમેથી થાય છે. ક્ષપકશ્રેણું એટલે સ્વરૂપની વિશેષ શુદ્ધિ થવાથી આત્મસ્વરૂપમાં અખંડ ઉપગે લીન થવાથી ઘાતી કર્મને ક્ષય કરનારી શ્રેણું. પ્રશ્ન-સર્વ કર્મમાં બલવાન એવા મેહનીય કર્મની ઘણીખરી પ્રકૃતિને નાશ થયા છતાં અત્રે (છફે) એવું શું રહી જાય છે કે જેને પ્રમત્તગુણસ્થાનક કહે છે અર્થાત અત્રે શું પ્રમાદ રહે છે ? ઉત્તર-અત્રે પ્રમાદ કહેવાનો હેતુ એવો હશે કે જેમ લાયક સમક્તિી જે ૩ તથા ચેતન બંને દ્રવ્યના સ્વરૂપ પ્રત્યે અખંડવૃત્તિ રહે છે, તે રીતે ચારે ઘાતી કર્મોની સર્વ વૃત્તિઓ પ્રત્યે જ્યારે અખંડ ઉપગ રહે ત્યારે તેને અપ્રમા કહે છે. છ ગુણસ્થાનકે જેવું મેહનીય કર્મ પ્રત્યે અખંડ જાગ્રતીપણું રહે છે, તેવું જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મોની વૃત્તિઓ પ્રત્યે અખંડ ગ્રતીપણું રહેતું નથી, પણ કંઈક મંદ રહે છે. તેથી જગતના કે પદાર્થો પ્રત્યે ક્વચિત વૃત્તિ ચલાયમાન થઈ જાય છે, પણ જ્યારે ક્ષપકશ્રેણું માંડે છે ત્યારે ચારે ઘાતી કર્મની સર્વ વૃત્તિઓને ખપાવવાનો વિચાર તતપર હોવાથી એટલે તન્મય છેવાથી બીજે સ્થાને આત્માની એક પણ વૃત્તિ ન જવાથી તેને અપ્રમત્ત કહે છે. અને તે અપ્રમત્ત દશા પ્રગટ થયા પછી ક્ષપકશ્રેણી માંડી અંતર્મુહૂર્તમાં ચારે ઘાતી કર્મને નાશ કરી કેવલજ્ઞાન પ્રગટ કરે છે. કેવલજ્ઞાન થયા પછી ઘાતી કર્મની એક પણ વૃત્તિ ન હોવાથી તે અખંડ. અપ્રમત્તમાં રહે છે. વળી છઠું ગુણ સ્થાનકે સર્વને કાંઈ ક્ષાયક સમિતિ હેતું નથી, તેથી અખંડ ઉપગ રહે નથી, તેને લઈને પણ પ્રમત્ત કહેતા હશે. સાતમે ક્ષાયક થાય છે તેથી તે અપ્રમત્ત કહેવાય છે. આજે છઠ્ઠા ગુણસ્થાનકમાં પ્રમત્તનું સ્વરૂપ લખ્યું છે તે એમજ છે તે હું પણ નિઃશંકપણે કહી શકતો નથી. માટે આ સ્વરૂપ વાંચી કઈ પ્રકારનો નિર્ણય ન કરતાં કોઈ સારા મહાત્મા પાસે ખરૂં રહસ્ય સમજવું તેજ શ્રેષ્ઠ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૬૨ (૭) ગુણસ્થાનક એક સમયના ઉપયાગનું પણ જ્યાં ન હાવાપણું. નથી અર્થાત્ જ્યાં એક સમયનું પણ્ ઉપયાગથી રહિતપણુ નથી એવા કુલજ્ઞાનને પ્રગટ કરવાનું સાતમુ· ગુણસ્થાનક કારણ છે, તેથી કારણ ઉપર કાર્યા ઉપચાર નાખી એને પણ અપ્રમત્ત કહેવામાં આવેલ છે. અને અખંડ જાગ્રત પણાની દશા પ્રગટે છે તથા ક્ષાયક સમકિત સઁથે ન થયુ હોય તેા અત્રે ક્ષાયક પ્રગટે છે. ૬૩-(૮)ગુણસ્થાનક–અત્રે મેહનીય કર્મની હાસ્યાદિક ચાર પ્રકૃતિ તથા ખીજા કની મળી ૩૬ પ્રકૃતિના નાશ થાય છે, પ્રથમ પ્રાપ્ત કરેલી ક્ષાયકદશા તથા અપ્રમત્ત દશા–તે તેને લઇને અધ્યવસાયનું ઘણુંજ શુદ્ધપણું હોવાથી ઉદય આવેલાં ઘાતી કર્માંને અખંડ જાગ્રતી પૂર્વક વેદી તેના નાશ કરે એવી ક્ષપકશ્રેણીની દશા ૮ ગુણસ્થાનકે પ્રગટ કરે છે. ૬૪(૯) ગુણસ્થાનક અત્રે માહનીય કર્મની ચેાથા સંજવલની કષાયની ચેાકડી તથા ત્રણે વેદનેા નાશ કરે છે. સાતમા ગુરુસ્થાનકથી માંડી બારમા સુધીના કાલ અંતર્મુ ક્રૂત્તના હોવાથી વિશેષ વિશેષ અધ્યવસાયાને શુદ્ધ કરી ચાર ધાતી કની પ્રકૃતિના વિચારાને ક્ષાયક ભાવથી તે પ્રકૃતિનેા ક્ષય કરે છે. ૬૫-(૧૦)ગુણસ્થાનક અત્રે જ્ઞાનાવરણીયની પ, દર્શનાવરણીયની ૪, અંતરાયની ૫, આયુની ૧, નામની ૧–એમ ત્રણ ધાતીની ૧૪ તથા બે અદ્યાતીની મળી ૧૬ પ્રકૃતિના બંધથી નાશ થાય છે. ૬ ૬-(૧૧)ગુણસ્થાનક—આ સ્થાને પ્રથમ જેમ ક્ષપકશ્રેણી ૮ માંથી મંડાય છે. તેમ ઉપશમ શ્રેણી પણ આડમાં ગુણસ્થાનથી મ`ડાય છે, ઉપમ શ્રેણીને ઉપશમ સમિકતી જીવ માંડે છે, તે ઉપશમ સમકિત ચેાથે ગુરુસ્થાનકે પામે છે, તેનું સ્વરૂપ અત્રે સક્ષેપમાં કહે છે.— ઉપશમ એટલે ઉપશમવું અર્થાત્ ખાવું. ઉપશમ સમકિત પશુ પ્રાયે કરી સદ્દગુરૂના નિમિત્તથી પ્રાપ્ત થાય છે, સદ્ગુરૂને એળખી, તેની ઉપર શ્રદ્ધા કરી, તેના ઉપદેશથી ત્યાગ, ભૈરાગ્યાદિ નિમિત્તો પ્રાપ્ત કરી વિંચારશ્રેણીને ઉત્પન્ન કરેછે, અને તે વિચારશ્રેણીથી જડ તથા ચેતન—એ દ્રવ્યનું સ્વરૂપ વિચારે છે; પણ જેમ ક્ષાયક તથા ક્ષયાપમ સમકિતવાળા જીવ યથાર્થ અવિાધપણે બને દ્રવ્યનું રવરૂપ વિચારી તેના અનુભવ કરી નિઃશંક થાય છે, તે પ્રમાણે ઉપશમવાળા વિચારી શકતા નથી; પરંતુ સામાન્યપણે આત્મરવરૂપ વિચારી, અંતરમાં અવ્યક્તપણે શંકા હોય પણ તે શકાના તેને અનુભવ ન થવાથી · હું સમજ્યા . Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. છુ” એવું માની સામાન્ય શ્રાથી સ્વરૂપની અવ્યકત ભૂલની ઉપશમ સમકિત વાળા જીવને ખબર પડતી નથી. આ પ્રમાણે સ્વરૂપ સમજ્યાથી જે જે અશુભ વૃત્તિઓ ઉદ્દયમાં આવે છે, તેને ભાગવતાં ભય મેાહનીય આવે છે, એટલે અંતરમાં અવ્યક્તપણે ભૂલાવેા રહી જવાથી અંતરમાં તેને સુક્ષ્મ ભય રહે છે, કે– જો હું આ અશુભ વૃત્તિઓને ભાગવતાં વખતે મારી માડી ગતિ થઇ જશે' એ ભયથી પરદ્રવ્યની શુભાશુભ વૃત્તિના હુ` કર્યાં નથી, એવું કર્તા પદનું નિઃશંકપણું રહેતું નથી, તેથી તે દરેક વૃત્તિઓને ઉદ્દયાધીનપણે સમભાવ પૂર્ણાંક ન ભાગવતાં વૈરાગ્યના હર્ડ ખળથી તેને ઉપશમાવે છે, તેથી ચુલાની અંદર ઢાંલા અગ્નિની માફક બહારથી તેની દશા વૈરાગ્યવાળી તથા મહાત્મા જેવી દેખાય છે, પણુ અંતરથી કષાય, મિથ્યાવાદિની પ્રકૃતિએ સળગતીજ છે, અર્થાત્ તે પ્રકૃતિનુ હયાતીપણુ છે. આ પ્રમાણે વૃત્તિઓના બાહ્વભાવે ઉપશમ કરી ૧૧ મા ગુણસ્થાન સુધી તે જીવ ચડે છે, ત્યાં લાભ કષાયના ઉદય આવવાથી ત્યાંથી પતિત થાય છે એટલે ત્યાગ અને બૈરાગ્યના પ્રબળપણાથી પરિણામની ઉજ્વળતાને લઇ મહાન સિદ્ધિઓમાં અવ્યક્ત મુચ્છ્વરૂપ લાભના ઉદયથી તથા જે જે પ્રકૃતિએ ઉપશમાવી છે, તેના ક્ષય થયા વિના તેા હવે આગળ વધી કેવળજ્ઞાન ઉત્પન્ન કરે તેમ બનતું નથી અને ક્ષય કરતાં આને ભય રહ્યો છે. જેમકે કાઇ માણસને વસ્તુ પ્રાપ્ત કરવાની જે ઇચ્છા તેને લાભ કહે છે તથા કાઇને આપતાં મન સકાચાય તેને પણ લાભ કહે છે, તેમ આ જીવ પણ વૃત્તિઓને સમભાવે ભાગવી ક્ષય કરતાં વૃત્તિ સા ચાય છે, તેથી જેમ ઢાંકેલા અગ્નિ ઉપરથી રાખ ઉડી જતાં પ્રજ્વલિત દેખાય છે, તેમ ઉપશમાવેલી વૃત્તિઓનુ કાલ માન પુરૂ થવાથી કષાયાદિની વૃત્તિને પ્રગટભાવ થવાથી ૧૧ મા ગુણસ્થાનક સુધીની પ્રાપ્ત કરેલી જે દશા, તેથી પતિત થઇ અે, ચાથે કે પહેલે ગુરુસ્થાનકે પણ આવી જાય છે. પ્રશ્ન-ઉપશમવાળા જીવ વૃત્તિઓને ઉપશમાવે એટલે શું થાય ? અને તે ક્રમ ઉપશમાવી શકે ? ઉત્તર—સામાન્યપણે બાહ્ય સમજવાળા જીવાને સમજાવવા વ્યવહારથી ખાવી એમ કહેવાય છે, કેમકે શાસ્ત્રોનાં જે વચના છે, તે એક જીવ વા એક વ્યક્તિને આશ્રી નથી, પણ સર્વ જીવ આશ્રી હાવાથી શાસ્ત્રકથન વ્યવહારથી લખાય છે, પરંતુ વાસ્તવપણે જોતાં સ્વરૂપદશા યથાર્થ ન સમજાયાથી વૃત્તિઆના ક્ષય કેમ કરવા, તેનું યથાર્થ જ્ઞાન હોતુ નથી, તેથી બાહ્ય સામાન્ય દશા એવી દેખાય કે આ જીવ મહાત્મા છે, પણ અભ્યંતર રીતે જોતાં. તે તે મુળ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ થીજ ભૂલાવામાં છે, તેથી તેને પતિત થવાનો વખત આવે છે. વળી તે ઉપશમ દશા આ ભવે સુગુરૂને ઓળખ્યા પછી થવાની છે. એ પ્રકારનુ કર્મ તેણે પૂર્વથોજ ખાંધ્યુ' છે, તેથી તે ઉદયમાં આવે તે પ્રકારે કર્મ ભોગવવુ પડે છે. સામાન્ય વિચારથી આમ સમજાય છે. પછી વાસ્તવિક શુ` છે, તે મહાપુરૂષગમ્ય છે, તેવા પુરૂષાનું શરણુ ગ્રહી આત્મસ્વરૂપ સમજવુ તેજ શ્રેષ્ઠ છે. ૬૭ (૧૨)ગુણુસ્થાનક આ સ્થાને ચારે ધાતીકમની સર્વ વૃત્તિઓ મધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી ક્ષય કરી છેલ્લે સમયે શુદ્ધ ન્યાતિ પ્રકાશક સપૂર્ણ આત્મસ્વરૂપનું નિરાવરણપણુ ́ થાય છે. ૬૮(૧૩)ગુણસ્થાનક=આ દશામાં ચાર ધાતીકના નાશ થવાથી છએ દ્રવ્યના સ્વરૂપને જાણે છે, એટલે સુક્ષ્મમાં સુક્ષ્મ એક પરમાણુ, એક સમય તથા એક પ્રદેશનું જ્ઞાન થાય એવા નિમંળ ભાવ અને અખંડ ઉપયાગ રહે છે તથાં લેાકાલાના સ્વરૂપને જાણે છે. મન તથા વચનના સત્ય અસત્ય વિગેરે ચાર યાગ છે તેમાંથી સત્ય વિના ત્રણે યાગના ક્ષય થાય છે, તથા ચારે ધાતીકના નાશ થવાથી જે દશા પ્રાપ્ત થાય છે તે સંક્ષેપમાં જણાવે છે.—નિજ સ્વભાવ જ્ઞાનમાં ધ્રુવળ ઉપયાગે, તન્મય આકારે, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે છે,તેથી એક સમય, એક પરમાણુ તથા એક પ્રદેશના સુક્ષ્મ અનુભવ થાય તેવું સુક્ષ્મ જ્ઞાન છે. અત્રે બાકી રહેલાં ચાર અધાતી કર્મ ને સહજ સ્વભાવે વેદેછે. ૬૯–(૧૪)ગુણસ્થાનક–અત્રે મન, વચન, કાયાના યોગ સહિત ચાંરે અધાતી કને અ, ઇ, ઉ, ઋ, લ–એ પાંચ હ્રસ્વ અક્ષર ખેલતાં જેટલાં કાળ થાય તે વખતમાં ચારે અધાતી કર્મના ક્ષય કરી સિદ્ધાલય સ્થાનને પામે છે, ત્યાં પર દ્રવ્યના એક પરમાણુ જેટલા પણ સ્પર્શ નથી. આ પ્રમાણે સામાન્ય વિચારથી ચૌદે ગુણસ્થાનકનું સ્વરૂપ શું છે, તેમાં જે જે વિરાધ હોય તે મહત્પુરૂષના સંગે સમજવાથી યથાર્થ સ્વરૂપા અનુભવ થાય છે. એ રીતે સાત નય તથા ચૌદ ગુણસ્થાનકનુ સ્વરૂપ કહ્યું છે. હવે ચૌદ ગુણસ્થાનકમાંના કેટલાક ગુણસ્થાનકા ઉપર સાત નયા ઘટાવી તેનુ સ્વરૂપ બતાવે છે. જે જે ગુણસ્થાનકે આત્માના વિશેષ સ્થિરભાવ છે, તે તે સ્થાને નય લગાડે છે, તેવાં સ્થિરભાવવાળાં પાંચ સ્થાનક છે. (૧) પહેલે ગુણસ્થાનકે, (૨) ચેાથે મુક્ષુસ્થાનકે, (૩) અે ગુણસ્થાનકે, (૪) તેરમે ગુણસ્થાનકે, (૫) ચૌદમે ગુણસ્થાનકે, પ્રથમ ગુણસ્થાનક પ્રત્યે . સાત નયનુ સ્વરૂપ. ૭૦-પ્રથમ ગુણસ્થાનક તેજ કા લેવુ છે અને ત્યાં સાતમા નયની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પૂર્ણતા કરવી છે. કાર્ય તે ઉપાદાન, તેના અંતના ચાર નય હોય અને કાર્યને પમાડનાર જે કારણ તેનું નામ નિમિત્ત કારણ તેના પ્રથમના ત્રણ નય હેય. જે વખતે ઓધિક ઈચ્છાને ત્યાગ કરી વાસ્તવિક કલ્યાણ કરવાની જીવને તીવ્ર ઈચ્છા થાય ત્યારે નૈગમન કહેવાય. ૧ ઇચ્છા થયા પછી કલ્યાણ કરવાને જે માર્ગ તેને પમાડનાર જે સદ્દગુરૂ, સત્સંગ, સલ્લાસ્ત્ર આદિ નિમિત્તે તેને મેળવવાનો પ્રયાસ કરે તે બીજે સંગ્રહનય કહેવાય. ૨ * તે સાધનો મળ્યા પછી સદ્દગુરૂને શ્રદ્ધાપૂર્વક ઓળખી તેની આજ્ઞાએ વ, ત્યારે ત્રીજો વ્યવહારનય કહેવાય. પ્રથમ ગુણસ્થાનકરૂપ કાર્ય કરવામાં સુગુરૂ નિમિત્ત કારણ છે તેની અત્રે પ્રાપ્તિ થઈ તેથી કારણની પૂર્ણતા થઈ, હવે કાર્ય બતાવે છે. ૩ - સદ્દગુરૂની આજ્ઞાએ વત, તેના ઉપદેશને શ્રવણ કરી, અશે ત્યાગ વૈરાગ્યાદિ નિમિત્તોને પ્રાપ્ત કરી, પાંચ મિથ્યાત્વમાંથી પ્રથમ અભિગ્રહ મિથ્યાત્વને નાશ કરે ત્યારે ચોથો ઋજુસૂત્રનય કહેવાય. ૪ ત્યાગ વૈરાગ્યાદિ નિમિત્તોને વિશેષ પ્રાપ્ત કરી બીજું અનભિગ્રહિક તથા ત્રીજું અભિનિવેશિક–એ મિથ્યાવનો નાશ કરે ત્યારે પાંચમે શબ્દનય કહેવાય. ૫ . ચોથા સશયિક મિથ્યાત્વને નાશ કરી ત્યાગ વૈરાગ્યાદિ નિમિત્તની અંગે અપૂર્ણતા રહે ત્યારે છો સમભિરૂઢનય કહેવાય. ૬ - પાંચમાં અણગિક સહિત પાંચેમિથ્યાત્વને નાશ કરી ત્યાગ વૈરાગ્યાદિ નિમિત્તોને પૂર્ણ રીતે પ્રાપ્ત કરે ત્યારે સાતમો એવંભૂતનય કહેવાય છે આ કાર્યરૂપ ચેથા ગુણસ્થાનક પ્રત્યે સાત નય. ૭૧-દરેક ગુણસ્થાનકે યે લગાડતાં કલ્યાણ કરવાની જે તીવ્ર ઈચ્છા થાય ત્યાં જ પ્રથમ નૈગમનય લાગુ પડે છે. અર્થાત કલ્યાણ કરવાની જે તીવ્ર ઈચ્છા તેને જ નૈગમનય કહે છે - કલ્યાણ કરવાની તીવ્ર ઈચ્છા વા જિજ્ઞાસા તે નૈગમનયલ તે જિજ્ઞાસા સહિત સદ્દગુરૂ આદિ નિમિત્તોને પ્રાપ્ત કરવાને જે પ્રયાસ તે સંગ્રહનય. ૨ - સમતિ પામવાના સદ્દગુરૂ આદિ નિમિત્તોની પ્રાપ્તિની જે પૂર્ણતા થવી તે વ્યવહાર નય. ૩ એ ત્રણ કારણનય. પાંચ મિથ્યાત્વ સહિત મિથ્યાત્વ મોહનીયનો નાશ તથા ત્યાગ વૈરાગ્યા સહિત ગ્રથથ ગુણસ્થાનકની પ્રપ્તિ થવી તે ઋજુ સૂત્રનય. ૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ પ્રથમ ગુરુસ્થાનકની પ્રાપ્તિ કરી સમકિતનું સ્વરૂપ સમજવા સુવિચાર શ્રેણીને પ્રગટ કરવી જે શ્રેણીનું સ્થાન ખીજું ગુણુસ્થાનક છે તે શબ્દનય ૫ સુવિચાર શ્રેણીથી સમકિતનું વિશેષ સ્વરૂપ સમાયાથી આત્માની શુદ્ધિ થાય છે તેથી મિશ્ર માનીયના નાશ થાય એવા ત્રીજા ગુણ સ્થાનકની પ્રાપ્તિ થવી તે સભિરૂઢનય. ૬ આત્મસ્વરૂપને યથાર્થ વિચારી, તે વિચારતાં સકિત માહનીયના નાશ કરી સ્વ સ્વરૂપ ઉપર જો અખંડ પ્રતીતિ રહે તે ક્ષયાપમિક સકિત થાય અને વિચત્ મંદ, ચિત્ તીવ્ર, ક્વચિત્ સ્મરણ તથા કવચિત્ વિસર્જનપણે પ્રતીતિ રહે તેા ક્ષયાપશમ સમકિત થાય, સમકિત મેાહનીય સાથે અનંતાનુબધી કષાયની ચાકડીના પણ નાશ થાય છે, તે નાશ સત્તામાંથી થાય તેા ક્ષાયક અને બંધમાંથી નાશ થાય તા ક્ષયાપશમ સમક્તિરૂપ ચાથુ ગુણુસ્થાનક કહેવાય તે એવ ભૂતનય. ૭ કાર્ય રૂપ છઠ્ઠા ગુણસ્થાનક પ્રત્યે સાત નય. છર કલ્યાણ કરવાની તીવ્ર જીજ્ઞાસા તે નૈગમ. ૧ જિજ્ઞાસા સહિત સદ્દગુરૂ આદિસાધના પ્રાપ્ત કરવાના પ્રયાસ તે સંગ્રહનય. ૨ પ્રયાસથી પ્રાપ્ત કરેલાં સાધનાની પૂર્ણતા થવી તે વ્યવહારનય. ૩ મિથ્યાત્વ મેાહનીયના અંત તથા ત્યાગ વૈરાગ્યાદિકની પ્રાપ્તિ સહીત પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ થવી તે ઋનુસૂત્ર નય. ૪ સુવિચારશ્રેણીના સ્થાનવાળું બીજું ગુણસ્થાનક તથાં સમકિત માહનીય સહિત અનંતાનુબંધીની ચાકડીના નાશ છે તેવા ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ તે શબ્નય કહેવાય. એટલે જે જીવ સમકિત પામ્યા છે તે વમાને વિરતિ ભાવમાં નથી, પરંતુ ભવિષ્યમાં થશે એમ શબ્દમાં આવવાથી ખીજા ત્રીજા તથા ચાથા–એ ત્રણ ગુણસ્થાનકને શબ્દનયમાં કહે છે. ૫ પાંચમા ગુરુસ્થાનકની શરૂઆતે અંશે વિરતિભાવ થાય છે, પણ તેની પૂર્ણતાએ અંશે અપૂર્ણ વિરતિભાવ રહે છે તેથી પાંચમા ગુણુસ્થાનકને છઠ્ઠા નયમાં ગણે છે. ૬ મન, વચન, કાયાના ત્રણે યાગ સહિત વિરતિભાવ પામીને સાધુપણાની દશા પ્રાપ્ત થાય તેનું નામ સર્વ વિરતિ છઠ્ઠું ગુણુસ્થાનક કહે છે, તે એવં ભૂતનય, ૭ ફાય રૂપ ૧૩ મા ગુણસ્થાનક પ્રત્યે સાત નય કલ્યાણ કરવાની તીવ્ર જિજ્ઞાસા તે નૈગમનય ૧ તે જિજ્ઞાસા સહિત સદ્દગુરૂ આદિ સાધના મેળવવાના જે પ્રયાસ તે સંગ્રહનય. ર્ Page #145 -------------------------------------------------------------------------- ________________ - તે સાધનોની પૂર્ણતા થવી તે વ્યવહારનય. ૩ પહેલા, બીજા, ત્રીજા, તથા ચોથા ગુણસ્થાનકની જે દશા થવી તે થા નામાં આવે છે, કેમકે ચોથા નયમાં અંશ પણ ઉપાદન આવવો જોઈએ. તો અત્રે સંપૂર્ણ આત્મસ્વરૂપ તેરમે પ્રગટે છે અને અંશ આત્મસ્વરૂપ પહેલાથી ચોથા સુધીમાં પ્રગટે છે. માટે પ્રથમથી માંડી ચોથા સુધી ચારે ગુણસ્થાનને ચોથા જુસૂત્ર નયમાં ગણે છે. ૪ - પાંચમા છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનકની સંપૂર્ણ પ્રાપ્તિ. કેમકે શબ્દનયનું સ્વરૂપ એવું છે કે જે કાર્ય થવાનું હોય તે અનુમાન કાર્ય થયા પહેલાં શબ્દમાં આવવું જોઈએ. માટે છ ગુણસ્થાનકે રહેલ છવ કાળજ્ઞાનની તૈયારીમાં નથી. કેમકે ત્યાં પણ ઘણે કાલ રહે છે, પણ સાતમે ગુણસ્થાને આવેલ છવ કેવળજ્ઞાનની તૈયારીમાં છે. માટે તે શબ્દ (શબ્દનય)માં આવે છે. તેથી ત્રણે સ્થાનને સાથે લીધા છે. ૪ ૮--૧૦-૧૨ આ ચારે ગુણસ્થાનક છઠ્ઠા નયમાં આવે છે, તે ચારેને કાલ અંતર્મદ જેટલો છેડો છે અને તે કાલે ક્ષપકશ્રેણીમાં હોવાથી સ્વરૂપના અખંડ વિચારમાં છે, તેથી તે સમભિનય. ૬ ચાર-ચાતકર્મને સર્વથા નાશ કરી અખંડ ઉપગાત્મક શુદ્ધ આત્મદ્રવ્યનું સંપૂર્ણપણે પ્રગટ થવું તે એવભૂતનય. ૭ કાર્યરૂપ ૧૦ મા ગુણસ્થાનક પ્રત્યે સાત નય– ૭૪-કલ્યાણ કરવાની તીવ્ર જિજ્ઞાસા તે નૈગમ. ૧ સદ્દગુરૂ આદિ સાધને મેળવવાને જે પ્રયાસ તે સંગ્રહનય. ૨ નિમિત્ત કારણ સાધનાની પૂર્ણતા થવી તે વ્યવહાર. ૩ ૧–૨–૩–૪-આ ચારે ગુણસ્થાનની પ્રાપ્તિ થવી તે ઋજુસૂત્રનય. ૪ ૫-૬-૭ માં ગુણસ્થાનકની પ્રાપ્તિ તે શબ્દનય. ૫ ૮–૯–૧-૧૨-૧૩ એ ગુણસ્થાનકેની સંપૂર્ણ પ્રાપ્તિ થવી તે સમભિરૂઢ નય. આ પ્રશ્ન -છઠ્ઠા નયનું સ્વરૂપ એવું છે કે–સંપૂર્ણ કાર્યમાં કાંઈક અંશે અપૂર્ણતા રહે, ત્યારે તેને સમભિરૂઢ કહે છે, તે સંપૂર્ણ કાર્ય ચંદમે ગુણસ્થાનકે કરવું છે અને તેરમાને છઠ્ઠામાં લીધું છે, તે તેરમે ગુણસ્થાનકે તે જીવ ઘણે કાલ રહે છે, માટે તેને છઠ્ઠા નયમાં કેમ લીધું તેનું કારણ શું? ૭૫-ઉત્તરકેટલાક છેને કેવળજ્ઞાન થયા પછી આયુષ્યની પૂર્ણતા થઈ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ હોય તે અંતર્મુહૂર્તમાં મેલે, જય છે તેથી તેને છ6 નયમાં લીધું છે. અને કદાચ કેટલાક જીવો થડે કાલ રહીને મેલે જાય તે આયુષ્યને લઈને છે. વળી આયુકર્મ બાકી રહેવાથી અશે મેક્ષ અપૂર્ણ છે, એમ કહેવાને અડચણ આવતી નથી. કેમકે આયુકર્મ કાંઈ બલવાનું નથી. કેવલીને દેહ છે છતાં મેલજ છે, એટલે કેવળી દેહમાં હોય ત્યારે અને દેહથી મુક્ત થઈમેક્ષમાં જાય ત્યારે કાંઈ આત્મામાં ન્યુનાધિક્તા થતી નથી, તેથી તેને દેહ છતાં પણ મોક્ષ છે, એમ કહેવામાં વાંધો નથી, માટે તેમાં ગુણસ્થાનક સુધીને છઠ્ઠા નયમાં ગણે છે. આઠે કર્મને સર્વથા નાશ કરી અચલ સ્વરૂપે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનતિ ચારિત્ર, અનંત વીર્ય–એ આદિ આઠ મેટા ગુણે તથા સામાન્યપણે અનંતા ગુણ સહિત સિદ્ધાલય સ્થાનમાં બિરાજમાન થવું તે. તે સિદ્ધાલય સ્થાનની પ્રાપ્તિ મન, વચન, કાયાના ત્રણે વેગને રૂંધીને થાય છે. એવા સિદ્ધ સ્વરૂપી અમૂર્ત ભગવાનની દશાનું જે સંપૂર્ણપણે તેને સાતમે એવભૂત નય કહે છે. એ પ્રમાણે સાતે નયનું સ્વરૂપ કહ્યું. ઇતિ તત્ત્વમાર્ગદર્શક દ્રવ્યાનુયોગ સારછે શાંતિઃ શાંતિઃ શાંતિઃ !!!! ૬ ગણધરવાદ પ્રકરણ ૧૧ ગણધરને છ પદ સાથે સમાવેશ ૧ આત્મા છે, ૨ તે નિત્ય છે, તે કર્તા છે, ૪તે ભકતા છે, તેને મેક્ષ છે, મેલનો ઉપાય છે. • • - ૧૧ ગણધરનાં નામ. * * ૧ ક્રિભૂતિ, ૨ અગ્નિભૂતિ, ૩ વાયુભૂતિ, જે વ્યક્તિ, પ સુધમાં સ્વામી, ૬ મડિત, છ મૌર્યપુત્ર, ૮ અંકપિત, ૯ અચેલભ્રાતા, ૧૦ મેતા ૧૧ પ્રભાસ, ઈદ્રભૂતિ વિગેરે ૧૧ અણુધરે એ પ્રથમ બ્રાહ્મણો હતા. ચાર વેદ વિગેરે ધર્મશાસ્ત્રો તથા વેદાંતના પારગામી હતા. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ, અલ કાર વિગેરેમાં પ્રવીણ હતા. તે સમયના માનામાં અસાધારણ વિદ્વાન હતા, ૧૭ - - Page #147 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૦ યાદિક ધર્મક્રિયાઓ કરાવવામાં અને જનસમાજને ધર્મધ આપવામાં તેઓ સમર્થ હતા. અગીઆરે બ્રાહ્મણે વિદ્યા તથા શાશકિતમાં એક બીજાથી વધે તેવા હતા. સર્વેમાં ઈદ્રભૂતિ અગ્રેસર હતા. તેમજ દરેક પંડિત બસે પાંચસે શિષ્યોના પરિવારથી અલંકૃત હતા. અનેક શાસ્ત્રોનું અવલોકન કરી તેને જન સમાજને લાભ આપવા મેટા આશ્રમે વા ગુરૂકુળ જેવા સ્થાને રાખી દરેક વિદ્વાન પિતાના શિષ્યગણને શસ્ત્રાભ્યાસ કરાવતા હતા. દરેકમાં વિદ્યા તથા શાસ્ત્રીય જ્ઞાનની પૂર્ણ શક્તિ હોવાથી પિતાને એક બીજાથી અધિક માનતા, પિતાને ન્યૂને માનવામાં પિતાની હલકાઈ સમજતા હતા. તેથી દરેકમાં આત્મજીવન સંબંધી એક એક મહાન શંકા હતી, પણ બધા સર્વજ્ઞ થઈ બેઠા હતા, તેથી પિતતામાં એક બીજાને પૂછવાથી પિતાની ન્યુનતા જણાઈ આવે એમ જણું શંકાશીલપણે જ પિતાને સમય વ્યતીત કરતા હતા. એક સમયે પરમજ્ઞાની સર્વજ્ઞ ભગવાન મહાવીર દેવ એક સ્થળે બિરાજતા હતા, તે સમયે તેજ નગરમાં આ અગીયારે વિદ્વાને પિતા પોતાના શિષ્યપરિવાર સાથે એક મહાન યજ્ઞ પ્રસગે સેંકડે વિદ્વાનોની સાથે આવ્યા હતા. પરમ કૃપાળુ ભગવાન મહાવીરદેવને વંદન કરવા માટે આકાશગામી અનેક દેવવિમાનમાં બિરાજિત દેવોને આવતા જોઈ પોતાના યજ્ઞમંડપના પુનિત સ્થાને દે પણ આવે છે, એમ જાણ ઘડીભર રાજી થયા; પણ જ્યારે યજ્ઞમંડપને છોડીને દેને દૂર જતા જોયા, ત્યારે તે વિચારમુગ્ધ બની ગયા અને મનમાં તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે-અમારા જેવા સર્વજ્ઞ પુરૂષોને છેડીને આ દે, અન્ય સ્થળે ક્યાં જાય છે? શું આ વિશ્વમાં અમારા કરતાં પણ અધિક કઈ જ્ઞાનીની હયાતી છે? ના, ના, અમારા કરતાં શ્રેષ્ઠ પુરૂષને પ્રસવ પણ હજી થયે હેય એમ અમને પ્રતીતિ થતી નથી અને કદાચ હેય તે અમારી જાણ બહાર તે નજ હેય, ત્યારે આ દેવે ક્યાં જાય છે? અમારી યજ્ઞઆહુતિથી આલ્હાદ પામી, પવિત્ર ધર્મક્રિયાથી પ્રસન્ન થઈ, અમારી તરફ તે આવતા હોય એમ જણાય છે; છતાં આ પુનિત ભૂમિ તથા અમારા જેવા મહાજ્ઞાનીઓને મૂકી દઈને દેવો દૂર જતા રહ્યા તેનું કારણ શું? શું દેવે ભૂલ્યા નહિ હોય? એમ અનેક પ્રકારે તર્ક-વિતર્કમાં તરલિત બનતા વિદ્વાનેને ક્ષણવારમાં ખબર પડીકે-“સર્વજ્ઞ પરમાત્મા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર પ્રભુના દર્શનાર્થે આ દેવે જાય છે. આ પ્રમાણે સાંભળતાં ઘડીભર તે તે અગીયારે વિદ્વાને આશ્ચર્યમુગ્ધ બની ગયા. અરે ! અમારા શિવાય જગતમાં બીજે કઈ સર્વજ્ઞ છે ? વા કોઈ ભેળા જીવોને પ્રપંચના પાશમાં ફસાવનાર ઘર્ત તે નહિ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩ હોય?” ત્યાર પછી અગીયારમાંના અગ્રેસર ઈદ્રભૂતિ વિહાને બીજાને કહ્યું કે “તમે આ યા સંબંધી ક્રિયાની પ્રવૃત્તિ કરતા રહે. હું હમણા તે ધૂર્તને હઠાવી, મારી જ્ઞાન શક્તિના પ્રબળ પ્રભાવથી હરાવી, જ્યધ્વનિને પડ ગજાવી ક્ષણવારમાં આવું છું.' આમ નિર્ણય કરી પાંચસે શિષ્યના પરિવાર સાથે મહાવીર પ્રભુના સમવસરણમાં આવ્યા. પરમ શાંતિમય પરમાત્માને જોતાંજ સૂર્યના કિરણથી જેમ તમપટલ (અધકાર) ક્ષીણ થતું જાય, તેમ ઇન્દ્રભૂતિને ગર્વ ક્ષીણ થવા લાગે. કરૂણાસિંધુ પ્રભુ મહાવીરે વત્સલતાથી કહ્યું કે – હે ઇન્દ્રભૂતિ ! તમે શાંતિમાં છો ? અને તમને આત્માના નિત્યપણામાં આશંકા છે?' પ્રભુના મધુર શબ્દ શ્રવણું કરતાંની સાથેજ પ્રભુને સપ્રેમ તેણે વંદન કરી કહ્યું -“ભગવાન ! આત્માનાં નિત્યપણુમાં મને આ શંકા છે, તેને કૃપા કરી ખુલાસો કરશે.” ભગવંતે તત્વજ્ઞાનના સવિસ્તર ભાવથી તેને સ્પષ્ટ ખુલાસે કરી આવે, એટલે ભગવંત પાસે દીક્ષા લઈ તે પ્રથમ પટેધર (ગણધર) બન્યા. એમ અગીયારે બ્રાહ્મણેએ એક પછી એક આવી પિતાની આશંકાઓ દૂર કરી શિષ્ય પરિવાર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઈદ્રભૂતિ વિગેરે અગીયાર શિષ્યોને ભગવંતે મુખ્ય ગણધરની પદવીએ સ્થાપ્યા. તે ગણધર ચૌદ પૂર્વધારી ઋતકેવલી હતા. પ્રભુ પાસે દીક્ષા લઈ, દ્વાદશાંગીનું અપૂર્વ જ્ઞાન મેળવી, શુદ્ધ ચારિત્ર પાળી, અનેક ભવ્યાત્માઓનું શ્રેય સાધી, આ ભારતભૂમિ ઉપર ચારે બાજુ તત્વજ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ ફેલાવી, જનસમાજના હદયમાં સદ્દજ્ઞાનના સંરકાર રાપી, મહાન ઉપકાર કરી, પુનિત ચરણન્યાસથી ભારતભૂમિને પવિત્ર બનાવી, કેવળજ્ઞાન પામી, સર્વ કર્મને ક્ષય કરી મેક્ષમાં ગયા. તે અગીયાર ગણધરેને ક્યા ક્યા પદ સંબંધી શંકાઓ હતી તેનું સામાન્યતઃ વિવેચન નીચે આપ્યું છે . .. . ૧૧ ગણધરેની છ-પદ સંબંધી શંકાઓ તથા તેનું સમાધાન. (૧) ઇંદ્રભૂતિ આત્મા નિત્ય નથી. પાંચ મહાભૂતમાંથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થઈ અને પાંચ મહાભુતાના નાશની સાથે તેને પણ નાશ થાય છે. (૨) અગ્નિભૂતિ આત્માને કર્મ લાગે જ નહિ કેમકે કર્મ છેજ નહિ. (૩) વાયુભુતિ–આત્મા જ નથી. (૪) વ્યક્ત-જડ દ્રવ્ય જગતમાં છેજ નહિ. . (૫) સુધર્મા-જે ગતિમાં જેવો જીવ હેય તે મરીને તે ગતિમાં ઉપજે. (૬) મંડિત-આત્માને બંધ તથા મેક્ષ નથી, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ( ૭ ) મૌર્ય પુત્ર દેવતા નથી. ( ૮ ) અક્રપિત-નારકી નથી. ( ૯ ) અચલભ્રાતા-પુન્ય તથા પાપ છે નહિ. ( ૧૦ ) મેતાર્યું-પરભવ નથી. ( ૧૧ ) પ્રભાસ-નિર્વાણ ( મેક્ષ ) નથી. ૧ હું પદ્મ-આત્મા નથી એક ગણધર વાયુતિની શકા ૨ નું પદ–આત્મા નિત્ય નથી–એ ૧ ગણધર ઈંદ્રભૂતિની શ’કા, ૩ જી પદ–આત્મા કર્તો નથી-એ ૨ ગણધર અગ્નિભૂતિ તથા ૪ વ્યક્ત ગૃધરની શંકા. ૪થું પદ–આત્મા ભાતા નથી-એ ૭-૮-૯-૧૦ મા ગણધરની શંકા. ૫ મું પદ~~~માક્ષ નથી—એ પ} સુધર્મો તથા મંડિત ગણધરની શંકા. ૬ પદમાક્ષને ઉપાય નથી એ ૧૧ મા ગણધર પ્રભાસની શકા. છે—પદનુ નિરૂપણ, “ આત્મા છે તે નિત્ય છે, છે. કાઁનિજ ક; છે ભાકતા વળી મેાક્ષ છે, મેાક્ષ ઉપાય સુધ આત્મા છે, નિત્ય છે, નિજકર્મ ( સ્વભાવ)ના કોં છે, ભોકતા છે, મોક્ષ છે અને મેાક્ષના ઉપાય છે. ૧ પદ્મ આત્મા છે. કોઇ પણ વસ્તુને ગુણ હોવાથી વસ્તુપણું સિદ્ધ થાય છે, જેમકે મીઠાશના ગુણ હાવાથી સાકર પદાની હયાતી સિદ્ધ થાય છે. તેમ જાણવાના ગુણ હાવાથી ચેતન ( આત્મા) નુ હોવાપણું સિદ્ધ થાય છે. જેનામાં જાણવાના ગુણ છે તે આત્મા છે. તેને સદ્ગુરૂના સંગથી યથાર્થ જાણે ત્યારે જ તેના અનુભવ થાય છે. આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી ધર્મ, અધર્મ, પુન્ય, પાપ વિગેરેનું અસ્તિત્વ પશુ સિદ્ધ થાય છે. જે આત્માનું અરિતત્વ ન સમજાય તે ધર્મ-અધર્માદ્રિની હયાતી બુદ્ધિગમ્ય થતી નથી. અને તેમ થવાથી નાસ્તિક ભાવની પ્રાપ્તિ થવાના સ‘ભવ રહે છે. ધર્મ અધર્માદિની હયાતી છતાં તે ન સમજાયાથી નાસ્તિકભાવ થાય તેા આત્મા ઇંદ્રિયાસક્ત અની, અનેક દુષ્કૃત્યા આધીન થઇ નિષ્વસ પરિણામી થાય છે, તેમ થવાથી કલ્યાણ સાધવાને યાગ્ય થઇ શકતા નથી. માટે આત્માનુ અસ્તિત્વ સિદ્ધ થવાથી સાધનાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સાધનેાનુ' અસ્તિત્વ સિદ્ધ થવાથી સત્કાર્યોં તરફ પ્રીતિ અને અસત્ય વ્યા તરફ ઉપેક્ષા રહે છે ધમ વા આત્મશ્રેય સાધવાની દૃઢ જિજ્ઞાસા Page #150 -------------------------------------------------------------------------- ________________ થતાં દયા, શાંતિ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણે ઉત્પન્ન થાય છે, આત્મા સન્માર્ગ સન્મુખ બને છે, તેને મુમુક્ષુદશા કહે છે. તેથી સાચી મુમુક્ષભાવના ઉત્પન્ન થવાથી આત્મશ્રદ્ધા થાય છે અને તેને શુદ્ધ વ્યવહાર સમકિત કહે છે. - - - - ૧ પદ આત્મા નિત્ય ' . ' ' ઘટ પટ આદિ પદાર્થો અમુક વસ્તુઓમાંથી ઉત્પન્ન થયેલા જણાય છે અને તેને નાશ પણ થશે, એમ જાણી શકાય છે. જેમકે ઘટ માટીમાંથી ઉત્પન્ન થયો અને તેનો વિનાશ થઈ ઠીકરાં વિગેરે થશે, તેમ આત્મા જે સ્વતઃ પદાર્થ અવિનાશીપણે ન હોય, કોઈ પણ નિમિત્તજન્ય પદાર્થ હોય તો કયા નિમિત્તથી તે ઉત્પન્ન થયો છે અને તેને વિનાશ શું થશે? તે જે અનુભવ કે બુદ્ધિથી પણ ન સમજાય, અર્થાત્ કઈ પણ પ્રમાણુથી આત્માની ઉત્પત્તિ તથા વિનાશ ન જણાય છે તેથી સિદ્ધ થાય છે કે–આત્મા નિત્ય છે, ત્રિકાલવી છે, દલીલ વા બુદ્ધિના તર્કથી આત્મા છે, નિત્ય છે, એમ સિદ્ધ કરવાથી આમાનું વરૂપ સમજાતું નથી, પણ તેને અંતરમાં નિરાવરણપણે સાક્ષાત્કાર થવાથી વા અનુભવ થવાથી જે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. છે દેહાદિકથી ભિન્ન આત્મારે, ઉપગી સદા અવિનાશ; એમ જાણે સદ્દગુરૂ ઉપદેશથીરે કહ્યું જ્ઞાન તેનું નામ બસ.. મૂળ મારગ સાંભળો જિનને રે” આત્મા શું છે? તેનું યથાર્થ સ્વરૂપ કેમ એળખાય? દેહાધ્યાસ ષ તથા વિધાકાર વૃત્તિથી વિરક્ત થઈ, આત્મભાવના જાગ્રત કરી, આત્માને અનુભવ કેમ થાય ? તેને યથાર્થ (લબ્ધિગતો જાણવાથી જ આત્માનું નિત્યપણું સમ જાય છે. આત્માને તથા તેના નિત્યપણને અનુભવ થાય તેને ઉપશમ વા યોપશમ ભાવે નિશ્ચય સમક્તિ કહે છે. * : - ૩ પદ-આત્મા નિજકર્મ (સ્વભાવ)નો કર્તા છે. ' ' - દરેક પદાર્થના ઉપાદાન તથા નિમિત્ત-બે કર્તા હોય છે. જેમ કે ઘટને ઉપાદાન (કારણ) કર્તા માટી અને નિમિત્ત કર્તા કુંભાર વિગેરે હોય છે. દરેક પદાર્થમાં મુખ્ય કર્તા પિતાનેજ ગુણ હોય છે અને તે ગુણને કાર્ય પ્રાપ્તિમાં નિમિત્તા કર્તા સહાયક રૂપે હોય છે. દિવ્યમાં ગુણ અને પર્યાય સ્વતઃ હેય છે. કેટલાક ગુણ સમયવર્તી, કેટલાક ગુણ અમુક કાલવ અને કેટલાક ગુણ ત્રિકાલવર્તી લય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલ, જુગલ, આકાશ અને જીવ એ છ દ્રવ્યમાં ચલન સહાયક સ્વભાવ, સ્થિર સહાયક સ્વભાવ, અવકાશક Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ, સમયપરિવર્તન સ્વભાવ, જડ સ્વભાવ અને ચૈતન્ય સ્વભાવ-એ મુખ્ય ગુણ ત્રિકાલવતી છે. દરેક દ્રવ્ય (ગુ) ની સાથે તે ગુણને અભેદ સંબંધ છે. જે ગુણને ગુણ સાથે અભેદ સંબંધ હોવાથી ગુણના નાશની સાથે ગુણ ને પણ નાશ થાય છે. માટેજ મુખ્ય ગુણ ત્રિકાલ વ હોવાથી તે ગુણી (દ્રવ્ય) પણ ત્રિકાલવીં રહે છે... . “હેય તેહને નાશ નહિ, નહિ તેહ નહિ હેય; * એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જય.” ' જે દ્રવ્યમાં અભિન્ન સ્વભાવજનક મુખ્ય ગુણ છે તેને ત્રિકાલે નાશ થતો નથી અને જે દ્રવ્યમાં જે ગુણ નથી, તે કાપિ આવતો નથી. આવરણદેવને લઈ વસ્તુ સ્વભાવની ભિન્નતા વા ન્યુનાધિતા જણાય છે પણ વસ્તુ તે અવિનાશી દ્રવ્ય ન્યુનાધિક ભાવોથી રહિત હોય છે. વર્તમાન સમયે જે સ્વભાવ છે તેજ સ્વભાવ ભૂતમાં હતા અને ભવિષ્યમાં પણ તેજ સ્વભાવ રહેશે, એમ નિયમિત સ્વભાવ ગુણ છે, કદાચ કોઈને શંકા થાય કે કેવલજ્ઞાન પામવા પહેલાં તથા પછી ભેદ અવસ્થા જણાય છે તેનું કારણ શું? તેના ઉતરમાં જણાવવાનું કે-આવરણની તરતમતાને લઈ મૂળ વસ્તુમાં ભેદ જણાય છે. એક દીપકને ગાઢ આવરણ આવવાથી પ્રકાશનો અભાવ જણાય છે. અને તે આવરણ દૂર થવાથી પ્રકાશનો ફેલા થાય છે, તેમજ આવરણમંદ હોવાથી પ્રકાશ ઝાંખે દેખાય છે, તેમ કામણના ગાઢ આવરણને લઈ આમામાં અજ્ઞાન અને નિરાવરણને લઈ આત્મામાં જ્ઞાન જણાય છે. વસ્તુત્વે આત્માને જે ચૈતન્ય ગુણ છે તે જ તેને સ્વભાવ છે, તેમાં જ તેની રમણુતા છે અને તેને જ તે કર્તા છે. અન્ય પદાર્થોને આત્મા કર્તા નથી પણ જ્ઞાતા છે. દરેક દ્રવ્ય પોતપોતાના જ ગુણ પર્યાયને કર્તા છે. આત્મા ચૈતન્ય સ્વભાવનેજ કર્તા છે, તે શિવાય સમસ્ત ભાવને જ્ઞાતા છે કરવાપણું અને જાણવાપણુંબે ક્રિયા સાથે આત્મા કરી શકે જ નહિ. કોઈ પણ દ્રવ્ય પિતાની ક્રિયા એકપણ સમય છેડી બીજા દ્રવ્યની ક્રિયા કરવા જાય તે પિતાનું દ્રવ્યપણુ ગુમાવી બેસે. અત્રે કોઈને પ્રશ્ન થશે કે-સાસ્ત્રમાં ઘણે સ્થળે નિરૂપણ કરેલ છે કે આત્મા વિભાવદશામાં કર્મને કર્તા છે, આત્મા રાગદેષ કરે છે, અજ્ઞાનદશામાં આત્મા કર્મથી અશુદ્ધ હોય છે, સમ્યકત્વજ્ઞાન થયા પછી આત્મા શુદ્ધ થાય છે, આમ કરે છે તેનું કારણ શું ? તેના ઉત્તરમાં જણાવવાનું કે આત્મજ્ઞાનીએ રચેલી શાસ્ત્રની વાતે ત્રિકલ સત્ય છે, પણ આત્મજ્ઞાનીઓએ રચેલ શાસ્ત્રોના યથાર્થ રહસ્યને આત્મજ્ઞાની પુરૂષ જાણી શકે છે. આત્માનુભવ થયા વિના શાસ્ત્રનું ખરું રહસ્ય ન સમજાતાં Page #152 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર શાસ્ત્રરૂપે પરિણમે છે અર્થાત અર્થને અનર્થ થઈ જાય છે. શાસ્ત્ર રચના સત્યનિક, ભયાંનિક, જાગ્રતીક અને ઉપમાયિક એમ ચાર ભેદે હોય છે. પુરૂષને અંતર્દષ્ટિથી ઓળખ્યા વિના તથા આત્મસ્વરૂપનો અનુભવ થયા વિના ન્યાય વ્યાકરણના સેંકડે ગ્રંથે ભણી શબ્દજ્ઞાનીઓ ગમે તેટલાં શાસ્ત્રી વચ્ચે તથાપિ તે ખરા રહસ્યને સમજી શકતા નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૩ મે અધ્યયને ૯૭૦મે પાને લખ્યું છે કે “ અલાવા સત્યાવિકા મવલિ તવિસાવ ” અશુદ્ધ પુદ્ગલે જ્યારે વિશુદ્ધ થાય છે ત્યારે તેને સમકિત કહે છે. અહિં અશુદ્ધ આત્મા શુદ્ધ થાય તેને સમંક્તિ કહ્યું નથી પણ અશુદ્ધ પુદ્ગલં વિશુદ્ધ થાય તેને જ સમઠિત કહ્યું છે. આત્મામાં તે જે સ્વભાવ છે તેજ અબાધિત છે. આત્મામાં શુદ્ધાશુદ્ધપણું નથી. આત્મા તેં શુદ્ધાશુદ્ધપણુનો જ્ઞાતા છે. પણ આવરણ દેશને લઈ આત્મામાં શુદ્ધાશુદ્ધપણું મનાયું છે, કમળા ( પિત્ત) ના રોગીને ઉજવળ વસ્ત્ર પણ પીતવર્ણ દેખાય છે, તેથી વસ્ત્રની ઉજવળતાને લય તથા પીળાશની પ્રાપ્તિ થતી નથી. પણ દષ્ટિદોષને લઈ મનાય છે, તેમ આવરણ દેશને લઈ આત્મામાં શુદ્ધાશુદ્ધપણું મનાય છે. આવરણ દોષને નાશ થતાં આત્મા તો જેવો છે તેવોજ અનુભવાશે, આત્માને યથાર્થ અનુભવ થયા વિના શાસ્ત્રમાં લખેલ આત્મા શબ્દથી ચૈતન્યવાન આત્મા કર્મ કરે છે–એમ માનવાનું નથી. આત્મા શબ્દથી મનને પણ આત્મા કહેલ છે અને કાયાને પણ અપેક્ષિતભાવે આત્મા કહ્યો છે. ઉત્તરાધ્યયન સુત્રના ૯મા અધ્યયને કહ્યું છે કે “અર બારમા શર મન સર્વર વચ્ચતે.” અહીં આત્મા શબ્દ કહ્યો છે, પણ નવીન નવીન અધ્યવસાય કરે છે, તેથી મને કહેવું એમ જણાવ્યું છે. વળી તે જ સુત્રના ૨૩ મા અધ્યયનમાં ૭૦૫ મે પાને મન ઉપર આત્માનો અભેદ ઉપચાર. હો છે. એમ ઘણે સ્થળે આત્મા શબ્દનું કથન મન ઉપર દર્શાવ્યું છે. આત્મા તે જેવો છે તે જ સદા ત્રણે કાળ રહેવાને છે, માત્ર અંતરાત્મા (મન) કર્મને ગ્રહણ કરે છે, તેથી જ તે અશુદ્ધ થયું છે, મન જ્યાંસુધી પાંચે ઇક્રિયામાં તન્મયપણે પરિણમે છે, ત્યાં સુધી તેને ઉપચારનયથી બહિરાત્મા કહી વર્ણવ્યું છે, તેજ મન જ્યારે બહિરાત્માથી વિરક્ત થઈ પરમાત્માને વિચાર કરશે ત્યારે તેને અંતરાત્મા કહે છે અને પરમાત્માની સન્મુખ થઈ વિશુદ્ધ થશે, ત્યારે તેને પરમાત્મા કહેશે. - પરમ તત્ત્વજ્ઞાની શ્રીમાન રાજચંદ્રજી જણાવે છે કે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ? " કર્તા ભાક્તા કર્મના, વિભાવ વર્તે જ્યાંય વૃત્તિ પહે નિજ ભાવમાં, થયા અકત્તાં ત્યાંય. વક્ત્ત નિજ સ્વભાવ, અનુભવ લક્ષ્ય પ્રતીત; વ્રુત્તિ: વહે નિજ ભાવમાં, પ્રમાથે સમક્તિ, જ્યાં સુધી વિભાવદા વર્તે, ત્યાં સુધી આત્મા કર્મના કર્તા તથા ભાતા કહેવાય છે અને જ્યારે વૃત્તિ પ્રતાના ભાવમાં વત્ત ત્યારે અકર્તા થાય છે. અહીં આત્મા શબ્દથી ઘણાએ એમ માન્યુ` છે કે—ચૈતન્યાત્માજ કર્માંના કોં અને ભાતાં છે, પણ એ ભુલ થાય છે. વિચાર શૂન્ય મનુષ્યાત્મા શાસ્ત્રનું વાંચન વા શ્રવણુ કરી યથાર્થ ભાવાર્થં સમજ્યા વિના શબ્દાર્થથી શબ્દને પકડી શબ્દાત્રહ કરે છે, જેથી વાસ્તવિક સત્યતાને સમજી શકતા નથી. જ્યારે વિભાવ દેશા વñ ત્યારે આત્મા કર્મના કત્તોં તથા ભોક્તા બને છે અને સ્વભાવદશા વર્ષે ત્યારે અકર્તા થાય છે, પણ સ્વભાવદશા વત્ત એટલે શુ ? તેજ વિચારવાનું છે. વૃત્તિ વહે નિજ ભાવમાં ' એ પદના અર્થ કેવા ગભીર 'ભાવસ યુક્ત છે. વૃત્તિ શુ ? અને તેનુ ઉપાદાન શું ? તે વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે-વૃત્તિ એ માનસિક પરિણામ છે અને તેનું ઉપાદાન અંતરાત્મા ( મન ) છે. આ ઉપરથી ઉપરાત દુહાના અર્થ સિદ્ધ થાય છે જ્યારે વૃત્તિ ( માનસિક પરિણામ ) વિભાવદામાં વત્ત એટલે પાંચ ઇન્દ્રિયાના વિષયામાં તદાસત પરિણમે, ત્યારે વાસનાશત થવાથી કર્મના ખધ થાય છે. શાસ્ત્રમાં પણ પરિણામે બંધ કર્યું છે.’ અર્થાત્ અધ–મોક્ષનું કારણ મન વા વૃત્તિઓનું વિષયાસક્તપણે પરિણમથુ` તેજ છે. મન બહિભાવમાં વર્તે છે. તેથી કર્મ બંધાય છે. મન ઉપર આત્માના ઉપચાર કરી આત્માને કર્મના કર્તા વા ભાકતા કહ્યો છે. મનની વૃત્તિઓ જ્યારે બહિર્ભાવમાંથી નિવૃત્ત થઈ આત્મભાવમાં સ્થિર થાય છે ત્યારે કર્મના ક્ષય થાય છે અને તેથી તેને અકર્તા કહ્યો છે. આ પ્રકારે મન તથા આત્માનું યથાર્થ સ્વરૂપ જાણી આત્માના અનુભવ થાય અને કત્તોંપદની લબ્ધિ થાય, અવિરાધપણે આત્મભાવ સમજાય અને અખંડ નિઃશંકતા રહે, ત્યારે તેને ક્ષાયિક સમક્તિ થાય છે. * "3 ૪ પદ આત્મા બક્તા છે. ચૈતન્ય શક્તિમાન આત્મા જેમ પોતાના નાનાદિ સ્વભાવના કર્તા છે, તેજ રીતે પેાતાના ચૈતન્ય સ્વભાવના ભાક્તા છે. · તૈયાકારે નાન પરિણમે છે. જડ ચૌદ રાજલોકમાં સમયે સમયે પેાતાની ક્રિયા કરે છે, તેને આત્મા સમયે સમયે જાણે છે. સમય સમય જે જ્ઞાતાપણાને સ્વભાવ, તેમાં જે રમણતા તેજ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૭ આત્માનુ ભાકતાપણું છે અને મન જેમ હિવમાં કર્મના બધ કરી તેના કર્તા બને છે, તેમ તે મધ જ્યારે ઉયમાં આવે તેને ભેગવવાથી કર્મના ભાતા પણ બને છે. શુભાશુભ ઉદયને સમપરિણામે ભાગવવાની જે નિર્લેપ દશા તેજ આત્માનુ ભાક્તાપણ છે. આત્માનુભવ થયા પછી .વિશુદ્ધ ભાવનાએની વિશેષ જાગ્રતી થતાં આત્મા પોતાના સ્વભાવના જ્ઞાતા બનવાની સાથે દૃષ્ટા પંથો સહજ શુદ્ધતા થવાથી ચારિત્રભાવ આવે છે, અર્થાત્ નિવિ કહંપદાની વૃદ્ધિ થતાં વૃત્તિ વિરામ પામવાથી આત્મસ્થિરતારૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ભાકતાપદની લબ્ધિ થતાં ચારિત્રગુણ પાંચમા ગુણસ્થાનથી પ્રગટ થાય છે. માટે ભાતાપદનો જ્યાં લબ્ધિ થાય ત્યાં ચારિત્રણની પ્રાપ્તિ થાય છે. ૫ પદ માણ છે. 39 ' નો વિમુકિ મોન્નઃ ” કર્મથી સર્વથા મૂકાવું તેને મેક્ષ કહે છે. બહિરામભાવને લઇ જેમ કર્મના બંધ છે, તેમ આત્મભાવ થવાથી કમની નિવૃત્તિ પણ થાય છે. મનની ઇંદ્રિયવિષયાસક્તપણે પ્રવૃત્તિ થવાથી બંધ થાય છે. અને વિષયથી નિવૃત્ત થઈ આત્મભાવમાં લીન બનવાથી મેક્ષ થાય છે. કર્મ શું ? તેના બંધ કેમ થાય છે ? કર્મના આત્માને ખધ કેવા છે ? અને તેની નિવૃત્તિ કેમ થાય ? તેનું અંતરંગ લબ્ધિ થઇ યથાર્થ જ્ઞાન થાય ત્યારે કને અમ ધકભાવે ક્ષય કરવારૂપ ક્ષેપકશ્રેણી આઠમે ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, જેથી મેાક્ષ છે-એ પદની યથાર્થ લબ્ધિ થતાં આઠમા ગુણુસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ૬ પદ મેાક્ષના ઉપાય છે. કારણ વિના કાર્યની પ્રાપ્તિ કદાપિ થતી જ નથી. જેથી મેાક્ષ કાર્ય હાય તા મેાક્ષ થવાનાં કારણા પણ હાવાંજ જોઇએ. માટેજ જ્ઞાનીઓએ કહ્યું છે કેઆત્મા ઉત્કૃષ્ટ ભાવની પ્રાપ્તિ કરી આત્મભાવમાં રમણ કરે તે અવશ્ય તેને માક્ષેાપાયની પ્રાપ્તિ થાય છે. સર્વે કર્માંથી વા ચાર ધાતી કથી સવ થા જે. ારણથી મુક્ત થવાય અર્થાત્ કૈવલજ્ઞાન. વા સિદ્ધદ્દાની જે કારણથી પ્રાપ્તિ થાય તેને મેક્ષના ઉપાય કહે છે. મેાક્ષ એટલે શુ ? અને તેના ઉપાય શું . તેની યથા લબ્ધિ થવાથી જ મેાક્ષ વા કેવલજ્ઞાન થાય છે. માટે મેાક્ષ ઉપાયના પદની લબ્ધિ ૧૦ મા ગુણસ્થાનકથી શરૂ થઈ ૧૨ મે સંપૂર્ણ થાય છે. આ પ્રમાણે આત્મા છે, નિત્ય છે, નિજકર્મના કર્તા છે, ભોક્તા છે, મેક્ષ છે અને મેાક્ષના ઉપાય એ છ પદની સામાન્ય બુદ્ધિથી વ્યાખ્યા સમાસ કરી છે. ૧૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ( અહિં ૭ પદના અનુક્ર્મ ગોડવવાથી ગણધરાના અનુક્રમ સચવાયા નથી.) ૩ ગણધર વાયુભૂતિની શંકા ૧ લી–આત્મા નથી. - '' ५४— तजीवतश्शरीरे संदिग्धं वायुभूतिनामानं ऊचे विभुर्यथार्थ वेदार्थ किं न भावयसि १ यतः “ विज्ञानघन - एवैतेभ्यो भूतेभ्यः " इत्यादि पदैर्भूतेभ्यो जीवः पृथक् नास्तीति प्रतीयते तथा “ सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यज्योतिर्मयो हि शुद्धो यं पश्यंति धीरा यतयः संयतात्मानः " इत्यादि. प्रस्यार्थः - एष ज्योतिर्मयः शुद्ध आत्मा सत्येन तपसा ब्रह्मचर्येणं लभ्यो ज्ञेयं इत्यर्थः एभिस्तु वेदपदै - भूतेभ्यः पृथक् आत्मा प्रतीयते ततस्तव संदेहः यदुत यच्छरीरं सवात्मा जन्म वेति ? परमयुक्तं एतेत् यस्मात् विज्ञानघनेत्यादिभिरपि पदैः अस्मदुक्तार्थप्रकरेण आत्मसत्ता प्रकटैव इति तृतीयो गणधरः ३ ૩ જા ગણધર વાયુભૂતિને ભગવાન કહે છે કે—હું વાયુભૂતિ ! શરીર તેજ જીવ અને જીવ તેજ શરીર છે, એવી આશંકા ઉદ્દભવે છે; પણ વેદના યથાર્થ અર્થ કેમ સમજતા નથી ? ( મહાવીરદેવે ગણધરાને પ્રતિખાધ આપતાં વેદ ખાટા છે એમ ચાંય પણ કશુંજ નથી, વેદ તેા સાચાજ છે; પણુ તેના અર્થ ને કેમ સમજતા નથી? એમ જણાવ્યું છે, ) વિજ્ઞાનવત્તત્ત્વ : તેો. મૂતમ્યઃ ” વિજ્ઞાનધન તેજ ભૂત પરપોટા જળમાંથી ઉત્પન્ન થાય છે અને તેમાંજ સમાઇ જાય છે. પણ જળ તથા પરપોટા જુદા નથી. તેમ પાંચ મહા ભૂતામાં અદ્દભુત શક્તિ રહી છે, તેમાંથી વિવિધ પ્રકારની ક્રિયા થાય છે. તેમાંની વિજ્ઞાન ઘન ( જ્ઞાનના સમૂહ ) એ પણ એક જાતની ક્રિયા પાંચ મહાભુતામાંથીજ ઉત્પન્ન થઇ ભુતાના નાશની સાથે તે શ ક્તિના પણ તિરાભાવ ( નાશ) થાય છે. માટે વિજ્ઞાનન એ વાકયાથી છવનું શરીરથી ભિન્નપણું સમજાતુ નથી, પણ એકપણું જ છે. વળી—— છે, જળના ' નથી દષ્ટિમાં આવતા, નથી જણાતુ રૂપ; બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તે જણાય છે, તેમ આત્મા પણ વસ્તુ છે તે તે જણાય કેમ નહિ ? તે દષ્ટિમાં આવતું નથી, તેમજ તેનું કોઈ પ્રકારનું રૂપ વા આકૃતિ પણ છે નહિ, તેમ બીજું કાંઈ જુદું ચિન્હ પણ જણાતું નથી. માટે આત્મા જેવી વસ્તુ કઈ છેજ નહિ અને આત્મા જ ન હોય તે પછી ‘ત્ત નાત રુકત શાહ એક કહેવત પ્રમાણે મેલ વિગેરેનાં સાધન પણ નિષ્ફલ જાય છે. શરીરના વિનાશે વિજ્ઞાનઘનને પણ વિનાશ છે. વિજ્ઞાનઘન એ દશ્ય શરીરથી જુદી વસ્તુ નથી કે જે શરીરના વિનાશ ટકી રહે. શરીર તેજ, આત્મા છે-એમ સિદ્ધ થાય છે. સાથે વેદના કેટલાંક બીજા વાક્ય (સત્ય, તપ, તથા બ્રહ્મચર્યથી જ્યોતિમય શુદ્ધ આત્માને સંયમી જ્ઞાની મહાત્મા જોઈ શકે છે.) થી, પાંચ મહાભૂતોથી આત્મા ભિન્ન હોય તેવી પણ પ્રતીતિ થાય છે. જેથી શરીરથી આત્મા ભિન્ન છે કે શ. રીર તેજ આત્મા છે. એવી તારી આશંકા અયુકત છે. મહાવીર પ્રભુ કહે છે કે-હે વાયુભુતિ ! શરીરથી આત્મા ભિન્ન છે, શરીર દર્ય અને જડ છે, જ્યારે આત્મા અદશ્ય અને ચૈતન્યમય છે. શરીર વિનાશી છે, આત્મા ત્રિકાલવની છે. શરીર ય છે અને આત્મા જ્ઞાતા છે– ભા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; . પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” કમળાના રોગથી ઉજવળ પદાર્થ પણ પીતવણું ભાસે છે, દૂરથી તલવાર તથા મ્યાન એક જણાય છે, અંધકારના આવરણથી વસ્તુ તથા અધિકાર અભિન્ન જણાય છે, પણ જ્યારે આવરણ દૂર થાય છે ત્યારે ઉજવલ વસ્ત્ર ઉજવલ રૂપે, તલવાર તથા મ્યાન ભિન્ન રૂપે તેમ અધિકારી તથા પદાર્થ ભિન્ન રૂપે જણાય છે. તેમ અનાદિકાલના અજ્ઞાનજન્ય કર્માવરણને લઈ, દેહાધ્યાસ બુદ્ધિ થવાથી આત્મા તથા દેહ એક જણાય છે, પણ આત્મજ્ઞાન પ્રગટ થતાં દેહાતીત આત્મા દેહથી ભિન્ન જણાય છે. દેહ તથા આત્મા એક હેય તે જાણવા જણાયાની ક્રિયા-ભિન્ન પડે જ નહિ. અને ભિન્ન પતી પ્રત્યક્ષ અનુભવાય છે–. “ જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; ' અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.” ' જે સ્થળ દ્રષ્ટિ ચક્ષુ અને સુક્ષ્મ દૃષ્ટિ મન તેને પણ દષ્ટ (જેનાર) છે. દરેક ઇયિને પિતાનાજ વિષયનું જ્ઞાન હોય ( ક્રિયાનું કરવાપણું) છે . Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અને આત્મા પાંચે ઈદિ તથા છઠ્ઠા મનની પણ ક્રિયાને જાણે છે, જેને કઈ જાતની બાધા આવતી નથી. ચક્ષુમાં જવાની શક્તિ છે, છતાં સૂર્યના પ્રકાશને અભાવ હોય, ત્યારે અંધકારમાં પાસે પડેલી વસ્તુ જોવામાં પણ બાધ આવે છે. કેમકે ચક્ષુમાં જેવાપણું-એ નિમિત્તજન્ય ગુણ છે. નિમિત્ત (સૂર્યપ્રધશ) ના અભાવે ગુણને બાધ આવે છે. જ્યારે આત્માને જાણવામાં કોઈ પણ સ્થલ વા સૂક્ષ્મ પ્રકાશના નિમિત્તની જરૂર પડતી જ નથી. તેથી અબાધપણે જે જાણે છે તે દેહાતીત છવ વા આત્મા જ છે. ઘટ પટ આદિ વસ્તુઓ જડ, દસ્ય તથા ય છે, સ્થલ દષ્ટિગોચર થાય છે, જ્યારે જીવ ચૈતન્યરૂપ, જ્ઞાતા અને અદશ્ય છે, જેથી સ્થલ દષ્ટિથી અગોચર છે. સૂર્યને પ્રકાશ જે પદાર્થો ઉપર પડે છે, તે પદાર્થો પ્રકાશને જાણી શકતા નથી, પણું પ્રકાશત્વને લઈ પ્રકાશગુણની સિદ્ધિ થાય છે, તેમ પાંચ ઇકિયે, મન તથા ઘટપટ આદિ પદાર્થો આત્માને જાણું શકતા નથી, પણ આત્મા તેને જાણે છે, જેથી જ્ઞાતૃત્વ શક્તિને લઈ જીવની દેહથી ભિન્નતા વા હયાતી સિદ્ધ થાય છે. સ્થળ દેહમાં બુદ્ધિની મંદતા અને કૃશ શરીરમાં બુદ્ધિની વિશેષતા જોતાં પણ દેહથી આત્માની ભિન્નતા સાબીત થાય છે. માટે હે વાયુભૂતિ ! આત્માની હયાતી છતાં તેની શંકા કરે– એ તો વિચિત્ર અજ્ઞાન જ છે. અગ્નિમાં તપ્ત થયેલ લેહ સામાન્ય દૃષ્ટિથી જોતાં અનિમય એકજ જણાશે, પણ સુક્ષ્મ દષ્ટિથી નિરીક્ષણ કરતાં લેહ તથા અગ્નિ બંને ભિન્ન જણાશે, તેમ દેહાધ્યાસ દેશને લઈ દેહ તથા આત્માનું ઐયપણું દેખાય છે, પણ જ્ઞાનદષ્ટિની જાગૃતી થતાં આત્મા પ્રત્યક્ષ રીતે દેહથી ભિન્ન જણાશે.” એ પ્રમાણે મહાવીર પ્રભુની દિવ્ય વાણી સાંભળી દીર્ધ વિચારપૂર્વક વિચાર કરવાથી પ્રભુ પ્રણીત જ્ઞાન અવિરેધપણે બુદ્ધિગમ્ય તથા અનુભવગમ્ય થતાં પોતાની શંકા લય થવાથી પરમ તત્ત્વજ્ઞાનને પામી, મહાવીર ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી ગણઘરપદને પામ્યા. ૧ ગણધર ઇદભૂતિની શંકા ૨ જી–માત્મા છે પણ નિત્ય નથી. * વિતર્થમિતિ છો ? જે વીવાય? विभावयसि नोवेद-पदार्थ शृणुतान्यथ" ॥ વેપારિ –“વિજ્ઞાનધન વૈભ્યો મૂખ્ય સમુस्थाय तान्येवानुनश्यति न प्रेत्यसंज्ञास्तीति " त्वं तावत् एतेषां पदानामर्थमेवं करोषि यत् विज्ञानघनो गमनागमनादि चेष्टा Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ वान् आत्मा एव एतेभ्यो भूतेभ्यः पृथिव्यप्तेजोवाय्वाकाशेभ्यः समुत्थाय प्रकटीभूय मद्यांगेभ्यो मदशक्तिरिव ततस्तानि भूतान्येव अनुविनश्यति जीवः, तत्रैव विलयं याति जले बुबुद इव, ततो भूतातिरिक्तस्य आत्मनोऽभावात् न प्रेत्यसंज्ञास्ति, मृत्वा पुनर्जन्म नास्तीति परं अयुक्तोऽयमर्थः शृणु तावदेतेषामर्थ - विज्ञानघन इति कोऽर्थः ? विज्ञानघनो ज्ञानदर्शनोपयोगात्मकं विज्ञानं तन्मयत्वादात्माऽपि विज्ञानघनः प्रतिप्रदेशमनंतपर्यायात्मकत्वात्, सच विज्ञानघन उपयोगात्मक आत्मा कथंचित् भूतेभ्यस्तद्विकारेभ्यो वा घटादिभ्यः समुत्तिष्टते उत्पद्यते इत्यर्थः घटादिज्ञानपरिणतो हि जीवो घटादिभ्य एव हेतुभूतेभ्यो भवति घटादिज्ञान परिणामस्य घटादिवस्तुसापेक्षत्वात् एवं च एतेभ्यो भूतेभ्यो घटादिवस्तुभ्यस्तत्तदुपयोगतया जीवः समुत्थाय समुत्पद्य तान्येव अनुविनश्यति कोऽर्थः ? तस्मिन् घटादौ वस्तुनि नष्टे व्यवहिते वा जीवोsपि तदुपयोंगरूपतया नश्यति, अन्योपयोगरूपतया उत्पद्यते, सामान्यरूपतया वा अवतिष्ठते, ततश्च न प्रेत्यसंज्ञास्ति, कोऽर्थः १ न प्राक्तनी घटाद्युपयोगसंज्ञा अवतिष्ठते, वर्त्तमानोपयोगेन तस्या नाशितत्वादिति, अपरं च " स एव अयं आत्मा ज्ञानमयः " इत्यादि तथा " द द द " कोऽर्थः १ दमो दानं दया इति दकारत्रयं यो वेत्ति स जीवः । किं च विद्यमान भोक्तृकं इदं शरीरं भोग्यत्वात् श्रोदनादिवत् इत्याद्यनुमानेनापि तथा “ चीरे घृतं तिले तैलं, काष्ठेऽग्निः सौरभं सुमे । चंद्रकांती सुधा यद्वत्तथात्मांगगतः पृथक् " ॥ १ ॥ एवं च प्रभुवचनैः छिनसंदेहः श्रीइंद्रभूतिः पंचशतपरिवारः प्रव्रजितः । तत्क्षणाच " उप्पनेइ वा ( १ ) विगमेह Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ના (૨) પુરવા (૩) !” તિ ગુજરાત મિહી નાખ્ય द्वादशांगी चितवान् । इति प्रथमो गणधरः॥१॥ - શંકા-વિરાર? એ વાક્યથી સિદ્ધ થાય છે કે-ગમનાદિ ચેષ્ટાવાળે જે આત્મા તે પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને આકાશ-એ પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થઈ તેમાંજ નાશ પામે છે. તેથી પ્રેયસંજ્ઞા નામ પૂર્વ સંસા-પૂર્વભવ છે નહિ, અર્થાતુ આત્મા નિત્ય નથી. જેમ મદામાંથી માંગશક્તિ, જળમાંથી બુદ્દબુદ (પરપોટો ) ઉત્પન્ન ઈ. માંગશક્તિને મદમાં અને બુદ્દબુદને જળમાં સમાવેશ થાય છે, તેમ આત્મા પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ સમાવેશ પામે છે “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહિ, આત્મા નિત્ય જણાય.” અવા વિશ્વમાં જે જે વસ્તુઓ રહેલી છે, તે ક્ષણે ક્ષણે પર્યાયાંતરને પામી વિનાશ થાય છે, તેમ આત્મા પણ વસ્તુ છે તેથી તેને પણ વિનાશ થવો જોઈએ અને વિનાશ થવાનો સંભવ રહે તે ગતભવનો અભાવ થાય છે. ગતભવને અભાવ થવાથી ભવિષ્યના ભવની પણ સિદ્ધતા થતી નથી. માટેજ આત્મા ભૂતમાંથી ઉત્પન્ન થઈ ભુતના નાશની સાથે તેને પણ નાશ થાય છે, પણ નિત્ય નથી. સમાધાન–મહાવીર ભગવંત કહે છે કે –“હે ઇદ્રભૂતિ ! આ તારી શંકા અયુક્ત છે. સાંભળ-વસ્તુમાં આદિ તથા અનાદિ ધર્મ છે. જે વસ્તુનું ઉપાદાન ( ઉત્પાદક છે કારણ તથા નિમિત્ત (સહાયક) કારણ પ્રત્યક્ષ વા પરેશ પ્રમાણથી ઉપલબ્ધ થતું હોય અને તેનો વિનાશ પ્રત્યક્ષ વા બુદ્ધિગમ્ય જણાત હોય, તે વસ્તુઓ આદિ અને અંત યુક્ત હોય છે, પરંતુ જે વસ્તુનું ઉપાદાન કારણ તથા નિમિત્તકારણ કેઈપણ સાધન વા પ્રમાણથી સિદ્ધ થતું ન હોય, વા તેને વિનાશ પણ જણાતો ન હોય તે વસ્તુ અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ છે, જેથી તેને ત્રિકાલે પણ નાશ થતો નથી. તેમ આત્મા દેહજન્ય વસ્તુ નથી, પ્રકાશમાંથી જેમ અંધકારની ઉત્પત્તિ અને અંધકારમાંથી જેમ પ્રકાશની ઉત્પત્તિ થતી નથી, તેમ દેહ વા પાંચ મહાભૂત-એ જડ દશ્ય તો છે, જ્યારે આત્મા ચૈતન્યભાવસંયુક્ત અદશ્ય તત્ત્વ છે, તેથી પાંચ મહાભૂતમાંથી તેની ઉત્પત્તિ. તથા નાશ થતા હોય તેમ જણાતું નથી. દેહની ઉત્પત્તિ તથા નાશ જેમ આત્માના અનુભવમાં આવે છે, તેમ આત્માની ઉત્પત્તિ તથા નાશને અનુ Page #160 -------------------------------------------------------------------------- ________________ ભવ પાંચ મહાભૂતને થ જશા નથી. જેથી આમા તકસિદ્ધ છે. અને તે ત્રિકાલવત છે. - પાંચ મહાભૂત જડ તથા દૃશ્ય છે, છતાં સર્વથા તેને પણ વિનાશ નથી, પરંતુ તે પદાર્થોના સમયવર્તી પર્યાયનેજ વિનાશ થાય છે. વિશ્વાકાશમાં ધર્માસ્તિકાય (ચલન સહાયક દ્રવ્ય) અધર્માસ્તિકાય ( સ્થિર સહાયક દ્રવ્ય), આકાશાસ્તિકાય (અવકાશ સહાયક દ્રવ્ય) કાલ (સમય પરિવર્તક દ્રવ્ય) પુદ્ગલ (જડ દ્રવ્ય) અને આત્માએ છ મૂળ દ્રવ્ય અનુત્પન્ન, અવિનાશી, ત્રિકાલવતી અને અબાધિત દ્રવ્ય છે, અને તે છએ દ્રવ્યમાં એક બીજાના અન્ય નિમિત્ત નૈમિત્તિક ભાવથી જે ક્રિયાઓ થાય છે, તે પર્યાય છે અને તે સમયવર્તી છે. જેમ સુવર્ણના એક ઘાટને ગાળી બીજે આકાર ઉત્પન્ન કરવાથી વા બીજાને ગાળી ત્રીજા આકારને ઉત્પન્ન કરવાથી જુદા જુદા આકારે પર્યાયને પામે છે, પણ સુવર્ણરૂપે દ્રવ્યની હયાતીજ રહે છે. તથા એક કાછના કટકાને બાળવાથી લાકડાને વિનાશ અને રાખની ઉત્પત્તિ થાય છે, પણ પરમાથરૂપે દ્રવ્યો જે લાકડામાં હતાં તે પર્યાયાંતરને પામી રાખરૂપે હયાત રહ્યાં છે. કાછના વિનાશથી કાષ્ટજન્ય પર્યાય (આકાર) નો વિનાશ થાય છે, પણ પરંમાણુઓને વા જડ તત્ત્વનો વિનાશ થતો નથી. તેમ આત્માના વિશ્વને જાણ વારૂપ પર્યાયે પર્યાયાંતર થવાથી આત્માને પણ વિનાશ થતો નથી. આમાં જ્ઞાતા છે અને સમસ્ત વિશ્વ ય છે. યેના આકારે જ્ઞાન પરિણમે છે, અર્થાત વિશ્વના વિવિધ પદાર્થો ( ય ત ) સમયે સમયે ક્રિયાઓનું પરાવર્તન, ઉત્પત્તિ અને વિનાશ કરી રહ્યા છે. જે જેવો રેયને આકાર પરાવર્તન પામે, તે તે જ્ઞાનને આકાર પણ પરાવર્તન પામી, યાકારને વર્તમાન પર્યાય નાશ થઈ બીજે ભાવી પર્યાય ઉત્પન્ન થાય છે વા વર્તમાનપણાને પામે છે. તેમ જ્ઞાનાકાર પણ યોકારના પરાવર્તનની સાથે જ પરાવર્તન વા નાશ પામી (વર્તમાન જ્ઞાનાકારને વર્તમાન યાકારની સાથે નાશ થઈ) ભાવિ જ્ઞાનાકારને વર્તમાનના રૂપમાં લાવે છે. જેમ એક મોટા દર્પણ પાસેથી જુદી જુદી વસ્તુઓ નીકળે તેને દર્પષ્ણમાં પ્રતિબિંબ પડે છે. પ્રથમ ઘેડો નીકળે તે તેને દર્પણમાં અશ્વાકારે પ્રતિબિંબ પડે છે અને પછી હાથી નીકળે તે અશ્વાકારનો પ્રતિબિંબ લય પામી હસ્તીના આકારને પ્રતિબિંબ પડે છે. એમ એક એક વસ્તુ જેમ આગળ ચાલતી જાય તેમ તેમ તે વસ્તુઓને પ્રતિબિંબ પડી લય પામી જાય અને નવી નવી વંસ્તુઓને પ્રતિબિંબ પડતું જાય. પ્રથ• મની (ભૂત) વસ્તુ ચાલી જતાં તેને પ્રતિબિંબ લય પામવાથી દર્પણને નાશ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ',' થતાજ નથી, પણ દંપ ણુમાં રહેલ પ્રતિબિંબરૂપ પર્યાયના નાશ થાય છે. દર્પણુ તા જેમ છે તેમજ રહે છે. તેમ વિશ્વના જુદા જુદા નેય પદાર્થોના સમયે સમયે આકાર પરાવર્ત્તન થયા કરે છે. જ્ઞેયના જે જે આકાર વર્ત્તમાને પ્રગઢ થાય તે તે આકારને આત્માના જ્ઞાનપર્યાય જાણે છે, તૈયના વર્તમાન આકારના પરાવૐનની સાથે જ્ઞાનના વર્તમાન પર્યાયનું પણ પરાવર્ત્તન થાય છે. અાદિ નિમિત્તોના ચાલી જવાથી દર્પણમાં રહેલ પ્રતિબિંબના નાશ થતાં દર્પણુના વિનાશ થતા નથી, તેમ ગેય પર્યાયનું પરાવર્ત્તન થવાની સાથે વર્તમાન જ્ઞાન પર્યાયનું પરાવર્ત્ત ન થવાથી આત્માના નાશ થતા નથી. વમાન સમયના જ્ઞેય પર્યાય ક્રિયારૂપમાં પરિણમી ભૂતના આકારમાં સમાવેશ પામે છે અને ભાવી પર્યાય વસઁમાનના આકારમાં ઉત્પન્ન થાય છે. એમ સમયે સમયે જે જે વત્તું માન જ્ઞેય પર્યાય ઉત્પન્ન થાય, તે તે પાઁયને આત્માના જ્ઞાનપર્યાય જાણું છે. વમાનને જ્ઞેય પર્યાય નાશ થવાથી જ્ઞાનનેા વમાન પર્યાય પણ નાશ પામે છે અને ભાવી જ્ઞેય પર્યાય પણ વર્તમાનત્ત્વને ધારણ કરે છે, તેની સાથે ભાવી જ્ઞાનપર્યાંય પણ વર્તમાનત્ત્વને ધારણ કરે છે. એમ સમયે સમયે યના આકારાનું પરાવર્તન થવાથી વિશ્વમાં રહેલા · અનંત જ્ઞેયના જેમ નાશ થતા નથી, તેમ સમયે સમયે જ્ઞાનના પાંચ પરાવર્ત્તન પામવાથી જ્ઞાન સ્વરૂપી આત્માને પણ નાશ થતાજ નથી. હું ગૌત્તમ ! વિજ્ઞાનયજ્ઞ એ પદના ગમનાદિક ચેષ્ટાવાળા આભા–એમ જે અર્થ કરે છે તે યુક્ત નથી, પણ : જ્ઞાનીનોયોગામાં વિજ્ઞાનં ” જ્ઞાન દર્શનરૂપ જે ઉપયોગ તે વિજ્ઞાન અને તન્મયવાતાસ્માવિ વિજ્ઞાનધન ” જ્ઞાન દર્શનરૂપ જે ઉપયોગ તેમય જે આત્મા તે વિજ્ઞાનધન ૩હેવાથ, અર્થાત્ જ્ઞાન સમૃહુમય આત્મા છે. દરેક પ્રદેશમાં અનંત જ્ઞાન પર્યાય સંપન્ન આત્મા છે. આત્માના જે નાનાપયાગ તે ભૂતના એટલે ધટાદિના પરિણામના હેતુવડે કરી જીવનું પરિણમવું થાય છે. કેમકે તૈયાકારે જ્ઞાન પરિણમે છે. માટે ઘટપટાદિ જ્ઞેયના વમાન પર્યાંય નાશ થયે તજ્જન્ય જ્ઞાનના પર્યાય પણુ નાશ થાય છે. પાઁય નાશ થવાથી આત્મદ્રવ્યના નાશ થતા નથી. ઘટાદિ જ્ઞેયના પર્યાય ઉત્પન્ન થયે જ્ઞાનપયોગ રૂપ જ્ઞાન પર્યાયની ઉત્પત્તિ થાય છે. અને ઘટાદ ોચના પર્યાયના નાશ થયે તભાવજન્ય જ્ઞાનાપંચણરૂપ જીવને નાશ થાય છે, અર્થાત્ ઘટાદિપર્યાયજન્ય જ્ઞાન પર્યાયનો નાશ થાય છે, પણ આત્માના નાશ થતાં નથી, તે તે ત્રિકાલ અખાષિત જેમ છે તેમજ રહે છે, વળી~~ જે સ ચાગો દેખીએ, તે તે અનુભવ દશ્ય; ઉપજે નહિ સ યાગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ, 66 p Page #162 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાંના જે જે સગે છે, તે સર્વે આત્માના દસ્ય છે, તે સંગોના રવરૂપને વિચાર કરતાં કોઈપણ સગથી આત્માની ઉત્પત્તિ થઈ હોય તેમ જાતું નથી. માટેઆત્મા નિત્ય છે તથા પાંચ મહાભૂત એ જ છે અને આત્મા ચૈતન્યરૂપ છે. જડથી ચૈતન્યની ઉત્પત્તિ અને ચૈતન્યથી જડની ઉત્પત્તિ થવી કદાપિ સંભવતી નથી, માટે આત્મા પાંચ મહાભૂત રૂપ દેહથી ભિન્ન છે અને નિત્ય છે. વળી બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા–એ શરીરની ત્રણ અવસ્થાઓ . પલટાય છે, તે વખતે દેહ દષ્ટિવાળાં જીવાત્માને આત્માની બાલ્ય, યુવા અને વૃદ્ધાવસ્થા જણાય છે, પણ વસ્તુ તે આત્માની નથી, શરીરની જ છે. શરીરની ત્રણ અવસ્થાનું પલટન થયે આત્મામાં કાંઈ પણું પલટાવાપણું થતું જે , નથી, પરંતુ તે ત્રણ અવસ્થા જે દેહની થાય છે તે દેહ તથા અવસ્થાથી ભિન્ન રહી આત્મા તેને જાણે છે, માટે નિય છે. તેમજ “ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, - પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવ નિયતા ત્યાંય” તે બાળકને જન્મ સમયેજ વિનાભ્યાસે પણ સ્તનપાન કરવાની સંજ્ઞા થાય છે તેથી તથા સર્પાદિક પ્રાણુઓમાં પણ વિના અભ્યાસે જ બીજા જીવો કરતાં ક્રોધની અધિકતા હોય છે. તે પૂર્વ જન્મના સંસ્કાર વિના બનવું અશક્ય છે, તેથી આત્માની ભિન્નતા તથા નિત્યતા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. વળી– . ' “ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; ' ' ' * વદનાર તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર.” ., અમુક પદાર્થ ક્ષણિક છે, એમ જે જાણે છે અને ક્ષણિકપણું કહે છે, તે કહેનાર વા જાણનાર ક્ષણિક હેય નહિ; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થશે તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પિતજ ન હોય તે જાણવાપણું ક્યાંથી રહે અને જાણનાર પ્રત્યક્ષ રહે તેમ જણાય છે, એ ઉપરથી પણ આત્મા અવિનાશી છે. જેમ ઘટપટ આદિ વસ્તુને નાશ થઈ તેનું પરિણામ ઠીકરાં વિગેરે થાય છે તે પ્રત્યક્ષ જણાય છે, તેમ આત્મા નિમિત્તજન્ય હેય તે તેને નાશ થઈ તેનું પરિણામ શું આવે તે જણાતું નથી. તેથી આત્મા નિત્ય છે, તથા “ ” એ વેદવાક્યથી દમ, દાન અને દયા-એ ત્રણ દારજે જાણે છે તે જ છે. સૂર્યનો પ્રકાશ જેની ઉપર પડે છે તે વસ્તુ અને પ્રકાશ જેમ ભિન્ન છે તેમ દેહાદિય અને આત્મા પણ ભિન્ન છે. તે Page #163 -------------------------------------------------------------------------- ________________ A से सोनी व्याच्या मुहुधमां घृत, तसभा तस, २५२९/न ४मा अनि, કુસુમમાં સુગંધ અને ચંદ્રકાંત મણિમાં અમૃતરસ જેમ બાહ્ય દૃષ્ટિથી જોનારને એક જણાય છે, પણ વસ્તુ ભિન્ન છે, તેમ દેહાધ્યાસ દોષને લઈ દેહ તથા આત્મા એક જણાય છે, પણ વસ્તુ દેહથી આત્મા ભિન્ન છે. દેહાદિ દશ્ય છે અને આત્મા તેને દષ્ટ છે. જેથી આત્મા નિત્ય છે.” એ પ્રમાણે ભગવંતની સંદેહ વિનાશક વાણી સાંભળી જેની શંકા લય પામી છે એવા ઈદ્રભૂતિ મહાભાએ પિતાના પાંચસો શિષ્યના પરિવાર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી તથા ઉત્પાદ, વ્યય, અને ધ્રુવ-એ વિશ્વના ત્રણ પદોનું યથાર્થ સ્વરૂપ ભગવંતના મુખથી શ્રવણ કરવાથી દ્વાદશાંગીના જ્ઞાનને પામ્યા.. २-५२ निभूतिनी ॥४॥ 3 0 आत्मा पत्ता नथी. - ५४ हे गौतमाग्निभूते ! कः संदेहस्तव कर्मणः कथं वा वेदतत्त्वार्थं विभावयसि न स्फुटं ? स चायं-" पुरुष एवेदं निं सर्व पदभूतं यच्च भाव्यं" इत्यादि तत्र ग्नि इति वाक्यालंकारे, यत् भूतं अतीतकाले, यच भाव्यं भाविकाले, तत्सर्व इदं पुरुष एव आत्मैव एवकारः कर्मेश्वरादिनिषेधार्थः, अनेन च वचनेन यनरामरतिर्यपर्वतपृथिव्यादिकं वस्तु दृश्यते तत्सर्वं प्रात्मैव, ततः कर्मनिषेधः स्फुट एव, कि च अमूर्तस्य आत्मनो मूर्तेन कर्मणा अनुग्रह उपघातश्च कथं भवति ? यथा आकाशस्य चंदनादिना मंडनं, खङ्गादिना भवंडनश्च न संभवति, तस्मात् कर्म नास्तीति तव चेतसि संशयो वर्त्तते, परं हे अग्निभूते ! नायमर्थः समर्थः, यत् इमानि पदानि पुरुषस्तुतिपराणि, यथा त्रिविधानि वेदपदानि, कानि चिद्विधिप्रतिपादकानि, यथा-" स्वर्गकामोऽग्निहोत्रं जुहुयात्" इत्यादिनि, कानिचिदनुवादपराणि, यथा--"द्वादशमासाः संवत्सरः" इत्यादीति, कानिचित्स्तुतिपराणि, यथा “ इदं पुरुष एव" इत्यादील, ततो अनेन पुरूषस्य महिमा प्रतीयते नतु कमोद्यभावः । यथा:-- Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૭ "जले विष्णुः स्थले विष्णु विष्णुः पर्वतमस्तके ।। सर्वभूतमयो विष्णु स्तस्माद्विष्णुमयं जगत् ॥ १॥ . अनेन वाक्येन विष्णोर्महिमा प्रतीयते, नतु अन्यवस्तुनामभावः किंच अमूर्तस्यात्मनो मूर्तेन कर्मणा कथं अनुग्रहोपघातौ ? तदपियुक्तं, यत् अमूर्तस्यापि ज्ञानस्य मद्यादिना उपघातो ब्राम्यायोषधेन च अनुग्रहो दृष्ट एव, किंचकर्म विना एकः सुखी. अन्यो दुःखी, एकः प्रभुरन्यः किंकरः, इत्यादि प्रत्यक्षं जगदैचित्र्यं कथं नाम संभवतीति श्रुत्वा गतसंशयः प्रत्रजितः ।। શંકા–“g&gવે સર્વ જપૂત મળે?—પુરૂષ મરીને પુરૂષ થાય, ભૂતકાલે જે થઈ ગયું અને ભવિષ્યમાં જે થશે, તે બધું પુરૂષમય વા આત્મામયજ છે. જેથી ભૂતમાં જે થયું તેજ વર્તમાને થાય છે અનેં ભવિષ્યમાં પણ તેજ પ્રકારે થશે, તેથી તથા મનુષ્ય, દેવ, તિર્યંચ અને નોરકી વિગેરે જે જે દશ્ય પદાર્થો છે તે બધા આત્મામયજ છે. તેથી કર્મ તથા ઈશ્વર કર્તાપણાને અભાવ સિદ્ધ થાય છે, સમસ્ત વિશ્વ આત્મામય છે અને જે જે હોય છે, તે તેજ મરીને થાય છે. જેથી ઈશ્વરનીવા કર્મની આવશ્યકતા રહેતી જ નથી. વળી અમૂર્ત એવું જે આકાશ તેને જેમ ચંદનાદિથી મંડન તથા ખડગાદિથી ખંડન કરવાનું સંભવતું નથી, તેમ અમૂર્ત એ જે ચૈતન્યાત્મા તેને મૂર્તિમાન અને જડ એવા જે કર્મો તેનું આવરણ સંભવતું નથી, અને આવરણ જ જ્યાં નથી, ત્યાં કર્મનું કરવાપણું પણ હેતું નથી. “આત્મા સદા અસંગને, કરે પ્રકૃતિ બંધ: અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.” આત્મા સદા અસંગ છે અને સત્તાદિ ગુણ યુક્ત પ્રકૃતિ કર્મને બંધ કરે છે વા કર્મ કર્મને જ બંધ કરે છે, અથવા ઈશ્વરની પ્રેરણાથી કર્મબંધ થાય છે, પણ કમબંધ સાથે જીવને સંબંધ નથી, તે તો અસંગ છે. આમ કર્મનું અકર્તાપણું હેવાથી મોક્ષ કરવાની આવશ્યકતા જણાતી નથી અને કર્મનું કર્તાપણું આત્માને ઠરાવવાથી આત્માને સ્વભાવ ઠરી જાય છે. તો “ગુ ણનો સમવાય ” ગુણી થકી ગુણ જુદે પડતું નથી–એ કારણથી પણ મોક્ષ પ્રાપ્ત થવાની આવશ્યક્તા Page #165 -------------------------------------------------------------------------- ________________ જણાતી નથી. કર્મ જ છે, અજ્ઞાવે છે, આમા ચેતન્યરૂપ જ્ઞાનમય છે, તેથી આત્માને કર્મ બંધ્ર લાગે તે સંભવતું નથી. . ... .. . સમાધાન –-વેદનાં વચન ત્રણ પ્રકારનાં છે–કેટલાંક વિધિને પ્રતિપાદન કરનારી છે, જેમકે “સ્વર્ગના ઈચછકે અગ્નિહોત્રાદિ ધર્મક્રિયા કરવી કેટલાંક અનુવાદ જણાવનારાં છે, જેમકે “બાર માસને એક સંવત્સર થાય,” અને કેટલાંક સ્તુતિને જણાવનારાં છે, જેમકે “આ પુરૂષ મહાન છે” ઇત્યાદિ, હવે પ્રથમ જે બતાવ્યું કે પુરૂષ મરીને પુરૂષ જ થાય, તે પુરૂષો મહિમા બતાવવાને કહ્યું છે. કેટલાક મંદષાયી, સરલપરિણામી, પવિત્રાચરણ છો સત્કર્મના પ્રભાવથી પુરૂષ જન્મથી મુક્ત થઈ (મરણ પામી) ફરીને પણ પાંચ સાત ભવ સુધી પુરૂષ થાય છે, પણ તેથી કર્મના નિષેધા કહેવાનો હેતુ નથી. જેમ વિપુ” એ થી પરમાત્માનું માહાસ્ય બતાવ્યું છે, પણ તેથી જળ, સ્થળ વિગેરે વસ્તુઓને અભાવ થતો નથી. વેદાંત, પરમાત્માને સર્વ સ્થળે વ્યાપક માને છે, પણ જેન પરમામાને જ્ઞાપક માને છે, જેથી પરમાત્મા સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યો છે એટલે જાણી રહ્યો છે, તેથી અન્ય પદાર્થોને અભાવ થતો નથી. ઘરમાં દીપકનો પ્રકાશ સર્વ સ્થળે વ્યાપી રહેતાં પણ અન્ય વસ્તુઓની હયાતી ટકી શકે છે, તેમ પરમાત્માને જ્ઞાન પ્રકાશ સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેતાં પણ અન્ય પદાર્થોને લય થતા નથી. બીજી શંકા જે અમૂર્ત આત્માને મૂર્તિમાન કર્મને સંબંધ કેમ ઘટે? તે પણ અયુક્ત છે. બુદ્ધિ અત્ત છે, તથાપિ મઘ વિગેરેના પાનથી બુદ્ધિ જડતાને પામે છે અને બાહ્યી વિગેરે ઔષધિના સેવનથી બુદ્ધિ વિકસિત થાય છે, તેમ આવરણ દોષને લઈ કર્મનો સંગ હોય છે અને આવરણ દેષને લય થવાથી કર્મને વિનાશ થાય છે. માટે કર્મનું કર્તાપણું સિદ્ધ થાય છે. કોઈ પણ કાર્યના ઉપાદાન કારણ તથા નિમિત્ત કારણ એમ બે કર્તા હોય છે, ઘટને ઉપાદાન કર્તા માટી અને નિમિત્ત કર્તા કુંભારાદિ છે, તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય તથા કાલ–એ છએ દ્રવ્ય જેકે પોતે પિતાનીજ ક્રિયાના કર્તા છે. પણ એક બીજા દ્રવ્યના નિમિત્ત વિના પિતાની ક્રિયા કઈ કરી શકતું નથી. માટે કર્મને ઉપાદાન કર્તા રાગ, દ્વેષ અને અજ્ઞાન છે અને નિમિત્ત કર્તા આત્મા છે. દરેક દ્રવ્યમાં નિમિત્ત નૈમિત્તિક ભાવ રહ્યો છે. પાણીમાં તારવાનો ધર્મ છે અને માછલામાં તરવાને ધર્મ છે. માલાને રે. તીમાં મૂકવાથી તે તરવાની ક્રિયા કરી શકતું નથી, તેમજ પાણીમાં લે મૂકવાથી તારવાની ક્રિયા પાણી કરી શકતું નથી. તરનાર અને તારનાર બંનેનું Page #166 -------------------------------------------------------------------------- ________________ સમન્વયપણું થાય તેજ તરણ ક્રિયા થાય છે, તેમ પુદગલ દ્રવ્યને આત્માનું નિમિત્ત મળવાથી કર્માવરણ ઉપાર્જન કરવાની ક્રિયા થાય છે. માછલું પાણીને તરવાનું વા પાણી માછલાને તારવાનું કહેતું નથી, છતાં પાણું તથા માછલાને સંગ થતાં તરવાની ક્રિયા થાય છે. સૂર્ય પક્ષીને ગાવાનું કહેતો નથી, તેમ પક્ષીઓ સૂર્યને ગાવા માટે સહાય આપવાનું કહેતા નથી, છતાં સૂર્યના પ્રકાશે પક્ષીઓ ગાવા ફરવા વિગેરેની ક્રિયા કરે છે અને સૂર્યને પ્રકાશ ન હોય ત્યારે સુવા વિગેરેની ક્રિયા કરે છે. તેમ આત્મા, પુદગલ દ્રવ્યમાંથી કર્યાવરણની વૃદ્ધિ થાય તેમ ઇચ્છતો નથી, તેમજ કર્મો આત્માને કહેતાં નથી કે તમે અમને બંધને થવામાં સહયતા આપો, પણ નિમિત્ત નૈમિત્તિક ધર્મને લઈ પુદગલ દ્રવ્યને ધર્માસ્તિકાયનું નિમિત્તા મળે છે, ત્યારે તે ચાલવાની ક્રિયા કરે છે. કાલનું નિમિત્ત મળે છે ત્યારે સડણ -માણુની ક્રિયા કરે છે, તેમ આત્માન નિમિત્તા મળે છે ત્યારે કર્મ બંધનની ક્રિયા કરે છે. તે નિમિત્ત ભાવને લઈ આત્માને કર્મને કર્તા કહ્યો છે. વસ્તુ તે આત્મા પિતાના સમ્યગ્નાન, દર્શન, ચારિત્રમય સ્વ-ઉપયોગનો જ કર્તા છે અર્થાત સ્વરૂપમાં રમણ કરે છે અને રાગ, દ્વેષ, અજ્ઞાન વા કોણ શરીર (સુક્ષ્મ અધિવસાય) કર્મ કર્તા છે. આત્મા કમીને કર્તા છે એમ જે કહ્યું છે, તેમાં પણ ગૂઢ આશય છે. મહાત્મા બનારસીદાસ લખે છે કે – “ એક પરિણામ કે ન કરતા દરબ દેય, દેય પરિણામ એક દરબ ન ધરતુ હૈ.” - કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા એકસમ કરી શકે નહિ, પિતાની - ક્રિયાને એક સમય પણ અભાવ હોય તે દ્રવ્યપણું ઉડી જાય. માટે પિતાની ક્રિયાને ત્યાગ કરી વા પિતાની ક્રિયાની સાથે બીજા દ્રવ્યની ક્રિયા કોઈ પણ દિવ્ય કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતપોતાના જ ગુણ–પર્યાયને કર્તા છે, તો પછી આત્મા પણ દ્રવ્ય છે, વળી ચૈતન્યરૂપ છે તે જડ દ્રવ્યની ક્રિયા કરી શકે નહિ. આત્મા જડ દ્રવ્યને કર્તા નથી પણ જ્ઞાતા છે,જ્ઞાતા હોય તે કર્તા હોઈ શકે નહિ અને કર્તા હોય તે જ્ઞાતા હોઈ શકે નહિ. માટે આત્મા કર્મ કર્તા નથી, છતાં વ્યવહાર નયની અપેક્ષા બતાવી આત્માને કર્મને કતાં કહ્યો છે. અર્થાત • અજ્ઞાનપણાને લઈ કર્મ કર્તા છે, એમ મનાયું છે, જેમ કાળાં વસ્ત્રધારી કાઈ પુરૂષ છેટેથી આવતો હોય ત્યારે દષ્ટિામને લઈ તેને જોતાં સ્ત્રી આવે છે સંકલ્પ કર્યો અને પાસે આવતાં પુરૂષ છે એમ જણાયાથી સ્ત્રીતત્વનો સંકલ્પ લય થયો. પ્રથમ સ્ત્રીત્વને સંકલ્પ કરતાં તેનામાં પુરૂષત્વને નાશ થયે ન હત, તેમજ સ્ત્રીત્વની ઉત્પત્તિ થઈ ન હતી. તેમજ પાસે આવતાં પુરૂષત્વનો Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સંકલ્પ થયા તે સમયે પુરૂષત્વની ઉત્પત્તિ અને સ્ત્રીત્વના વિનાશ થયા ન હતા, તે તેા જેમ હતા તેમજ છે, પણ દષ્ટિદાષને લઈ સંકલ્પ પરાવર્ત્તન થતાં સ્ત્રીત્વતી માન્યતા થઇ હતી, તેમ દેહાધ્યાસ બુદ્ધિને લઇ તથા અજ્ઞાન આવરતે લઈ આત્મા મનુષ્ય છે, વણિક છે, બ્રાહ્મણ છે, સ્ત્રી છે, પુરૂષ છે, વા કર્મના કર્તા છેએમ માન્યતા થઇ છે, આત્મા તેા વસ્તુત્વે જેમ છે તેમજ છે. તે તા સ્ત્રી પણુ નથી અને પુરૂષ પણ નથી, માત્ર સ્ત્રી-પુરૂષપણાની પ્રવૃત્તિ તથા ભાવનાના માતા છે, પણ તથા પ્રકારનું જ્ઞાતાપણું નિરાવરણરૂપે અનુભવાયુ નથી, તેથી આત્માને કૉ માન્યો છે. તે આત્મા શબ્દથી . સમ્યજ્ઞાન દતાપયાગમય શુદ્ધ ચૈતન્યાત્મા નહિ પણ અંતરાત્મા (મન) છે. શાસ્ત્રમાં આત્મા શબ્દને યોગ આત્મા, કષાય આત્મા, મન આત્મા-એમ ધણા પ્રકારાથી વર્ણા છે, જેથી યથાર્થ રહસ્ય ન સમજાયાથી મઋદ્ધિમાન જીવાત્મા, આત્મા–એ શબ્દથી શુદ્ધ ચૈતન્યાત્માને માની બેસે છે, પણ તેમ નથી. આત્મા એટલે કે સુક્ષ્મ મન, ઉત્તરાયન સૂત્રના હું મા અધ્યયનમાં પણ એક સ્થળે ટીકાકારે લખ્યું છે — અધ બાહ્માશવેન મન વ उच्यते ! અહીં આત્મા શબ્દથી મન લેવું તેમ આત્મા કર્મના કર્યાં છે તે સ્થાને સુક્ષ્મ મનથીજ કર્મબંધન થાય છે. કહ્યું છે કે~ " मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः " મનુષ્યને બંધ તથા માંક્ષનું કારણ મન છે, પરિણામેજ બંધ છે. પરિણામ સકલ્પ વિકલ્પે વા અધ્યવસાય એ આત્માની ક્રિયા નથી, પણ સુક્ષ્મ મનની ક્રિયા થાય છે. આત્માના નિમિત્તાથી મનની સુક્ષ્મ ક્રિયા થવાથી સંકલ્પ–વિકપભાવને લઇ બુધ માક્ષની પ્રવૃત્તિ થાય છે. આત્મા જાણવાની ક્રિયા છોડી દઇ કર્મ કરવાની ક્રિયા કરે તે! આત્મા ચૈતન્ય સ્વભાવથી હીન ખની જડ થઈ જાય છે. માટે તેમ પણ બની શકે નહિ, તેમજ આત્મા,જાણવાની ક્રિયા કરવાની સાથે કર્મ બાંધવાની પણ ક્રિયા કરે તેમ પણ બને નહિ, કેમકે કાઇપણ દ્રવ્ય એ ક્રિયા સાથે કરી શકેજ નહિ. માટે આત્મા એટલે અંતરાત્મા ( સુક્ષ્મ મન ) એ કર્મના કર્યાં છે અને શુદ્ધ ચૈતન્યાત્મા એ કર્મના જ્ઞાતા છે, પણ સુક્ષ્મ મન આત્માના નિમિત્તને પામીને કર્મ બંધનની પ્રવૃત્તિ કરે છે, તેથી નિમિન કર્યાં ભાવની અપેક્ષાએ આત્માને કર્મના કર્તા કહ્યો છે ૩, ૪ વ્યક્ત ગણધરની શંકા ૐ જી-આત્મા કર્તો નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫ " पंचसुभूतेषु तथा संदिग्धं व्यक्तसंज्ञक विबुधं; ऊचे विभुर्यथास्थं वेदार्थ किं न भावयसि " ? .... "येन स्वप्नोपमं वै सकलं इत्येष ब्रह्मविधिरंजसा विज्ञेयः'. इति, अस्यार्थः-वै निश्चितं सकलं एतत् पृथिव्यादिकं स्वप्नोपमं असत् अनेन वेदवचसा तावद् भूतानामभावः प्रतीयते, पृथ्वी देवता, आपो देवता इत्यादिभिस्तु भूतसत्ता प्रतीयते,. इति संदेहः परमविचारितमेतत्, यस्मात् 'स्वप्नोपमं वै सकलं' इत्यादीनि पदानि अध्यात्मचिंतायां कनककामिन्यादिसंयोगस्य अनित्यत्त्वसूचकानि नतु भूतनिषेधपराणि इतिः". શંકા-ત્ર સત્ય નાભિથ્થા” બાન તેજ સત્ય છે તે સિવાય સમસ્ત વિશ્વ મિથ્યા છે, એ વાક્યથી તથા પૃથિવ્યાદિ સર્વ પદાર્થો સ્વપ્નવત છે, સ્વપ્નમાં ચિંતવેલ પદાર્થો જાગ્રત થતાં દષ્ટિગોચર થતા નથી, તેમ જ્ઞાનદશાની જાગ્રતી થતાં આ સમસ્ત વિશ્વ દષ્ટિગોચર થશે નહિ વ લય થશે-એ વાક્યથી જગત છે નહિ એમ સિદ્ધ થાય છે અને “ g સેવા ” પૃથ્વી દેવતા, જળ દેવતાએ વાકયથી વિશ્વના પદાર્થોની હયાતી સિદ્ધ થાય છે, પણ ઉપરના વાક્યથી વિશ્વનો અભાવ હોય તો આત્માને કર્મ કરવા પણ છેજ નહિ, માટે આત્મા કર્મને કર્તા નથી. સમાધાન–સ્વપ્નમાં ચિંતવેલ વસ્તુઓ જાગ્રત થતાં દશ્ય થતી નથી એ વાત ઠીક છે, પણ વનમાં જે ચિંતવન થાય છે તે શાથી? વિશ્વમાં વસ્તુનેજ અભાવ હતા તે ચિંતન કેમ થાત ? અને કેવું થાત ? દશ્ય પદાર્થોજ સ્વપ્નમાં વિચારરૂપે ભાસમાન થાય છે. જે રૂપું હેત નહિ તો છીપ ઉપર રૂપાની ભ્રાંતિ કેમ થાત ? જે સર્પ ન હેત તે જવું (દેરી) ઉપર સર્પની બમણું કેમ થાત ? છીપ ઉપર રૂપાની ભ્રાંતિ થવાથી તથા રજજુ ઉપર સર્ષની કલ્પનાં થવાથી રૂડું અને છીપની તથા રજજુ અને સર્પની બંનેની હયાતી સિદ્ધ થાય છે, તેમ પદાર્થોના વિદ્યમાનપણાથી તેનું વિદ્યમાનપણું દષ્ટિગોચર થયું છે અને તેને દશ્યભાવ બુદ્ધિમાં રમી રહ્યો છે, ઇન્દ્રિયની દ્વારાએ અનુર્ભ-' વેલી વસ્તુનું સ્મરણ બુદ્ધિમાં રમી રહે છે, ને નિદ્રામાં ઇદ્રિના સાધન વિના મનમાં બુદ્ધિની સ્મૃતિ થાય છે તે જ સ્વનિ કહેવાય છે. સ્વપ્નમાં અનુભવેલ Page #169 -------------------------------------------------------------------------- ________________ સમર પદાર્શ તથા સ્વપ્ન અસત્ય છે એમ કહેવાનુ કારણ પદાર્થના નિષેધ માટે નથી, પણ વિશ્વના સમસ્ત પદાર્થો વિનાશી છે તેની અસારતા બતાવવા માટે છે, તેમ જગતને સ્વપ્નવત કહેવાના પણ હેતુ એજ છે કે સચ્ચિદાનંદ આત્મા શિવાય સમસ્ત વિશ્વ અસત્ છે એટલે અભાવ છે એમ નહિ; પણ અસાર છે, વિનાશી છે, ક્ષણિક છે; આત્માને અધઃપતન કરનાર છે, માયાના આવરણાને વધારનાર છે, માટે તે આવરણાથી મુક્ત થવા, વિનાશી વિશ્વના માનિત રાગથી રહિત થવા, સસારના મેાહિત પદાર્થો તરફ ઉદાસીન થઇ વૈરાગ્યને ઉત્પન્ન કરવા અને અવિનાશી એવા પરમ તત્વની પ્રાપ્તિ કરવા માટેજવિશ્વને અસતનામ અસાર કહેલ છે, પણ તેથી વિશ્વના અભાવ નથી, પણ હયાતી છેઅને વિશ્વાકારવૃત્તિની અજ્ઞાન દશામાં આત્મા આવરણિત છે, ત્યાં સુધી નિમિત્ત ભાવે કર્મના કર્તા છે, જ્યારે આવરણ ભાવને લય થઈ આત્મભાવમાં રમણ કરશે, ત્યારે આત્મા સમસ્ત વિશ્વના જ્ઞાતા થશે. ૩ ૭–૮–૯૧૦મા—એ ચાર ગણધરાની શકા ૪થી આત્મા ભેાકતા નથી. ૭ મા ગણધર મૌર્ય પુત્ર દેવતા નથી ’ ! દેવતા વિગેરે સ્વપ્નવત્ છે માટે મિથ્યા છે, જો દેવતા નથી તેા પુન્ય આંધી તેનુ મૂળ સ્વર્ગ મળે તેમ નથી ભાકતાપણુ અસિદ્ધ થાય છે. વળી ખીજા વાકયમાં જ લખ્યું છે કે— યજ્ઞાદિક ધર્મક્રિયા કરનાર સ્વર્ગલાકે જાય છે. જો દેવતા જ ન હોય તે સ્વર્ગે ક્યાંથી જવાય ? ·4 - i. ૮ માં અ‘પિત ગણધર્~~નારક નથી. નવૈ મેચ નહે નાના સતિ ’’ એ વચનથી નરકના અભાવ થાય છે. નરકના અભાવ એવાથી પાપ–મધના મૂળના પણ અભાવ થાય છે. તેથી ભાતાપણું સિદ્ધ થઇ શકતુ નથી, વળી ખીજા એક વાક્યમાં એમ લખે છે કે- થઃ ચિાવमाचरति स नारको भवति પાપ કૃત્ય કરનાર નરકમાં જાય છે—એ વાક્યથી નરકની સિદ્ધતા થાય છે. "C ૯ મા ગણધર અલભાતા-‘પુણ્ય-પાપનો અભાવ છે.' અન્તિમत्युक्तं " पुरुष તેનું ચિત્ત સર્વે ” ચાયિવવું. સમસ્ત વિશ્વ આત્મામય હોવાથી પુન્ય પાપને અભાવ થાય છે, જેથી ભાકતાપણું સિદ્ધ થતું, નથી, k ܕܕ ૧૦ મા ગણધર મેતા—પરભવ નથી. ઈંદ્રભૂતિની માફ્ક આત્મા પાંચ મહા ભૂતમાંથી ઉત્પન્ન થઇ ભૂતના નાશની સાથે આત્માના નાશ થવાથી પુન્ય-પાપનાં મૃત્યા કરનારને તેના મૂળના અભાવ થાય છે, જેથી આત્માનુ ભાકાપણ ઉડી જાય છે, Page #170 -------------------------------------------------------------------------- ________________ પહે સમાધાન-દેવતા તથા નારકી એ પશુ ગતિ છે, ગતિ કિાવતી હોતી નથી. શુભ કર્મબંધથી પુન્ય બાંધી દેલ્લામાં ાય અને અશુભ ક બંધથી પાપ બાંધી નરકમાં જાય, ત્યાં પુન્યઃ પાપના વિપાક ભાગવી, ત્યાંથી પણ જીવાત્માને અનેક ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. જેથી દેવા તથા નારકી એ પણુ અંતે વિનાશી છે. એ હેતુએ ‘દેવતા તથા નારકીને માયાપમ કહેલ છે, પણ દેવ તથા નરકગતિના અભાવને માટે કહ્યું નથી. તેમજ નવમા ગણુધરની શંકામાં સમસ્ત વિશ્વ આત્મામય છે તેથી પુન્ય પાપની અભાવ થાય છે અને પુન્ય પાપના અભાવ થવાથી ભોકતાપણું સિદ્ધ થતું નથી, એ વચન પણ સાપેક્ષ છે. દેહાધ્યાસ બુદ્ધિ તથા અજ્ઞાન દોષને નાશ થવાથી આત્મજ્ઞાન જેને ઉત્પન્ન થયું છે એવા ઉપયાગ સ્વરૂપમાં રમણ કરનાર પરમ જ્ઞાનીને અખિલ વિશ્વ આત્મવત્ અનુભવાય છે. તેથી તેને પુન્ય પાપને અસ પડતા નથી, પણ પૂર્વ કૃત બંધના પ્રારબ્ધદયને ઉપયોગ પૂર્વક સમપરિણામે વેદી, કાઁવરણથી મુક્ત થઈ શુદ્ધ બને છે, તેને અધમેક્ષ-વા કર્તાપણું હેતું નથી, પણ જે આત્મા અજ્ઞાન દોષથી આવરણિત થયેલ છે, તે તે રાગ દ્વેષ તથા અજ્ઞાનને લઇ કર્મના અધ કરે છે . અને તેના સુખ દુઃખના વિપાકને પણ ભાગવે છે. દશમા ગણધરની શંકા પણ પ્રથમ ગણધરના જેવી છે. તે પણ આત્માને ક્ષણિક માનવાથી પુન્ય પાના અભાવ માને છે. તેનું સમાધાન પ્રથમ ગણધરના સમાધાનની સાથે આવી જવાથી અહીં વર્ણન કર્યું નથી. પૂર્વ પ્રારબ્ધ કર્મના આધારેજ સુખ દુઃખનું પરિણામ જીવાત્માને ભોગવવું પડે છે. “ એક રાયને એક ર્ક, એ આદિ જે ભેદ્ય; કારણ વિના ન કાર્ય તે, એજ શુભાશુભ વેદ્ય. 29 એક સુખી અને એક દુઃખી, એક રાજા અને એક રંક આદિ જે જે ભિન્ન પરિણામા જાય છે, એજ પૂર્વ કૃત શુભાશુભ કર્મનું પરિણામ છે. જે ૫-૬ ગણધર સુધર્માં તથા મહિતની શંકા ૫ મી મેક્ષ નથી; પ શકા—યો ચા સ તાહરા કૃતિ સંવિજ્યું “ પુરૂષો वै पुरुषत्वमनुते पशवः पशुत्वं " इत्यादीनि भवांतरसादृश्य प्रतिपादकानि तथा-“ शृगालो वै एष जायते यः सपुरीषों दुसते " इत्यादीनि भवांतरे वै सादृश्यप्रतिपादकानि दृश्यते. ૨૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પુરૂષ મરીને પુરૂષ થાય અને ઋગાલ (શીયાળ) મરીતે શ્રૃગાલ જ થાય. જેમ ચેાખાને વાવવાથી ચાખાનીજ ઉત્પત્તિ થાય છે અને ઘઉમાંથી ધઉંજ થાય છે. ઘઉંમાંથી ડાંગર અને ડાંગરમાંથી ઘઉં થાય તેમ બનતું નથી, તેવી. રીતે જેવા હાય તેવાજ થાય. એ વચનથી ગતિ તથા માક્ષના અભાવ થાય છે. અને ખીજે સ્થળે એમ પણ કહ્યુ છે કે—પુરીષ ( વિષ્ટા ) સહિત પુરૂષને ખાળવામાં આવે તા તે શૃગાલ થાય, આ વચનથી ગતિનું પરાવર્ત્તન થાય છે. જો ગતિનુ પરાવર્ત્તન થાય તેા ધનુ પરાવર્ત્તન થવાના પણ સંભવ રહે છે. " स एष विगुणो विभुर्न बध्यते, न संसरति नवा मुच्यते " ફ્રાનિ, આત્મા સર્વવ્યાપી તથા ચૈતન્ય ધન છે જેથી તે બધાતા નથી, સંસારમાં લેપાતા નથી અને તેના મેાક્ષ પણ નથી. બધા અભાવ હોય તેાપછી માક્ષ કાના થાય ? અથવા જીવાત્માને અનાદિકાલથી અનંત કર્મનાં આવરણા છે, તેના મેક્ષ થવાને પણ અનંત કાલ થવા જોઇએ. એક માણસ કાઇ ગામ જતાં રસ્તા ભૂલી જવાથી પાંચ ગાઉ દૂર નીકળી ગયા, પછીથી ખબર પડતાં પાછા ફર્યાં, પાંચ ગાઉ આગળ નીકળી જતાં જેટલી વાર થઇ તેટલીવાર પાછા ફરતાં લાગે છે; તેમ કમ ઉપાર્જન કરતાં અનંતકાલ વ્યતીત થયેા છે, તેા તેની નિવૃત્તિ અલ્પકાળમાં ક્યાંથી થાય ? તેની નિવૃત્તિ થવાને પણ અનંતકાળ જોઇએ. એમ અનુસ ́ધાન પર પરાને લઇ કર્મની સર્વથા નિવૃત્તિ થવી અશક્ય છે. શુભ કર્મ થી દેવગતિ અને અશુભ કર્મથી નરક ગતિ એમ સુખ તથા દુ:ખના સંયોગામાં જીવાત્મા રખડ્યા કરે; પણ તેને મેક્ષ થવા એ તા દુઃશક્ય છે. સમાધાન- ચો ચાંદા: જ્ઞ તાદશ જે જેવા હાય તે તેવા અય એ વાક્યના હેતુ નિયમિત વાદનું પ્રતિપાદન કરવા અર્થે નથી અર્થાંત્ પુરૂષ હામ તે મરીને પુરૂષજ થાય અને પશુ મરીને પશુજ થાય, તેવા નિયમ નથી. જેમ પાણીમાંથી વરાળ અને વરાળમાંથી પાણી થાય છે, ગાત્રાદિમાંથી વીંછી વિગેરે થાય છે, તેમ મનુષ્યમાંથી પશુ અને પશુમાંથી માનવ પણ થઇ યો યાદશ’ એ વચનથી જેવા હોય તેવા થાય એ હેતુ માટે કહ્યું નથી, પણ કેટલાક સરલ પવિત્ર આચરણવાળા જીવા પાંચ સાત ભવ સુધી પણ પુરૂષમાંથી પુરૂષ થાય, તેમ કેટલાક પાપી જીવા ઘણા ભવ સુધી પશુ મરીને પશુ થાય એ હેતુ ર્શાવવા કહ્યું છે. તેમજ જે આત્મા આવરણ દોષથી મુક્ત થઇ નિરાવરણુ દાને પ્રાપ્ત થયેલ–મન, વચન, કાયાના યાગથી મુક્ત શકે * શ્ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫ થયેલ તથા સિદ્ધ, બુદ્ધ એવા આત્મા તે ફરી કર્મનાં બધનાથી ખંધાતા નથી, સંસારમાં ભવભ્રમણ કરતા નથી, પણ મુક્તજ છે, જેથી કરી મૂકાવાપણું પણ નથી–એમ કર્મરહિત સિદ્ધાત્માની અપેક્ષાએ કહ્યું છે, પણ બધા આત્મા સિદ્ધ વા મુદ્દે છે અને કર્મથી મુક્ત છે એમ જણુાવ્યું નથી, પરંતુ જે આત્મા સિદ્ધ, બુદ્ધ તથા કવિમુક્ત હોય છે, તે સંસારમાં ભમતા નથી, બંધાતા નથી એમ જણાવ્યું છે, તેથી મેાક્ષની આવશ્યકતા સિદ્ધ થાય છે. જો કે કાઁવરણા અનંતકાલનાં એકઠાં છે, તથાપિ આત્મા જો ખલવાન થાય તા અનંત ભવનાં ઉપાર્જન કરેલાં કર્યાં અંતર્મુ માંજ ક્ષય કરી નાખે છે. લાખ મણુ લાકડાંની વા ઘાસની ગંજીને એકઠી કરતાં માસ છ માસના લાંબે વખત લાગે છે, જ્યારે એકજ અગ્નિના કણ તેમાં પડવાથી ક્ષણવારમાંગજીના વિનાશ થઈ જાય છે. હજારા વર્ષો સુધી મહા કા ભોગવીને મેળવેલી લાખે રૂા. ની મુડીના આગ લાગતાં ક્ષણવારમાં નાશ થાય છે. ખાર–પંદર વર્ષના લાંબા કાલ સુધી મહેનત કરી તૈયાર કરેલ મહાલયના થાડા વખતમાં નાશ થઇ શકે છે. તેમ આત્માના પ્રબલ પુરૂષાર્થથી અનંત ભવના કર્મો પણ અલ્પ કાળમાં નાશ થાય છે. પુન્યની વૃદ્ધિ થઇ પાપની મંદતા અને પાપની વૃદ્ધિ થઇ પુન્યની મંદતા એમ પાપપુન્યમાં પરાવન થયા કરે છે, તેમ પાપ તથા પુન્ય બંનેનુ પરાવન થઇ અાધકભાવ ( મેાક્ષ ) ની પણ પ્રાપ્તિ થઇ શકે છે માટે મેક્ષ છે એ નિઃસ દેહ છે. " ૧૧ મા ગણધર પ્રભાસની શંકા ૬ ટ્ટી મેાક્ષના ઉપાય નથી. શકા— જ્ઞરામરજીવા ચાનોત્ર' અનેન ટ્રેન નિર્વા માવ: પ્રીયતે. હમેશાં અગ્નિ હેાત્ર કરવાથી મેાક્ષના ઉપાયના અભાવ થાય છે, અગ્નિહેાત્રાદિ સત્કર્મોં કરવાની આવશ્યકતા બતાવે છે અને હમેશાં સત્કમેર્યું કરવાથી પુન્ય બંધ થાય. સ્વર્ગાદિક ફળ મળે. પણ મેક્ષ ન મળે કેમકે અગ્નિહોત્રાદિ સત્કર્મો સ્વર્ગનાં હેતુભૂત છે, પણ મેાક્ષના કારણિક નથી, જેથી માક્ષાપાયના અભાવ થતાં મેાક્ષને પણ અભાવ થાય છે, તથા અનંત ભવનાં ઉપાર્જન કરેલાં કર્માંના કયા ઉપાયથી લય કરવા તેને પણ નિર્ણય થવા અતિ અશકય છે કારણ ? : ¢ઃ ,, અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચા કયા, ખતે ન એહ વિવેક. તેમજ— કઇ જાતિમાં મેક્ષ છે, કયા વેપમાં મેાક્ષ; "" એના નિશ્રય ના બને, ઘણા ભેદ એ દોષ Page #173 -------------------------------------------------------------------------- ________________ કદાચ શુભાશુભ કર્મને ક્ષય થવાથી મેક્ષની સિદ્ધતા થતી હોય છે. ક્ષને ઉપાય શું ? એને નિર્ણય થો મુશ્કેલ છે. જુદા જુદા મત-ગચ્છ તથા સંપ્રદાયમાં “મારગ સાચા કૌન બતાવે, જાકે જિસકું પુછીએ તે સૌ અપની અપની ગાવે.”તેની માફક સૌ પિતપોતામાં ધર્મવ વા મોક્ષદશાને માની બેઠા છે. ત્યાં જીવને ભ્રમણા થવાનો સંભવ રહે છે, તેમજ કઈ જાતિમાં તથા કયા વેષમાં મેક્ષ છે? તેની કલ્પનામાં પણ જીવને માર્ગ વિચારવાનું બનવું અશક્ય છે. મંદ વિચારવાન જીવાત્મા ઘણા ગચ્છ–મતના ભેદ જાણી તથા ક્રિયા વેષની ભિન્નતા જોઈ સાચું શું?” તેના વિકલ્પભાવની ભ્રમણામાં પડી જવાથી સન્માર્ગને શોધી શકતો નથી, તથા સન્માર્ગને પામી શકતો નથી માટે મેક્ષને ઉપાય નથી. - સમાધાન–બારમાં ' એ આદિવાકે અનિલેત્રાદિ સત્કર્મો હમેશાં અવશ્ય કરવાં જ જોઈએ એમ સૂચવતાં નથી પણ સ્વર્ગાભિલાષીઓએ અનિલેત્રાદિ સત્કર્મો કરવાં જોઈએ એમ અંતર્ધ્વનિ થયા કરે છે. અગ્નિહેત્રાદિથી જેમ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેમ મેક્ષે પાયથી મેક્ષની પણ પ્રાપ્તિ થાય છે. સ્વર્ગ માટે જેમ અગ્નિહે ત્રાદિ સાધન છે, તેમ મેક્ષ માટે પણ ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ તથા વિવેકાદિ, સદ્દભાવનાઓ તથા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સદ્દગુણ પણ સાધને છે. અજ્ઞાન તેજ બંધ છે. દીપકના પ્રકાશથી જેમ અંધકારને નાશ થાય છે, તેમ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી અજ્ઞાન-બંધને નાશ થાય છે. “જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ તે કારણ છેદક દશા, મેક્ષ પંથ ભવ અંત.” કષાય-વિષયાદિ ષોથી કર્મની વૃદ્ધિ થાય છે. તેથી તે કર્મબંધનનો પંથ છે, તે બંધન (કષાય વિષયાદિ) ને જેનાથી નાશ થાય તે મેક્ષને પંથ વા ઉપાય છે. “રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાએ નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષને પંથ.” રાગ-દ્વેષ અને અજ્ઞાન-કર્મબંધનના મુખ્ય હેતુઓ છે, તેને નાશ જેનાથી થાય તથા સર્વ પ્રકારના માયાભાસથી મુક્ત થવાય તેજ મોક્ષને માર્ગ છે. દુધપાક કરવાની ઇચ્છાવાળાએ કડાઈ કે તપેલાની કલ્પના છેડી દઈ દુધનું લક્ષ્ય રાખનાર ગમે તે વાસણુથી દુધપાક કરી શકે છે. તેમ મત– ગ૭, તથા સંપ્રદાયની ભાવના તેમજ જતિ, વેષ આદિની કલ્પના છોડી દઈ, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ જે રસ્તેથી રાગ-દ્વેષ તથા અજ્ઞાનના નાશ થતા હાય, કષાય–વિષયાદિના નાશ થતા હાય અને આત્મા વિશુદ્ધ સ્વરૂપને પામતા હોય તેજ વીતરાગ પંથ, વા તેજ માક્ષના માર્ગ છે. તે માની ઉપાસના કરનાર અવશ્ય મેાક્ષને પામી શકે છે. આ પ્રકારે મેક્ષના ઉપાય પણ છે અને મેાક્ષ પણ છે. હું - આ ગુણધરવાદ કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં છે, જેમાંથી અલ્પમતિ પ્રમાણે સામાન્ય વિવેચન કરી આ લેખની સમાપ્તિ કરી છે. આ શાંતિઃ શાંતિ: શાંતિ: ! ! ! कर्त्तव्य प्रकरण. મનુષ્ય-કર્રાવ્ય. " श्राहारनिद्राभयमैथुनंच, सामान्यमेतत्पशुभिर्नराणाम् । धर्मोहि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः ॥ १ ॥ આહાર, નિદ્રા, ભય તથા મૈથુન એ પ્રવૃત્તિ જેમ મનુષ્યમાં છે, તેમ પશુમાં પણ છે. એ પ્રવૃત્તિથી મનુષ્યની અધિકતા નથી, પણ મનુષ્યમાં ધર્મ ત્ત્વને લઈ તેની મહત્તા છે. ધર્મત્વ વિના મનુષ્યા પણ પશુ સરખા છે. ઉત્તરાધ્યયન નામક જૈન સૂત્રમાં ૩ જા અધ્યયને જણાવ્યું છે કે 66 “ વત્તરિ મંગાળા, કુદહાલીદ તંતુો; માજીસત્ત સુનદ્રા, સંયમમીય વીરિય ” ।। આ સંસારમાં જીવાત્માને મનુષ્યપણું, શ્રુતશ્રદ્ધા, સંયમ અને આત્મશક્તિના વિકાસ–એ ચાર તત્વા પરમ દુર્લભ છે. અહીં કાઇ પ્રશ્ન કરશે કે મનુષ્યપણું દુ^ભ હાય તા દુનીયામાં કરાડા ગમે મનુષ્યાની હયાતી ક્રમ જણાય છે ? સાંસારિક વ્યવહારમાં હીરા, માણેક, મોતી વિગેરે દુર્લભ છે. કારણ, કવચિતજ મળે છે. તેમ જે વસ્તુ કવચિત્ મળતી હોય, તે પણ થોડી અને થોડા મનુષ્યોને મળે તેને દુર્લભ કહે છે. લાહ. એ વસ્તુ દુનીયામાં ઘણી છે, ઘણાને મળે છે અને ઘણી વાર મળે છે તેથી તેની મહત્તા જગતમાં થેાડી છે અને હીરા માણેક થોડાં મળે છે, ઘેાડાંને મળે છે અને ઘેાડી વાર મળે છે તેથી તે કીંમતી ગણાય છે, તેમ મનુષ્યપણું દુર્લભ હોય તેા આખી સૃષ્ટિમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કવચિત જ મનુષ્યો હોવા જોઈએ અને તેમ જણાતું નથી. આ વિશ્વમાં મનુષ્યો - ઘણા છે, તેમજ અનંત જીવોને અનંતવાર મનુષ્યદેહ મળ્યો છે. જે વસ્તુ દુર્લભ હોય તે અનંતીવાર અનંત જીવોને મળવાથી તેની દુર્લભતા કેઈ પણ રીતે સિદ્ધ થતી નથી, તેના ઉત્તરમાં જણાવવાનું એજ છે કે-જ્ઞાનીઓએ મનુષ્ય દેહને દુર્લભ કહ્યો નથી, પણ “માણુણ. મનુષ્ય ' મનુષ્યપણાને દુલભ કહેલ છે. સ્ત્રી-પુરૂષના સંગથી સ્થૂલ દેહની ઉત્પત્તિ થાય તેને મનુષ્ય દેહ કહે છે. તે દેહ તે આર્ય, અનાર્ય, પાપી, ધર્મ, હિંસક, દયાળુ, જ્ઞાની, અજ્ઞાની, મિથ્યાત્વી, સમકિતી તથા ભવી અભવી દરેકને મળે છે. સ્થૂલાકારરૂપ માનવદેહની મહત્તા નથી, પણ મનુષ્યદેહ પ્રાપ્ત કરી હિતાહિત જાણવાની શક્તિ, કર્તા વ્યાકર્તવ્ય સમજવાનો વિચાર અને સત્યાસત્ય સમજવાનું જ્ઞાન, એ ત્રણ ભાવ સહિત સઅસ જે વિવેક ગુણ તે પૂર્વક અહિત, અકર્તવ્ય અને અસત્યનો ત્યાગ કરી, હિત-કર્તવ્ય અને સત્યનું અવલંબન કરનારને જ મનુષ્યપણું કહે છે. તેવા મનુષ્યપણાની દુર્લભતા છે. તેવી સ્થિતિ એકજ વખત આવે તે પરમ કલ્યાણ છે. મનુષ્યપણું પ્રાપ્ત થવાનું કારણ મનુષ્ય દેહ છે, તેથી તે અપેક્ષાએ કોઈ સ્થળે “માનવ દુર્ત માનવદેહ દુર્લભ કહ્યો છે, પણ વસ્તુ તે સદ્દ–અસદ્દન જે વિવેક તે ભાવ જે મનુષ્ય દેહમાં છે તેની દુર્લભતા તથા વિશેષતા કહી છે અને તેથીજ “ગ્રાહાર નિરા” એ લૅકમાં ધ હિ તેષાં જેના અંતરમાં ધર્મ (સદ અસદ્દને વિવેક) છે તે જ મનુષ્ય પશુ કરતાં ઉચ્ચ કેટીને કહેવાય છે. ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ–એ ચાર પુરૂષાર્થમાં પણ ધર્મની મુખ્યતા જણાવી છે. ધર્મ તત્વની વ્યાખ્યા જેટલી વિશાળ અને અપૂર્વ છે, તેટલી જ હાલ સંકુચિત અને શુષ્ક થઈ પડી છે. ઝવેરી વિના હીરાની કીંમત થઈ શકતી નથી તેમ તત્ત્વજ્ઞાની મહાત્મા વિના ધર્મની અપૂવતા સમજાતી નથી. અધ્યાત્મનિષ પરમયોગી આનંદઘનજી મહારાજ કહી ગયા છે કે – ' “મારગ સાચા કૌન બતાવે, જાકે જિસકું પુછીએ. સૌ અપની અપની ગાવે.” અન્ય સ્થળે બીજું પણ એક પદ છે કે “ધમ ધર્મ કરતો જગ સહુ ફરે, ધર્મ ન જાણેરે મર્મ જિનેશ્વર ” , - આત્મોન્નતિને સન્માર્ગ સ્થિરતા, વૃત્તિ જય અને અંત:કરણની વિશુદ્ધિમાં રહ્યો છે, તે લક્ષ્ય તે કોઈ વિરલાત્માનાજ ખ્યાલ વા અનુભવમાં Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ હશે. આજે તે સૌ પોતપોતાના મત સંપ્રદાયના દુરાગ્રહમાં જ ધર્મભાવ માની બેઠા છે. જેની પાસે ધર્મ સ્વરૂપ પૂછો તો સૌ પિતાપિતાનું જુદું સ્થાપન ધર્મપણાને દાવો કરી રહ્યા છે. ગચ્છ તથા મત સંપ્રદાયના ઘરના જુદા જુદા ધર્મોની વ્યાખ્યા તથા પ્રવૃત્તિઓથી સત્ય શું છે તે વિચારવાનું પણ દુઃશકય થઈ પડયું છે. હિંદુ, મુસલમાન, પારસી, ખ્રીસ્તી, બૌદ્ધ, સાંખ્ય, જેન, રામાનુજ, વલ્લભાચાર્ય, શિવોપાસક, બ્રહ્મોપાસક, આર્ય સમાજ, પ્રાર્થનાસમાજી, દિગંબર, વેતાંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તપગચ્છ ખરતરગચ્છ, આત્મારામજીને સંઘાડ, મુળચંદજીનો સંધાડ, લીંબડી સંઘાડે, ગાંડલ સંધાડે, નાનીપખ, મેટીપખ, આડટી, અને બારકેટી-એમ જુદા જુદા વાડાઓની વિચારશન્ય અને અને કદાગ્રહપષક શુષ્ક પ્રવૃત્તિઓમાંજ ધર્મની મહત્તા માની બેઠા છે. મતાગ્રહથી મોહાંધ બની સત્ય માર્ગના ઘાતી બની રહ્યા છે. એકજ ઈષ્ટદેવને માનનારા એકજ પિતાના પુત્રો બાહ્ય પ્રવૃત્તિની ભિન્નતાથી ધર્મની ભિન્નતા માની કલેશ, કષાય, વિક્ષેપ વધારવામાંજ મજાહ માની બેઠા છે. પાંચ દશ માણસે કડાઈ તપેલા વિગેરે જુદા જુદા વાસણથી દુધ લઈ દુધપાક કરતા હોય તેમાં વાસણની ભિન્નતાથી તકરાર કરવી વ્યાજબી ન ગણાય તેમ ગચ્છ-મતની બાહ્ય પ્રવૃત્તિઓ એ તે વાસણ જેવી છે. દુધ વિના વાસણના મેહમાં રહેનાર દુધપાકનું કાર્ય કરી શકતું નથી, તેમ અંતરશુદ્ધિ, આત્મિક જાગ્રતી, કષાય, વિષયાદિ દેની નિવૃત્તિ તથા વિશુદ્ધ ભક્તિ વિગેરે આત્મિક ગુણ વિના બાહ્ય પ્રવૃત્તિમાં મહત્તા વા ધર્મભાવના મનાય છે એજ અજ્ઞાન વાં અધર્મ છે. ત્રિલોકપતિ પરમાત્મપિતાના આપણે બધા પુત્રો છીએ. હાથી, ઘોડાના વાહનની તકરાર છેડી દઈ ગામ જનારે ગામ તરફ ગમન કરવાની જરૂર છે, તેમ ગચ્છ–મત સંપ્રદાયની પ્રવૃત્તિઓની તકરારે છેડી દઈ પરમાત્મપિતાની પ્રાપ્તિ થાય તેવું લક્ષ્ય રાખનાર અને ઉપરોકત કહેલ અંતર શુદ્ધિ વિગેરે આત્મિક ગુણની પ્રાપ્તિ કરનાર ગમે તે મત, દર્શન, ગછ કે સંપ્રદાયને હશે તો પણ તેનું શ્રેય છે. પરમકૃપાળુ પરમાત્માએ કઈ ગ૭, મત કે સંપ્રદાયનાં અગ્રેસરને ત્યાં સન્માર્ગ વી મેંશ ગીરવી મૂક્યા નથી. તેમજ પ્રભુ પાસેથી કેઈએ કલ્યાણને પટ્ટો લખાવી રજીસ્ટર ખત કરાર હુંજ નથી. - “સમાવમાવીઝMા હ મ ન જો.” સમસ્ત વિશ્વ ઉપર આત્મભાવ પ્રગટાવી સમભાવ દશામાં રહેલ આત્મા ચાહે તે હિંદુ હૈ વો મુસલમાન છે, જેન હો વા વૈષ્ણવ હે, પણ મેક્ષને અવક Page #177 -------------------------------------------------------------------------- ________________ વસ્ય પામશે. આત્મદશા જાગ્રત કરવાની ભાવનાને ભૂલી જઇ મત ગચ્છના કોગ્રહામાં જીવન વ્યતીત કરનાર જેમ રાંધેલું અનાજ ત્રણ ક્વિસ સુધી વાસી રહેવાથી ગધાઇ જાય, સડી જાય. વા કીડા ઉત્પન્ન થાય, તેમ સ્થાનક વાસી તથા દેરાવાસી લેાકા પણ સંપ્રદાયમાં માહાંધ બની વાસીની ગંધમાં બીચારાનાં અંતર જીવન રાગદ્વેષથી સડી ગયાં છે, કષાય વિષયની દુર્ગંધથી ગંધાઇ ગયાં છે, અને ક્લેશ કુસ પના કીડા પડી ગયાં છે. એ વાસીની ગંધમાંથી મુક્ત થઇ જ્યારે આત્મા તાજો થશે, ત્યારેજ ઉન્નતિ છે. વાસીની ગધમાં તે ગધાવાનું વા સંધાડે ચડી ને છેડી ઉતરવાનુ બને તેમ છે. આત્મા કાઇ દિગંબર પણ નથી અને વેતાંબર પણ નથી, જૈન નથી તેમજ વૈષ્ણવ પણ નથી, સ્ત્રી નથી અને પુરૂષ પણ નથી, તે સચ્ચિદાનંદ રૂપ સત્યના ઉપાસક છે. સત્ય તેજ ધર્મ છે અને તે ધમ અખિલ વિશ્વમાં વ્યાપી રહ્યા છે. પવિત્ર સત્ય કાઇના કટ્રાક્ટ નીચે કચરાય જાય તેમ નથી. પરમજ્ઞાની મહાત્મા શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે— 66 નિર્દોષ સુખ નિર્દોષ આનંદ યા ગમે ત્યાંથી ભલે, એ દીવ્ય શક્તિમાન જેથી જ જીરેથી નીકળે.” દીવ્ય શક્તિધારક, પરમ જ્ઞાન પ્રકાશક એવા ચૈતન્યાત્મ કર્મ બંધનથી. મુક્ત થાય તેવા નિર્દોષ આનંદ અને તેવું નિર્દોષ સુખ જ્યાં મળતુ` હોય ત્યાંથી ગ્રહણ કરવું એજ ઉચિત કર્ત્તવ્ય છે, અર્થાત્ સચ્ચિદાનંદ સ્વરૂપમય આત્મા સંત્ (અવિનાશી તત્ત્વ) નાજ ઉપાસક છે, તે સત્ જ્યાંથી મળતુ હોય, ત્યાંથીજ લેવાની ફરજ છે. સનીજ જ્યાં ઉપાસના કરવી છે, સત્મય જીવન ગાળવાનું જ છે, સત્ તેજ જેના હૃદયમાં અર્હોનિશ ભાવના છે, તેને જગતના સર્વ મત સપ્રદાયામાં પણ સમભાવ અને આત્મ દૃષ્ટિ થવાથી ગમે ત્યાંથી પણ સત્ મેળવી શકે છે. રાજ્ય સામે ખટપટ કરનાર ને સરકાર પકડી તેની સ્વતંત્રતા ઉપર કાપ મૂકી કેદમાં પૂરે છે, ત્યારે જનસમાજ ખળભળી ઉઠે છે. પરમાત્માના વિશાળ (unlimited) પરમ તત્ત્વ (ધર્મ) ને મતામહ માહિત ધર્મ ગુરૂએ પોતાના સપ્રદાય રૂપ કેદખાનામાં પૂરે છે, ત્યાં જન સમાજને ત્રાસ કે વિચાર આવતાજ નથી, એ કેટલી અજ્ઞાનતા છે? જમાના ઐક્યતાની સંકલનામાં જોડાવાને પ્રયત્નશીલ થઇ રહ્યા છે, ત્યારે કેટલાક અજ્ઞાની ધર્મ ગુરૂ તથા તેમના ઉપાસક્રા—“ જૈન હૈ સે નાસ્તિક હૈ, વેદાંતી એ તેા મિથ્યાત્વી છે, દિગમ્બર એ તા નિન્હેવ છે, મૂર્તિપૂજક હિંસાવાદી છે, સ્થાનકવાસી પ્રભુ દ્રોહી છે ”—એવા વિચારા લાવી જન Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સમાજને અધાતિના ઉંડા ખાડામાં ધકેલી પાડવાના પ્રપચાથી હજી પાછા હઠતા નથી. ખરેખર ! આવા કહ્યગ્રહાસક્ત ધર્મ ગુરૂઆથીજ જન સમાજની તથા દેશની અધોગત થાય છે. આસ્તિકપણાના વેદાંતીએએ, સમકિતના જેનાએ, આરાધકપણાના શ્વેતાંબરાએ, જ્ઞાનીપણાને દિગંબરેાએ અને યાવાદીના સ્થાનકવાસીઓએ જાણે કટાક્ટ લીધો ન હોય તેમ એક ખીજાતે ઉતારી પાડવા અને પોતાની મહત્તાના બહુગાના બિંગલા ઝુકવામાંજ બિચારાઓના જીવના વ્યર્થ જાય છે. ધના માતુ અને સન પ્રણીત શાસ્ત્રનુ બાનું આપી કેવળ સ્વચ્છંદથી સ્વમત પોષણુ અર્થે જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. દરેક મત (દર્શન) વાળા પેાતાના શાસ્ત્રાને સર્વજ્ઞ પ્રણીત અને પોતાની ખાદ્ય પ્રવૃત્તિઓને સર્વજ્ઞકથિતપણાના દાવા કરે છે અને તેમનું અંતર રાગ, દ્વેષ, ઇર્ષ્યા, કષાય, ખેદ, માયા, માહ, લાભ, અહંકાર, વિગેરે અનેક દોષોથી મલીન થતુ હોય, ત્યાં સર્વજ્ઞના માર્ગે ચાલવાના દાવા કરનારા સજ્ઞ ભગવાનને લજાવે છે. હુ કાઇ પણ ગચ્છ—મતના નથી, પણ આત્મા છું' એવી ઉત્કૃષ્ટ પણે રામે રામ જેને આત્મભાવના પ્રગ્નુમી છે, તે આત્મા ચાહે તે મૂર્ત્તિપૂજક હા વા મુહપત્તી બાંધતા હાય, જૈનનુ પ્રતિક્રમણ કરતા હાય કે વેદાંતની સખ્યા વા મસજીદમાં નમાજ પડતા હોય, પણ તે આત્મા સિદ્ધિને અવશ્ય મેળવી શકે છે. પ્રતિક્રમણના પાઠા એટલી જવાને કે સંધ્યા પૂજનની બાહ્ય પ્રવૃત્તિને, મુહપત્તી ખાંધવાને વા મૂર્ત્તિ પૂજવાને ધર્મ કહ્યો નથી, પણ પ્રતિક્રમણ વિગેરે સત્પ્રવૃત્તિઓ કરતાં આત્માન્નતિ કરનાર જે હૃદયભાવ તથા આંતિરક શા ઉત્પન્ન થાય છે તેનેજ પરમ જ્ઞાનીઓ ધર્મ કહે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “વસ્થુલહાવો ધમ્મો ’” સમસ્ત વિશ્વમાં સમગ્ર પદાર્થો પ્રત્યેની પ્રીતિ તથા આકર્ષીણના લય કરી સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ આત્મ સ્વભાવમાંજ રમશુતા કરે તેને ધર્મ કહે છે. ધર્મના ૨ ભેદ છે. ૧ વ્યવહારિક ધર્મ અને ૨ પાર્થિક ધર્મ, વ્યવહાર ધમ ના પાંચ ભેદ છે ૧–સત્સ‘સ્કાર, ૨-વિદ્યાભ્યાસ, નૈતિકવન, ભ્રાતૃભાવ, અને ૫–પરાપકાર, 350 મનુષ્યાત્માને જન્મથીજ અસત્સંસ્કારોનું ચિંતવન થવાથી માનવજીવન ભ્રષ્ટ થઈ પાશવ જીવનમાંજ જીદગી વ્યતીત કરવી પડે છે. મહાન તત્ત્વજ્ઞાની સ્વામી રામતીથે એક લેખમાં પાંચ કાઢીના જીવોની વ્યાખ્યા કરી છે Page #179 -------------------------------------------------------------------------- ________________ આ પ્રથમ ખનિજમાં ઉત્પન્ન થયેલ પત્થર ધાતુ વિગેરે પદાર્થો જગતવાસી છના સામાન્ય ઉપયોગમાં આવે છે, વિશેષતાએ તે તે પદાર્થો ખાણમાં ઇત્પન્ન થઈ તેમાંજ વિનાશ પામે છે, તેમાં કેટલાક મનુષ્યો માનવદેહ પામી પૈસા કમાવવાના જ લક્ષ્યમાં આખી જીંદગી ગાળી અમૂલ્ય માનવદેહને વ્યર્થ ગુમાવે છે, આવા જીવોમાં જે કે કેઈ અંશે ચૈતન્યભાવ હોય છે, પરંતુ માયાના ગાઢ આવરણને લઈ માયિક પદાર્થોને મેળવવા તથા ભોગવવામાંજ માનવદેહને લય કરે છે તે ખનિજના જેવા જીવો કહેવાય છે. ) બીજા વનસ્પતિવત્ છ વનસ્પતિના છ જનસમાજના ઉપયોગમાં આવે છે, પણ તેમનામાં આત્મજાગ્રતિ ન હોવાથી કચરાઈ ખુંદાઈને જેમ લય પામે છે, તેમ મનુષ્યાત્માઓ પિતાના માતા, પિતા, સ્ત્રી આદિ કુટુંબમાં જ પિતાપણું માની તેના રક્ષણની પ્રવૃત્તિઓ તથા ચિંતામાં જ તેઓનો વિનાશ થાય છે. આત્મબળની મંદતાને લઈ જનસમાજનું હિત સાધવા તે શકિતમાન થતા નથી. માત્ર કુટુંબરૂપ દિવાલમાં જ પિતાની દષ્ટિ રેકી માયિક આવરણોથી સંચિત થયેલ દૃષ્ટિથી તેમજ સર્વસ્વ માની બેસે છે. ત્રીજા પાશવવત છ–ખનિજ પદાર્થો તથા વનસ્પતિના પદાર્થો કરતાં આ જીવનું બળ (ચૈતન્ય) કાંઈક વધારે જાગ્રત હોય છે. પશુઓ છે કે જનસમાજના ઘણું કામમાં બહુ ઉપયોગી થાય છે. પણ વિવેક તથા જ્ઞાનશૂન્ય હોવાથી ઉગ્રપણે તે આત્મવિકાસ કરી શકતા નથી, તેમ તેવા મનુષ્ય કુટુંબ મેહની નાની કેટીમાંથી નીકળી જ્ઞાતિસેવા તથા ગામસેવા બજાવી શકે છે. પણ હજી દષ્ટિ આવરણ સહિત હોવાથી હૃદયભાવને વિશાળપણે વિકસ્વર કરી શકતા નથી, તેટલામાં જ સૃષ્ટિને સમાવેશ કરી જીવન વ્યતીત કરે છે. ' ચોથા પ્રકારના માનવજીવો-ઘણુધવ કુટું” આ સમસ્ત વિશ્વ એજ મારું કુટુંબ છે. એમ જાણું પિતાના તન, મન, ધન આદિ સર્વરવનો ભોગ આપીને પણ જનસમાજ તથા દેશની સેવા કરવામાં જે પરમાનંદ માને છે. દેશ એજ કુટુંબ, દેશ એજ ઘર અને દેશ એજ જીવન માની તેનું શ્રેય કરવા માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યા છે. દેશની આર્થિક, વ્યાવહારિક, નૈતિક તથા પારમાર્થિક ઉન્નતિમાં જ પોતાની ઉન્નતિ માને છે. દેશના હિતને પિતાનું હિત, દેશના સુખે સુખ અને દેશના દુઃખે પિતાનું દુઃખ માને છે. સ્વામી શ્રદ્ધાનંદ, સુરેંદ્રનાથ બેનરજી, મી. જમનાદાસ, શ્રીમતી સરોજની નાયડુ, મિ. હેનીબેન, મહમ્મદઅલી, સેતઅલી, શ્રીમતી સરલાદેવી ચૌધરી, મી. ઝીણા, પીરેજશાહ મહેતા, દાદાભાઈ નવરોજજી, અમૃતલાલ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પઢીયાર, ગાવ નરામ માધવરામ, ના. વીઠ્ઠલભાઇ - અવેરભાઇ પટેલ વિગેરે સમર્થ દેશના નાયકા માનવકાટીમાં ગણી શકાય છે. પાંચમા પ્રકારના જીવો દેવકાટીમાં ગણાય છે. જન્મ અને મરણ, નિંદા વા સ્તુતિ, હર્ષી કે શાક, સંયેાગ અને વિયાગ, સ્વર્ગ ભુવન અને વનવાસ, રાજ્યાવસ્થા વા ર’કદશા, કંચન અને કથીર, વિગેરેભાામાં જેની સમવૃત્તિ છે, સમસ્ત વિશ્વાત્માએને જે આત્મવત્ જુએ છે, જીવ અને શિવમાં પશુ જેને ઐકયતા છે, આત્મભાવ અને પરમાત્મભાવના ભેદ ટળી ગયા છે, પરમ તત્ત્વજ્ઞાનમયજ જેનું જીવન છે, સમસ્ત વિશ્વનુ શ્રેય કરવાને જ જેતે અવતાર છે, એવા પરમજ્ઞાની મહાત્માઓનુ’ જીવન જૈવિક હાય છે તેથી તે દેવકાટિના છે: મહાન્ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી રામતી, વિવેકાનંદ, સ્વામી રામકૃષ્ણ પરમહ“સ, મહાત્મા ગાંધી, ગાખલે, હિંદકવિ ટાગાર, ગુજરાત રત્ન વિ નાનાલાલ, નરરત્ન તિલક, વિગેરે મહાન પુરૂષો દેવક્રાંતિમાં આવી જાય છે. આ પાંચ કાટિના જીવામાંથી માનવ અને દેવાટિના જીવાત્માએજ પેાતાનુ અને જનસમાજનુ: શ્રેય કરી શકે છે. માનવ અને દૈવિક જીવન ઘડવા પ્રથમથીજ સત્સ’સ્કારના સિંચનની જરૂર છે. કહ્યુ છે કેઃ— સસ સ્કાર— 59 " संस्कारेण हि जायंते शुद्धाशुद्धाश्च प्राणिनः । બીજને જેવું અને જેટલું પાણી સિંચન કરવામાં આવે, તેવા પ્રકારે લની પ્રાપ્તિ થાય છે. એક અંગ્રેજ લેખકે પણ જણાવ્યુ` છે કે—{ If we do not crush owr sin or bad habit or fault in the bud. it will go strong and crush us ) તેમ બાળકને ગર્ભ તથા જન્મ સમયે જેવા સંસ્કારો પાડવામાં આવે તેવા પ્રકારે તેનું જીવન ઘડાય છે. પ્રાચીન સમયમાં ક્ષત્રીયની સ્ત્રી જ્યારે સગર્ભા થતી, ત્યારે ગૃહ વૃદ્ધા ગર્ભવતી સ્ત્રીપાસે ઋષભદેવ, ભરત, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ, પાંડવ વિગેરે મહાન પવિત્ર જ્ઞાની તથા રાજાઓનાં ચરિત્રા સભળાવી ગીતાજી તથા મહાભારત અને રામાયણના દીવ્ય જ્ઞાનનું શ્રવણુ કરાવી કવીર અને ધર્મવીર બનાવવા ગર્ભ વા જન્મ સમયે સુસંસ્કારા નાખી બાળકનું જીવન ઘડવામાં આવતુ હતું. બ્રાહ્મણની સ્ત્રી ગર્ભાવતી હોય ત્યારે તેના કુટુંબની વૃદ્ધ સ્ત્રી વસિષ્ઠ, અગસ્ત્ય, કૃપાચાય, દ્રોણાચાય, વિગેરે નિષ્કામી મહાત્મા એના રિા સભળાવી બાળકના તરપર પર પકારીપણાના શુદ્ધ તત્ત્વોનું Page #181 -------------------------------------------------------------------------- ________________ સિંચન કરતી હતી. વૈશ્યની સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે જબુ, સુદર્શન વિગેરેનાં ચરિત્રો સંભળાવી નીતિમય સંસ્કારોનું સિંચન કરતી હતી અને શુદ્રની બી ગર્ભવતી હોય ત્યારે સેવા-ભકિતનાં સૂત્રે સંભળાવી ઉંચા જીવન ઘડતી હતી. આવી દીવ્ય પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે આ ભારત ભૂમિને દીવ્ય પ્રકાશ દશે દિશામાં ફેલાઈ રહ્યો હતો. આજે તે ગર્ભવતી સ્ત્રીઓ પોતે અને તેમના ઘરની સ્ત્રીઓ નિંદા, વિખવાદ તથા ગાળોના મલીન સંસ્કારોથી બાળકેના પવિત્ર જીવન ઉપર અધમતાના પડ ચડાવી દે છે. ગર્ભસંસ્કાર જન્મ સંસ્કાર, સ્તનપાન સંસ્કાર, વિદ્યાસંસ્કાર–એમ જુદી જુદી બાલ્યાવસ્થાઓમાં ઉત્તમ સંસ્કારે દ્વારા બાળકોનું જીવન ઘડવાથી તેમને ગૃહસંસાર સ્વર્ગ સમાન બને છે, જ્યારે મલીન સંસ્કારોથી બાળકના હૃદયને પાપ વિચારેના. પડદાઓથી દિલષ્ટ બનાવતાં તેમને ગૃહસંસાર સ્મશાન ભૂમિવત્ ભયંકર ત્રાસદાયક અને કલેશકારક બને છે. માતા જ્યારે બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે અમૃત સમાન સ્તનપાન ધવરાવતી વખતે મુ-પીટયા ની ગાળે આપી, માથા ઉપર ટપલાં મારી, બા આવ્યો, દીપડે આવ્યો, આવી પામર ભીતિઓ બતાવી–પ્રફુલ્લિત થતા પુષ્પ ઉપર અગ્નિને પ્રજવલિત અંગાર મૂકવાથી જેમ પરાગની સુગંધનો લય થાય છે તેમ– નિર્દોષ બાળકના ખીલતા કોમળ હૃદયમાં ખોટી બીક તથા ગાળારૂપ અગ્નિ નાખી તેમનાં પવિત્ર હૃદયોની કતલ કરવામાં આવે છે. પ્રભાતના પવિત્ર સમયમાં સૂર્યનો ઉદય થયો પણ ન હોય, નિર્મળ કિરણના પ્રકાશથી પૃથ્વીતટ પુનિત થયો ન હોય, ત્યાં માતાઓ ઉઠતાંજ પરમાત્મભજન, મહાન પુરૂષોનાં પવિત્ર નામો તથા ચરિત્રોનું સ્મરણ ન કરતાં મુઆ–પીટયા અને રાંડ-વાંઝણીના પ્રભાતીઓ સંભળાવી ઘરમાં પાપી વાતાવરણ ફેલાવનાર માતાઓ, તે માતાઓ નહિ પણ નિર્દોષ બાળકોનાં નિર્મળ જીવનનું ખુન કરનારી તેમની શત્રુએજ કહી શકાય. માટે માતાઓએ બાળકેને ગર્ભ સમયે તથા જન્મ સમયે ઉત્તમ સંસ્કારો પાડવા જોઈએ, તેમજ વિદ્યા સંસ્કારનું શિક્ષણ પણ પ્રથમ માતા-પિતા તરફથી મળવું જોઈએ. એ માત પિતાના મલીન સંસ્કારના વાતાવરણમાં વૃદ્ધિ પામેલા બાળકને પાંચ સાત વરસની નાની વયમાંજ કેળવણી લેવા માટે ભાડુતી (પગારદારો) માસ્તરે પાસે મૂકવામાં આવે છે, તેથી ઉકરડા ઉપર કચરાની ટોપલી નાખવા જેવું થાય છે, અર્થાત જીવનની ઉલટી ખરાબી થાય છે. માટે પ્રથમ તે માતા-પિતા તરફથીજ વિદ્યાના સંસ્કારો પાડવા જોઈએ. કેમકે (Mother is a great teacher)માતા એ મૉટા માસ્તર છે. આપણા પ્રાચિન સમયના ઇતિહાસમાં એક અદ્દભુત દૃષ્ટાંત છે કે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ , મહાન્ પવિત્ર સતી મદાલસા પોતાના બાળકાનું પારણું' ઝુલાવતી વખતે “ સિદ્ધોશિ યુદ્ધોાસ નિયંનનોલ ” હે બાળક ! તું સિદ્ધ છે, યુદ્ધ છે, નિર ંજન છે, ત્યાદિક અદ્દભુત તત્ત્વજ્ઞાનના વચનામૃતરૂપ હાલરડાં ગાતી હતી. ખાલક્રના પવિત્ર હૃદયમાં ઉત્તમ ભાવનાનું સિંચન કરવાથી તે ખાળા બુદ્ધિ વિચારની જાગ્રતી થવા રૂપસમજણુ વમાં આવતાંજ માયિક પ્રપ’ચરૂપ વિનાશી જગતને ત્યાગ કરી અવિનાશી એવા પરમતત્ત્વની ઉપાસના તથા સિદ્ધિ કરવા માટે જંગલના નિર્જન સ્થળમાં નિર્મળ જીવન વ્યતીત કરતા હતા, જ્યારે આજની અમારી મુદ્ધિ, જ્ઞાન અને વિવેક શૂન્ય કેટલીક અજ્ઞ માતાએ બાળક જ્યારે ગર્ભમાં હાય વા જન્મ થયા હાય, જાગતા હોય વા સુતા હોય ત્યારે આખા દિવસ મુએસી, પીઢયાસી, રાંડસી, વાંઝણીસી, નખાદીએસી, વિગેરે ખેાલી મલીન મ ંત્રા (શબ્દો) થી નિર્દોષ ખાળાનાં પવિત્ર અંતઃકરણાનું ખુન કરવામાં આવે છે. પિતાના કરતાં માતાના સહવાસના સંસ્કારી બાળક ઉપર વધારે પડે છે, કેમકે માતાના પરિચય તથા પ્રેમ પિતા કરતાં વિશેષ હોય છે. પ્રાળ માનસિક શકિત ધરાવનાર પેાલીઅન નાપા પણ કહે છે કે— tr કહે નેપાલીઅન દેશને, કરવા આમાદાન; સરસ રીતતા એજ કે, દ્યો માતાને જ્ઞાન. બાળકનું રક્ષણ કરવામાંમાતાની વિશેષતા છે. જેથી દેશની અભિવૃદ્ધિ કરવા માટે પ્રથમ માતાને જ્ઞાન આપવાની આવશ્યકતા છે. પ્રાચીન સમયમાં જ્યારે માતાએ પેાતાના બાળકને ગાદમાં ગેલ કરાવતી વખતે રામ, કૃષ્ણ અને પાંડવાનાં પવિત્ર સૂત્રેા સંભળાવી તેમનાં હૃદયામાં અમૃત સિંચન કરતી હતી, ત્યારે તે ખાળકા આ વસુંધરાને ધૃજાવનારા, દેશનેા ઉલ્હાર કરનારા, અને છેવટની વયમાં પરમાત્મપદ પામનારા થતા. પ્રતાપ અને શિવાજી જેવા સમથું વીરપુત્રાને જન્મ આપનારી તથા જીવન ઘડનારી માતા હતી. રામ અને યુધિષ્ઠિરના પારણાં ઝુલાવનારી પણ માતા હતી, લવ અને કુશને જંગલમાં ક્ષત્રિય શિક્ષણ આપનારી તથા તેમની વીર્યશકિતને વિકસિત કરનારી માતાઓ હતી, વિક્રમ અને લેાજને ઉત્પન્ન કરનારી માતાએ હતી, વસિષ્ઠ અને વિશ્વામિત્ર તે જન્મ આપનારી માતા હતી, કાલિદાસ અને સેકસપીઅર તે પાણુ આપનારી માતા હતી, શીયળના પ્રભાવથી ભય કર જં ગલમાં સિહ અને રાક્ષસ ને ધ્રુજાવનારી માતા હતી, શ્રીમદ્ રાજચંદ્ર અને સ્વામી રામતીર્થ જેવા અદ્વિતીય તત્ત્વજ્ઞાનીઓને પ્રકાશ કરનારી માતા હતી, મહુમદ્દઅલી, સાતઅલી, જમના "" Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ દાસ, મગર, બેનરજી, પંડિત માલવીયાજી, કવિ નાનાલાલ, દેશભકત ગોખલે, મહેતા, તિલક, દાદાભાઇ, રાનડે, પરાંજપે, ક, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાયાર્યજી, જિન વલ્લભસૂરિજી, હરિભદ્રાચાર્યજી, કુંદકુંદાચાર્યજી, પરમ ગી આનંદઘનજી, ચિદાનંદજી, દેવચંદ્રજી, શુભચંદ્રાચાર્યજી, ઉમાસ્વાતીજી, અમૃતચંદ્રાચાર્યજી, આદ્યશંકરાચાર્યજી, સહજાનંદ સ્વામી, મહાત્મા કબીર, ગોપીચંદ, ગોરખ, ભક્તાત્મા નરસિંહ મેતા, ધ્રુવ, પ્રલ્હાદ, શુકદેવજી, દયાનંદજી, શ્રદ્ધાનંદ, અને વિવેકાનંદજી જેવા દેશનાયકે, કવિઓ, સમર્થ તત્ત્વજ્ઞાનીઓ, આત્મભેગીઓ, યોગીઓ, વિદ્વાનો અને સંન્યાસીઓને જન્મ આપનારી પણ માતાઓ હતી અને વિલાયત જતી વખતે પુત્રને સદાચારનું વ્રત આપનારી કર્મવીર મહાત્મા ગાંધીજીને જ્ઞાન આપનારી પણ માતા હતી. સુલસા, ચંદના રેવતી, કુંતી, દ્રોપદી, દમયંતી, સીતા, સુભદ્રા, અને શીલવતી પણ માતાઓ હતી, અહા ! આવી સ્વર્ગની સુંદરીઓ દીવ્યજ્ઞાની માતાઓથીજ આર્યાવર્તની ઉન્નતિને પ્રકાશ સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણે લેકમાં પ્રસરી રહ્યો છે. અનર્ગલઋદ્ધિ સંપન્ન દેવ અને ઈદ્રો પણ આવી પવિત્રતાની પુતળીએની કુક્ષિએ જન્મ લેવા, ગોદમાં પિઢવા, અમૃત (સ્તનપાન) નું પાન કરવા અને માતૃપ્રેમમાં મસ્ત થવા પિતાને અહે ભાગ્યશાળી માનતા હતા, જ્યારે આજે માતાઓ કલેશ, કુસંપ, વિષય, વિકાર, નિંદા, કુથલી, વિગેરે પાપની પ્રવૃત્તિમાં રહી મલીન સંસ્કારથી પોતાની કુખે જન્મ પામતા બાળકોની અર્ધગતિ કરી નાંખે છે. માટે પ્રથમ માતાએજ દશ વા છેવટે સાત વર્ષ સુધી વિનય, પ્રેમ, નમ્રતા, ભકિત, એક્યતા, ઉત્સાહ, બળ, બુદ્ધિ વિગેરેનું શિક્ષણ આપી બાળકના હૃદયમાં કલ્પવૃક્ષનું બીજ વાવી, પછી પવિત્ર વિચારક, સદાચારી, નિર્મળ હૃદથી, નિસ્વાર્થી, નિષ્કામી, પોપકારી, દયાળુ, દેવસમાન ગુરૂ પાસે કલ્પવૃક્ષના બીજ ઉપર અમૃતરસ સમાન વિદ્યારૂપ નિર્મળ જળનું સિંચન કરવા મોકલે તે સદ્વિદ્યારૂપ વિશાળ કલ્પવૃક્ષની શીતળ છાયામાં સમસ્ત વિશ્વ વિશુદ્ધ બની જાય. વિદ્યાભ્યાસ સંસ્કાર સિંચનની સાથેજ વિદ્યાભ્યાસ થાય તો જ તે સુવિધા છે. અને તેવી સુવિધા ઉપરોક્ત ગુરૂ પાસેથી જ મળે છે. આજે તે જે ધર્મ ગુરૂઓ પાસે બાલકને શિક્ષણ આપવા મોકલે તે કેટલાક ધર્મગુરૂઓ પિતાના ગમત કે સંપ્રદાયની શુષ્ક ક્રિયાઓના પાઠો ગેખાવી તેમના હૃદ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ યને વિશાળ ન બનાવતાં મતાગ્રહના મલીન સંસ્કારોથી સંચિત કરી બાળ કેના જીવનનો ઘાત કરવામાં ધર્મશિક્ષણ માની બેઠા છે. ધર્મના પુસ્તકે ભણનાર, પ્રતિક્રમણ તથા સંધ્યાના પાઠે ગેખનાર બાળકેમાં ગાળ આપવાનું, અવિનય, ઉદ્ધતાઈ, તેફાન, નિર્બળતા, જડતા, પાપ ભાવના, વિકાર, સ્વાર્થ, અસત્ય વિંગેરે દેષોનો નાશ ન થયો હોય, અધમ સંસ્કારનો લય ન થયો હોય, સદ્દભાવના તથા સદ્દગુણપૂર્વક સત્સસ્કારના દીવ્યાંકુરો ઉત્પન્ન થયા ન હોય, તે તે ધર્મ શિક્ષણ નથી; પણ માત્ર શબ્દ શિક્ષણ છે અને તેવા શબ્દ શિક્ષણથી સાર્થકતા નથી; પણ સમાજ તથા દેશની અધોગતિ છે. જ્યાં કેલેજોના વિદ્યાથીઓ બી-એ અને એમ-એ ના કલાસમાં અભ્યાસ કરતા હોય, ત્યાં તેમને માટે કરેલી બોડીંગમાં પણ દશાની, વિશાની, દેરાવાસીની, સ્થાનકવાસીની, જેનની વા વૈષ્ણવની એવી શુદ્ધ ભાવનાઓનાં શિક્ષણ મળતાં હોય ત્યાં દેશની અધોગતિ થાય તેમાં આશ્ચર્ય નથી. ધર્મગુરૂઓ કાંત શુકપાઠી શિક્ષણ કરાવશે. અથવા તો ભણનાર છોકરાઓને સ્વર્ગમૂહ બતાવી, રાગપાશમાં મેહિત, કરી, મા બાપથી છાની રીતે તેમને ભગાડી કે સંતાડી, શિષ્યના મેહમાં મેહાંધ થયેલા ગુરૂઓ મા-બાપને વિશ્વાસઘાત કરી તેમને મુંડીને ચેલા બનાવશે પ્રાચીન સમયમાં ધર્મગુરૂઓજ જંગલમાં આશ્રમે બંધાવી, ગુરૂકુળ સ્થાપન કરી ત્યાં શિક્ષણ આપતાં, પણ તે ગુરૂઓ પવિત્રાચરણ, નિઃસ્વાર્થી તથા નિષ્કામી હતા, ત્યારે જ તેમના શિક્ષણથી રામ અને યુધિષ્ઠિર તથા સુદામા અને કૃષ્ણ જેવા કે હીનુર હીરા પાકતા હતા. આજે શિષ્ય લેભી ગુરૂઓ છોકરાઓને ભગાડી, પ્રપંચના પાશમાં સપડાવી, લુંટારાઓની ગરજ (મનુષ્ય હરનારા) સારનારા થયા, જેથી તે પવિત્ર પ્રણાલિકાને પ્રાયઃ લોપ થયો છે, આજે તે ભાડુતી શિક્ષણની શાળાઓ અને શિક્ષકો વધી પડયા છે. ભારતમાં જ્યારે એક દ્રોણાચાર્ય હતા ત્યારે દેશને ઉદ્ધાર કરી શકે તેવા પાંડ પાકયા હતા. આજે સ્થળે સ્થળે દ્રોણાચાર્યો થયા, ત્યારે બે ચાર કે પાંચ સાત ચેપડીએ ભણી જનારાઓની વાત તે દૂર રહી, પણ બી.એ. ની ડીગ્રી મેળવનાર ગ્રેજ્યુએટોને પણ વ્યાપાર કરવામાં બીજાની સહાય જોઈએ છે. નોકરી ન મળતાં પેટ કેમ ભરવું, વા કુટંબ પિષણ કેમ કરવું, નિર્વાહ કેમ ચલાવવો ? તેને માટે ફાંફા મારતા ફરે છે અને છાપખાનાની ઓફીસોમાં ધક્કા ખાવા પડે. છે. અર્થાત છાપાઓમાં (I am graduate and I want a service): હું બી. એ. છું અને મારે નેકરી જોઈએ છે.' આવા બી. એ. ભણનારા બીકણોથી શું દેશનું દારિક દૂર થવાનું હતું ? બી. એ. જેવી ડીગ્રી, Page #185 -------------------------------------------------------------------------- ________________ મેળવનારને પણ પોતાના નિર્વાહ માટે દીન થઈ અથડાવું પડે, તે દેશને શું ઉદ્ધાર કરવાના હતા? કેટ, પાટલુન, કેલર, નેકટાઈથી સજજ બની ફાંકડા ફક્કડ થઈ જેન્ટલમેનની માફક મોજે મજાહ ઉડાવવામાં વિદ્યાની મહત્તા નથી, પણ પિતાની વિદ્યાશક્તિથી વિશ્વમાં સત્યની ધજા ફરકાવવામાં, દુઃખીની દયા કરવામાં અને દેશની સેવા કરવામાં જ. વિદ્યાની મહત્તા છે. વિદ્યાભિલાષીઓ અને વિદ્યાના ઉપાસકનું પણ આવું જીવન બની ગયું છે. એ બધા ભાડુતી વિદ્વાનનો પ્રભાવ છે. માટેજ ચારિત્રવાન ગુરૂઓના સંગમાં વિદ્યા સાર્થક થાય છે. પાંચ દશ રૂપિયાના પગારદાર મારો પતે જુઠ બોલનાર હોય, સ્વાર્થી, વિષયી, ક્રોધી, લેભી હોય, માયાના આવરણમાં મહાસક્ત હેય, શિક્ષણમાં પણ (A Stick is strength but not love) પ્રેમના શિક્ષણથી નહિ, પણ લાકડીના મારથી, તમાચાના ભયથી અને ખરાબ ગાળોથી શિક્ષણ અપાતું હોય ત્યાં બાળકનાં જીવને વિકસિત થાયજ શાના? આજે કેળવણી લેનારા બધા તે નહિ, પણ ઘણા ખરા બીજાઓની કમાણી ઉપર તાગડધિન્ના કરી વિદ્યાને લજાવવા જેવું કરતા જણાય છે. પાંચ પચીસ વરસ સુધી હજારો રૂપિયાનો ખરચ કરી, શરીર એસવી, રૂધિરનું પાણી કરી કેળવણી લેનારા વિદ્વાને ગરીબેને છેતરવામાં, પ્રપંચમાં ફસાવવામાં, મેજશોખ માણવામાં, પાંચે ઇકિયેના વિષએની વૃદ્ધિ કરવામાં પૈસા કમાવવાનાજ સ્વાર્થમાં, યુક્તિઓથી બીજાઓને છેતરી તેમના પૈસા કરવામાં, ઘોડાગાડી અને મેટરોની મુસાફરી કરી જ માણવામાં, ઇસ્કીટાઈટ ફક્કડ બનવામાં, તેઓની જીંદગી વ્યતીત થતી જોવામાં આવે છે. આટલી કેળવણી પામ્યા છતાં દુઃખીને જોઈને હૃદય દાઝતું નથી, ટીપાટ, દુધપાટ તથા હટેલેમાં હજારે ઉડાવે પણ જન સમાજના હિત માટે સેકડો આપતાં પણ અચકાતા હેય, દયા, શાંતિ, ક્ષમા, પરે પકારાદિ સદ્દગુરુ ણોનાં સ્વપ્નાં પણ ન આવતાં હોય, આત્મ શક્તિને વિકાસ કરવા વિચાર પણ ન આવતું હોય, દેવ, ગુરૂ તથા ધર્મના પવિત્ર ત તરફ ઉલ્લાસ ન થતું હોય, દેશની સેવા બજાવવામાં તન, મન, ધન તથા સર્વસ્વને ભોગ આપવાની ઉદારતા ન થતી હોય અને આત્મ ભોગી ન બને તે હોય તે વિદ્યા નથી પણ કુવિદ્યા છે, તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, તેનાથી દેશની ઉન્નતિ નથી પણ અવનતિ (અધોગતિ ) છે. માટે બાળકેને પ્રથમથી જ પવિત્ર સંસ્કારોનું સિંચન કરી, ગર્ભસંસ્કાર, જન્મ સંસ્કાર અને પોષણ સંસ્કારના વખતે જે જે સમયે બાળકની વય બદલાતી જાય, તે તે સમયે સમયોચિત સંસ્કારેથી બાળકના હદયમાં પવિત્ર જીવન રેડી, સુવાસના ઉત્પન્ન કરી, બાળકોની હૃદય-ગુફામાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જ્ઞાનસૂર્યના કિરણને ફેલાવી, તેઓની હૃદય-ભૂમિમાં કલ્પવૃક્ષનું બીજારે પણ કરી પછી પવિત્ર ધર્મગુરૂ પાસે સિંચન કરવા જ્ઞાન શક્તિને વિકાસ વિસ્તૃત કરવા ગુરૂકુળામાં અભ્યાસ કરે તેજ વિદ્યાભ્યાસની સાર્થકતા, ઉત્તમતા અને સિદ્ધિ થાય છે. નૈતિક જીવન“ર્નિવંતુ નીતિનિપુણ, ય િવા વંતુ, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगांतरे का, . ચાયાપથ વિનંતિ પટું ન ધાર” | વિશ્વના વિદ્વાન લેકે નિંદા કરે વા સ્તુતિ કરે, સમગ્ર લક્ષ્મી પ્રાપ્તિ થાઓ વા સર્વથા નાશ થાઓ, અનેક યુગ પછી મરણ થાઓ વા આજ ક્ષણે મરણ થાવો, પણ ધીર એટલે મહાન પુરૂષો નીતિમાર્ગથી અણુમાત્ર પણ વિમુખ ચાલતા નથી. માતા પિતાના મલીન સંસ્કાર અને ભાડુતી શિક્ષણથી હૃદય લિષ્ટ થવાથી–ધર્મસ્થાનકમાં હજારે ધર્મગુરૂઓ સત્ય બોલવું અને નીતિના માર્ગે ચાલવું એમ સબધ આપે છે છતાં–અસર થતી નથી. જ્યારે પ્રથમથી જ માતા પિતા તરફથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હોય અને પરેપકારી તથા નિષ્કામી ગુરૂઓ પાસે વિદ્યાભ્યાસ કર્યો હોય તે સત્ય બોલે, નીતિના માર્ગે ચાલે, એમ હજારો ધર્મગુરૂઓને સડો પાડવાનો વખત આવતજ નહિ. કેમકે નિર્મળ હૃદથી ધર્મગુરૂઓ પાસે વિદ્યાભ્યાસ કરતી વખતે જ તેના હૃદયમાં સદ્દભાવના, સત્ય, નીતિ વિગેરે આત્મગુણોની એવી તે સજ્જડ છાપ પડી હોય છે કે-વ્યાપારના સમયે ગૃહવ્યવહાર પ્રસંગે તેને કઈ લાખો રૂપીયા આપવાને તૈયાર થાય તે પણ સ્વનાંતરે અસત્ય બોલવાનીવા અનીતિએ પ્રવર્તવાની ઈચ્છા ન થાય. અગ્નિમાં સુવાનું કબુલ કરે, પરંતુ પ્રાણ પણ અસત્ય, અનીતિ કરવાનું કબુલન કરે. નીતિ તથા સત્ય એ મનુષ્યનું ખરું જીવન અને પ્રથમ કર્તવ્ય છે. એંજીનના સંબંધથી ને ગાડીનું ગમને સુગમતાથી થાય છે, તેમ સત્ય અને નીતિના સંબંધથી જ મનુષ્યાત્માને ગૃહવ્યવહાર સુગમતાને પામે છે. જેમ પક્ષી બે પાંખ વિના પીડાને પામે છે. તેમ મનુષ્યામાને ઉર્ધ્વગતિમાં ગમન કરવા માટે સત્ય તથા નીતિ-એ બંને પાંખો છે, તે વિના અધોગતિના દુઃખને આધીન થાય છે. સમય તથા નીતિથી સંસારની પ્રારબ્ધ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭e ગત પ્રવૃત્તિનું સેવન અનાસક્તપણે થવાથી પ્રારબ્ધ કર્મ ક્ષીણ થયે અર્થ કામથી નિવૃત્ત થઈ, સંસારવિરક્ત બની મેક્ષમાર્ગને સુગમતાથી સાધી શકે છે. છળ કપટના પ્રપંચો રચી, અસત્ય, અનીતિથી લાખો રૂપિયા મેળવી, ઘોડાગાડીની સફરમાં, મહોલાતેની મજાહમાં અને પૈસાના તેરમાં બહારને ભભક જોઈ લેકે તેને ઘણો સુખી માનતા હશે, પણ પાપની કમાણીના પૈસાથી લાખો રૂપિયાની મિત મળ્યા છતાં તેને સ્ત્રી સંબધી, પુત્ર સંબંધી કે ધન સંબંધી કંઈને કંઈ પણ એક એવું ભયંકર દુઃખની આગ તેના હૃદયમાં હેળીની માફક સળગતી જ હશે. જ્યારે ન્યાય અને સત્યથી ભલે રાબ અને છાશનું ભેજન મળતું હશે, તે પણ પવિત્રતાના પ્રતાપથી સ્વર્ગીય આનંદ ભગવત હશે. માટેજ જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે- સત્યમેવ જયતિ સત્ય માર્ગે ચાલનારાજ જય થાય છે. માયા કપટથી કઈ માણસને છેતરી પાંચ પચીશરૂપીઆ કમાયે હોય ત્યારે અજ્ઞાની આત્મા રાજી થાય છે, પણ કુદરત તેને ગમે તે રસ્તેથી અનતિના આચરણનું ફળ આપે છે, છળ કરીને પચીશ રૂા. કમાયાથી ઘડીભર ઉજળા પાંચીને જોઈ જીવાત્મા આનંદ માને છે, પણ કુદરત તેનાં પાપને બદલે આપવા પચીશ પચાશને દાગીનો ખોવાયાથી, ઘરાકમાં ઘલાઈ જવાથી, વ્યાપારમાં નુકશાની આવવાથી વા ગમે તે કારણથી પણ “ફૂડ ત્યાં ધુળ” એ કહેવત ખરી પાડે છે. એક પાપ કરી તેને ગોપવવા માટે અનેક પાપે ઉત્પન્ન કરવામાં દુઃખ વેઠવું પડે છે, તેમ અધર્મના રસ્તાઓ સેવી ધન મેળવનારને પણ અનેક ભય-ચિંતાઓનાં કષ્ટો ભોગવવા પડે છે. મહાવીર પ્રભુના પરમ ભક્તાત્મા પુણીઆ શ્રાવક તથા તેમના ધર્મપત્ની બંને દંપતી પવિત્ર હતા, પરમ સંતોષી હતા. પુણીઓ શ્રાવક હમેશના રિવાજ મુજબ સામાયિક વ્રતમાં બેઠા હતા. સામાયિકમાં અવિચ્છિન્નપણે આત્મરમણતામાં પરમાનંદ માનતા હતા. એક વખતે સામાયિક લઈ પોતાની વૃત્તિઓને સ્થિર કરી આત્મચિંતન કરતા હતા, તે વખતે થોડીવાર સ્થિરતા રહી, પણ કર્મવશાત્ કઈ દોષાવર થી ક્ષણવારમાં તે સ્થિરતાને ભંગ થઈ વૃત્તિ ચલિત થવા લાગી. વિવિધ પ્રકારે વિચાર તથા ભાવનાથી વૃત્તિને સ્થિર કરવા પ્રયાસ કર્યો, પણ વૃત્તિ સ્થિર રહી નહિ. “આજે શા કારણથી વૃત્તિની અસ્થિરતા થાય છે?” એ વિચાર કરતાં સામાયિકની સમાપ્તિ થયા પછી તેણે પોતાની ધર્મપત્નીને કહ્યું દેવી ! મારી દિનચર્યામાં વૃત્તિ કાંઈ પણ સ્નેલના પામે તેવી પ્રવૃત્તિ થઈ નથી, છતાં આજે સામાયિકમાં મારું અંતઃકરણ અસ્થિરતાને આધીન થયું Page #188 -------------------------------------------------------------------------- ________________ T૭૧ તેનું શું કારણ હશે? મારાથી કોઈ અનુચિત કાર્ય તે નથી સેવાયું ? વા આહારાદિકમાં કાંઈ અન્યાય પ્રવૃત્તિ તે નથી થઈ?” એ રીતે પિતાના પ્રિય પતિનાં વચનો સાંભળી સાધ્વી સ્ત્રીએ કહ્યું કે–“હૃદયદેવ ! આજે આપણા ત્રીજા (અદત્તાદાન વિરમણ) વ્રતને બાધા આવે તેવું અનુચિત કાર્ય મારાથી થઈ ગયું છે. આજે ઘરમાં દેવતા ઓલવાઈ ગયો, જેથી પાડોસીને ત્યાં લેવા ગઈ અને આપણું ઘર તરફ આવતાં “દેવતા થડે છે તેથી ચુલામાં પ્રવલિત કરતાં તે ઓલવાઈ જશે” એમ જાણી પાછો પાડોસીના ઘરની ભીતે છાણાને ઘેર (છાણાં થાપી ઉપાડી લીધા પછી જમીન ઉપર પડી રહેલ ભુકો) પડ્યો હતો, તે પાડેસીને પૂછયા વિના ચપટી ભરી દેવતાના અંગારાપર નાખે, તે દેવતાથી અન્ન પકાવ્યું અને તે અનાજના ભક્ષણથી આપની વૃત્તિ ધર્મભાવનામાં સ્થિર ન રહી હેય-એમ મારું માનવું છે. નાથ! કોઈને પુછ્યા વિના કેઈની અણુમાત્ર પણ વસ્તુ ન ગ્રહણ કરવાની આપણે પ્રતિજ્ઞા લીધી છે, છતાં આજે વિસ્મૃત દોષને લઈ પાડેસીને પુછયા વિના તેને છાણાનો ભૂકે લઈ, તેનાથી રસોઈ કરી, અન્યાય પદાર્થમિશ્રણ અનાજ પકાવી આપને ખવરાવ્યાથી આપની અંતરભાવનાને અલિત કરાવી આપની અપરાધી બની છું. માટે કૃપા કરી મને ક્ષમા આપશે. ભવિષ્યમાં કદાપિ પણ તેવી ભુલને આધીન નહિજ થાઉં' કહો, આજે કેટલાક મંદબુદ્ધિ જીવો ઘણું સાધુઓને એ પ્રશ્ન પુછે છે કે–“ મહારાજ ! સામાયક, પ્રતિક્રમણ, પૂજા, શ્રવણ, સ્મરણ, સંધ્યા પૂજન વિગેરે ધર્મ ક્રિયાઓ કરતાં અમારું મન સ્થિર કેમ રહેતું નથી ? એક માળા ગણતાં પણ મન સ્થિર રહેતું નથી તેનું શું કારણ? આવો પ્રશ્ન કરનારા જરા સ્થિરતા પૂર્વક વિચાર કરશે તથા ઉત્કૃષ્ટ નીતિસંપન્ન મહાત્મા પુણઆ શ્રાવકને દાખલે વિચારશે તો તે સુગમતાથી સમજી શકશે કે મન રિથર કયાંથી રહે ? પુણીઆ શ્રાવકનો વેપાર નિર્વદ્ય, સત્ય અને નીતિમય હતો. રૂની પુણીઓ એકજ ભાવે ન્યાય પૂર્વક વેચી, તેમાં પણ ત્રણ ચાર આનાની કમાણી થતાં તેટલામાંજ સંતોષ માનતા હતા. સ્ત્રી પુરૂષ બને વારા ફરતી એકાંતરે યાજજીવ ઉપવાસ કરતા હતા. હમેશાં એક સ્વામી (સાધર્મી) ભાઈને વા અતિથિ સાધુને ભેજન આપ્યા પછી પોતે જમતા હતા. બે માણસના ગુજરાન પુરતું બે પાંચ કલાકમાં મળી જાય એટલે વેપાર બંધ કરી બાકીને સમય તે દંપતી શાસ્ત્રવાંચન, સંત સેવા અને આત્મ ધ્યાનમાં ગાળતા હતા. જીંદગીમાં અમાત્ર પણ જેમણે અનીતિ વા અસત્યનું સેવન કર્યું જ નથી, છતાં માત્ર રસ્તામાં પડેલા છાણાના ભુકાથી સળગેલા દેવતા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપર ભાજન બનાવી ખાતાં જ્યારે વૃત્તિ ચલિત થઈ ધર્મ ધ્યાનમાં સ્થિરતા ન રહી; તેા પછી જન્મથી મરણ પ'ત કુડ-કપટ, છળ–પ્રપ ંચ કરી, સ્વાર્થને માટે બીજા જીવાને ત્રાસ આપી, તેઓના કુટને રખડાવી ભુખેમારતા કરી, ક્રૂરતાથી ધન હરનારા, અસત્ય, અનીતિથીલાખો રૂપિયા કમાવનારા, કાળાં કૃત્યો કરી લૉકાના ગળા રૅસી, કન્યાઓનાં વેચાણ કરી પાપમાર્ગથી પૈસા મેળવનારા, ધનના તથા વિષયોના ગુલામ ! હજારો સામાયક અને પ્રતિક્રમણાદિકના ચુંથણા ચુંથતાં પણ તમારાં પાપી મન સ્થિર રહેજ શેના ? પવનના સંચારથી જેમ પાણી ચાલ્યા કરે છે, તેમ પાપકૃત્યાના પરિવર્ત્તનથી અંતઃકરણ મલીન જ રહે છે. માટે સત્ય વા નીતિથી જ મનુષ્યાત્મા ઉન્નતિને પામે છે. નૈતિક જીવન ગાળનારનું ગૃહસ્થાશ્રમ શાંતિભુવન બને છે. અને સ્વર્ગના આનંદને આપનાર થાય છે. વ્યાપારમાં જેમ નીતિપૂર્વ કે વત્તવું જોઇએ, તેમ ગૃહવ્યવહારમાં માતા પિતાના વિનય, વડીલા સાથે સ્નેહ, જ્ઞાતિ તથા દેશની સેવા, સ્ત્ર સાથે વિશુદ્ધ પ્રેમથી લગ્ન, વિષયમાંધ થઇ વાસનાના ગુલામ ખની સ્ત્રી સગ કરનાર મનુષ્યની શારીરિક, માનસિક તથા આત્મિક શક્તિના નાશ થાય છે, જ્યારે સ્ત્રીના સ્કુલ દેહના સાંદર્યમાં માહિત ન થતાં તેના હાર્દિક ગુણોથી રંજન પામી, તેના પવિત્ર જીવનથી પ્રેમી બની, દેહ લગ્નના વિષયમાહને છેડી પ્રેમ લગ્નના નિર્મળ જીવનમાં આનંદ પામી, પોતાનુ તથા સ્ત્રીનું હૃદય વિશુદ્ધ પ્રેમથી જોડીને સ્ત્રી સાથે જીવન ગાળનાર પ્રથમ ભાગ્યશાળી બને છે. આવા ગૃહવ્યવહારનું સેવન કરનાર, પોતાના બાળકાને પવિત્ર ધર્મ નું સિંચન કરનાર. મનુષ્યાને સંસાર ગૃહસ્થાશ્રમી વા સ્વર્ગીય બને છે. કલેશ કંકાસમાં જીવન ગાળનાર, સ્થુળ સૌંદર્યમાં માહિત થનાર મનુષ્યોને સંસાર ગૃહસ્થાશ્રમી નહિ પણ ગદ્ધાશ્રમી બને છે, માટે મનુષ્યનું ત્રીજું અંગ નૈતિક જીવન છે. ભ્રાતૃભાવ— tr " आत्मवत्सर्वभूतेषु यः पश्यति स पश्यति ” ,, આ વિશ્વના અનંત દેહાત્માઓને આત્મવત્ જાણનાર તેજ જગતમાં દેખનાર જ્ઞાની છે. વિશ્વવાસી જીવા પ્રત્યે દેહ દૃષ્ટિ હાય છે ત્યાંસુધી આ ઉચ્ચ છે અને આ નીચ છે; એવી ઉપાધિ જન્મ & ભાવનાને લઇ દેહાત્મા પ્રત્યે દ્વેષ, ઇર્ષ્યાદિક દોષો જાગે છે, પણ જ્યારે દેહભાવના ક્ષીણ થઇ સર્વ દેહાત્માએ પ્રત્યે આત્મભાવના જામે છે, ત્યારે કલેશભાવનાનેા નાશ થઇ આખું વિશ્વ અભિન્નતાએ જણાઇ રહે છે. જીવાત્માઓમાં ભાવનાને લઇ ‘હું અને Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ મારૂં' એવા અજ્ઞાનદ ઉદ્દભવે છે, આત્માને મોટામાં મોટું બંધન પણ અહં મતિ ચંદ” અને મારૂં-એજ બંધન છે. એ દોષ ઉત્પન્ન થવાથી સ્વાર્થભાવના જાગે છે. બીજા છોને ત્રાસ કે દુઃખ આપીને પણ પિતાને સ્વાર્થ સાધવાના વિચારોનું જનસમાજમાં વાતાવરણ વધે છે, ત્યારે એક બીજાઓમાં કલેશ, કુસંપ, ઈષ્ય વધે છે, ચેર, જુગારી, લુંટારા ઉત્પન્ન થાય છે. અને ખુનામરકી લડાઈ ચાલે છે, તેથી જનસમાજનું જીવન તથા દેશ ઘણી જ અવનતિમાં આવી જાય છે, અને સમાજમાં જ્યારે સ્નેહ, સંપ, ઐક્યતા, એક બીજાનું શ્રેય કરવાની ભાવના તથા ભ્રાતૃભાવ વધે છે, ત્યારે દેશની આબાદી થાય છે. આર્થિક, શારીરિક, માનસિક તથા આત્મિક શક્તિએને વિકાસ થાય છે અને દેશ પ્રગતિના પ્રવાહમાં ઉછળે છે. પાંડવો અને કૌરમાં કર્મવશાત અન્ય કલેશ તથા કુસંપની કિલષ્ટ ભાવનાઓ ફેલાઈ, પરંતુ જ્યારે બીજો કોઈ રાજા તેમના દેશ ઉપર ચડાઈ લઈ આવતો હોય ત્યારે તે પાંડ કે કૌરવો, બંને સગાભાઈની વા મિત્રની માફક ગાઢ સ્નેહથી બંધાઈ પિતાના દેશનું રક્ષણ કરતાં અને ત્યારે જ તેમના દેશની આબાદી તથા અભિવૃદ્ધિ રહી હતી. સાતમા સૈકા પછી વિદેશીય બાદશાહે, ભારતભૂમિની જાહજલાલી જોઈ હિંદની લમી હરી લેવા લાખ મનુષ્યોની સેના લઈ હિંદ ઉપર આક્રમણ કરવા આવતા હતા, પરંતુ જ્યાં સુધી હિંદપુત્રો, ક્ષત્રિયવીરે તથા મહારાજાએ સ્નેહથી બંધાઈ ઐકયતાને પામી, “ભારત અમારે દેશ છે, હિંદ અમારી માતૃભૂમિ છે, અમારા તન, મન, ધન, રાજ્ય તથા પ્રાણ વિગેરે નો સર્વસ્વ ભેગ આપીને પણ અમારા દેશનું રક્ષણ કરવું એજ અમારી ફરજ છે” એવી દેશભાવનાથી તેમની નાડીઓમાં સ્વદેશપ્રેમ, ક્ષત્રિયતેજ તથા દેશાભિમાન હતું અને રગેરગ હિંદનું લેહી ઉછળતું હતું, ત્યાં સુધી અનેક બાદશાહે પણ પરાભવ પામી ચાલ્યા ગયા હતા–નામોસી પામી નાશી ગયા હતા, પણ જ્યારે હિંદના ક્ષત્રિયવીરમાં અંદરમાંજ કલેશ કુસંપનાં બીજે વવા [, રાજ્ય લેભથી ભાંધ બની, દેશ પ્રેમને લય કરી, બીજા રાજ્યને નાશ થાય; છતાં પોતાના રાજ્યના સ્વાર્થની ખાતર, દૈહિક સુખની ખાતર બીજા રા તરફ ઉપેક્ષા થઈ, તેમનાં દુઃખ જોઈ હસવા લાગ્યા, ત્યારથી જ દેશની અધોગતિ થતી ગઈ છે. બાદશાહેથી દેશ કચરાતે ગયા અને ત્યારથી જ દેશ ગુલામીમાં આવી પડે. હિંદ પુત્ર મહાન વીર પૃથુરાજ ચહુણ અને સાબુદીન ગરીના યુદ્ધ સમયે કુલાંગાર જયચંદ્ર દેશ કહી પાકવાથી, કરણઘેલાના સમયે દેશ વિઘાતક માધવ પાકવાથી, જુલ્મી ઔરંગજેબના સમયે ક્ષત્રિય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કુળ કંટક જયસિંહ. દેશ દ્રોહી થવાથી અને વીરપુત્ર પ્રતાપના સમયે દેશ વિનાશક ભારતદ્રોહી માનસિંગ પાકવાથી એમ અનેક દેશદ્રોહીઓના ઉત્પન્ન થવાથીજ દેશની અવાતિ થઇ છે. માટેજ જ્ઞાનીઓએ ભ્રાતૃભાવ એ દેશેાન્નતિનું પરમ જીવન કહ્યું છે. ધાસનું એક તૃણુ રસ્તામાં પડયું હોય ત્યારે પ્રાણીઓના પગ નીચે કચરાય છે, ખુદાયછે અને ભુકા થઇ જાય છે તથા પશુના મુખમાં વિત થઇ ચુરા થાય છે, પણ તેજ તૃણુ જેવાં અનેક તૃણા ભેગાં કરી, એકઠાં મેળવી તેનું દોરડું બનાવવામાં આવે, તેા સિંહ તથા હાથી જેવા પ્રચંડ પ્રાણીને પણ બાંધી શકે છે, તેમ મનુષ્યાત્મા પણ જો સ્નેહ ભાવથી ભ્રષ્ટ થઇ તપેાતાના સ્વાર્થમાં એકલા રખડતા હોય તેા ખીજા બળવાન મનુષ્યાથી ખુંદાય જાય છે, શક્તિ હીન બને છે, કુદરતના કાપથી કચરાઇ જાય છે અને માનવ જન્મ નિષ્ફળ ગુમાવે છે, પરંતુ જો મનુષ્યો . સંપ કરી, સ્નેહ બ ધનથી એકડા થઇ ઐકયતાને પામે, તે સિંહ વા હાથી તેા શું પણુ માટા મોટા રાજા, ચક્રવત્તિ, દેવા, અને ઇંદ્રોને પણ બાંધી શકે છે અર્થાત્ તેના પણ ય કરી શકે છે, એટલુંજ નહિ પણ ઉત્કૃષ્ટ પ્રેમબળના અભેદ ભાવમાં રહે તેા અનંત શક્તિમાન પ્રભુને પણ ખાંધી (વશ કરી) શકે છે. પચાશ વરસમાં જાપાનની જાહેોજલાલી વા ઉન્નતિ થઇ છે, તેનું કારણ પણ ભ્રાતૃભાવ છે. દેશને માટે પેાતાના પ્રાણ આપવામાં પણ જાપાનીઓએ પાછી પાની કરીજ નથી, તેમનાજ પ્રતાપથી જાપાન આજે દિન પ્રતિદિન પ્રગતિના પ્રવાહમાં વધતા જાય છે, જ્યારે હિંદમાં પચાશ સા વરસમાં વૈરભાવથો તથા સ્વાર્થભાવથી જ દેશની અવનતિ થતી ાય છે. જ્યાં શૈવ અને વૈષ્ણવા નામ માત્રથી કષાય વધારતા હોય, જ્યાં સનાતનીઓ અને સમાટેો એક ખીજાતે ગાળાગાળી આપવામાં આનંદ માનતા હૈ।, જ્યાં સ્થાનકવાસીએ તથા દેરાવાસી એકજ પ્રભુના નામ માટે માથાં ફોડતા હાય-રૂધિરથી ભારત દેવીને મલીન કરતા હાય, જ્યાં દિગંબરા અને શ્વેતાંબરા ( એકજ પ્રભુના ઉપાસકા ) પોતાનાજ પ્રભુની મૂર્તિઓના પુતળાં માટે વા પહાડના પત્થરા માટે લાખા રૂપીઆનું પાણી કરતા હાય, અને વૈર વિરોધ જમાવી લડતા હેય, ત્યાં દેશની પાયમાલી થાય, દુઃખ, દરિદ્રતામાં દેશ ડુબી જાય, જન સમાજ ભયંકર આપત્તિમાં અથડાય અને ભારતની અધેાતિ થાય તેમાં નવાઈજ નથી. પ્રભુના નામે તથા ધર્મના નામે કલેશ કજીઆ કરનાર, શ્વેતાંબર, દિગર, સ્થાનકવાસી, શૈવ, વૈષ્ણુવા વિગેરે સમાજો તથા ધર્મના નામે ધતીંગ ચલાવનાર, એક બીજાની નિંદા કરી જનસમાજને અવળે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ માગે ચલાવનાર, એક બીજા સાથે ઇર્ષ્યા, ક્લેશ, ખેદ કરી વેર–ઝેર વધારનાર, તીર્થં તથા મૂર્ત્તિઓના નિમિત્તે થતા ઝગડાઓને શમાવી દેવાનું ન કરતાં ઉલટા કુસંપ જગાડનાર, લોકાને ખોટી રીતે ઉલ્હેરનાર, દેશ ભુખથી રીબા હાય છતાં ઉત્સવ, મહાત્સવ, તથા જમણવારની પ્રવૃત્તિઓમાં ધર્મના નામે લાખા–કરોડ રૂપિયાના દુર્વ્યય કરાવનાર એવા ધર્મગુરૂઓનેાજ જ્યારે સૃષ્ટિમાંથી લય થશે વા પાપગુરૂઓની માફક જલસમાધિ પામશે અથવા તે તેમને દેશમાંથી બહિષ્કાર થશે, ત્યારેજ કામની, સમાજની, અને દેશની સંપૂર્ણ ઉન્નતિ થશે. ગચ્છ, મત, સંપ્રદાય વિગેરેની ભાવનાઓ ભૂલી જઇ, ખાદ્ય શુષ્ક ક્રિયાઓના ચુંથણાં સુંથવાનું છેાડી દઇ, મૂર્તિ કે મુહુપત્તીની કલ્પનાઓને તિલાંજલિ આપી, શૈવ, વૈષ્ણવના નામભેદને ભૂલી જઇ, વણિક, બ્રાહ્મણુ, ક્ષત્રિય, શુદ્ર, દશા, વીશા અને ખત્રીયાની કડાકુટને તિલાંજલિ આપી, હિંદુ મુસલમાનની ભાવનાને છેડી દ– અમે ભારતના સંતાનેા છીએ, હિંદ અમારી માતૃભૂમિ છે, તેના રક્ષણ તથા ઉન્નતિમાંજ અમારૂં શ્રેય છે, હિંદને માટે અમારા તન, મન, ધન તથા પ્રાણુ વિગેરે સર્વસ્વનો ભાગ આપવા અમે તૈયાર છીએ, હિ ંદુ અમારૂં જીવન છે, હિંદુ અમારૂ કુટુંબ વા જ્ઞાતિ છે, તેની સેવા માટે આત્મભાગ આપવા એજ અમારો ધર્મ છે, હિંદની સેવા એજ અમારૂં સામાયક, પ્રતિક્રમણ, સંધ્યાવંદન, પૂજન અને વ્રત છે ’–એવી ભાવનામાં સલગ્ન થઈ ઐક્યતાથી વર્તવા, ભ્રાતૃભાવથીજ જીવન વ્યતીત કરવા, સમસ્ત જનસમાજ ઉત્કૃષ્ટ ભાવના ખળે તથા આત્મિક ખળે વર્તાશે, ત્યારેજ દેશની ઉન્નતિ થશે, ત્યારેજ ભારતરૂપ વિશાળ મંદિરના પુનરૂદ્ધાર થશે, છાંદ્વાર થશે. માત્ર પોતપોતાનાં મદિરા કે દેરાં ચણાવવામાં કે સમારકામ કરાવવામાં દેશની ઉન્નતિ નથી, પણ હિંદ રૂપ ચૈતન્ય-મંદિરનું સમારકામ કરવામાં તેમજ હિ ંદના તેત્રીશ કરોડ દેવાના ઉલ્હાર કરવામાંજ દેશની ઉન્નતિ થશે. પરાયકાર્ " परोपकाराय सतां विभुतयः ,, સત્પુરૂષોનું સરવ પરમાત્માઓના ધ્યેયને માટેજ હેાય છે, અર્થાત્ સમસ્ત વિશ્વનું શ્રેય કરવામાં જ પેાતાનુ જીવન વા કવ્ય સમજે છે. દુ:ખને જોતાં પેાતાના પ્રાણના ભોગ આપીને પણ જો તેના દુઃખને દૂર કરવાની દાઝ ન આવી તે એ મનુષ્યનું હૃદય નહિ, પણ પાષાણુવત્ રાક્ષસનું હૃદયજ કહી શકાય. ગમે તેવું ઉંચુ જ પણ ક્ષાર ભૂમિમાં વાવવાથી નિષ્ફળ જાય છે, તેમ ગમે તેવા Page #193 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર સંબંધ પણ દયા શૂન્ય અને પરોપકારની લાગણી હીન મનુષ્યના હૃદયમાં પરિણામ પામતું નથી. પરોપકારી જીવનને તાદશ નમુનો જે હોય તે અત્યારે મહાત્મા ગાંધીજ છે, કે જેમણે વાર્ષિક બે લાખ રૂપિયાની ઉપજ ને તિલાંજલિ આપી, તન, મન અને ધનથી ઉત્કૃષ્ટ પરિણામ પૂર્વક જન સમાજનું શ્રેય કરી રહ્યા છે. લાખો મીલ મજુરના જીવન ઉપર તાગડધિન્ના કરનારા મીલ માલિકે તરફથી મજુરે માટે જરા પણ દયા કે લાગણી જોવામાં ન આવી, ત્યારે મીલ મજુરોની હારે ચડી, તે લોકોનું શ્રેય ન થાય અર્થાત માલીકે તરફથી મજુરોની યોગ્ય માગણને સ્વીકાર ન થાય, ત્યાં સુધી અન્ન પાણીને ત્યાગ કરી દીધું. બે ત્રણ દિવસના ઉપવાસ થયા. અઠ્ઠમતપથી શાસન દેવી પ્રસન્ન થઈ ભક્તાત્માની ભીડ ભાંગે છે, તેમ મહાત્મા ગાંધીના અઠ્ઠમ તપથી મીલદેવીએ પ્રસન્ન થઈને મજુરોની ભીડ ભાંગી. ખેડાના સત્યાગ્રહમાં પણ પિોતે કષ્ટ વેઠી વહારે ધાયા, ત્યારે પ્રેત દેવતા પ્રસન્ન થયા. રોલેટ બીલને માટે પણ સત્યાગ્રહ ચલાવતાં પંજાબના ગવર્નરે પીવાથી પ્રજામાં ખોટી ઉશ્કેરણી ફેલાયાથી એક બીજાના ખુન ઉપર ઉશ્કેરાયેલી પ્રજાને જોઈ તેની સામે પણ સત્યાગ્રહ ચલાવવા તૈયાર થયા, અર્થાત પ્રજા જુલમ કરશે વા ના. બ્રિટીશ સરકાર પ્રત્યે બેવફાઈથી વર્તશે, તો હું જન્મ પર્યત અન્નનો ત્યાગ કરીશ'. આનું નામ તે સત્યપરોપકાર. વાર્ષિક લાખની ઉપજ છતાં તેને તિલાંજલિ આપી દેશસેવામાં જ પિતાની જીંદગીનો ભોગ આપી દીધો. મહાત્મા ગાંધી હિંદના બારામાં ઉતર્યા ત્યારે જંગલમાં ભજન કરતા યોગીની માફક વસ્ત્રધારી હતા. સ્ટીમરનું નૂર પણ પિતા પાસે રાખ્યું હશે વા બીજાના પૈસાનું સુપાત્ર દાન થયું હશે. પોપકાર એ પરમાર્થ પંથે ચાલવાની સીડી છે. સીડીના નિમિત્તથી મહાલયમાં પહોંચી શકાય છે, તેમ પરોપકારના નિમિત્તથી પરમાર્થ પદને પામી શકાય છે, અન્ય આત્માઓના શ્રેયને જરા પણ વિચાર કર્યા વિના માત્ર પિતાનાજ સ્વાર્થમાં લીન થયેલ પાકાર હીન મનુષ્યાત્મા કુતરાં-બીલાડાં જેમ પિતાનું પેટ ભરવામાં જ સમજ્યા છે, તેની માફક પાશવ જીવન વા તે કરતાં પણ અધમ જીવન ગાળી અમૂલ્ય માનવ દેહને લય કરે છે. મૂઢાત્મા જેમ મેસના પડીકા માટે ચિંતામણિ રત્ન ગુમાવી દે છે, તેમ સ્વાર્થરૂપ કાળી મેસ માટે રત્ન ચિંતામણી કરતાં પણ દેવ દુર્લભ માનવ જન્મને એળે ગુમાવે છે. જેને શાસ્ત્ર કરેએ છ કાય (છ પ્રકાર) ના છની વ્યાખ્યા કરી છે. પૃથ્વી કાય, અપ કાય (પાણીના જીવો), તેઉ કાય (અગ્નિના છો), વાયુ કાય, વનસ્પતિ કાયએ પાંચ સ્થાવર (સ્થિર કોય વાળા) એકંઈકિય છે અને ત્રસકાયમાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ 66 ગૃહમ, ધીમેલા, વિગેરે એ ઇંદ્રિય જીવો, કીડી,મ"કાડા વિગેરે તેન્દ્રિય જીવા, માખી, વીંછી વિગેરે ચૌરિંદ્રિય જીવા અને પશુ, પક્ષી વિગેરે તિર્યંચ, નરકના, દેવતાના તથા મનુષ્યના જીવા એ બધા પચેંદ્રિય કહેવાય, એક દ્રિય કરતાં અનતગણી પુન્યરાશિ એકઠી થાય, ત્યારે એક્રિય થાય, તે કરતાં અન તગણી પુણ્યાઈ : વધે ત્યારે તેન્દ્રિય, તેથી અનંત પુન્ય વધતાં ચારિત્રિય, તેના કરતાં અનંત પુન્યરાશિ વધતાં અસન્ની પ ંચે દ્રિય, તેનાથી અનંત પુન્ય જાગ્રત થતાં નરક પચેંદ્રિય, તે કરતાં અનંત પુન્ય બળ વધતાં તિર્યંચ પંચેન્દ્રિય, તેનાથી અનંત પુન્યરાશિ વધતાં દેવ પચેંદ્રિય અને તેના કરતાં પણ અનંત પુન્યરાશિ વધે ત્યારે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય. કહા, એક દ્રિય જીવા કરતાં ઉત્તરાત્તર અનંતાનંત પુન્ય બળ જાગ્રત થાય ત્યારે મનુષ્ય જન્મ મળે, मानवो दुर्लभो દેવો ” માનવ દેહ આટલા બધા પુન્યવાન અને દુર્લભ કહ્યો છે. મનુષ્ય કરતાં અનંત પુણ્ય બળ હીન એવા પાણી તથા વનસ્પતિના જીવા પણ જન સમાજ ઉપર અગાધ ઉપકાર કરી રહ્યા છે. તૃષાથી મરણ પામતા મનુષ્યને જળ મળવાથી બચે છે, જળ એ આખી સૃષ્ટિનું જીવન છે. મનુષ્ય, પશુ, પક્ષી, વિગેરે સ્કુલ તથા સુક્ષ્મ જીવોને જળ જીવન આપી આખા જગત ઉપર ઉપકાર કરે છે. તાપથી વ્યાકુળ થયેલ જીવાત્મા તવરની છાયામાં બેસે તે પરિશ્રમ દૂર થઈ ીતલતા અને શાંતિ મળે છે. નિરાશ્રિત પક્ષીઓને ધર અને કાડાર એ વિશ્વનાં વૃક્ષોજ છે, અર્થાત્ રહેવાનુ અને ખાવાનું વૃક્ષમાંથીજ મળે છે. મનુષ્યાને પણ મહેલ મહાલાતામાં આનંદ કરવાનું વૃક્ષોના પ્રતાપથીજ બને છે, વૃક્ષોમાં અમૃતરસ સમાન મધુર ફળા થાય છે. જેના સ્વાદથી મનુષ્યા, પશુઓ અને પક્ષીઓ આનંદ મેળવે છે અને તેના ભક્ષણથી અસંખ્ય જીવો પોતાના જીવનને ટકાવી રહ્યા છે. અનાજ પણ વનસ્પતિનાજ જીવા છે, તેમના નિમિત્તથી આખું' જગત જીવે છે. જયારે એક દ્રિય જીવા, અસંખ્ય પંચે દ્રિય પશુ, પક્ષી તથા મનુષ્યા ઉપર આટલા બધા ઉપકાર કરી રહ્યા છે વિવેક શૂન્ય પશુએ પણ મનુષ્યાનુ હિત કરી રહ્યા છે, ત્યારે એક દ્રિય કરતાં કાયપણામાં પાંચગણી કાટીએ અધિક ચડેલા અને પુન્યરાશિમાં એકદ્રિય કરતાં અનતાન ત દરજજે ઉચ્ચ કાંટીમાં પહેાંચેલા મનુષ્યા તા એકેદ્રિય કરતાં જન સમાજ ઉપર અનંત ગણા અધિક ઉપકાર કરે તેાજ મનુષ્ય કહી શકાય. મનુષ્ય દેહ પામીને ખીજાને દુઃખ આપવામાં, ખીજાનું હરીલેવામાં, બીજાને ત્રાસ આપવામાં જીંદગી વ્યતીત થાય તેા તે મનુષ્યાત્માને ઉચે ચડી નીચે પડવાનું થાય છે. સામાન્ય જ તુ જગતવાસી જીવા ઉપર ઉપકાર કરી ઉચ્ચ પદાભિલાષી અને છે, ૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ bee એ r જયારે મનુષ્યાત્માઓ સામાન્ય જીવોને ત્રાસ આપી · અધોગતિમાં પડે છે, કેટલી અક્સાસની વાત છે! પશુ વિગેરે યાનિમાં ઉપાર્જન કરેલાં કમેાંથી છુટવા માટે મનુષ્ય દેહ એ પરમ સાધન છે. તેવા અમૂલ્ય દેહને પામીને પણ અનેક દુષ્કૃત્યા કરી કંમ ઉપાર્જન કરવાનુ થાય, તે તેા “ ઘરના ઉડ્ડયા વનમાં ગયા અને વનમાં લાગી આગ.’” ની માફક કર્મ બંધનથી મુક્ત થવાને સમયજ ન રહ્યો. માટે સમસ્ત વિશ્વના આત્માઓ પ્રત્યે આત્મભાવ રાખી જગતનું શ્રેય કરવામાંજ જેનું જીવન વ્યતીત થાય છે, તેનુંજ જીવન સફળ છે. પાર્થિંક ધર્મના પાંચ ભેદ. ૧ મુમુક્ષુતા, ૨ વૈરાગ્ય, ૩ શ્રદ્ધા, ૪ ભક્તિ, પ તત્ત્વમતા, ધર્મ, અર્થ, કામ અને માન્ન-એ ચાર પુરૂષાથમાં ધર્મની મુખ્યતા છે. ધર્મની વ્યાખ્યા આગળ આવી ગઈ છે કે—“ વઘુ સારો ધોવસ્તુ જે આત્મસ્વરૂપ તેમાં રમણતા, તેજ ધર્મ છે. ધમ પછી મોક્ષ પામવાની એ પ્રણાલિકા છે. જે જીવાત્માનાં પ્રારબ્ધ-ભાગકમ ગત જન્મમાં ક્ષીણ થઈ ગયાં હૈાય, ભાગવાસના, સંસાર વાસના, તથા આર્થિક પ્રારબ્ધ પૂર્વેજ ભાગવાઇ નષ્ટ થયાં હોય તે જીવાત્મા ધર્મ (આત્મસ્વરૂપમાં રમણતા ) ના સ્વરૂપને યથાર્થ પણે સમજી, પ્રાપ્ત કરી, બાળ વયમાંજ અર્થ, કામની પ્રવૃત્તિમાં ન પડતાં સીધા ત્યાગ વૈરાગ્ય પામી મેાક્ષ માર્ગનું અવલંબન કરે છે, જેમ શુકદેવજી, અષ્ટાવકજી, જબુસ્વામી, અર્ધમત્તા મુનિજી વિગેરે મહાત્માએ બાળવયમાંજ અર્થે તથા કામનુ સેવન કર્યાં વિનાજ ત્યાગ ધારણા કરી, યોગી બની, મેક્ષ માર્ગનું ઉત્કૃષ્ટપણે આરાધન કરી મેાક્ષમાં ગયા. ધર્મ પછી સીધા માસે જનારની ઉચ્ચકોટી જણાવી છે. ખીજા ધર્મ પામ્યા છતાં પૂર્વ પ્રારબ્ધજન્ય અ તથા ભાગનાં કર્યાં અવશેષ રહ્યાં છે. તેને ભાગવતાં આત્માપયેાગની જાગ્રતી રહેવાથી tr સમકિત દૃષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાળ; અતરંગ ન્યારા રહે, જેમ ધાવ ખિલાવે માળ, * "6 “ સંસારમાં સરસા રહે, તે મન મારી પાસ; સંસારમાં લેપાય નહિ, તે જાણુ મારા દાસ. અર્જુન સુણા ગીતા સાર.” એપ્રમાણે નિલે પ પણે પૂર્વ પ્રારબ્ધ કર્મ ભોગવી તેનાથી નિવૃત્ત થાય છે. શેડ તથા મુનીમ લાખા ફ્રાના વહીવટ ચલાવતા હોય, રોડના કરતાં Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મુનિમ વિશેષ કાર્ય કરતો હોય, છતાં શેઠને તે પ્રવૃત્તિમાં તદાસક્તિ હોય છે અને મુનિમને તેમાં ઉદાસીનતા-આસક્તિની મંદતા રહે છે. માતા તથા ધાવમાતા (ધાત્રી) બંને બાળકને સ્તનપાન કરાવવાની તથા રમાડવાની સરખી જ ક્રિયા કરે છે, છતાં બાળક પ્રત્યે જે આસક્તિ જન્મદાયક માતાને હેય, તે આસક્તિ ધાવમાતાને હતી જ નથી. કેદી તથા ઘરને માલિક મહેનતનું કામ સરખું જ કરતો હોય છે, જ્યારે કેદીને અંતરમાં ઉદ્વેગપણું રહે છે, તેમ આત્મજ્ઞાની પુરૂષ વિષયાસક્ત થઈ અર્થ તથા કામનું સેવન કરતા નથી, પણ પ્રારબ્ધ કર્મની ક્ષીણતા કરવા માટે પૂર્વકૃત કર્મઋણમાંથી મુક્ત થવા માટે ઉદાસીન પણેઅનાસક્ત ભાવે પ્રારબ્ધ કર્મ ભોગવતાં, આત્મપગપણે અર્થ કામનું સેવન કરતાં ભેગકર્મની ક્ષીણતા થયે તેમાંથી મુક્ત થઈ, સંસાર વિરક્ત બની, મેક્ષમાર્ગે ચાલતાં મોક્ષ સ્વરૂપને પામી શકે છે. પરિણામે બંનેથી આત્મસિદ્વિજ થાય છે, સમક્તિી (આત્મજ્ઞાની) પૂર્વકૃત કર્મને વેદતાં કુટુંબનું પિષણ કરતાં અંતરંગમાં ન્યારો રહી અનાસક્ત બની સંસારનું સેવન કરે છે; છતાં સંસારમાં લપાતો નથી. બનારસીદાસ પણ કહે છે કે જ્ઞાનીકે ભાગ હૈ સે નિર્જરાક હેતુ હૈ, અજ્ઞાનીકે ભોગ હૈ સે, કર્મબંધ દેતુ હૈ.", જ્ઞાની અનાસક્તપણે ભોગકર્મનું સેવન કરે છે, તેથી નિલેપ રહે છે, કર્મ ક્ષતિ થાય છે અને અજ્ઞાની તદાસકત પણે ભોગ કર્મનું વેદન કરે છે તેથી બંધાય છે-નૂતન કર્મની વૃદ્ધિ કરે છે. જ્ઞાનીઓના અર્થ તથા કામ (ઈચ્છાઓ) જગતના જીવોને કલ્યાણ કર્તા થાય છે, જ્યારે અજ્ઞાનીઓના અર્થ તથા કામ ઘણા જીવોને અહિત કરનાર થાય છે. મનુષ્યની છેવટની દશા મેષ સ્થાન છે, તેથી જ જ્ઞાનીઓએ પરમાર્થ માર્ગની સ્થળે સ્થળે વિશેષતા તથા મહત્તા વર્ણવી છે. તે પરમાર્થ માર્ગ પામવા માટે વૈરાગ્યાદિ પાંચ કારણે એ ઉત્કૃષ્ટ સાધન છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તેમજ કાર્યનું લક્ષ્ય ભૂલી જઈ કારણમાં જ કાર્ય માની બેસે વા કારણમાં જ અટકી પડે તો પણ કાર્યની સિદ્ધિ થતી નથી, પણ કાર્યને લક્ષ્યમાં રાખી કાર્યની પ્રાપ્તિ થાય તેવા ભાવ પૂર્વક કારણનું સેવન કરવાથી જ કાર્યની પ્રાપ્તિ થાય છે. (૧) મુમુક્ષતા– કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, તે કહીયે જિજ્ઞાસ. ' Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સંસાર અને મેક્ષ વા નિવૃત્તિ અને પ્રવ્રુત્તિના ; પ્રવાહ અનાદિ કાલના સૃષ્ટિ ક્રમમાં ચાણ્યાંજ રહેછે. કપાયાદિ દાષા તથા વાસનાઓના મળની વૃદ્ધિ થાય, ત્યારે સંસાર પરિભ્રમણ કરવાનું બને છે અને તેની ક્ષીણતા થઇ આત્મ બળની વૃદ્ધિ થાય, ત્યારે પ્રવૃત્તિ માર્ગ વા સ ંસાર પરિભ્રમણથી મુક્ત થઇ નિઘ્રત્તિમા એવા મેક્ષ તરફ જીવાત્માનું ગમન થાય છે. મૌ ફજી મુમુત્તુ માક્ષનોજ ઇચ્છાને મુમુક્ષુ કહે છે. અનાદિ કાલથી સંસારમાં રખડતાં લાખા ચેાજન ઉંચા પહાડના શિખર ઉપરથી તૂટી પડેલ પત્થર કુટાતા અથડાતા નીચે આવતાં ગાળ બને છે. તેમ અનેક ગતિમાં અનત દુ;ખા ભોગવતાં અકામ નિર્જરાના બળથી ઉંચે આવી માનવ દેહૈ, આદેશ, આ ક્ષેત્ર, ઉત્તમ કુળમાં જન્મ, પરમાર્થ માર્ગ પામવાને પરમ જ્ઞાનીની સવન મૂર્તિના સમાગમ વિગેરે મહત્ પુન્યાયે ઉત્તમ સાધના મળતાં પૂર્વ સંસ્કારના યાગથી અંતરમાં પરમાર્થ માર્ગ પામવાની તીવ્ર ભાવના થાય તેને મુમુક્ષુ કહે છે. ‘માનના પશી વિદે’ ભાવના બળવાન હોય તેાજ સિદ્ધિ થાય છે કા થવામાં ઉપાદાન કારણું તથા નિમિત્ત કારણુ હોય ત્યારેજ કાર્ય થાય છે. ઘટ થવામાં ઉપાદાન કારણ માટી અને નિમિત્ત કારણ કુંભાર તથા દાદિ વિગેરેના સયાગથી ધટ રૂપ કાર્ય થાય છે; તેમ મેાક્ષમાર્ગ ની પ્રાપ્તિમાં પોતાના આત્મા એ ઉપાદાન કારણ છે અને સદ્ગુરૂ વિગેરે સત્તાને એ નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણેા માજીદ હોય છતાં ધાતે પરમા માર્ગના અભિલાષી ન થયા હોય વા જામ્રન ન થયે હાય, માયાના આવરણાની મંદતા ન થઇ હોય તેા સત્પુરૂષના મેધ અંતરમાં પરિણમતા નથી. જેથી પરમા માર્ગ પામવામાં પ્રથમ આત્મ બળનીજ આવશ્યકતા છે. ‘ મારે અવશ્ય કલ્યાણુ કરવું છે, મારૂં અવશ્ય કલ્યાણ થશે’ એવી રામેરામ ઉત્કૃષ્ટ ભાવના ઉદ્દભવે ત્યારેજ મુમુક્ષુતા આવે છે. ‘ કષાયની ઉપશાંતતા’~~~ જયાં સૂર્યના કિરણોના પ્રકાશ પ્રસરે ત્યાં અંધકારના અભાવ હોયજ અને જયાં ગાઢ અંધકાર વ્યાપી રહ્યો હોય ત્યાં સૂર્યના પ્રકાશના અભાવ હાય છે. તેમ જ્યાં પરમા માની તીત્ર પ્રીતિ અને ખરી ભાવના હોય, ત્યાં ચોદ રાજલેાકની ઋદ્ધિ, ઇંદ્ર ભુવનનું સુખ અને પૌદ્ગલિક રચના તૃણવત વા રેતીના કણની માફક લુખ્ખી લાગે છે, ત્યારેજ પરમા તત્ત્વની પ્રાપ્તિ થાય છે, અને જ્યાં ઘરબાર છેડી ત્યાગી થયા હાય, વા જંગલમાં રહેતા હોય, હજારો કે લાખો રૂ।. ના દાન પુન્ય કરતા હાય, હજારા ધર્મ કરણીઓ કરતા હોય; છતાં જો કપાય, વિષય, દ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન તથા મેાહના નાશ, ક્ષીણુતા વા ઉપશમ થયા ન હાય, વિષયાની મધુરતા મરણ પામી ન હાય, વૃત્તિએ સ્થિર થઇ ન હાય, વા Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ,, સનાએ લય પામી ન હોય, આશા તૃષ્ણાનાં અધના બળી ગયાં ન હોય, દેહ ભાવના વા દેહાધ્યાસમુદ્ધિ, સ્ત્રી, ધન, કુટ`માદિની મૂર્છા અને જગદાકાર વૃત્તિના વિલય થયે। ન હેાય તે તે જીવાત્માને પરમા માની પ્રાપ્તિ થતીજ નથી. માટે જ્ઞાનીઓએ કર્યું છે કે—‹ કષાયની ઉપશાંતતા ” હૃદયમાં કષાય વિષ્ટાદિ દોષોના કચરા સાફ થયા વિના હૃદય શુદ્ધ બનતું નથી. માટે કષાય વિષયાદિ દોષ!ની ક્ષીશુતા વા ઉપશાંતતા અને માત્ર મેાક્ષના અભિલાષ, ધન લાભી જીવાત્મા જેમ એક રૂા. ના લાભ માટે એક પૈસાને જતા કરે છે, વા હજાર રૂ. ની કમાણી થતી હોય તેા પાંચ દશ રૂા. તે જતા કરે છે, તેમ પરમા માર્ગની પ્રાપ્તિ થતી હોય, સંતસેવા, સત્સમાગમ તથા સત્શાસ્ત્રના શ્રવણુ વિગેરેના સેવનથી જ્યાં આત્મહિત થતું હોય, ત્યાં લાખા રૂા. ની કમાણી, સ્વર્ગનું સુખ, ચક્રવર્તી વા ઇંદ્રનું રાજ્ય અથવા તે ત્રણ ભુવનનું સામ્રાજય મળતું હાય, તે પણુ અણુમાત્ર ન લેાભાતાં તેને લાત મારીને ચાલ્યેા જાય અને પરમા નીજ ગવેષણા વા ભાવના રહે. જેમ પરીક્ષિત રાજા પરમ જ્ઞાની મહાત્મા - શુકદેવજી પાસે પરમા માર્ગનું શ્રવણુ કરતાં રાજાના મહેલ વિગેરે બધુ બળા જતાં જોવામાં આવ્યુ, તથાપિ તેના અંતરમાં અણુમાત્ર પણ રાજય ભાવના વા મારાપણાની ભાવના થઇજ નથી. પોતાનું સર્વસ્વ બળતાં પણ પરમા મયજ ભાવના થવાથી સાતમે દિવસેજ તેને મેાક્ષ થયા. તેવી ભાવના ઉત્પન્ન થાય અને ‘ભરખેદ’—એક પણ કર્મ પ્રકૃતિ વા ભવ વધવા જેવી પ્રવૃત્તિ થતાં અંતરમાં ઊમેરામ ત્રાસ વેદાય, સંસાર પરિભ્રમણ અગ્નિવત્ અસહ્ય લાગે, પેાતાના દેહના પાત થવા દે; પણ આત્માને આવરણ થાય તથા ભવદ્ધિ થાય તેવા રાગ દ્વેષાદિક બધતાથી પ્રવૃત્તિમાં સ્વપ્નાંતરે પણ ઇચ્છા ન કરે અર્થાત્ ભવઉર્દૂગતા થાય, પ્રાણિદયા, સમસ્ત જગતના આત્મા પ્રત્યે દેહ ભાવના વા વૈરભાવનાને સર્વથા લય કરી, આત્મ દ્રષ્ટિએ જગતવાસી જીવાને જોઇ પેાતાના શ્રેય સાથે સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય તેવી દયા ભાવના જાગે તેને જિજ્ઞાસા વા મુમુક્ષુતા કહી છે; અર્થાત્ કષાય વિષયાદિ દ્વેષાની ઉપશાંતિ, મેાક્ષ સિવાય સમસ્ત પદાર્થીની ઇચ્છાએ લય પામી જાય, ભવવૃદ્ધિના કારણેાથી નિવૃત્ત રહે અને સમસ્ત વિશ્વાત્માએ પ્રત્યે આત્મભાવના લાવી તેમનું શ્રેય ઇચ્છે તેને મુમુક્ષુ દશા કહે છે. ( ૨ ) વૈરાગ્ય— દરેક જીવાત્મામાં પ્રેમના તત્ત્વા સ્વાભાવિક પણે સ્હેજ છે. જુદાં સ્થાને અને જુદી જુદી ભાવનાઓને લઇ તેને રાગ, રસ્નેહ, પ્રેમનાં જુદાં પ્રીત્તિ; માહ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વિગેરે નામથી દર્શાવેલ છે. સર્વજ્ઞ ભગવાન અને સિદ્ધ ભગવાન સિવાયના દરેક સુક્ષ્મ મથાસ્થૂલ જીવોમાં સ્નેહ તાન્યુનાધિકપણે રહ્યાં છે. જ્યાં દિવસ ત્યાં રાત, એ ન્યાયની માફક જ્યાં ને ત્યાં અરૂચિ ભાવ વા રાગ ત્યાં દ્વેષભાવ રહે છે. પૃથ્વી ઉપરના જળ અને સપાટના દેખાવ ન્યુનાધિપણે (કયાંક જળની વિશેષતા અને ક્યાંક સ્થળની વિશેષતા) રહે છે, તેમ છવાત્માના અંતરમાં રાગ અને દ્વેષની ન્યુનાધિકતા રહે છે. જે વસ્તુઓમાં ન્યુનાધિકપણું રહ્યું છે, પર્યાયાંતર ભાવ રહ્યો છે, તે વસ્તુ પરિણામે જીવાત્માને દુઃખકર્તાજ થાય છે. જેની આદિ, મધ્ય અને અંતમાં જૂનાધિકપણું નથી તથા વિનાશીપણું વા દુઃખ નથી, તેજ વસ્તુ જીવાત્માને પરમ શાંતિ અને પરમ આનંદનું કારણ છે. જે વસ્તુ ઉત્પન્ન કરતાં, ભગવતાં વા નાશ પામતાં દુઃખ આપનાર થાય “પશ્ચાત દુ;ખ તે સુખ નહિ જેને અંતે દુઃખ છે તેનું નામ સુખ છેજ નહિ, પર્યાયાંતર પામતી જણાય તેમાં અજ્ઞાનપણને લઈ ને સુખની માન્યતા થાય છે, પણ વાસ્તવિક રીતે તે સુખ છે જ નહિ. મહાત્મા ભર્તૃહરિ જણાવે છે કે भोगे रोग भयं कुले च्युतिभयं, वित्ते नृपालाद्भयम् । मौने दैन्यभयं बले रिपुभयं, रूपे तरुण्या भयम् ॥ शास्त्रे वादभयं गुणे खलभयं, काये कृतांताद्भयम् । सर्व वस्तु भयान्वितं भुवि नृणां, वैराग्यमेवाभयम् ॥१॥ પાંચ ઈદ્રિયોના વિષથી જીવો સુખ માને છે, પણ તેજ વિષયેથી શરીરમાં અનેક રોગોની ઉત્પત્તિ થતાં દુ:ખનું કારણ થાય છે, મોટા કુળની મોટાઈમાં કેટલાક જેવો આનંદ પામે છે, પણ તેમને જીંદગીભર પિતાના કુળમાં રખેને કઈ કુળ લજાવનાર ન પાકે, તેની ચિંતામાંજ રહી દુઃખ ભોગવવું પડે છે. નિર્ધન મનુષ્ય તૃષ્ણાતુર છેવો ધનમાં સુખ માને છે, પણ “થનારમૈને તુર” પૈસે મેળવતાં ટાઢ, તડકે, સુધા, તૃષા, અપમાન વિગેરેનાં અનેક દુઓ ભેગવે, લેહીનું પાણી કરે, ત્યારે નસીબમાં હોય તો મહા મુશીબતે મળે એટલે મેળવતાં પણ દુઃખ, મળ્યા પછી રાતને દિવસ તેની ચિંતા, તેનું જ રટન, નિદ્રા પણ સુખે ન આવે, ચોરને ભય, અગ્નિને ભય, સ્ત્રી-પુત્ર વિગેરે કુટુંબનો ભય, તથા રાજાને ભય, એવા અનેક ભયજનિત દુઃખોથી પૈસાને સાચવતાં પણ પીડા અને ભગવતાં તથા તેને ખરચતાં (ચમડી તૂટે પણ દમડી ન છૂટે) પણ પીડા, માનમાં દીનતાને ભય, બળવાનપણામાં શત્રને ભય (એને મને વિશેષ બળવાન શત્રુ હરાવી જશે તે ? ) સ્વરૂપવાન સ્ત્રીને Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પિતાનું શીયળ સાચવવામાં કામને ભય રાખવું પડે છે, તેથી રૂપને વિષે કામીને ભય, (અથવા મારું રૂપ કઈ રેગના કારણથી બગડી જશે તે ?) એ પ્રકારને પણ ભય, વિદ્વાનને બીજા પંડિતને દેખી મનમાં બળતરા થાય, ઈર્ષ્યા આવે અને ભય લાગે, ગુણ જીવને દુર્જન તરફનો ભય હોય છે, દેહધારી મનુષ્યો પિતાને શરીર સુંદર તથા નિગી મળવાથી આનંદ માને છે, પણ તેને મરણને ભય હોય છે એ પ્રકારે સમસ્ત વિશ્વમાં જેટલી દશ્ય વસ્તુઓ ન્યુનાધિક થનારી તથા પર્યાયાંતર પામનારી સર્વ વસ્તુઓ ભયાન્વિત છે અને ' “યત્ર ચા મર્થ તત્ર તત્ર સુરમરિશસ્તિ ” જ્યાં જ્યાં ભય છે ત્યાં ત્યાં દુ:ખ પણ નિયમિત છે, માત્ર એક વૈરાગ્ય તેજ દુઃખ તથા ભયરહિત અભય છે. માટેજ જ્ઞાનીઓએ વૈરાગ્યની ઉત્કટતા તથા મહત્તા બતાવી છે. સંસારના દશ્ય અને વિનાશી પદાર્થો પ્રત્યે જે નેહ વા પ્રવૃત્તિ રહે છે, તેને જ્ઞાનીઓ રાગ કહે છે અને રાગ તે દુઃખનું મૂળ છે. સ્ત્રી, પુત્ર, કુટુંબ, શરીર, ધન, રાજ્ય તથા સ્વર્ગ વિગેરે સમસ્ત વિશ્વના દુશ્ય અને જડ પદાર્થો વિનાશી છે, ક્ષણિક છે તથા પર્યાયાંતર થનારા છે, જેથી સુખનું કારણ નથી, પણ દુઃખનું કારણ છે, એમ યથાર્થ જાણી જેના આદિ, મધ્યમ અને અંતમાં અણુમાત્ર પણ દુઃખ નથી. જે ત્રિકાલ અબાધિત છે એવું સુખ શું ? તેને વિચાર કરી, દઢ મને બળ પૂર્વક મનન કરી, અવિનાશી એવાં પરમાર્થ ધર્મ તથા તે સદ્દધર્મના પ્રબોધક આદિ મોક્ષ દાયક સાધનો પ્રત્યે જે રાગ થાય તેને જ્ઞાનીઓ વૈરાગ્ય કહે છે. વૈરાગ્યથી અંતર ત્યાગ અને ભક્તિની જાગ્રતી થાય છે અને ત્યાગ તથા ભકિતથી આત્મ શાન પ્રગટે છે. સમસ્ત વિશ્વના જડ પદાર્થોમાં રહેલી પ્રીતિને મંદ કરી પરમાર્થ તરફ તે પ્રેમની ઉત્કૃષ્ટતા વર્તે તેને વૈરાગ્ય કહે છે. વૈરાગ્ય ભાવનાથી હર્ષ, શેક, ખેદ, ચિંતા, વિકલ્પ, ભય વિગેરે દુઃખોને નાશ થાય છે. તીવ્ર લેભી મનુષ્ય આખો દિવસ અને રાત ધન મેળવવામાં જ મશગુલ રહે છે. અહોનિશ ધન કયાંથી અને કેમ મળે તેની ચિંતા અને રટનમાં આસક્ત રહે છે. ખાતાં પીતાં, જતાં આવતાં, વા સુતાં દરેક ક્રિયાઓમાં પૈસામયજ લક્ષ્ય હોય છે. પિતાના વિચારમાં નિશદિન મો રહે છે, છતાં તેણે બીજી ક્રિયાઓને સદંતર ત્યાગ કર્યો નથી. ખાવું, પીવું, સુવું, જવું, આવવું, લેવું, દેવું તથા સાંસારિક સુખ ભોગવવા વિગેરે અનેક ક્રિયાઓ થયા કરે છે, પરંતુ ધનઉપર જેવું લક્ષ્ય કે પ્રીતિ ઉત્કૃષ્ટપણે હોય છે, તેવું લક્ષ્ય કે પ્રીતિ અન્ય પ્રવૃત્તિઓમાં રહેતું નથી, અર્થાત મંદ રહે છે. પૈસો એ વિનાશી તથા જડ પદાર્થ છે, તેથી તેને મેળવવા કલ્પનાઓ કરનારને જ્ઞાની ચિંતા કહે છે, અને તેના પ્રત્યે સ્નેહ રાખનારને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ રાગ વા માહ કહે છે. જ્યારે પરમાર્થમા એ સ્વતઃઆત્માના ગુણ વા શક્તિ છે, તે અવિનાશી ત્રિકાલવતી છે, દુખ, શાક, ચિંતા વા ભયાદિ ઉપાધિઓથી મુક્ત છે, પરમાનંદ અને પરમ શાંતિનું સ્થાન છે, તેથી તે મેળવવા માટે જે નિશદિન વિચાર કરે છે વા ઝરે છે, તેને જ્ઞાનીઓ વૈરાગ્ય કહે છે. પરમાથું તત્ત્વ મેળવવાની ચિંતા કરનારને પણ ખાવાપીવા વિગેરેની બધી પ્રવૃત્તિએ લય પામી નથી, પણ ધનલાભીને જેમ બીજી પ્રવૃત્તિઓ શુષ્ક વા મદ સ્નેહયુક્ત લાગે છે, તેમ પરમાર્થની ગવેષણા તથા ભાવના કરનારને સંસારના સર્વ પદાથા પ્રત્યે પ્રીતિની મંદતા તથા તદાસક્તિના અભાવ હોય છે, સંસારના પદાર્થોં ક્ષણિક અને વિનાશી લાગવાથી સંસારપ્રત્યે લુખાશ આવે—ઉદાસીન થઇ જાય, તેને વૈરાગ્ય કહે છે, વૈરાગ્યની ખે ભૂમિકા છે. સમક્તિ પ્રાપ્ત થયા પહેલાંનુ વૈરાગ્ય અને સમકિત પ્રાપ્ત થયા પછીનું વૈરાગ્ય સમકિત પ્રાપ્ત થયા પહેલાંના વૈરાગ્યમાં પરમાર્થની જ ભાવના અને સંસારના માયિક પદાથામાં ઉદાસીનતા રહે છે, પરમાર્થ માને આવરણ કરનાર વિષ, કષાય, રાગ–દ્વેષાદિક દોષા, મતાગ્રહ તથા દેહભાવના વિગેરેના ઉપશમ થઇ જાય છે. અશુભના ઉપશમ થાય છે અને પરમાર્થ માર્ગને સહાયભૂત થાય તેવાં સત્તાધના, સત્પ્રવૃત્તિ તથા સદ્ભાવના પ્રત્યે રાગ હોય છે. સમકિત પછીના વૈરાગ્યમાં ઉત્કૃષ્ટપણે ઉદાસીનતા હાય છે. પુન્યની ઇચ્છા નહિ તેમજ પાપને ભય નહિ, સદ્ગતિની ઇચ્છા નહિ તેમજ અસતિના ભય નહિ, સુખપ્રત્યે અપેક્ષા નહિ અને દુ:ખ પ્રત્યે ઉપેક્ષા નહિ, પૂર્વકૃત શુભાશુભ કર્મને સમપરિણામે આત્મપયોગ પૂર્વક ઉદાસીનભાવે વેદે તેને સકિત પછીનુ વૈરાગ્ય કહે છે. મુમુક્ષુતા પૂર્વક વૈરાગ્ય દેશથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. (૩) શ્રદ્ધા જગતમાં કાઇપણ કાર્ય વિશ્વાસ વા પ્રતીતિ વિના થઇ શકતું નથી. તેમ પરમાર્થની પ્રાપ્તિ પણ શ્રદ્ધા વિના થઈ શકે નહિ, તેમ શ્રદ્ધા વિના પરમા રહી શકે નહિ. શ્રદ્દા એ ધર્મનું મૂળ છે. મૂળ વિના વૃક્ષ ટકી શકે નહિ, તેમ શ્રદ્ધા વિના પરમાર્થે ટકી શકતા નથી. શ્રદ્દાનું વાસ્તવિક સ્વરૂપ ન સમજા યાથી વિષયાંધ ગાસાં આએ, વામ માર્ગીઓએ જન સમાજને અવળે માર્ગે દારવી અનાચારના અખાડા જમાવી સ્ત્રી તથા પુરૂષોના શીયળ ( બ્રહ્મચર્ય ) જેવાં ઉત્તમ 'ગુણાને લુટી, તેમના પવિત્ર જીવન અને સદાચારનું ખુન કરી સમાજ તથા દેશનું સત્યાનાશવાળી નાખ્યુ છે. તેમજ જૈન, વેદાંત, બૌદ્ધ વિગેરે મતા, દર્શન (આત્મ સ્વરૂપ) ધર્મ થી ભ્રષ્ટ થઇ કુળાચાર તથા સ ંપ્રદાયના ક્લિષ્ટ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ભાવામાં ધર્મતત્ત્વ સમજાવી, મતાગ્રહી ખતી, મતની માહિત પ્રવૃત્તિઓને દર્શન વા ધર્મત્ત્વ મનાવી અધ શ્રદ્ધાને, સાંપ્રદાયિક માહને તથા ખાટા જંતુનેને શ્રદ્ધા મનાવી અનેક ધર્મના પ્રસંગેામાં ધર્મના ખાના નીચે કલેશ, કુસ પ તથા વેર–ઝેર વધારી સમાજ અને દેશની પાયમાલી કરી નાખી છે. આવી અધમ પ્રવૃત્તિનું નામ શ્રદ્ધા નથી, પણ અજ્ઞાન છે. ફોનોગ્રાફની માફક મહાડેથી ખાલે કે–ભગવાને કહ્યું છે તે સાચું ' અને વર્ત્તવાનું કાચું. અર્થાત્ પરમાત્યાના માતે યથા સમજ્યા વિના માત્ર કુલાચારની નિર્માલ્ય પ્રવૃત્તિએમાં ધર્મ ક્રિયા માની તેનું સેવન કરનાર અને વીતરાગ પરમાત્માના ધમ શાસ્ત્રોને શબ્દ માત્રથી શ્રવણુ કરી અને મહેડેથી ‘ભગવાને કહ્યુ છે તે સાચું છે’ એમ ખેલે છે, તથા આખી જીંદગી ભગવાને નિષેધ કરેલ—ન કરવાનું કહેલ તેવા રાગ, દ્વેષ, કલેશ, કષાય, અજ્ઞાન કે મેાહમાંજ વ્યતીત થાય, પરમાત્માએ કહેલ યા, શાંતિ, પરાપકાર, ભ્રાતૃભાવ, ઐકયતા, તત્ત્વજ્ઞાન વિગેરે સદ્ગુણુ સંપન્ન માર્ગમાં રમણુ કરનારનેજ પ્રભુના સદ્દની સાચી શ્રદ્ધા કહી શકાય, પણ તેવા સન્માર્ગથી લાખા કે કરાડા ગાઉ દૂર અને વિમુખ ચાલતા હોય,પરમાત્માએ નિષેધેલ આત્મધાતી કૃત્યામાંજ જીવન વ્યતીત કરતા હોય અને પરમાત્માના ધર્મશાસ્ત્રોને શબ્દાર્થથીજ સાંભળી કુળાચારના ` માહને લઇ શબ્દના આંતર રહસ્યને જાણ્યા વિના માત્ર માદ્ય મેાહથી ઘડી ભર રાજી થઇ ‘ભગવાને કહ્યું તે સાચું ” એમ ખેલી ઉન્માર્ગે વનાર દુષ્ટ કૃત્યા કરનારને પરમાત્માના માર્ગ ઉપર શ્રધા છે, એમ કાપિ કહી શકાયજ નહિ; પણ પરમાર્થ મા તથા પ્રભુની આજ્ઞાનુ ખુન કરનાર વા સન્માર્ગના બ્રાતીજ કહી શકાય. રાજાની રાજસત્તા નીચે રહેનાર પ્રજામાંના કાઇ પણ માણસ, રાજ્યના કાયદાઓથી વિરૂદ્ધ ચાલે તે તે રાજયદ્રોહી કહેવાય છે અને પરમાત્માના અનુયાયી તરીકેના દાવા કરનારા, ભગવાનના ભકત તરીકેના ડાળ કરનારા તથા પ્રભુની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલનારને શ્રદ્ધાવાન કહી શકાયજ કેમ ? શ્રદ્દા એ માનસિક બળ છે. માનસિક શુદ્ધિ તથા સ્થિરતા વિના માનસિક બળને વિકાસ થઇ શકતા નથી. · ભગવાને કહ્યું તે સાચુ,’ પણ ભગવાન કાણુ ? તેનું સ્વરૂપ શું ? તે સ્વરૂપની`અંતરમાં પ્રાપ્તિ કેમ થાય? ભગવાને શું કર્યુ છે ? તેને યથાર્થ જાણ્યા વિના તે સાચું છે એમ કેમ કહી શકાય ? ભગવાને કહ્યું છે તે સાચું, પણ શું કર્યું અને ક્રમ સાચું ? કયા મત, ગચ્છ, સાંપ્રદાયવાળા ભગવાનનુંજ આ કહ્યું છે—એમ કે ટ્રાક્ટ લીધા વિના કરે છે વા કહે છે ? દરેક મતવાલા પેાતાની કલ્પિત મતાગ્રહ પાષક અને ક્લેશ વક એવી અધમ નિર્માલ્ય પ્રવૃત્તિઓને પણ ભગવાને કહ્યુ છે, અમે કરીએ છીએ વા કહીયે ' તે ૨૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ ret 9 છીએ તે સાચુ છે, તેજ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, એમ સર્વજ્ઞપણાના દાવા કરી રહ્યા છે: આસન વા અભગવાન ( અજ્ઞાન) પણાની વૃદ્ધિ કરે અર્થાત્ સંસારની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ કરનાર, · ભગવાને કહ્યું તે સાચુ` ' એમ ખેલી પરમાત્માને લજાવે છે–પ્રભુના દ્રોહી વા ગુન્હેગાર ખને છે. ભગવાને જે કહ્યું છે તેને યથાર્થ જાણ્યા વિના તે પ્રમાણે વર્યાં વિના શબ્દ માત્રથી ખાલનારને શ્રદ્ધાનુ* · વરૂપ સમજાયું નથી. શ્રદ્ધા એ અવિકલ્પ સંકલ્પ વા શુદ્ધ જે વૃત્તિ તેને શ્રદ્ધા કહે છે. જ્યાં અણુમાંત્ર પણ આશંકા વા વિકલ્પ હોય ત્યાં શ્રદ્દા કહી શકાયજ નહિ. જ્ઞાન હૈાય ત્યાં અજ્ઞાન ન હોય, પ્રકાશ હેાય ત્યાં અંધકાર ન હોય તેમ શકા હોય ત્યાં શ્રદ્ધા ન હાય અને શ્રદ્ઘા હાય ત્યાં શંકા ન હાય. સીતાજીએ અગ્નિમાં પડતાં જરા પણ શંકા કરી હાત કે આ જાજવલ્યમાન અગ્નિમાં પડતાં કદાચ મળી જશે તો ? આવી શંકા ઉત્પન્ન થઇ હત તા અવશ્ય મળી જાત, ઝેર પીતાં મીરાં બાઇને જરા પણ શંકા થઈ હાત તા જરૂર મરણને શરણ થાત, પણ એક રામમાંએ શ’કા ન હતી, જેથી સીતાજી અળ્યાં નહિ અને મીરાંબાઇ મુઆં નહિ. આનું નામ સાચી શ્રદ્ધા. પરમાત્માએ કહ્યું છે —નમસ્કાર મંત્રના સ્મરણથી વા પ્રભુના નામથી હાલાહલ વિષ તે અમૃત થઈ જાય છે, વિષધર ( સર્પ ) ફુલની માળા બને છે, અને ધગધગતા અગ્નિ ચન વત્ શીતલ થાય છે, આવું ખાલનારા તેા પ્રભુના કહેવાતા ભતા વા નામ ભકતા હજારા છે, પણ અગ્નિમાં પડીને સીતાજીની માફક અગ્નિને શીતળ કરનારા અને ઝેરનુ` પાન ' કરીને મીરાં બાઈતી માક અમર રહેનારા તેા વિરલા જ હશે અને શ્રદ્ઘાવત પણ તેનેજ કહી શકાય. ‘ભગવાને કહ્યું તે સાચું.’ એમ ખાલનારા સર્પને દેખી સેા હાથ દૂર ભાગતા કરે, અગ્નિને દેખીને દૂર ભાગતા ક્, તેને શ્રદ્ધાનું સ્વરૂપ સમજાયુંજ નથી, અગ્નિ તે અડવાથી મળીએ. એવી દરેક મનુષ્યને પ્રતીતિ છે, તે સબધમાં ( અગ્નિને અડકતાં બળીશુ કે નહિ ? ) કાઈને કદાપિ શંકા થતીજ નથી અને અગ્નિને અડવા માટે તે તરફ જતાજ નથી, તેમ પરમાત્માના વચન ઉપર જેને દઢ શ્રદ્ધા હાય તે જેનાથી આત્માને આવરણ થાય, સ*સારની વૃદ્ધિ થાય તેવાં કૃત્યો, તેવા વિચાર। તરફ સ્વપ્નાંતરે પણ ઇચ્છા ન કરે, તેનેજ શ્રદ્ધા કહી શકાય. શ્રદ્ધા એજ સમકિત છે; વા શ્રદ્ધાથી સમકિતની પ્રાપ્તિ થાય છે. મયણાસુંદરીતે કાઢીઆ સાથે પરણાવતાં જરા પણ ખેદ કે વિકલ્પ થયા નથી. કેમકે તેના હુદયમાં ‘ જીવાત્મા પ્રારબ્ધ કર્મ આધીનજ છે અને સુખ દુ:ખને પામે છે' એવી સંપૂર્ણ શ્રદ્ધા હતી. આજે તેા ત્રણ દોકડાની વસ્તુ ખાવાણી હાય તા ત્રણ કલાક વા ત્રણ દિવસ સુધી મનમાં ખેદ, ચિંતા, વિકલ્પ કે આર્ત્ત ધ્યાન થયાજ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ કરશે. મહાડેથી તેા ખેલશે કે— હશે, ભાઈ ! · કર્મમાં લખ્યું હશે તે મળશે’ અને અંતરમાં તા હાયવાયની હાળી સળગતી હોય ત્યાં શ્રદ્દા હૈાયજ ક્યાંથી ? વસ્તુ ખાવાઈ હોય, તેને મેળવવા શાધ કરતા હોય, છતાં મનમાં યત્કિંચિત્ પશુ ખેદ વા વિકલ્પ ન થાય તેનું નામ શ્રદ્ધા છે. સુદર્શન શેડને ળીએ ચડાવતાં, ભક્ત શિરાણિ પ્રહલાદજીને શિલા ઉપર પછાડતાં, મારવાને ભય બતાવતા, તથા ખળતા અગ્નિના સ્તંભ સાથે આલિંગન કરાવતાં, ભક્તાત્મા નરિસહ મહેતાને નાગરા તરફથી અનેક પ્રકારનાં કષ્ટ પડતાં, મહાત્મા ટોડરમલેંજી ( મેાક્ષમાર્ગ પ્રકાશના કર્તા ) ને હાથીના પગ નીચે કચરાવતાં, ક્ષેમભદ્રાચાર્યજી ને તીક્ષ્ણધારાની તલવારાના પ્રહાર કરતાં, મહાત્મા ગાંધીજીને ટ્રાન્સાલમાં એક બંદર પાસે હજારા લેાકેા ભેગા થઇ મારવા આવતાં ( ગોળીબાર કરવા આવતાં ) અને દિલ્હીમાં સન્યાસી મહાત્મા શ્રદ્દાનંદજીની છાતી સામે પાંચ સાત ગાળી ભરેલી રીવાલ્વર તાકતાં પણ અણુમાત્ર શંકા, વિકલ્પ કે લય ઉત્પન્ન થયાં નહિ તેનું નામજ શ્રદ્ધા. મરણાંત કષ્ટ આવે તેા પણ પાતાના આત્મભાવમાં જરા પણુ શંકા વા ભય ન થાય, આત્મબળની દૃઢ પ્રતીતિમાંજ રમતા હોય તેને શ્રદ્ધા કહે છે. (૪) ભક્તિ— "" * પરમાત્માના સ્મરણુ, કીર્ત્તન, ધ્યાનવા ભજનને ભક્તિ કહે છે. ભક્તિ " विनयाज्जायते विद्या એ તત્ત્વજ્ઞાનનું સર્વોત્કૃષ્ટ સાધન છે, વિનય વા ભક્તિથીજ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનથી સિદ્ધિ મળે છે. સંસારના માયિક પદાર્થો પ્રત્યેના સ્નેહને રાગ વા મેાહ કહે છે, પરમાત્માના પ્રેમને ભક્તિ કહે છે. પ્રીતિ વિના કાઇપણ વસ્તુ મળી શકતી નથી, તેમ ભક્તિ વિના પ્રભુનું દર્શન થઈ શક્યું નથી. દરવાનની મહેરબાનીથી રાજાતી મુલાકાત થઇ શકે છે, તેમ ભક્તિવશ છે ભૂધરા ' પરમાત્મા ભક્તિનેજ આધીન છે. અર્થાત્ ભક્તિથીજ પ્રભુની પ્રાપ્તિ થાય છે. એ ચાર પાંચ ભેગા મળી તાળીઓ કુટવી, વાજીંત્રા વગાડવાં, કાંસી જોડાના પડઘાએ કુટવા વા નાચવુ કુંવુ તેનુ નામ ખરી ભક્તિ નથી, એ તે! બાહ્યાચાર છે, પણ પ્રભુમય વૃત્તિ થતાં યા સ્થરતાથી એકાગ્રપણે દેહ તથા સમસ્ત વિશ્વનું લક્ષ્ય ભૂલી જઇ એક પ્રભુમયજ વૃત્તિ એકતાન કરી, તુંહી તુંહીના દીવ્યતાનમાં તલ્લીન બતી, ઉત્કૃષ્ટ ઉલ્લાસપૂર્વક પ્રભુનું સ્મરણ વાં ભજન થાય તેનુ નામ ભક્તિ છે. ભક્તિના મુખ્ય ત્રણ પ્રકાર છે, ૧ સાધન ભક્તિ. ૨ સ્વરૂપ ભક્તિ અને ૩પરા ભક્તિ. પરમા માનાજ પ્રેમી, વાસના વિરકત એવા પાંચ સાત વેા ભેગાં થઈ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ 66 "" થાય તેવા લક્ષ્યપૂર્વક શ્રવણ, મનન, સ્મરણુ વા ભજન કરે, અનાદિના અંતર્ દોષ નાશ કેમ થાય અને સન્માની પ્રાપ્તિ કેમ થાય ? તેના અન્યોન્ય વિચાર કરે તેને સાધનભકિત કહે છે, તેવી ભકિતથી જ્ઞાનમાર્ગ આરાધતાં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે, જગન્માહ તથા દેહમૂળેં ક્ષીણુ કરતા જાય, જગદાકાર વૃત્તિમાં વિરામ પામી પરમાત્મધ્યાન અને આત્મસ્વરૂપમાં રમણ કરે, પરમ જ્ઞાનને આપનાર એવા પરમકૃપાળ સત્ ભગવાનની મન, વચન, કાયાના ત્રિધાયાગથી વિશુદ્ધ પરિણામે નિષ્કામપણે ઉત્કૃષ્ટ ઉલ્લાસપૂર્વક ઉપાસના કરે તેતે સ્વરૂપ ભકિત કહે છે. ખાતાં પીતાં ઉઠતાં બેસતાં નિરંજન નિરાકાર જીવ્યું ધન્ય તેહનું ” અહનિશ અવિચ્છિન્નપણે આત્માપયેાગમાં રહી, સચ્ચિદાનંદમય ખતી, પરમાત્મા તથા પાતે એવા પણાના ભેદભાવને ભૂલી જઇ, પરમાત્મા તેજ. પોતે અને પોતે તેજ પરમાત્મા–એમ એકત્વભાવને પામી, ધ્યાતા, ધ્યાન તથા ધ્યેયમાં એક રૂપ થઇ, અનહદ જ્યોતિમય પદ્મ જ્ઞાનની પૂર્ણ દશાને પામી, વિશ્વાકાર વૃત્તિને સર્વથા લય થઈ આવરણ દ્વેષના નાશ કરી, નિરાવરણુભાવ, નિર જન, નિરાકારના સ્વરૂપની પરાકાષ્ટાને પામે તેને પરાભકિત કહે છે. ચૈતન્ય સ્વરૂપ વા પ્રભુદર્શનની પ્રાપ્તિ, પરાક્ષ પરમાત્માનું સ્મરણ વા સેવા કરતાં થતી નથી, પણુ પરમજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેહધારી સજીવન મૃત્તિ પ્રત્યક્ષ વિદ્યમાન સદ્ગુરૂ થકીજ સદ્ધર્મ વા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભૂતકાળમાં થઇ ગયેલા પરમાત્માએ અને વમાન દેહધારી પરમજ્ઞાની સદ્ગુરૂમાં જ્યાં સુધી ભેદ છે, ત્યાં સુધી ભકિત તથા જ્ઞાનને કદાપિ પામી શકતા નથી. અનંત પરાક્ષ તીર્થંકરા ( પરમાત્મા) કરતાં એક પ્રત્યક્ષ જ્ઞાનીને અનંતગણા ઉપકાર છે—એમ રામરામ પ્રતીતિ થાય, ત્યારેજ પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાતે ગુજરાતી ચોપડીઓ છપાઇ ગઇ છે. આંક ખારાક્ષરી વિગેરે બધુ છપાઇ ગયું છે, સાત ચોપડી ભણાવનાર માસ્તર કરતાં સાત ચોપડી રચનાર વિશેષ વિદ્વાન હાય છે, છતાં માસ્તરની જરૂર પડે છે. પરાક્ષ રચનાર વિદ્વાનના અક્ષરજ્ઞાનને બુદ્ધિગમ્ય કરવા માટે પ્રત્યક્ષ માસ્તરની આવશ્યકતા છે, તેમ પરાક્ષ જ્ઞાનીઓના જ્ઞાનના અતરમાં અનુભવ કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આવશ્યકતા છે. tr તપ જપ ઔરતાદિ સમ, તહાંલગ હૈ ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઇ કૃપા અનુપ. ત્રિધા યાગથી નિષ્કામપણે સત્યપુરૂષની સેવા કરી તેની કૃપા મેળવ્યા વિના તપ જપ બતાદિ ભ્રમરૂપ છે, અર્થાત્ સંસાર ફળ આપનાર થાય છે, " Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ સત્પુરૂષની સેવા ચાર પ્રકારે થાય છે. તનની શારીરિક સેવા, મનની માનસિક સેવા, વિત્તની—આર્થિક સેવા અને પ્રણિપત્તિ—આજ્ઞા સેવા, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવુ –એ ચાર પ્રકારની સેવાને ભકિત કહે છે. સદ્ગુરૂ જો કે શિષ્ય ભકિત કરે ' એમ સ્વપ્નાંતરે પણ ઇચ્છે નહિ, તથાપિ શિષ્ય ત્રિધાયાગે વિશુદ્ધ પરિણામે નિર્દોષપણે ભકિત કરે, ત્યારેજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. C . ; એક પરમજ્ઞાની ગુરૂ હતા. તેને મહાન પવિત્ર એક શિષ્ય હતા. તે ઉત્કૃષ્ટ ભાવથી ગુરૂની ભિકતમાંજ પોતાનું શ્રેય માનતા હતા. શિષ્યની અત્યુત્ર અનેં નિષ્કામ ભકિતથી પ્રસન્ન થયેલ ગુરૂએ તેને આત્મજ્ઞાનને પાત્ર થયા છે' એમ જાણી ખીજદાન ( તત્ત્વજ્ઞાન) આપવાના વિચાર કર્યાં. એક દિવસે મધ્યાન્હ સમયે સેવાના કાર્યથી પરિશ્રાંત થયેલ શિષ્ય ગુરૂની આજ્ઞા લઇ સુતા હતા, ધાર નિદ્રામાં જ્યારે ઉંધતા હતા ત્યારે કાષ્ટ પૂર્વના વૈરી દેવતા પેાતાનુ અવશેષ રહેલ પ્રારબ્ધ વૈર લેવા માટે ભય કર સતું રૂપ કરી તે શિષ્યને ખ આપવા આવ્યા. તે વખતે ગુરૂમહારાજે - તાના અતિશય જ્ઞાનથી દૈવિક વૈર સબધી ખીના જાણી, આત્મિક શકિતના ખળથી સર્પ કે જે શિષ્યની ઘેાડે દૂર હતા તેને ત્યાંજ સ્તંભિત કરીને પૂછ્યુ— નાગરાજ ! મારા પ્રેમ પાત્ર પવિત્ર શિષ્ય ઉપર આટલી બધી ક્રૂરતા શામાટે વાપરા છે? મારા નિર્મળ હૃદયી નિર્દેૌષ શિષ્ય ઉપર શામાટે વૈરભાવ રાખે છે?’ એટલે દેવરૂપ સર્પ એક્લ્યા કે— ગુરૂ ભગવાન્ ! આપના પુનિત શિષ્ય સાથે મારે ગતભવનું વૈરકમ અવશેષ રહ્યું છે, જે ભાગવ્યા વિના મારા તથા આપના શિષ્યના છુટકા થવાનેાજ નથી, કારણ કે. – : " कृत कर्म क्षयो नास्ति, कल्प कोटिशतैरपि; अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् " ॥ †† ગાઢ નિકાચિત કર્યાં વિના ભાગલે કરાડા ગમે ઉપાયા કરતાં પણ વિનાશ પામતાં નથી, માટે મારે વૈરકર્મના ઉદય હાવાથી તે ઉદયને ભોગવી અર્થાત્ આપના શિષ્યને ડ‘ખ આપી મારે પૂર્વીકૃત કર્મથી મુકત થવુ જોઇએ, જો કે આપના શિષ્ય સાથે મારે મારી નાખવા જેવું વૈરકમ નથી, તેની નાડીમાંથી પાંચ સાત રૂધિરના બિંદુએનુ પાન કરવાનું વૈર છે, તે જો કાષ્ઠ ઉપાયથી મને મળતાં હોય તા હું ડંખ આપી મરણુ નીપજાવવાની ક્રૂર ક્રિયાથી મુકત રહીશ.’ આ પ્રમાણે સર્પની વાત સાંભળી ગુરૂમહારાજ—એક તીક્ષણ ધારવાળુ શસ્ત્ર લાવી ઘેરી નિદ્રામાં સુતેલ શિષ્યની છાતી ઉપર પેાતાના શરીરના ભાર - Page #207 -------------------------------------------------------------------------- ________________ રાખી બંને ખભા ઉપર પિતાના ઢીંચણ ખડી ધીમેથી નાડી ઉપર કાપ મૂકવા જતાં શિષ્ય જાગ્રત થયો, અને બહારના દેખાવથી ગુરૂ મહારાજની આવી નિર્દયતા ભરી વર્તણુક જોઈ. આ વખતે અપાત્ર આત્માને શંકા આવ્યા વિના રહેજ નહિ, અને કુપાત્રને આશંકા આવતાં ગુરૂ મને મારી નાખે છે, એમ જાણી રાડ પાડતાં લેકે આવીને નીચકૃત્ય જેત તે ગુરૂની ઉપર કે દરતાને અપવાદ આવત? જે કે ગુરૂની ભાવના તે સર્વથા કરૂણામયજ હતી. સર્પના ડખથી શિષ્યનું મરણ થઈ જશે–એમ જાણી નિરૂપાયતાએ કાપ મૂકવાને રસ્તે લે પછે, તેમાં પણ ગુરૂની તો કરૂણજ હતી. તેમજ કાપ મૂકતાં શિષ્ય કદાચ ભયભીત થઈ હાલી ચાલી જશે તે વધારે ઈજા થશે એમ જાણી છાતી ઉપર ભાર દેવાની જરૂર પડી હતી. પોતાના શરીર ઉપર ગુરૂજીનું વજન આવતાં તથા નાડી ઉપર કાપ પડતાં શિષ્ય જાગ્યો અને ગુરૂ મહારાજનું આ વિચિત્ર કૃત્ય જેવા છતાં એક રોમમાં અણુમાત્ર પણ તેને આશંકા કે બેટી કલ્પના થવા ન પામી, તે સમયે શિષ્યના હૃદયમાં એવી દઢ ભાવના હતી કે—ગુરૂ મહારાજ જે કરે છે, તેમાં મારૂં શ્રેયજ હશે.” ગુરૂના આ દેખાવથી પિતાના મનમાં જરા પણ વિપયસભાવના વા અસંભાવના ઉત્પન્ન થઈજ નહિ. ગુરૂ મહારાજે રૂધિરના બિંદુઓ એક પત્રના પડીઆમાં લઈ નાગ પાસે મૂક્યા એટલે તે તેનું પાન કરી પુર્વકૃત વૈરથી મુક્ત થઈ પિતાના મૂળ (દેવ) સ્વરૂપને ધારણ કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો. સર્પ સંબંધી કાંઈ પણ બીનાની શિષ્યને ખબર જ ન હતી, છતાં આ વિચિત્ર અને નિર્દયતા ભર્યો દેખાવ જોઈને તથા જોયા પછી પણ અણુમાત્ર ગુરૂ પ્રત્યે આશંકા કે અસદ્દભાવના થઈજ નહિ. શિષ્યની નિર્મળ ભકિત જોઈ એક વખતે ગુરુએ શિષ્યને બેલાવી સપના વૈરની વાત કહી, તે સાંભળી “ગુરૂમહારાજની મારી ઉપર કેટલી બધી કૃપા અને હિતબુદ્ધિ છે?” એમ જાણી તે રોમેરેમમાં હર્ષિત થયો. ગુરૂમહારાજે તેજ સમયે શિષ્યને પરમ જ્ઞાનનો અનુભવ કરાવી શિષ્યનું શ્રેય કર્યું. આનું નામ તે ગુરૂભકિત ! ગુરૂ મહારાજ છાતી ઉપર ચડી બેસી તીકણુ ધારવાળા શસ્ત્રથી નડી કાપવાનો કુરતા ભર્યો દેખાવ જોયા છતાં જરા પણ અસંભાવના થઈ જ નહિ. તેમ શિષ્યના શ્રેય માટે ( શિષ્યની) નાડી કાપતાં શિષ્ય જાગી જશે તે આ દેખાવ જોઈ તે મારા માટે શે વિચાર કરશે? વા આ કૃત્ય કરતી વખતે કોઈ સામાન્ય મનુષ્ય જેશે તે તે મારે માટે શું ધારશે ? એ અલ્પ પણ અપવાદનો ભય રાખ્યા વિના ગુરૂ મહારાજે પોતાના પવિત્ર શિષ્યનું મરણાંત કષ્ટથી રક્ષણ કર્યું. ધન્ય છે શિષ્યની વિશુદ્ધ તથા નિષ્કામ ભક્તિને ! અને ધન્ય છે ગુરૂમહારાજની કરૂણાને ! Page #208 -------------------------------------------------------------------------- ________________ મા ( ૫ ) તત્ત્વ રમણતા. તત્ત્વજ્ઞાન એ મનુષ્યનું પરમ જીવન છે, વા પરમાનંદનું સ્થાન છે, ગ્રીષ્મઢઃ તુના તાપથી વ્યાકુળ બનેલ જીવાત્માને તરવરતી શીતલ છાયા એ વિશ્રાંતિ તથા શાંતિનું કારણ છે, તેમ આધિ ( માનસિક ચિંતા, ) વ્યાધિ ( શારીરિક પીડા ) અને ઉપા ધ ( કૌટબિક પીડા-મેાહજાળ ) ના ત્રિવિધ તાપથી અનંત કાલથી દુ:ખો થતાં, જન્મ, જરા મરણના ભયંકર દુઃખાથી પીડાતાં, સંસાર ભ્રમણ કરતાં, છેદન, ભેદન, તાડન, તર્જન વિગેરે અનેક કષ્ટો તથા આપત્તિએ ના ત્રાસથી કષ્ટ પામતાં મનુષ્યાત્માઓને તત્ત્વ જ્ઞાન-એ સ દુ;ખ તથા પીડાથી મુકત થવાનું, ત્રિવિધ તાપ તથા સંસારના પરિભ્રમણથી છુટવાનુ, પરમ શાંતિનું ધામ છે. માટેજ વિચારશીલ આત્માઓએ હારા લાવણ્યવતી લલનાઓ સ્વર્ગ સમાન મહાલયા, લાખા અને કરેાડા આજ્ઞાંકિત નાકરા, સ્નેહË મીત્રા પ્રેમાળ કુટુંબીઓ, અનĆલ ધન સંપત્તિ અને છ ખંડની રાજ્ય લક્ષ્મી વિગેરેને વિનાશી જાણી તે સર્વને તૃણવત્ ત્યાગ કરી પરમાત્મા ભજન અને તત્ત્વ જ્ઞાનની સિદ્ધિ માટે હજારા મહારાજાએ જંગલમાં ચાલ્યા ગયા. સર્વ ધર્મનું તત્ત્વજ્ઞાન છે. માયાના આવરણાને લય કરી પેાતાના આત્મ સ્વરૂપના અનુભવ કરવા તેને જ્ઞાનીએ તત્ત્વજ્ઞાન કહે છે. જૈન શાસ્ત્રકાર જણાવે છે કે‘ માં નાર્ તે સન્ત્ર નાર્’ જેણે એક આત્માને જાણ્યા તેણે સર્વને જાણ્યું. સેનાપતિ વિનાની લાખા માણસાની સેના જેમ નિષ્ફળ છે, રાખ્ત વિનાની કરાડા માણસાની પ્રજા જેમ નકામી છે, પતિ વિના સ્ત્રીનુ જીવન જેમ નિષ્ફળ છે, સૂર્યના પ્રકાશ વિનાની રાત્રિ જેમ ભયંકર છે, ચક્ષુ વિનાનું જીવન જેમ કષ્ટદાયી છે, વન વિનાનું શબ જેમ મીન ઉપયાગી છે, તેમ આત્મજ્ઞાન વિના તપ જપ તથા વ્રતાદિક સર્વ સાધના નિષ્ફળ, કષ્ટદાયી અને સંસારની વૃદ્ધિ કરનારાં છે. ભકતાત્મા નરસિંહ મહેતા પણ જણાવે છે કે t જહાં લગી આતમા તત્ત્વ ચિન્હા નહિ, તહાં લગી સાધના સર્વ જ્યૂડી.” હીરા માણેક જિત હજારા આભૂષા હાય; પણ જીવન વિનાના મડદાને તે નકામાં છે, તેમ આત્મજ્ઞાન રૂપ જીવન વિનાના તપ જપારૂિપ આભૂષણા પણ ભારભૂત છે. માટે જ્યાંસુધી માયાના આવરણાથી છુટા થઇ, દેહાધ્યાસબુદ્ધિના લય કરી, સ્વરૂપાકાર વૃત્તિમય બની પેાતાના સ્વરૂપને ઓળખ્યા વિના આત્માના સાક્ષાત્કાર કરી અનુભવ જ્ઞાન થયા વિના સર્વ સાધના નિષ્ફળ જાય છે. આત્મજ્ઞાન વિના મનુષ્યાની ખાદ્ય કરણીએ એકડા વિનાના મીંડા જેવી થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧ર. એક શેઠ પઠાણ પાસે લેણું માગતા હતા. તે પિતાનું લેણું લેવા ગયે ત્યારે બે ત્રણ પઠાણોએ ભેગા થઈ શસ્ત્રથી તેને મારી નાખવાનો વિચાર કર્યો. શેઠને જમીન ઉપર પાડી તેની છાતી ઉપર તે ચડી બેઠા. શેઠે હાથ જોડીને પિતાને છોડવા વિનંતી કરી. ત્યારે પઠાણે બોલ્યા કે અમારી પાસે જે કાંઈ માગતો હોય તેની કારકતી લખી આપ અને સામે અમને એક હજાર રૂા. નું ખત લખી આપ, શેઠ બિચારે ક્યાં જાય? ગરજે ગધેડાને બાપ કહેવો પડે, તે પછી આને દાદો કહે તેમાં નવાઈ શું ? પઠાણેએ એમ કહ્યું તેમ કરી આપવા શેઠ કબુલ થયો, એટલે તેઓ તેની છાતી ઉપરથી નીચે ઉતર્યા. શેઠે તરત એક હજારનું ખત લખી આપ્યું, તે વખતે ત્રણ પઠાણેમાંથી એક બેલ્યા - શેઠ ! આ એકના કહેવાથી તમે એક હજારનું ખત લખી આપ્યું, પણ મને તે વાત સંમત નથી, માટે જે મારી વતી એક મીડું વધારે ચડાવશો તેજ છેડીશ” નહિ તો હું તમને મારી નાખીશ. શેઠ બિચારે ક્યાં જાય? મરણનાં ભયને માર્યો પોતાની ઈચ્છા ન છતાં પણ તેની ઉપર એક મીંડું ચડાવી દશ હજારનું ખત લખી આપ્યું. એવામાં ત્રીજો પઠાણુ બેલ્યો – “શેઠ ! મારી વતી પણ એક મીડું વધારે ચડાવી દ્યો, નહિ તો હું મારી નાખીશ.” શેઠે વિચાર કર્યો કે – “હવે શું કરવું ? જે એક મીંડું ચડાવીશ તે રૂા. થશે લાખ અને મારા ઘરમાં રહેશે રાખ, ઘરબાર વેચીને બા બનવાનો વખત આવશે; પણ શું કરે ? બચાવને બીજો કોઈ ઉપાય જ ન હતું. “જીવતો નર ભદ્ર પામે એમ જાણી તેનું પણ મન રાખવા શેઠે એક મોડું ચડાવીને એક લાખ રૂ.નું ખત તે લખી આપ્યું, પણ મનમાં તે શેઠને રોમે રોમ ત્રાસ અને ચિંતા થવા લાગી, તથા આ સંકટમાંથી બચવા તે યુકિત શોધવા લાગ્યો. છેવટે એક યુકિત શોધીને તેણે પેલા મૂખનંદ પઠાણને કહ્યું કે - “મેં તમને રૂ. લાખનું ખત તે લખી આપ્યું, પણ અમારે વેપારીને ધારો છે કે કેને ખત લખી આપતાં તેની લખામણને એક રૂા. લહીએ. માટે મહેરબાની કરી એક રૂા. મને આપ.” શેઠની ઉપર રાજી થઈને તેને એક રૂા. આપવા ત્રણે પઠાણેએ પિતાના ખીસ્સા તપાસ્યા, પણ તેલડી તડાકા મારે એની ગરીબ હાલત હતી, ત્યાં રૂ. લાવે કયાંથી ? પિતાની પાસે રૂા. ન મળે, એટલે તેમણે શેઠને કહ્યું કે અમારી પાસે રોકડ રૂ. નથી, માટે આ લાખ રૂ. નું અમોને જે તે ખત લખી આપ્યું છે, તેમાંથી એક રૂા. ને ઠેકાણેથી આ એકડો નિકાલ દે’ શેઠને તે એટલું જ જતું હતું, એટલે એક લાખ રૂ.ના ખતમાંથી એકડે કહાડી નાખી આ બુદ્ધિહીન પઠાણોની ભૂખ માટે મૂછમાં હસતે મનમાં રાજી થતા Page #210 -------------------------------------------------------------------------- ________________ થત શેઠ પિતાના સ્થાને ચાલ્યો ગયો.એકડા વિના હવે ત્રણ મીંડાં તો શું પણ પાંચ પચીશ મીંડાં ચડાવે એ નકામાં છે. તેમ સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ, સંધ્યા, દાન, પુન્ય વિગેરે રૂ૫ મીંડાને જે જીવો વધાર્યો કરે છે; પણ જે આત્મજ્ઞાન રૂપ એકડે ન હોય તે નરસિંહ મહેતે કહે છે તેમ–તહાં લગી માધના સર્વ જડી” ત્યાં લગી બધું ફેતરાં ખાંડવા જેવું થાય છે. હજારો માણ સેની જાન લઈ જનારને જે જાનમાં વર ન હોય તે કન્યાની પ્રાપ્તિ થતી નથી. તેમ હજારે બાહ્ય ક્રિયાઓ પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિને લઈનેજ સફળ છે વા સાધક છે. તપ, જપ તથા રતાદિક અનેક સ&િયાઓ કરી, સત્સાધન સાધી, સાધુ સંતના સમાગમ કરી, હજારો શાસ્ત્રો શ્રવણ કરી તેમજ વાંચન તથા અભ્યાસ કરીને પણ જીવને કરવાનું માત્ર એકજ એ છે કે આવરણ કર્મને લય કેમ થાય, તથા આત્માનો અનુભવ કેમ થાય ? સુવર્ણની સાથે જેમ ધૂળ ને મેલાપ થાય છે, તેમ અનાદિકાલથી આત્માને અનંત કર્યાવરણોનો સંબંધ થયો છે. ખાર તથા સંશોધનના સાધનોથી સુવર્ણકાર (સોની) ધૂળ તથા કાટને અલગ કરી શુદ્ધ સુવર્ણને ભિન્ન કરે છે, તેમ સંપુરૂષ રૂપ સુવર્ણકારના સદ્દબોધરૂપ ક્ષાર અને આત્માના ઉત્કૃષ્ટ પુરૂષાર્થરૂપ અગ્નિ વિગેરેના સાધનોથી કર્યાવરણરૂપ કાટને અલગ કરી આત્મારૂપ સ્વચ્છ–શુદ્ધ સુવર્ણને પ્રગટ કરવાથીજ આમાનું શ્રેય થાય છે. વેદાંત શાસ્ત્રકારે મળ, વિક્ષેપ અને આવરણ એ ત્રણે દેષોથી મુક્ત થતાં તત્વજ્ઞાન થવાનું જણાવ્યું છે. અને જૈન શાસ્ત્રકારોએ-મિથ્યાત્વ (મળ) અજ્ઞાન ( વિક્ષેપ) અને મોહ (આવરણુ) એ ત્રણ દેવથી મુક્ત થતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાનું જણાવ્યું છે. છેટેથી કંઈ શ્યામ વસ્ત્રધારી પુરૂષ આવતો હોય ત્યારે દૂર પ્રદેશ તથા કાળાં વને લઈ દષ્ટિભ્રમ થવાથી પુરૂષ છતાં તેને સ્ત્રી માની બેસે છે, જયારે તે પાસે આવ્યા ત્યારે સ્ત્રીપણાનો સંકલ્પ લય પામે, અને પુરૂષને. મૂળરૂપે ઓળખ્યો. જ્યારે પુરૂષને સ્ત્રી માની બેઠા હતા, ત્યારે તે પુરૂષના પુરૂષત્વનો નાશ અને સ્ત્રીત્વની ઉત્પત્તિ થઈ ન હતી. એ તો જેમ હતો તેમજ છે અને તેમજ રહેશે, પણ દૃષ્ટિભ્રમના દોષથી જેનારે તેને પ્રથમ સ્ત્રીરૂપે જાણે, પાસે આવતાં દૃષ્ટિભ્રમને લય થવાથી તેને મૂળરૂપે ઓળખે તેમ અનાદિ કાલના ઉપરોક્ત (મિથ્યાત્વ, અજ્ઞાન, મેહ) ત્રણ દેષોને લઈ માયાના આવરણે આવવાથી અંતર દષ્ટિને આત્મા છેઠે પડી ગયો જેથી આવરણ દોષરૂપ દૃષ્ટિભ્રમ થયો, દૃષ્ટિભ્રમ થવાથી દેહાધ્યાસબુદ્ધિ અને જગદાકાર વૃત્તિરૂપ આત્મા ઉપર રહેલાં કાળાં વસ્ત્રને જોઈ “આ આત્મા છે એમ મૂળ સ્વરૂપ ૨૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભૂલી જઇ કાઇ તેને સ્ત્રીરૂપે, પુરૂષપે, વણિક, વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, હાથી, અશ્વ, પશુ, પક્ષી—એમ વિવિધ પ્રકારે જુદા જુદા રૂપે ઓળખ્યા; પણુ જ્યારે અનંત પુન્યાયે પૂર્વ સંસ્કારની જાગ્રતી થતાં તથા સત્પુરૂષને સમાગમ થતાં મિથ્યાત્વ, અજ્ઞાન અને મેાહાદિ આવરણ કર્મના, દેહાધ્યાસમુદ્ધિ તથા જગદાકાર વૃત્તિ રૂપ કાળાશનો નાશ થતા દેહ ભિન્ન, વિશ્વજ્ઞાતા એવે સચ્ચિદાનંદ સ્વરૂપી શુદ્ધ આત્માના અનુભવ થાય અર્થાત, હું સ્ત્રી છું, પુરૂષ છુ, બ્રાહ્મણ છુ” એ વિગેરેની માયા જન્ય ભાવનાએ લય થઇ ‘ હું શુદ્ધ સનાતન પરમાત્મા છું' એમ પેાતાને અનુભવ થાય, તેને તત્ત્વજ્ઞાન કહે છે. આત્મજ્ઞાન અવિનાશી અને સત્ય વસ્તુ છે. તેથીજ વેદાંત કહે છે કે ‘ ત્રા સત્યં નામિથ્યા । બ્રહ્મ ( ચૈતન્ય જ્ઞાન ) તેજ સત્ય છે અને તે સિવાય સમસ્ત વિશ્વ ચૈતન્યહીનવિનાશી ક્ષણિક છે માટે મિથ્યા છે. વાદળનું આવરણ લય પામ્યા વિના સૂના તેજસ્વી પ્રકાશ પૃથ્વી તટ ઉપર પ્રસરતા નથી, તેમ મિથ્યાત્વ, માહ અને અજ્ઞાન-એ ત્રણ દોષ રૂપ આવરણના લય થયા વિના આત્મજ્ઞાનપ્રકાશને પણ આવિર્ભાવ થતા નથી. પાંચ મિથ્યાત્વ ( ( ૧ ) અભિ»હિક મિથ્યાત્ત્વ એટલે મતાગ્રહ, ગચ્છાગ્રહ, કુલાગ્રહ અને લેાકાગ્રહ. (૨ ) અભિહિક મિથ્યાત્ત્વ એટલે સમજ્યા વિના બધું સરખુ` માનવુ" ( ૩ અભિનિવેશિક મિથ્યાત્ત્વ એટલે તત્ત્વ રહસ્ય સમજ્યા વિના તથા આત્માનુભવ થયા વિના શાસ્ત્રોનુ શબ્દ માત્રથી શ્રવણ વા વાંચન કરી તેને આગ્રહ રાખવા તેમજ પરમાર્થ તરફ લક્ષ્ય ન આપતાં લોક સંજ્ઞા, લાક ભય અને લેાક લા થી સન્માર્ગ તરફ વિમુખ રહેવું. ( ૪ ) સશયિક મિથ્યાત્ત્વ એટલે શ‘કાશીલ રહેવું. ( ૫ ) અણુાભાગિક મિથ્યાત્ત્વ એટલે ધર્મ તરફનુ લક્ષ્યજ નિહ. આ પાંચ મિથ્યાત્ત્વ, ક્રોધ, માન, માયા વિગેરે સોળ કષાય, નવ નાકષાય, ત્રણ માહતી એ અઠ્ઠાવીશ દોષ પૂર્વક માહ તથા પાંચ અજ્ઞાન—એ પ્રકારે મિથ્યાત્વ, મેાહ અને અજ્ઞાન એ ત્રણ મહાદોષ કહ્યા છે, તેના નાશ થવાથી વા ઉપશમ થવાથી આત્માની શુદ્ધિ થઈ અનુભવ જ્ઞાન પ્રગટ થાય છે. આ ત્રણ દોષોનું વર્ણન દ્રવ્યાનુયાગ વિચાર-એ લેખમાં વિશેષતાથી નિરૂપણ કર્યું છે, જેથી અહીં તેનું ટુંકમાંજ ખ્યાન આપ્યુ છે. હવે આપણને વિચારવાનુ એજ છે કે સ્થૂલ દેહના આકારમાં મનુષ્યત્વની મહત્તા નથી, પણ આગળ જણાવ્યા પ્રમાણે સત્સંસ્કાર, વિદ્યાભ્યાસ, નૈતિક જીવન, ભ્રાતૃભાવ અને પરોપકાર-એ પાંચ વ્યાવહારિક ગુણા તથા મુમુક્ષુતા, વૈરાગ્ય, શ્રદ્ધા, ભક્તિ અને તત્ત્વ રમશુતા “એ પાંચ પારમાર્થિક ગુણી પૂર્વક જે ધર્મ ત્ત્વ જેના હૃદયમાં પ્રકાશી રહ્યું Page #212 -------------------------------------------------------------------------- ________________ છે, તેજ મનુષ્યનું જીવન વા કર્તવ્ય છે, તે જ માનવ દેહની મહત્તા છે અને તેજ મનુષ્યત્વ સંયુક્ત-ધર્મના અધિપણુથી પશુઓ કરતાં અરે!દેવા કરતાં પણ -મનુષ્યો સર્વોત્તમ છે. અગર જે તેવું મનુષ્યવ માનવ દેહ ધારીમાં ન હોય તે. તે મનુષ્યાત્મા પશુ કરતાં પણ અધમ છે. માટે મનુષ્યના દેહમાં મહત્તા ન રાખતા તથા મોહિત ન થતાં મનુષ્યત્વને મેળવવાથી પરમાત્માની પ્રાપ્તિ અને માનવ દેહની સફળતા છે. એ શાંતિઃ ૮ પ્રસ્તાવિક પ્રકરણ શ્રી સદ્દગુરૂ સ્તવન સંત શિરોમણિ સદ્દગુર, કૃપાસિંધુ ભગવાન જહાજપાત્ર સંસારમેં, જેમ ઉદધિમેં વહાણ મહેપારી મહામણિ, મહાબુદ્ધિ નિધાન; વંદુ સંતકૃપાલને, પ્રગટાવ્યું નિજ ભાન. ફેડી દેહાધ્યાસને, તેડી કર્મને પાશ; મડી મહાબલ મોહને, છોડી જગકી આશ. પ્રેમ જગતમાં શ્રેષ્ઠ હૈ, પ્રેમ જગતકે પીર; મિ હૃદય જીમ વચ્ચે, ધન્ય ધન્ય સે વીર. શુભ ગયે દૂર સ્વર્ગમેં, ભાય ગયે દૂર ક૭; જ્ય તરફડીયા મારત, પાણી બીન ક્યું મચ્છ. જગમેં સંતે બહુ ફિરે, સંતમેં સંત ન કેય; સંત શિરોમણિ સદ્દગુરૂ, શુભ, રાજ ગુરૂ દે જે. ધરતા ધ્યાન ધર્મ તણું, કરતા અનુભવ પાન: હરતા ભાવિ અજ્ઞાનકું, હિ સંત ભગવાન. પ્રેમ પ્રેમને પ્રેમથી, પામે સુખ અપાર; મેક્ષ મળે પણ પ્રેમથી, પ્રેમ વિના સંસાર. સંતકી ન્યારી બાત હૈ, સંતકી ન્યારી રીત; સંતકી ન્યારિ દષ્ટિ હૈ, સંતકી ન્યારી સ્થિત, આ સંસાર અસાર છે, દુઃખ તણે ભંડાર સેવે સદ્દગુરૂ ચરણને, ધન્ય તેને અવતાર. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જગમે પ્રાણી જે થયા, આશાને આધીન; દાસ થયા તે માનવી, દુ:ખી રહે નિશદિન. દુરિજન ભુંડા કયા કરે, શાણા શિશ્ન કરમાય; શ્યામવણી` શું થાય ખરે, ચંદન સ` વીંટાય. અણધાર્યાં આવી પડ્યા, દુઃખના ડુંગર શીર; ભણેલ નર ભૂલા પડ્યા, ધીરજ રાખે વીર. ૧૧ ૧૨ ૧૩ ચાર પ્રકારના પ્રતિબંધનું નિરૂપણ, ( ૧ ) દ્રવ્યથી પ્રતિબંધ, ( ૨ ) ક્ષેત્રથી પ્રતિબંધ, ( ૩ )કાલથી પ્રતિઅંધ, અને ( ૪ ) ભાવથી પ્રતિબંધ, ( ૧ ) દ્રવ્યથી પ્રતિભ’ધ એટલે આહાર, વસ્ત્ર, પાત્ર, વિગેરે પદાર્થાના આગ્રહ તથા એક પરમાણુથી માંડી ચાદ રાજલોકના કાઈપણ પદાર્થ ના આગ્રહ ઇષ્ટ વસ્તુના યાગમાં અને ઇષ્ટના વિયાગથી તથા અનિષ્ટના સંયાગમાં અરૂચિભાવ, વા વ્યાકુળતા. અમુક આહાર તથા વસ્ત્રાદિ વિના તજ ચાલે–એ વિગેરે પૌલિક પાર્થીના આગ્રહને દ્રવ્યપ્રતિબધ કહે છે. ( ૨ ) ક્ષેત્રથી પ્રતિબંધ એટલે એક આકાશપ્રદેશથી માંડી સર્વ લોકાકાશના ક્રેઇપણ સ્થળ પ્રત્યે ખેસવા, સુવા, જવા આવવા, વિગેરેના આગ્રહ, અમુક ક્ષેત્રે જવું અને અમુક ક્ષેત્રે ન જવુ. અમુક ક્ષેત્ર સાનુકૂળ અને અમુક ક્ષેત્ર પ્રતિકૂન વા અમુક ક્ષેત્ર તરફ્ સમપરિણામ ન રહેતાં રૂચિ અચિભાવ ઉત્પન્ન થાય તેને ક્ષેત્ર પ્રતિબ ંધ કહે છે. ( ૩ ) કાલથી પ્રતિબંધ એટલે સ્વપરના પારમાર્થિક શ્રેય વિના અમુક વખતે જવું વા ન જવું તેને દુરાગ્રહ, અમુક સમયેજ અમુક ગામમાં જવાના આગ્રહ, સ્વપરનું` પારમાર્થિ ક શ્રેય થતું હોય તથાપિ અમુક સમયે નજ જવાય એવા જે આગ્રહ તેને કાલપ્રતિબધ કહે છે. ( ૪ ) ભાવથી પ્રતિબંધ એટલે આત્મભાવના શિવાય જડપદાર્થોના ક્ષણિક સુખાની આશા, વિનાશી પદાર્થીની સ્પૃહા રાખવી, પેાતાના દૈહિક કામ માટે ખીજા પ્રત્યે સ્પૃહા ઈચ્છવી, તેને હુકમ કરવા, ખીજાને હુકમ કરવાથી મુનિની નિઃસ્પૃહી દશા રહેતી નથી. કેમકે દશા ત્રણુ પ્રકારની છે. (૧) શેપણું”ખીજા પાસે હુકમ કરી કામ કરાવવુ, ( ૨ ) નાકરદશા-બીજાના હુકમથી કામ કરવું, ( ૩ ) મુનિદશા-કાઈને મેટાઈથી વા સ્પૃહાથી કામ કરાવવું નહિ તેમજ કાઈનું સ્પૃહાથી વા દીનતાથી કામ કરવું પણ નહિ, નિઃસંગતાથી નિઃસ્પૃહીપણે “ વિચરવું યાધીન પણ વીત લાભજો, ” ઉધ્યાધીનપણું અપ્રતિબંધપણે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ વિચરનારને મુનિર્દેશા કહી છે, તેવી દશા ન રાખતાં જડ પદાથોં પ્રત્યે મૂર્છિત થઈ, મોહાંધ બની, આસકિત રાખી સ્પૃહાપણે વત્તવાને ભાવપ્રતિબંધ કહ્યો છે. આ ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત હોય તેને જ્ઞાની મુનિ વા સાધુ કહે છે. સદ્ધેય સૂચક પત્ર ન−1. સ્વાત્મબન્ધુ ! અનાદિ, અપાર અને અસાર એવા સંસારમાં અનંતકાલથી ભવભ્રમણ કરતાં મિથ્યાત્વ, અજ્ઞાન, વિમાહ તથા રાગ દ્વેષાદિ સ્વરૂપધાતક કર્મ શત્રુઓના સ`યાગથી અનંત શક્તિમાન એવા પણ આત્મા શક્તિહીન જૈવેદ થઈ ક્ષણે ક્ષણે અનત આંધિ ( માનસિક ચિંતા ) વ્યાધિ ( શારીરિક ચિંતા ) અને ઉપાધિ ( કૌટ ́બિક માહ જાળ ) રૂપ ત્રિવિધ તાપાગ્નિના ત્રાસદાયક દુઃખથી દગ્ધ થઈ અનંત ભય, કષ્ટો તથા દુ;ખા અનુભવ્યાં છે અને અનુભવે છે; છતાં અનંત દુઃખાદિ આપનાર મિથ્યાત્વાદિ આત્મધાતી શત્રુઓથી ઉર્દૂમ કેમ પામતા નથી ? વા વિમુખ કેમ થતા નથી ? એ શું અત્યંત ખેદજનક આશ્ચર્યની વાત નથી ? અર્થાત્ છેજ. એક પૈસાજેવી ક્ષણિક વિનાશી અને ક્ષુદ્ર વસ્તુ જતી હાય તેને ન જવા દેતાં ( સાચવવાની સત્તા કાઁધીન છે છતાં ) ‘હું સાચવી શકીશ’ એવી મેાહજન્ય ગ્રંથિલતા-( ગાંડાઈ ) થી તે વિનાશી પૈસાને સાચવવા અમૂલ્ય આયુષ્યના ભાગ આપે છે, તેને માટે શીત, તાપ, ક્ષુધા, તૃષાદિ અનેક કષ્ટો ભોગવે છે. જગતવાસી જીવોથી અપમાન તિરસ્કારાદિ ઘણાજ પરાભવને પામે છે; છતાં મનમાં જરા પણ ખેદ ન લાવતાં ઉલટા હષિત થાય છે; પણ મિથ્યાસ્વાદિ દોષોને લય કરવા તથા અનંત કૃપાલુ શ્રીસંત ભગવાનની ત્રિધાયાગે સેવા કરી, સદ્ગુરૂને સત્યભાવે ઓળખી, સદ્ગુરૂ પ્રત્યે અવિચ્છિન્ન ધારાએ નિષ્કામપણે નિર્વિકારપણે પ્રમાદરાગે પ્રશસ્તભાવે ભક્તિ કરી, તે મહાપુરૂષે પ્રોાધિત પ્રકાશિત અનંત શક્તિમય, અનંતાન દાયક, અન ત જન્મ, જરા, મૃત્યુ વિગેરેનાં કષ્ટોને દૂર કરનાર, કર્મ શત્રુને હરનાર, અચ્છેદ્ય, અભેદ્ય, અવિ નાશી, અનંત સુખદાયક, દુર્ગતિવારક, સૌંસાર ભવમાગતારક, સ્વસ્વરૂપ પ્રકાશક આત્મજ્યોતિ પ્રગટિત એવા જેધમ તેને પ્રાપ્ત કરવા માટે આ જીવાત્મા સપરિણામે આયુષ્યની જીંદગીના ઘડીમાત્ર પણ ભાગ આપતા નથી, દેહાધ્યાસને દૂર કરતા નથી, સ્વદોષ અને દુને હરતા નથી, શીત, તાપાદિ તથા અપમાન વિગેરેના જરા પણ દુઃખને સહન કરતા નથી, સંસારથી ઉદા સીનતાને ભજતા નથી, વિષય કષાય પ્રમાદાદિ સ્વરૂપાતી દુષ્ટ દુર્ગુને તજતા નથી, સંતમહાત્માની સદ્ગતિને સદ્ભાવપૂર્વક નિષ્કામપણે અનન્યભાવે કરતા Page #215 -------------------------------------------------------------------------- ________________ નથી, મન ઈદિને દમ નથી, વરૂપ ઉત્પાદક સદ્વિચાર, સદ્દભાવના અને સ&િયાદિ સત્સાધનામાં રમતા નથી; છતાં મેક્ષ તથા સુખની ઈચ્છા રાખે છે, એ તે ભલા કેવું આશ્ચર્ય ? અગ્નિમાં સુઈને શાંતિ ઈચ્છવા જેવું, ઝેર ખાઈને જીવતર ઈચ્છવા જેવું, આશ્ચર્ય છે. શીયળ વા બ્રહ્મચર્યની ત્રિધાગે અખંડ પ્રાપ્તિ હોય, સત્યદશાની પૂણે ખાત્રી હોય અને સ્વસ્વરૂપની અખંડ શ્રદ્ધા હેય, તે તે અગ્નિમાં સુઈને શાંતિની ઈચ્છા રાખવી, ઝેર ખાઈને જીવનની ઈચ્છા રાખવી વ્યાજબી છે, પરંતુ તે દિશામાં એક અંશ પણ ન હોય એટલે આત્મજ્ઞાન વિના પણ બહું આત્મજ્ઞાની છું' એમ માની, અધ્યાત્મીને બે ડાળ રાખી, શીયળ વા બ્રહ્મચર્યપણાનું નકામું ફાણ રાખી જગતના ક્ષણિક બાહ્ય રંજક છોને આત્મજ્ઞાનીપણું બતાવી આધ્યાત્મિક મહાત્માપણને ખાલી ફક રાખવો–એ આ સ્થૂલ દેહધારી જીવાત્માને તો ઉંધે માથે ઘાણીમાં માથું નાખી પીલાવા જેવું થતું હોય તેમ જણાય છે. જ્ઞાનદશા વિના અધ્યાત્મપણાને. ખે ડાળ કરનાર, ભોળા છોને ભમાવી પુદ્ગલમાં એક સમય પણ રમણતા થશે તે નિઃશંક અગ્નિમાં બળી જવાશે, મરી જવાશે, અરે ! અનંત સંસારની વૃદ્ધિ થઈ જશે. માટે અપ્રાપ્ત દશાને પ્રાપ્ત માની જ્ઞાની થવા કરતાં, સંત મનાવા કરતાં તે દશાની નિરંતર ભાવના રાખી મહાત્માની ભક્તિમાં નિશદિન સમય વ્યતીત થશે તે અવશ્ય સિદ્ધિ થશે, નિઃસંદેહ મેલ મળશે, નિઃશંક ઉદય થશે. અનંતકાલથી સંસારમાં ભવભ્રમણ કરતાં, અનંત સાધનનું શુભ પરિણામે સેવન કર્યા છતાં પણ અશરીરીદશાની પ્રાપ્તિ હજી કેમ થઈ નહિ ? તે અનંત સાધનમાં એવું કર્યું અપૂર્વ અપ્રાપ્ય સાધન રહી ગયું હશે કે જેના વિના અનત સત્સાધને પણ નિષ્ફળતાને પામ્યાં ? એને સ્થિરભાવે અત્યંત વિચાર કરતાં જીવાત્માને જણાશે કે–સર્વ સંસાધન એક માત્ર નિગ્રંથ પ્રભુપ્રણીત ધર્મ વિના નિષ્ફળ જેવાં થયાં છે. આ વિચારતાં શંકા ઉદ્દભવે છે કે – ત્યારે શું પૂર્વકાલે સેવેલાં અનંત સાધનો તે અધર્મ હતાં?” તે તેના ઉત્તરમાં એટલું જ જણાવવાનું છે કે સંત સ્વરૂપને યથાતથ્ય ભાવે ઓળખ્યા વિના, તે પ્રત્યે અખંડ આજ્ઞાએ કર્યા વિના, તે સંત પ્રત્યે અનન્યભાવ પ્રગટ્યા વિના, આંતરિક દષ્ટિ તથા આંતરિક સ્વરૂપરૂપ જે નિર્ગથધર્મ તે પ્રગટ્યા વિના અનંત સાધને પણ બાધકરૂપે પરિણમ્યાં છે. કેમકે અનંત દષ્ટિ વિના એધસંજ્ઞાથી, જોકસંજ્ઞાથી, અવિચારિતપણાથી કેમિથ્યાત્વભાવથી સેવેલાં સત્સાધને પણ સિદ્ધિને યોગ્ય થતાં નથી. માટે અંતર્દષ્ટિભાવે સંત સ્વરૂપ જાણી, તેની અખંડ આણમાં અહર્નિશ વસ્તી, તે સંતને ત્રિધાગે સેવી તે મહાત્માના Page #216 -------------------------------------------------------------------------- ________________ સુયાગથી સેવેલાં સત્સાધના સ્વસ્વરૂપરૂપ જે નિ ચ ધર્મ તેને આપનાર થાય છે, અને તેજ ભાવે સાધનાનુ સેવન કરી આત્મહિત સાધવુ તે આત્મા જીવનનું કર્ત્ત બ્ય છે. અનંત સાધના તે પોતે ધર્મરૂપ નથી, પરંતુ સ્વસ્વરૂપ રૂપ નિથ પ્રભુપ્રણિત જે ધર્મ તે પામવાનાં કારણા છે. કાની અભાવતાથી કારણો પણ નિષ્ફળરૂપે પરિણમે છે. તેથી સત્સાધના અધ રૂપે નિ છતાં તે સાધના અતક્ષ્ણ વિના કષાયભાવથી તથા સ્વચ્છંદ દશાથી સેવેલાં હોય તા બાધકરૂપે થાય છે અને તેથી અધરૂપ પરિણતિને પામે છે. અહા ! એ નિTMથ પ્રભુપ્રણિત સ્વસ્વરૂપ ધર્મને જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે. તે પવિત્ર ધર્મ વિનાજ આ જીવાત્મા અમંત કાલથી સંસારમાં ભમ્યા છે, રખડ્યો છે, અનંત દુ;ખા ભાગવ્યાં છે, જેના એક રામમાત્રમાં કિંચિત્ પણ અજ્ઞાન, માહ કે અસમાધિ રહી નથી એવા તે સત્પુરૂષના વચન અને પવિત્ર ધ વિષે શું કહેવું ? અર્થાત નહિ કહેતાં તેનાજ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃપુનઃ આસક્ત થઈ નિરંતર તેનું સ્મરણુ, રટન, મનન કરી અનુભવદશાને ઉત્પન્ન કરવી એજ ઉત્તમ કવ્ય છે. નિરંતર એ વચનનું સ્મરણ કરવામાંજ આપણું સર્વાંત્તમ શ્રેય છે. અહા ! શી એ પરમકૃપાળુના વચનામૃતની શૈલી ? શી એના પવિત્ર મેધની અપૂર્વ તા ? અલિહારી ! જ્યાં આત્માને વિકાર થવાના એક રામમાં અશમાત્ર પણ અવકાશ રહ્યો નથી, શુદ્ધ સ્ફાટિક અને ચંદ્રથી પણ અનત ઉજ્વળ, શુકલધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં નિ થ પરમાત્માના અનંત સ્વરૂપમય, અનંત તત્ત્વમય, અનંત રહસ્યમય, અનંત ગુણુમય, અનંત જ્ઞાનમય, અનંત સ્વરૂપાર્થ ગર્ભિત એવા પરાપકારી પરમ પૂજનીય પરમ પવિત્ર ધ વચનામૃતાની મને, તમને અને સને નિષ્કામપણે ત્રિકાલ શ્રહ્મા હા. એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે મારી નિરંતર યાચના છે. તે પવિત્ર વચનામૃતથી ભરપૂર વાણીને ધારણ કરતા પવિત્ર મહાત્મા પુરૂયાને અને તે પવિત્રાત્માનું નિષ્કામ ભક્તિથી શુદ્ધ ભાવે શ્રવણુ તથા મનન કરનાર મુમુક્ષુ જીવાત્માને ત્રિકાલ ત્રિધાયાગે શુદ્ધ ભક્તિભાવપૂર્વક અહર્નિશ નમસ્કાર હા. એ શાંતિ; !! સાધ સૂચક પત્ર, ન. ૨ એ તત્સત્ સહજાત્મ સ્વરૂપાય, પ્રગટ પુરૂષોત્તમાય નમેાનમઃ આત્મા ! વૃદ્ધાવસ્થામાં આપના હૃદ્ય ઉપર કુદરતી કાપથી કારી ધા લાગ્યા છે. રસ્તામાં આવતાં ઘડીભરના સમાગમથી છુટા પડતાં અંતરમાં ખેદ થાય છે, તા જેને પુત્રભાવે જન્મ આપી સ્નેહભાવે પોષણ કરીને ઉછેર્યાં હાય Page #217 -------------------------------------------------------------------------- ________________ તથા પાતાની વૃદ્ધાવસ્થામાં ઉપાધિના ભાર નિવૃત્ત થવામાટે જેની ઉપર આપ રાખી ઉપાધિમાંથી મુક્ત થવા ભાવના ઉદ્દભવતી હોય, ત્યાં આવા કાંપ′ પ્રહારાની પ્રાપ્તિ થાય, એવા પુત્રનું યૌવન વયમાં કાળગત થવું એ અતઃકરણને અતિ આધાત થવાનું કારણ છે, પણ એ પ્રિયાં ! મનુષ્ય મરણને આધીનજ છે, મરણ પામેલા દેવાત્માને જન્મ હોય વા ન હોય, પણ જન્મ પામેલા દેહાત્માને મરણાધીન તા અવશ્ય થવુ જ પડે છે. આપણા સ્નેહીઓનું મરણ આપજીતે ખેદ કર્યાં થાય એ સંભવિત છે, પણ તે આપણી હયાતીમાં તેવા મરણના ભયંકર પ્રસંગા આપણી દૃષ્ટિ ગોચર ન થાય તે મનુષ્યને સંસારની ક્રિષ્ટ ભાવના વા મેાહાસકત વૃત્તિમાંથી મુક્ત થઇ અરેરાટ કે આધાત થયા વિના વૈરાગ્યની તથા સંસાર અસારતાની કે-વિનાશીપણાની ભાવના વા પ્રતીતિ થવી મુશ્કેલ છે. મમત્વભાવે અને મોહાંધપણે કાષ્ટનું પણ મરણ આવે રૌદ્રધ્યાનનુ કારણ થાય છે અને નિમ્મત્વપણે તથા નિરાગીપણે તે વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે, તે આપને ‘મૃત્યુ મહાચ્છવ’ની નાની ચાપડીમાંથી જાણુવામાં આવ્યું હશે. આત્મબંધુ! આપ સુજ્ઞ છે, શાસ્રતા છે અને સત્સંગના ઉપાસક છે. એટલે વધારે શું લખવું? આપ પોતેજ વિચાર બળથી અતરવૃત્તિને સ્થિર કરશે. જે વસ્તુ વિનાશી છે, તેને શાચ તા તેનેજ થાય કે જેણે અવિનાશી એવા સત્તત્ત્વની ઉપાસના કરી નથી; પરંતુ જે પવિત્ર ત્માએ સત્તત્વ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયાગાત્મક આત્મા) ની ઉપાસના અંતર ષ્ટિએ સેવી હોય છે, જે આત્માએ સંત, સત્સંગ તથા સત્સશાસ્ત્રનું સેવન કર્યું હોય છે, તે આત્માઓને તા નિઃશ’ક સમજાવું જોઇએ કે સમસ્ત દશ્ય પદાર્થોં કાલાધીન (ક્ષણિક) છે, સમયકાળની પૂણ્તાએ સયાગમાં રહેલ દશ્ય પદાર્થો (સ્ત્રી પુત્ર ધન કુટંબાદિ) વિનાશી હાવાથી વિનાશને પામી પ્રારબ્ધાપાર્જિત ગતિમાં પ્રવૃતિ કરે છે. સત્ તે ત્રિકાલ સત્યજ છે. સત્યને અસત્ય માનનાર અને અસત્યને સત્ય જાણનાર જીવાત્મા પુદ્ગલાન'દી હોય છે, જ્યાંસુધી આત્મા સત્યમાર્ગ ને યથાર્થભાવે સમજી વા પામી શક્યા નથી, ત્યાં સુધી અસત્ય અને વિનાશી એવા આ વિશ્વના પદાર્થોને ટકાવવાની કાશીશ કરે છે; પણ જે પવિત્રાત્માના પવિત્ર હૃદયમાં સત્ય સ્વરૂપની ઝાંખી માત્ર પણ થઇ હોય છે, તેને સત્ય શિવાય જાણવાનું કાંઇ નથી, વિચારવાતું નથી અને માનવાનું પણ નથી. અસત્ય ભાવા તથા અસત્ય પદાર્થોં અસત્ રૂપજ લાગ્યા હાય તાપછી તેના સંયોગ કે વિયોગમાં હર્ષ શાક કરવાપણું છેજ કશું ? જેના શરીરમાં ગરમીના શૃંગ છે તેને શીતકાલ સાનુકૂળ પડે છે, શીતઋતુ પણ સમયાધીન છે, તેના કાલ પૂર્ણ થયે શીતઋતુ ચાલી જાય તે સ્વાભાવિક છે, તેમાં મા પામવા જેવું છેજ ન;િ તેજ પ્રમાણે જે જીવાત્મા મ Page #218 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યના ભેગ સમયને પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે લાવ્યા હોય તે પ્રારબ્ધ કમને સમ વા વિસમપણે ભોગવી તેનાથી મુક્ત થઈ, અન્ય ઉદયગત થયેલ પ્રારબ્ધ કર્મને આધીન થવા પૂર્વગત કર્મપ્રકૃતિને વશ થઈ ઉદયગત કર્મ પ્રમાણે અહીને કાલ પૂર્ણ કરી અન્ય ક્ષેત્ર—સ્થળે ગમન કરશે, તેને અટકાવવામાં અનંત વિશ્વમાં કેઈપણ જીવાત્મા શક્તિમાન નથી. ત્યાં ખેદ કરો એ વિચારશીલ આત્માને કેઈપણ રીતે ઉચિત નથી, એ નિઃશંક માનજો. આપ માનતા હશે કે –મને વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ મેળવવાની ઈચ્છા હતી, ત્યાં કુદરતે કારી ઘા કરી મને પ્રવૃત્તિમાં પાડી દીધે. હે હૃદયાત્મા ! આ માન્યતા પણ આત્મહિતકર્તા નથી, એ નિઃશંક જાણજે. નિવૃત્તિનું સ્વરૂપ અદ્દભુત અને ગહન છે. કમાણી સારી હોય, સ્ત્રી પુત્રાદિ સાનુકૂળ હોય, ગૃહ તથા વેપારને ભાર ઉપાડી લે તેવા કુટબીજને હોય તેથી ઉપાધિને ભાર ઓછા થતાં જે વખત મળે તે નિવૃત્તિ નથી, પણ નવરાશ છે. નવરાશ એ આત્મગુણ મનાય તે અસતને સત માનવાને દોષ આવે છે. માટે સમજવાનું એ છે કે –છ ખંડની પ્રબળ ઉપાધિમાં પણ સાનુકૂળ તથા પ્રતિકૂળ સંગમાં, શુભ કે અશુભ પ્રારબ્ધોદયમાં ઉપયોગાત્મક ભાવે અંતરની જે સમદશા રહે તેનું નામ નિવૃત્તિ છે. નિવૃત્તિને અર્થ કેઈ અંશે નિર્વાણ પણ થાય છે. અશે નિવૃત્તિ ત્યાં અશે નિર્વાણ અને સર્વથા નિવૃત્તિ ત્યાં સર્વથા નિર્વાણ છે. માટે પ્રારબ્ધદયને સમપણે વેદાય તો પ્રતિકૂળ સંગ તથા અશુભદય હોય તે પણ પરમ આનંદ છે. જેથી જણાવવાનું કે આપના અશુભદયથી પુત્ર મરણનું ઉદયગત દુઃખ પણ પ્રતિકૂળભાવ છે. એમ જાણી આત્મોપગે સમભાવે તે સ્થિતિનું વેદન કરશો તે નિવૃત્તિ જ છે, સમાધિ છે; પણ અંતર ઉપયોગ સમપણે ન વેદાયે તે બે ચાર કલાક નવરાશના મેળવી, બે ચાર સલ્ફાસ્ત્રનાં પાનાં વાંચી ગયા વા સત્સંગ સેવી ગયા તેનું નામ નિવૃત્તિ નથી, તે મેક્ષભાવ નથી, તે સમયે શુભ પરિણામની ધારા વર્તવાથી પુન્ય પ્રકૃતિ બંધાય, પણ નિર્વાણ ગતિ થ ય નહિ. માટે આત્મબંધુ ! પુત્રવિરહથી થતા ખેદને જ્ઞાનમાર્ગ થી શમાવી આત્મભાવ સન્મુખ થશો એવી સૂચના છે. એ શાંતિઃ!!! ; Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રી પરમકૃપાળુ દેવ સદૃગુરૂ આ વિશ્વમાં ત્રિકાલ જયવતા વ ॐ नमः परमात्मने ॐ नमः सद्गुरवे तत् सत् મહાપંકારી મહામણિ, મહાબુદ્ધિ નિધાન; વંદુ સંત કૃપાલને, પ્રગટાવ્યું નિજ ભાન. વ્રત તથા વિકૃતિનું સ્વરૂપ. મૂળ. વ્રત. ઉદીરણા અવિકલ્પ. અશુભ કર્મ ના ઉપશમ. અવિકલ્પ અશુધ્ધાપયાગ, સંકલ્પ વિકલ્પ. શુભબંધ અશુભખંધ. વૃત્તિ—સુક્ષ્મ અધ્યવસાયનું પરિણમન, વિરતિ. ઉદય નિવિકલ્પ. શુભાશુભ કર્મનું ઉપયોગપૂર્વક સમપરિણામે વેદવું. નિર્વિકલ્પ શુધ્વાપયોગ. નિજ રા કર્મનું ક્ષય થવું. શુભાશુભ કર્મના ક્ષય. પુન્યના ૨ ભેદ. સંસારવર્ધક પુન્ય વા પાપાનુએ ધી પુન્ય-એટલે અસદ્દગુરૂની આ નાથી વા સ્વચ્છંદથી બાહ્ય દષ્ટિપૂર્વક સામપણે હલાક તન ધનાદિક તથા પરલોક સ્વર્ગાદિક ) પૌદ્ગલિક સુખની ઇચ્છાએ ત્રિધાયાગની સ્થિરતાથી જે પુન્ય બંધાય તે પાપાનુબધી પુન્ય કહેવાય. (૧) સામાન્ય પાપનું” સ્વરૂપ.. ઇચ્છા વિરૂદ્ધ પ્રતિકૂળ મળે અને તે ભાગવતાં અતિ ઉપજે તે પાપ કહેવાય. સ્વરૂપસાધક પુન્ય વા પુન્યાનુબધી પુન્ય-સદ્ગુરૂની આજ્ઞાથી અંતદૃષ્ટિપૂર્વક નિષ્કામપણે સમ્યક્ પ્રાપ્તિ માટે ત્રિધાયેાગની સ્થિરતાથી સન્ક્રિયા કરતાં જે પુન્ય બંધાય તે પુન્યાનુબધી પુન્ય કહેવાય. (૨) સામાન્ય પુન્યનું સ્વરૂપ ઇચ્છા પ્રમાણે અનુકૂળ મળે અને ભાગવતાં રતિ ઉપજે તે પુન્ય કહેવાય. Page #220 -------------------------------------------------------------------------- ________________ સાતા. તત્ સત્ सहजात्मस्वरुपाय प्रगट पुरुषोत्तमाय नमो नमः ツ ત્રણ આત્માનું સ્વરૂપ. (૨) અતરાત્મા. (૧) હિરાત્મા. (૩) પરમાત્મા. (૧) અહિરાત્મા અજ્ઞાન દશા–મનની આસક્તિપૂર્વક ઇંદ્રિયજનિત વિષયમાં રમણતા. મિથ્યાત્વ (મળ) મેહ (વિક્ષેપ) અજ્ઞાન (આવરણુ) એ ત્રણ અહિરાત્મદશાના મોટા દોષો છે. ોય. ૨૦૩ આત્મા પરમાત્મા. મન અંતરાત્મા અહિરાત્મ દશા ઇંદ્રિયાની ક્રિયા. ઇંદ્રિયા પાંચ. ગ્રાહક–ગ્રહણ કરનાર ગ્રાહ્યગ્રહણ થનાર. ચક્ષુદ્રિય—આંખ. વ–જોવા લાયક પદાર્થોં. ધ્રાણેદ્રિય–નાક. રસને દ્રિયજીભ. ગધ-સુંધવા લાયક પદાર્થોં. સ્પર્શી દ્રિય-શરીર. શ્રવણેંદ્રિય—કાન. રસરવાદ લાયક પદાર્થોં. સ્પર્શ ભાગવવા લાયક પદાથે. શબ્દ શ્રવણ કરવા લાયક પદાર્થો. દૈહિક ભાવ દેહની હયાતીને લઈ ઉત્પન્ન થતી પાંચ દાહાપુદ્દગલસે રાતા રહે, જાણે મહા નિધાન; તસ લાભે લાભ્યો રહું, હિરાતમ અભિધાન, લચું સ્વરૂપ ન વૃત્તિનું, પ્રદ્યું વ્રત અભિમાન; લહે નહિ પરમાર્થ ને લેવા લોકિક માન. નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરલપણું ન મધ્યસ્થતા, એ મતા દુર્ભાગ્ય. અંતરાત્મ દશા સાધકદશા, પાંચ ઇંદ્રિયાના વિષયમાંથી વિરક્ત થઇ સ્વરવરૂપ આત્મભાવ શુ` ? અને Page #221 -------------------------------------------------------------------------- ________________ તેની જાગતી કેમ થાય ? તેના સદિયામાં રમણતા થાય તેને અંતરાત્મદશા કહે છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જિહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે પામે ભવ.પાર. હું કેણ હું ક્યાંથી થયે શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વરગણું છે રાખું કે એ પરિહરૂં ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે ક્યાં, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તરો અનુભવ્યાં. ૨ કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, તે કહીએ જિજ્ઞાસ. ૩ પરમાત્મ દશા-સાધ્ય દશા. મન આત્મભાવના વિમેહથી શુદ્ધ થઈ, પરમાત્મદશામાં સ્થિર બની સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રની રમણતાને પરમાત્મ દશા કહે છેવા નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવલ ઉપયોગે તન્મયાકારે, સહજ સ્વભાવે નિર્વિકલ્પ પણે આત્મા પરિણમે તેને પરમાત્મદશા કહે છે. જ્ઞાતા દષ્ટા હતા, જ્ઞાયકતા સુખ ભાવ; વેદકતા ચૈતન્યતા, મુજ શુદ્ધ સ્વભાવ. યારો આપ સ્વભાવમાં, ત્યારે પુગલ ખેલ; સો પરમાત્મા જાણીએ, નહિ ભવજલકે મેલ. જે દશ છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, એ છે જીવ સ્વરૂપ. ૩ બંધ તથા મેક્ષનું સ્વરૂપ. મેક્ષ સંસારગ્રહણ ત્યાગ. ગ્રહણ ત્યાગ. નિર્મમ7. મમત્વ. શુદ્ધ ચૈતન્યાત્મક ઉદયિક અશુદ્ધ ચૈતન્યાત્મક અજ્ઞાન જન્ય ભાવ નિર્જરા. બંધ પરિણામિક ભાવ ૧૨-ભાવનાનું સ્વરૂપ. હું અજર અમર અવિનાશી એમ ભાવ હોય તે, - મને કઈ શરણ રાખનાર નથી એવું ચિંતવીશ તે, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨ હુ અનાદિ કાળ રખડતાં કયારે મુક્ત થઈશ એમ ભાવતા, હું એક્લે આવ્યો ને એકલે જવાને એમ ભાવતો, કઈ કે ઈનું નથી એવું વિચારીશ તે, આ દેહથી હું જુદો છું એમ ચિંતવીશ તો, રાગ દ્વેષ એ અજ્ઞાનના હેતુ છે એમ ચિંતવીશ તે, તું તારા આત્મ સ્વરૂપમાંજ રમણતા કરીશ તો, ચૌદ રાજલકમાં બધી પર વસ્તુરૂપે જોઈશ તે, જ્ઞાનીની પ્રાપ્તિ દુર્લભ જાણીશ તે, . હું આત્મજ્ઞાન કયારે પામીશ એમ ભાવીશ તે, તારા આત્માને મેક્ષ નજીકજ છે. ચાર ધ્યાનનું સ્વરૂપ (૧) આ ધ્યાનના ચાર ભેદ– ૧-ઈષ્ટ વિયેગ. – અનિષ્ટ સંગ. ૩-ગ ચિંતા. ૪-અમચ. આર્તધ્યાન પાંચમા તથા છઠ્ઠા ગુણ સ્થાનક સુધી હોય છે અને તે તિર્યગતિનું કારણ છે. (૨) રોદ્ર સ્થાનના ચાર ભેદ– ૧-હિંસાનુબંધી. ૨-મૃષાનુબંધી. ૩-ચોર્યાનુબંધી. ૪-પરિગ્રહાનુબંધી. રોક ધ્યાન પાંચમા ગુણ સ્થાનક સુધી હેય છે અને તે નરક ગતિનું કારણ છે. (૩) ધમ ધ્યાનના ચાર ભેદ– ૧-આજ્ઞા વિચય. ૨-અપાય વિચય. ૩-વિપાક વિચય. ૪-સંસ્થાન વિચય ધર્મ ધ્યાન ચોથા ગુણ સ્થાનકથી શરૂ થઈ સાતમા ગુણ સ્થાનક સુધી હેય છે અને તે સમકિતી જીવને હોય છે. (૪) શુક્લ ધ્યાનના ચાર ભેદ ૧–પૃથકૃત્વ વિતર્ક સપ્રવિચાર, ૨-એક વિતર્ક સપ્રવિચાર - સુક્ષ્મ ક્રિયા અપ્રતિ પતિ. ૪-ઉચ્છિન્ન ક્રિયાનુવૃત્તિ. આ ધ્યાન કેવળજ્ઞાન તથા મેક્ષનું કારણ છે અને તે સાતમાં અપ્રમત્ત ગુણસ્થાનકથી શરૂ થઈ ચૌદમા અયોગી ગુણસ્થાનક સુધી હોય છે. કર્મની અપૂર્વ વ્યાખ્યા._ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવ-એ ચાર મૂળ ભાવ ઉપર ચાર અંધાતી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કર્મ તથા તેની ઉપર ચાર ઘાતી કર્મની ઘટના થઈ શકે છે. વસ્તુઓના મૂળ દવ્યાદિ ચાર ભાવે છે, તે ભાવો ઉપર અજ્ઞાનપણાને લઈ મમત્વભાવના તથા આસક્તિ-મેહ થવાથી અઘાતિ તથા ઘાતિકર્મનાં આવરણોની વૃદ્ધિ થાય છે. આઠ કર્મનું મૂળ મેહનીયકર્મ છે. ચારે અઘાતિકર્મનું વદન મેહપૂર્વક થવાથી ઘાતિકર્મની પરિણતિ થાય છે. પ્રકૃતિ પ્રદેશ રસ સ્થિતિ ૧ દ્રવ્ય- નામ- જ્ઞાનાવરણીય ૨ ક્ષેત્ર– ગાત્ર– દર્શનાવરણીય આત્મા જ્ઞાતા ૩ કાલ– આયુ– અંતરાય. ૪ ભાવ – વેદનીય– મેહનીય. | મૂળ આધાતિ– ઘાતિ. સ્વાત્મ ભાવના. હું એક છું, હું અબધ છું, હું જ્ઞાતા છું, હું સિદ્ધ સ્વરૂપ છું, હું સર્વ પદ્રવ્યથી પર છું, હું નિર્લેપ છું, હું નિર્વિકારી છું, હું સચ્ચિદાનંદ છું, હું, અનાદિ અનંત છું, હું અવ્યાબાધ છું હું સ્વપર પ્રકાશક છું, હું નિરંજન નિરાકાર છું. “હું હા ” સમતા, રમતા ઉર્ધ્વતા, સાયક્તા સુખભાવ; વેદકતા ચૈતન્યતતા, એ સબ જીવ વિલાસ, तत् सत् આત્મષધ. અજ્ઞાનની રામબાણ દવા–કીંમત, મન વચન કાયા. માલેક આત્મારામ મેક્ષાનંદ મુ અંતરપુર. પિસ્ટ-ઈચ્છાપુર થઇને. ચારે પ્રકારે મ ગનું પરિણમન. (૧) સત્ય મન-સત્ય ધારેલું સત્ય થાય. (૨) અસત્ય મન અસત્ય ધારેલું અસત્ય થાય. (૩) સત્યાસત્ય મન-સત્ય ધારેલું અસત્ય થાય. (૪) અસત્યાસત્ય મન–અસત્ય ધારેલું સત્ય થાય. Page #224 -------------------------------------------------------------------------- ________________ સ્વાત્મ–સવેદન. આત્મા જ્યારે-જગદાકાર નૃત્તિમાંથી મુક્ત થઇ સ્વરૂપાકાર થાય છૅ, ત્યારે આત્માપયાગનો જામતી રહેવાથી પૂર્વ પ્રારબ્ધના સાનુકૂળ તથા પ્રતિમૂળ નિમિત્તોનું સમપરિણામે વેદન થાય છે, જેથી આવરણકર્મના નાશ કરી વિશુદ્ધ ચૈતન્યમય નિરાવરૢ દક્ષને પામે છે. સર્વ જ્ઞેય વસ્તુ પ્રકાશક વિશુદ્ધાત્મા ચૈતન્યમય અખંડ વૃત્તિપૂર્વક ઉદયભાવમાં રહી શુભાશુભ કર્મના અબધ પરિણામે નાશ કરે છે. અનુકૂળ, પ્રતિકૂળ, સકલ્પવિકલ્પ, રતિ અતિ, ક્રોધ માન માયા લાભ, આડાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, સમ, સંવેદ, નિવેદ, અનુકંપા, આસ્થા, નિર્વિકલ્પતા, નિલેૉંભતા, નિર્ભયતા, નિર્મળતા, નિઃશ ંકતા, નિઃસંગતા, વિશુદ્ધતા, ક્રોધ, ક્ષમા, દયા, હિંસા વિગેરે ... ભાવામાં સમપરિણામે રહી ઉપયોગપૂર્વક પ્રાર્ક નુ ઉદયિક ભાવે વેદન કરવાથી સહજ સમાધિમય પરમપદ અવ્યાબાધ સ્વરૂપ મેક્ષ દશાને પામે છે. દ્રવ્યનુ સક્ષેપ સ્વરૂપ. દ્રવ્યથી ગુણુ કાઇ પણ કાળે જુદા રહી શકેજ નહિ. દરેક દ્રવ્ય પાતાના જ ગુણ પર્યાયના કત્તૉ હોય છે. એક દ્રવ્ય ખીજા દ્રવ્યની ક્રિયા કાઇ પણ કાળે કરેજ નહિ. એ દ્રવ્ય મળી એક ક્રિયા પણ કરે જ નહિ. એક દ્રવ્ય એ ક્રિયા કરવાને શક્તિમાન નથી. વસ્તુના ગુણ સ્વદ્રવ્યને છેડી પરદ્રવ્યમાં જાય નહિ, દ્રવ્ય પાતાના ગુણ છેાડી નાશ પામેજ નહિ. સ્વાત્મવિચારક પ્રશ્નોત્તરમાળા. હું ક્રાણુ ! પરમ શુદ્ધ ચૈતન્યાત્મક દ્રવ્ય. મારા ગુણુ શું ? સમ્યગ્નાન દર્શન ચારિત્રાદિ. મારૂં નામ શું ? હું ક્યાં જવાના ? આત્મા, શબ્દનયથી. અવ્યાબાધ સિદ્ધાલય સ્થાનમાં. શુદ્ધ ચૈતન્યાત્મક દ્રવ્ય. હું એક છું, શાશ્વત છું, નિજ અવગાહન છું અને જ્ઞાનાદિક ગુણુ સહિત Page #225 -------------------------------------------------------------------------- ________________ પરમ પુરૂષ પ્રભુ સદ્દ્ગદ્ર, પામ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેહને સદા પ્રામ. • પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યા ન સદ્ગુરૂ પાય; દીઠા નહિ નિજ દોષ તા, તરીએ કાણુ ઉપાય ? પડી પડી તુજ પદ પ`કળે, ફરી ફરી માગુ એહ; સદ્ગુરૂ સંત સ્વરૂપ તુંજ, એ દૃઢતા કરી દે. પ્રશ્નોત્તરદર્શક કાવ્ય. ૩ હુ કાણુ છું ક્યાંથી થયા શું સ્વરૂપ છે મારૂ ખરું ? કાના સબધે વરગણા છે રાખુ` કે એ પરિહરૂ` ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં, તા સર્વે આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વા અનુભવ્યાં. હું કાણુ છું ! શુદ્ધ ચૈતન્યાત્મક આત્મા છું. ક્યાંથી થયા ? મારી ઉત્પત્તિજ નથી. હું અનાદિ અનંત અવિનાશી છું. શું સ્વરૂપ છે મારૂં... ખરૂ? મારૂ સ્વરૂપ માત્ર જ્ઞાનાદિક ગુણુનુ છે. કાના સબંધી ( કર્મ ) વરગણા છે ? વ્યવહારનયથી કમ` સંબંધી વરગણા છે. રાખું કે એ પરિહરૂ ? કે વરગણા એ તારા ગુણ નથી માટે તે પરિ હરવા લાયક છે. એ પ્રાપ્ત કરવા વચન કાનુ` સત્ય કૈવલ માનવું ? આત્મસ્વરૂપની જાગ્રતી કરવા શુ કરવુ જોઇએ? તે ખતાવે છે. નિર્દોષ નરનું કથન માના તેહ જેણે અનુભવ્યું. જેણે આત્મસ્વરૂપના અનુભવ કર્યો છે, તેવા પરમ જ્ઞાની નિર્દોષ સંત ભગવાનની આજ્ઞાએ વર્લ્ડવાથી તેમનુ વચન માન્ય કરવાથી જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. છે પદ્મ તથા નવ તત્ત્વનું અદ્ભુત સ્વરૂપ. આત્મા છે, નિત્ય છે, નિજકર્મના કર્યાં છે, ભોક્તા છે, માન છે, મેાક્ષના ઉપાય છે. (૧) આત્મા છે. દૃષ્ટા છે દષ્ટિના, જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. Page #226 -------------------------------------------------------------------------- ________________ . (૨) આત્મા નિત્ય છે. - જે સંગે દેખીએ, તે તે અનુભવ દશ્ય; ઉપજે નહિ સોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. (૩) આત્મા નિજસ્વરૂપને કર્તા છે. આત્મા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. (૪) આત્મા નિજસ્વરૂપને જોતા છે. નાતા દષ્ટા સહુ શુદ્ધતા, શાયતા નિજભાવ; વેદકતા ચૈતન્યતા, એ તુજ ભાગ્ય સ્વભાવ. ૪ * , (૫) મોક્ષ છે. વીત્યે કાલ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મેક્ષ સ્વભાવ, (૬) મોક્ષને ઉપાય છે. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેહથી, એજ મેક્ષને પથ. ૬ નવ તરંવ. જીવતત્ત્વ, અજીવ, પુન્ય, પાપ, બંધ, આશ્રવ, સંવર નિર્જરા અને મા (૧) જીવ તસ્વ. સમ્યજ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણપૂર્વક આત્મપરિણમન. સમતા રમતા ઉરધતા, ઝાયકા સુખભાસ; વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. ૧ (૨) અંજીવ (અજડ) તત્વ, પરમાણુઓનું સંગ વિગરૂપે જડ પરિમણમન. . તનતા મનતા વચનતા, જતા જડ સંમેલ; લઘુતા ગુરૂતા ગમનતા, એસબ અજુવકે ખેલ. ૨ . (૩) પુન્ય તાવ. " - મનના સુક્ષ્મ અધ્યવસાયનું શુભ ભાવે પરિણન. શુભ પરિણામપૂર્વક શુભ ક્રિયા શુભ કરે ફળ ભેગવે દેવાદિગતિ મય. જેથી શુભ ભાવ જ વધે, અને ઉર્ધ્વગતિ હેય; જે સુખદાયક જગતમેં પુન્ય તત્ત્વ તે સોય. ૨૭ ! - Page #227 -------------------------------------------------------------------------- ________________ (૪પાપ તાવ, મનના સુક્ષ્મ અધ્યવસાયનું અશુભ ભાવે પરિણમન. અશુભ પરિણામ પૂર્વક અશુભ ક્રિયા, અશુભ કરે ફળ ભોગવે નરકાદિ ગતિ માંય. અશુભ ભાવના જે વધે, અને અધોગતિ હેય; દુખદાયક સંસારમાં, પાપ તત્વ તે જય. ૪ (૫) બધ તરવ. રાગ, દેવ તથા અજ્ઞાનથી શુભાશુભ કર્મનું પરિણમન, ઉદય કર્મને ક્ષય કરે, બાંધે નવિન પ્રકાર; ભવ વૃદ્ધિ કરતે રહે, બંધ તવ વિચાર. ૫ ' (૬) આશ્રવ તત્વ. * * રાગ, દ્વેષ તથા અજ્ઞાનથી શુભાશુભ કર્મનું આવવું. . જે કર્મ ઉદયે કરી, હેય ક્રિયા રસ લીન; નૂતન કર્મ વૃદ્ધિ કરે, આશ્રવ તત્વ તે જાણ. ૬ (૭) સંવર તરવ. વૈરાગ્ય અને આત્મબળથી આવતાં કર્મને અટકાવવું જે ઉપગ સ્વરૂપ ધરી, વ યોગ વિરક્ત; - રેકે આવત કર્મને, તે છે સંવર તત્વ. ૭ (૮) નિર્જરા તરવ. સત્તાગત પ્રારબ્ધદય શુભાશુભ કર્મને ઉપગપૂર્વક સમપરિણામે વેદી અબંધકપણે ક્ષય કરતો જાય. ' સમ પરિણામે વેદ, પૂર્વ સત્તાગત કર્મ; કર્મ શુભાશુભ નિર્જરે, તેહ નિર્જરા ધર્મ. ૮ (૯) મક્ષ તરવ. ઘાતિ અધાતિ કર્મને ક્ષય કરી સંપૂર્ણ કર્મથી મુક્ત થવું. દેહાદિ સંયોગને, આત્યંતિક વિયેગ; સિદ્ધક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯ થત છ પદ તથા નવ તતવનું સંક્ષેપ સ્વરૂપ સંપૂર્ણ इति प्रथम भाग समात. Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ જો. Page #229 -------------------------------------------------------------------------- ________________ તત શ્રીમત્પાથ પરમાત્મને નમ: શ્રીમદ સદગુરવે નમ: એક નવયુવકના વિચાશે. સામાજીક પ્રકરણું છે હવે તે ચેતે અને પ્રમાદતિકામાંથી મુક્ત થાઓ. भवबीजांकुर जनना रागावाः अयमुपागता यस्य । ... ब्रमा वा विष्णुर्वा, हैरो जिनो वा नमस्तस्मै 'પચીસ વર્ષ પહેલાં જ્યારે આ ભારતભૂમિ ઉપર અનંત કૃપાળુ સર્વ ભગવાન સિદ્ધાર્થ કુલકિરીટ, ઈબ્રાદિ અસંખ્ય દેવોએ સેવિત પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ સંપૂર્ણ આત્મસત્તાને પ્રગટાવી “વપરી સત્તા વિતા ” એ પરમ દયામય સુત્રની સિદ્ધિ કરવા માટે પદપંકજન્યાસથી ભારતભૂમિને પવિત્ર કરી દીવ્ય ધ્વનિમય જ્ઞાનવાણુના પ્રકાશથી ભવ્યાત્માઓના હૃદયમાંથી અજ્ઞાનતિમિરને નાશ કરી “સવી છવ કરૂં શાસન રસી” સર્વ આત્માઓને પરમપદના ભોગી બનાવું-એવો સર્વોત્કૃષ્ટ યાન ઝુ ફરકાવી ભારતભૂમિ-આર્ય દેશને શાંતિ સમાધિ સુખ અને પ્રેમમય બનાવી રહ્યા હતા. પવિત્ર એવા મગધ દેશમાં જન્મ પામી, ત્યાગ ભાવ સ્વીકારી, જગતના શ્રેયનું બ્યુગલ બજાવી આખા દેશને ગજાવી શકતા હતા. બીજી તરફથી પરમ વૈરાગી, નિર્મોહી, વાસના વિરક્ત, મહાત્મા બુદ્ધ ભગવાન પણ રાજ્યઋદ્ધિ, સ્ત્રી, ધન, તન, કુટુંબાદિ સાનુકૂળ સુખ અને શાંતિદાયક સંગને વૈરાગ્ય તથા આત્મ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ બળની સત્તાથી મેહજનિત પદાર્થો, ભાવના તથા સગોને વણવત ગણું ત્યાગી થઈ જગતના શ્રેયને માટે પ્રમાદ નિદ્રામાંથી મુક્ત કરવા પિતાને સર્વસ્વ આત્મભેગ આપી આર્ય દેશમાં દયા શાંતિ પ્રેમ સદ્દભાવના આદિ અપૂર્વ સદ્દગુ ને ઝરે વહેવરાવી ભારતક્ષેત્રની જાહોજલાલી કરી રહ્યા હતા. પચીશ વર્ષ પહેલાં સર્વ પ્રભુ મહાવીર અને મહાત્મા બુદ્ધ ભગવાન આ માત્ર બેજ આત્માઓ સમસ્ત આર્યાવર્તમાં આનંદ, શાંતિ અને પ્રેમ વર્તાવી રહ્યા હતા. ત્યારે આધુનિક સમયમાં તેજ મહાવીરના શાસનમાં વર્તનારા તેજ મહાવીરના પુત્ર તથા અનુયાયીપણને દા કરનારા, આયે દેશની વાત તે દૂર રહે, પણ મુઠ્ઠીભર કહેવાતા જૈન સમાજનું શ્રેય સાધવા ૫ણ શક્તિમાન બનતા હોય તેમ વિચારશીળ આત્માઓની સુક્ષ્મ બુદ્ધિ તથા દષ્ટિએ જણાતું નથી, તેનું શું કારણ? .. મહાવીરના પુત્રપણને દાવો કરનારાઓએ પ્રથમ મહાવીર-જીવનને આદ્યત સુધી વિચારી સુક્ષ્મ દૃષ્ટિએ અવકન કરી જવાની અવશ્ય જરૂર છે. પ્રભુના જીવનની ખરી સત્યતા સમજ્યા વિના તેના પુત્રપણાને દા રાખી તેના માર્ગને પ્રબેધવા જતાં ઉલટું પરિણામ આવે છે, એ વિચારશૂન્ય આત્માઓને ક્યાંથી સમજાય? ભગવંત મહાવીરનું જીવન ચિતરવા આ સુક આત્માની અલ્પ શક્તિએ અસંભવિત છે, તથાપિ વિચાર પ્રસંગે તેમના જીવનની યત્કિંચિત આલેખના કરવાથી લેખનો મૂળ હેતુ સિદ્ધ થવા સંભવ રહે છે. જેથી જણાવવું પડે છે કે–પ્રભુએ માર્ગને જેમ અનુક્રમે બે છે, તેજ પ્રમાણે પિતે અનુક્રમની સંક્લનાએ વજ્યાં છે. વ્યવહાર માર્ગ અને પરમાર્થ માર્ગની જે ભિન્નતા દર્શાવી છે, તે સાધન સાધ્યની અપેક્ષાએજ ભિન્નતા ઉપલબ્ધ થાય છે, વસ્તુ અભેદ સ્વરૂપમાં વિચાર ભિન્નતા, બોધ ભિન્નતા, દષ્ટિ ભિન્નતા, કારણ કાર્યરૂપ પ્રવૃત્તિ ભિન્નતાદિ-ભિન્નત્વપણાને વિલય થાય છે, પરંતુ તથા પ્રકારે અભેદભાવ સ્વરૂપ પ્રકાશિત થયા વિના તે સ્વરૂપ ભાવની પ્રાપ્તિ માટે સાધન સાધ્ય આદિ નિત્ય ઉપકારક છે, પણ ઉપકારક સાધને દષ્ટિની ગતિના આધારે જ રહેલા છે. આસવા તે પરિવા, પરિસવા તે આસવા” એજ પ્રાધ્યાગ આચારાંગજી સૂત્રનું પરમ પવિત્ર વાક્ય સિદ્ધ કરે છે કે સ્વરૂપની શન્યતા તથા વિચાર વિવેકાદિ સદ્દભાવની શૂન્યતાથી “જાવાનુ તિવશે ”એવાક્ય પ્રમાણે ગાડ. ના ટોળાની માફક બહિરાત્મભાવે કરેલી વા સેવેલી સાધન-~તિ પણ સાધકરૂપ એટલે કર્મ નિર્જરવા રૂપે થાય છે, કેમકે બંધ મેક્ષની અતિ શુભા Page #231 -------------------------------------------------------------------------- ________________ શુભ્ર નિમિત્તો આધારે નથી, પણ શુભાશુભ નિમિત્તો સાથે પરિણમતી અધ્યવસાયની ધારાને આધીન છે. મહાવીર દેવે પાતાના વ્યવહાર જીવનને પ્રથમ અખાધપણે વ્યતીત કર્યું છે, તેથીજ તેમનું પરમાર્થ જીવન લેકાનુ શ્રેય સાધવા શક્તિમાન બન્યુ છે. ગર્ભમાં મુદ્ધિ અને યાગની મંદતા હાય છે, છતાં પ્રભુએ મહત્ પ્રવૃત્તિ સાધી છે. ગર્ભમાં આવ્યા પછી પ્રભુએ જાણ્યુ કે માતાના પ્રેમ અલોકિક છે, જન્મ આપનાર માતા મહાન ઉપકારક છે, તેની પૂ. ભક્તિ કરવી—એજ ભકત વત્સલ પુત્રનું કર્ત્તવ્ય છે.’ એમ જાણી મારા ભારથી માતાના સુકામળ અંગને દુ;ખ થશે’ માટે પ્રભુએ પોતાના લધુ અવયાને સદાચી ઘડીભર પોતે દુઃખ વેઠી માતાના સુખને માટે ગુપ્તપણે રહ્યા, પશુ ઉદરમાં ગર્ભનું સંચરણુ ન થવાથી ગર્ભ માટે માતાને આશંકા તથા ખેદ થવા લાગ્યા. પ્રભુની પ્રેમાળ માતા પ્રત્યે કરેલી સુખ પ્રવૃત્તિ પુત્ર પ્રેમાળ માતાને દુઃખ રૂપ થાય છે—એવુ જ્ઞાન થતાં તરતજ અંગેપાંગનું સંચરણ કરી પોતાની પ્રેમાળ માતાને પ્રસન્ન કરી; એટલુંજ નિહ પણ તેની સાથે પોતે એવા અભિગ્રહ કર્યાં કે- માતા પિતાની હયાતીમાં દીક્ષા ન લેવી પણ તેમના દેહાવસાન પછી ત્યાગ દશા ધારણ કરવી.’ અહા ! ધન્ય છે માતૃવત્સલ મહાવીરને ! જેણે માતાના સુખને માટે સંસારને સ્વીાર્યાં. આજે જન્મદાતા ઉપકારક માતાને રખડતી રઝળતી મૂકી, ત્રાસ આપી કલેશ કરાવી, માતાથી દૂર ભાગતા કરી સંતાતા, માતાની આંતરડીને કકડાવી દીક્ષા લેવામાં કલ્યાણુ માનનારા મુદ્ધિ શૂન્ય આત્માઓને તે વખતે પ્રભુના જીવનની આ માતૃ પ્રેમાળ ચિત્ર લેખા ધ્યાનમાં નહિ આવતી હાય ? અરે ! પણ જેણે વિચાર બળને ગિરીજ મૂકયુ* છે, એવા ગાડર પ્રવૃત્તિમાં તણાતા ગભરૂઓને આ પ્રભુના જીવનની ચિત્ર લેખા ધ્યાનમાં કયાંથી ઉતરે ? શિષ્યષુબ્ધ કેટલાક ગુરૂઓને પણ શિષ્યના લાભાંષપણામાં વિચાર રૂપ પ્રકાશા અભાવ થતાં આ જીવન રેખા ધ્યાનમાં આવતી નથી. તેા પછી અલમો અનેસાયુક” એ પરિસ્થિતિમાં ગણાતા કેટલાક વિચાર શૂન્ય આત્માતે માહાંધ વૈરાગ્યમાં આ રેખાના પ્રકાશ જણાયજ કયાંથી ? પ્રભુના જીવનમાં વિચાર ગર્ભિત - તત્ત્વ રહસ્ય યુક્ત ભવ્યાત્માઓના શ્રેયના નિમિત્તભૂત આવી અસખ્ય રેખાઓ રહેલી છે, જેના ચિતાર આપતાં સેંકડા પાનાં ભરાય; તા પણ ભગવંતના જીવનની રેખા ચિતરી શકાય તેમ નથી. લેખની સિદ્ધતા માટે અહી એ ચાર લેખાનીજ આલેખના કરવાથી કર્તવ્યતા ધ્યાનમાં આવશે, તે પણ શ્રેયનું કારણ છે, Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રાણુના પ્રેમાળ માતાપિતા સ્વર્ગે સીધાવ્યા પછી કરેલા સંક૯પની સ્થિતિ પૂર્ણ થતાં તેમણે પોતાના વડીલ બંધુ નદીવર્ધન પાસે દીક્ષાની અનુમતિ માગી. બંધુપ્રેમથી રેમેરમ રંગાયેલ વડીલ ભ્રાતાને તેથી વજાઘાત જેવું થયું, અનેં દ્રવિત હૃદયથી તે બેલ્યા કે–“હે લઘુ બાંધવ! માતા પિતાના વિયેગનું અસહ્ય દુઃખ હૃદયમાં રમ્યા કરે છે, ત્યાં આપને વિયોગ" વિનસ શાહ રિપ?િ” ચાંદા ઉપર ક્ષાર નાખવા જેવું શું કરે છે ? માટે કૃપાવંત થઈ હમણા સંસારમાં રહીને જ આત્મશ્રેય થાય તેમ કરે. ભગવંત નિર્મોહી કુટુંબ બંધનથી મુક્ત હતા; છતાં વડીલ બંધુની તે આજ્ઞાને માન્ય રાખી ઉદ્દભવેલી દીક્ષાની ભાવનાને ઉપશમાવી બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. પ્રભુ જે કે અનંત શક્તિમાન હતા, જેથી આત્મશિથિલતાને એક પણ વિકલ્પ તેમના અનંત શકિતયુક્ત હૃદયમાં પ્રવેશ કરી શકે તેમ તો ન જ હતું, છતાં “મારી પછી મારા માર્ગે ચાલનારા મુનિઓ મારા છનનને જે તે પ્રમાણે વર્તશે, તેજ સ્વપર-ઉભયનું શ્રેય સાધી શકશે.’ એમ જાણું પ્રભુએ વિચાર કર્યો કે– રાજકીય વૈભવના પૂર્ણ સુખમાં વૃદ્ધિ પામેલ આ સુકોમળ શરીર, ત્યાગ લીધા પછી શીત તાપ સુધા તૃષાદિ દેહનાશક પ્રાણાંત ઉપસર્ગોના સમયમાં દેહ સોગે રહેલું અંતઃકરણ જરા પણ શિથિલતા કે અર્ધર્યને આધીન ન થાય, માટે પ્રથમથી જ મનેયત્ન (ટેવ) આદરવાની જરૂર છે.” એમ ધારી વડીલ બંધુના પ્રેમાગ્રહથી પ્રભુ બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા, પરંતુ તે દરમ્યાન પ્રભુએ ત્યાગ પછી જે જે રાગજનિત સાનુકૂળ સગે અને ઠેષજનિત પ્રતિકુળ સંગેમાં જે સમતા દેહતા સહિષ્ણુતા વૈર્ય અડગત્તિ આત્મબળ જોઈએ, તે મેળવવા બે વર્ષમાં પ્રભુએ પૂરતી રીતે અનુભવ કર્યો. જ્યારે પ્રભુના જીવનથી દીક્ષા માટે કેટલી ધીરજ અને સ્થિરતા જોઈએ, એમ સમજાય છે. ત્યારે આજે તેનાજ સાધુપણાને દાવો કરનાર કેટલાક કહેવાતા મુનિએ માતપિતા વા કુટુંબીઓની આજ્ઞા વિના, દીક્ષા લેનારની પૂર્ણ પરીક્ષા પણ. કર્યા વિના, તેનું ગૃહસ્થાશ્રમનું જીવન કેવું પવિત્રકે નોતિયુક્ત હતું તે તપાસ્યા વિના, ગીરમીટીઆ મજુરે રાખનાર દક્ષિણ આફ્રિકાના દાસલુબ્ધ માલીશ્ચની માફક શિષ્ય મેહલુબ્ધ કેટલાક મુનિઓ તેને એકદમ મુંડી દે છે, તેનું પરિણામ શું આવે છે? એ હવે અંધશ્રદ્ધારૂપ વાદળને વિલય થતો હોવાથી વિચારબળના પ્રકાશમાં રહેલા બુદ્ધિશાળી આત્માઓ સશે તો નહિ પણ બહુધા જાણવા શક્તિમાન થયા છે, એટલે તે બીનાને ચિતરવાની આવશ્યકતા જણાતી નથી. કેટલાક ભેળા જેવો પ્રશ્ન કરે છે કે –“તમારે (મુનિઓને) Page #233 -------------------------------------------------------------------------- ________________ - જૅમ ઉતાવળ કરવાની શી જરૂર છે ? દીક્ષા લેનાર ઉમેદવારને એક એવ સાથે રાખી તેની પૂરતી તપાસ કર્યો પછી દીક્ષા આપતા હૈ। તે। શું થાય ? ” પરંતુ તેવા મમુદ્ધિ પ્રાકારાને ખ્યાલમાં ક્યાંથી હોય કે—જે દેશમાં પુરૂષ વના વધારા હાય અને સ્ત્રીવર્ગની બહુજ ખામી હાય તે દેશમાં કન્યાની ત્વરા બહુજ જણાય છે. ‘ કુંવારી કન્યાના સા ધણી ’ એ કહેવતની માફક જો એક બે વર્ષ સાથે રાખે તે દરમ્યાન કદાચ દીક્ષા લેનાર પોતાનુ શિથિલતાદિ પ્રવૃત્તિનુ* પાગળ જોઈ જાય વા ખીજે ાઇ સાધુ ઉપાડી જાય, તેા અરર ! ગંજન્મ થાય તે ! કરી કમાણી ધુળમાંજ મળી જાય ને ! કેમકે મેક્ષપણુાનું રંજર ખત આવા માહલુખ્ય શિષ્યલાભી ગુરૂ પાસેજ હશે કે જેથી એમને આટલી બધી ફીકર રહે છે કે— મારી પ્રેરણાથી પ્રેરિત થયેલ જો ખીજે દીક્ષા લે, તા મારી આબરૂ જાય અને દીક્ષા લેનારનું અકલ્યાણ થાય. ' માગલાઇ રાજ્યામાં જેમ હિંદુઓની કુંવારી કન્યાઓ ઉપર વિષયક્ષુબ્ધ કેટલાક મોગલા જુલમ કરી તેને ઉપાડી પરણતા, ત્યારે હિંદુ લોકો તેવા અધમં જુલ્મથી બચવા માટે નાની વયમાંજ કન્યાઓને પરણાવી દેતા, તેમ કદાચ નામદાર બ્રિટીશના રાજ્યમાં કન્યાહરણપણાની જીમાઈ તા સર્વથા નાબુદ થઇ છે, પણ કેટલાક શિષ્યલુબ્ધ ગુરૂમાં તેવી જીલમાઈના અંશ રહ્યો હોય અને તેના ભયથી જલ્દી મુંડી દઈ શિષ્યનાં માલીક થવા માગતા હોય, તે પછી તેવા માહલુબ્ધ મુનિએ ક્યાંથી વાટ જોઇ શકે ? મુક્યા પછી ન ખને તા— માગણુ ચેલા મ્હાત કે ભીખ માગકે ભાગ જાયગે` ' એ કહેવત અનુસાર શિષ્યા ભલે રખડીને ઉદર નિર્વાહની પીકરમાં જીંદગી ગુજારે અને ગુરૂ વળી—‘ કમીના કુખે કે એક મુએ તે ખીો ઉભો ' એ કહેવત પ્રમાણે ખીજા ચેલાને માહપાશમાં ફસાવવા બગધ્યાન જેવી દૃષ્ટિ રાખી ભોળા ગાડરાને શેાધતા કરે અને પ્રથમના મુડેલ-શિષ્યનું લક્ષ્ય પાતાની અસહાયતાને લઈ પાલીતાણા ક્ષેત્રમાં જાય કે જ્યાં ગમે તેવે અસમર્થ સાધુ પણ પોતાનુ પોષણ રહેલાઈથી કરી શકે છે. શત્રુજ્યની ભૂમિ જો કે આત્મશ્રેય સાધવા માટે ઉત્તમ નિમિત્ત છે, પણ સ્વરૂપ લક્ષ્યથી વિમુખ થયેલ દેહમુઠિત વેષધારક એવા કેટલાક મુનિએ માટે તા જેમ ઢારાની પાંજરાપોળ લુલા લંગડા નિરાધાર પશુઓને આધાર ભૂત થાય છે, તેમ આ તેવા મુનિઓને પાંજરા પાળની ગરજ સારે તેવુજ હાલ તા ઘણે ભાગે દષ્ટિ ગેચર થાય છે. અત્યારે નામદાર બ્રિટીશના રાજ્યમાં દરેક લાઈનની સ્ટડી (Study) અભ્યાસ પ્રવૃત્તિ તથા ઉમેદવારી કઠીન અને મેાંઘી દેખાય છે, કેમકે પાપાંબાઇનું રાજ્ય નથી કે બધું અધારામાં ચાલ્યા કરે, વકીલાતને અભ્યાસ Page #234 -------------------------------------------------------------------------- ________________ પાંચ દશ વર્ષ સુધી કેલેજોમાં કરી હજાર રૂા. ખરચી મગજમારી કરી બી. એ. એલ. એલ. બી. થયા પછી ટ્રાય કરવાને માટે પાંચ દશ માસ કે વર્ષ બે વર્ષ ગાળે ત્યારે તે લાઈન ઉપર આવી શકે છે. દાક્તરી ધંધા માટે પણ પાંચ દશ વર્ષ સુધી તેવી મહેનત કરી રહ્યા પછી વર્ષે બે વર્ષે તે લાઈન ઉપર આવી શકે છે તેવી જ રીતે બી. એમ. કમર્શીઅલ વિગેરે દરેક ધંધામાં પાંચ દશ વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી પણ વર્ષ બે વર્ષ ટ્રાય કરતાં મહા મુશીબતે પસાર થાય છે, અર્થાત લાઇન ઉપર ચડી શકે છે. ત્યારે નામદાર બ્રિટીશના રાજ્યમાં કહે યા તો કેટલાક મેહલુબ્ધ કહેવાતા ધર્મગુરૂઓની પિપ સત્તામાં જે કઈ પણ વસ્તુ વગર અભ્યાસે કેવિના ઉમેદવારીએ સાંધામાં સેવી હોય તે માથું મુંડાવી વાસના વૃત્તિનું સ્વરૂપ સમજ્યા વિના અંતર સ્વરૂપની પ્રાપ્તિ વિના માત્ર વેશ પહેરી બહારની ધમાલમાંજ સાધુપણું માનનારાઓને સાધુપણું લેવું તે સી કરતાં સધુ હોય તેમ જણાય છે. મહાવીર જેવા સમર્થ મહાત્માએ બબે વર્ષ સુધી મુનિના પૂર્ણ આચાર પાળી વૃત્તિઓને કસોટીએ ચડાવી–તેમ કરવું આજ કેમ બની શકે? કેમકે તે સમયમાં એક બીજાના ગાડને લુંટનાર રબારીઓનું રાજ્ય ન હતું. પણ સિંહ સમાન સમર્થ આત્મબલિષ્ઠ મહાવીરનું રાજ્ય હતું. જેથી હરણ થવાની કે હરણ કરવાની ભીતી ન હતી અને આજ એ પ્રકારની ભીતિને લઈ શિષ્યને લઈ જલદીથી મુંડવામાં આવે છે. તે પ્રભુના શાસનને લજાવા જેવું થાય છે. ઘણું મુંડાશે તેથી મહાવીરના શાસનની ઉન્નતિ નથી. કેમકે– वरमको गुणिपुत्रो, न च मुर्ख शतान्यपि। एकश्चद्रस्तमो हन्ति न च तारागणोऽपि च ॥ અસંખ્ય તારાઓ જે ગાઢ તિમિર (અંધકાર) ને નાશ કરવા શક્તિમાન થતા નથી, તેજ અંધકારને નાશ એક ચંદ્રમા ત્વરાથી કરી શકે છે. તેમણે મૂર્ખપુત્રે વા શિષ્ય કરતાં એક ગુણ પુત્રથી જ કુલની ઉન્નતિ અને શોભાની વૃદ્ધિ થાય છે. વળી મહાત્માશ્રી યશોવિજયજી મહારાજે સાડા ત્રણસે ગાયાના સ્તવનમાં પ્રથમ ઢાલની ચિદમી ગાથામાં જણાવ્યું છે કે જેમ જેમ બહુ મૃત બહુ જન સંમત, બહુ શિષ્ય પરવરીઓ; છે તેમ તેમ જિનશાસનને વૈરી, જે નહિ નિશ્ચય દરિએ” ' પરમ બ્રહ્મપદ, પર પ્રકાશક, રાગ, દ્વેષ, વિષય, કષાય,મેહ, મમતા, ૨૮. - -- - Page #235 -------------------------------------------------------------------------- ________________ કદાગ્રહ, ઈર્ષ્યા. કલેશ આદિ આત્મધાતી દુગુ ણીને નાશ કરનાર, એવા પરમ સ્વરૂપ (આત્મજ્ઞાન) ની પ્રાપ્તિ થયા વિના ધણા શિષ્યા વધારી, ઘણા જને પાસે માન પૂજા કરાવી, ખીજાની હલકાઇ કરી પેાતાની મહત્તા ખતાવનાર, ઘણા શાસ્ત્રા ભણનાર ખંડન મંડન કરી જિનશાસનના વૈરી બને છે. અહા ! શ્રાવક શ્રાવિકાના વાડાઓ વધારી તેમાંજ લુબ્ધ રહેનાર શિષ્યા માટે કલેશ કરાવી કાર્ટ' ચડી શ્રાવકાના હજારા રૂા. ખરચાવનાર ચેલા ચેલીઓની માહજાળમાં અબ્દુ થયેલ ધર્મગુરૂઓ આ પવિત્ર ગાથાનું વિચારપૂર્વક મનન કરે તે સુગમતાથી સમજાય તેવું છે કે—શાસનની ઉન્નતિ કરીએ છીએ, એવા ફ્રાંકા રાખવા એતા એક જાતની મૂખાઁઇજ થાય છે. ઘણાખરા ધર્મગુરૂઓ પોતે ચેામાસામાં મહાત્સવેા કે ઉજમણા કરાવી, વરધાડા ચડાવી, જમણવારામાં લાખા રૂા. ખરચાવી પાતે છાપામાં ખી‘ગલ ઝુકાવે છે કે—અમેા શાસનની ઉન્નતિ કરીએ છીએ ’ દુષ્કાળમાં અધિક માસની માફક ભુખથી રીખાતી આ દેશની પ્રજા, અરે ! ખુદ જૈનપ્રજાની ભુખને દૂર કરવામાં ધ્યાધર્મની મહત્તા તથા શાસનની ઉન્નતિ છે કે લાખો રૂ।. જમણવારામાં કે વરધોડાઓમાં ધડીવારમાં ખરચી વાહ વાહ કહેવરાવવામાં? ભુખમાં ભુખ વધારવાથી ઉન્નતિ થાય છે-એ આધુનિક વિચાર ખળના વાતાવરણમાં ધડાતા જમાને સમજવા પામ્યા છે, એટલે હવે તે સંબંધમાં વિશેષ કલમ ચલાવવાની આવશ્યકતા જણાતી નથી. ચંદ્રગુપ્ત રાજાના સમય જોતાં અથવા તે પહેલાં કે તે પછીના સમય જોતાં આર્ય દેશમાં જે ધનસ`પત્તિ હતી, તે સમયમાં આવા જમણવારા તથા વરધાડાએ કરી આનંદમાં વૃદ્ધિ કરતા હતા તે યોગ્ય હતું, પણ અત્યારે આ દેશની તેત્રીશ કરોડ મનુષ્યાની વસ્તીમાં વીશ કરાડ મનુષ્યા ધન ધાન્ય વસ્ત્રાદિ વિના ભુખે રીબાય છે, નિરાધાર કે નિરાશ્રયપણે પોતાની જીંદગી ગુજારે છે. ખુદ જૈન ક્રામની દશ લાખની વસ્તીમાં પણ લગભગ પાંચ લાખ વા બે લાખ તે એવાજ હશે કેજે બિચારા સવારે ભુખ્યા ઉડતા હશે તેમ સાંજે ભુખ્યા સુતા હશે, એ લાડવા અને માન મહત્તા ઉપર તાગડધિન્ના કરનાર આ ખરીઓના ખ્યાલમાં ક્યાંથી આવે ? જ્યાં ચામાસુ` બેસે કે ઉતરે ત્યાં સુધીમાં દરેક જૈન પત્રોમાં–ખે ચાર ઠેકાણે વરધાડા કે જમણવારા કરાવી તેમાંજ શાસનની શાભા માની ઉન્નતિ કરી–એમ બીંગલ ફુંકાતું જોવામાં આવે છે. તે માત્ર જૈન પેપરામાંજ ઉન્નતિના પ્રકાશ બહાર આવે છે અને ખીજા પેપરા કે જે અત્યારે દેશ વિદેશમાં મહા પ્રસિદ્ધિને પામ્યા છે જેવાં કે ગુજરાતી, હિંદુસ્થાન, મુંબઇ સમા Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ચાર વિગેરેમાં કાં તમારી કરેલ ઉન્નતિને પ્રકાશ જોવામાં આવતા નથી ? તેથી સાડા ત્રણ જૈન છાપા શિવાયના બધા છાપાવાળાઓની દષ્ટિ ઘુવડના જેવી થઈ ગઈ છે કે શું? કે જે તમારે પ્રકાશજ બીજે ક્યાંય જોવામાં આવતો નથી. માત્ર તમારા જૈન, તે પણ સૌ સૌના પક્ષના અને વાડાના છાપાઓમાં ઉન્નતિને પ્રકાશ (શબ્દરૂપે છે, કાર્યરૂપે નહિ) દેખાય છે. જૈન ધર્મનું અભિમાન રાખતા પૂજ્ય ધર્મગુરૂઓ ! અને જેન બંધુઓ! ચેતે, ચેતે, હવે વરડાઓ કે જમણવારમાં હજારે રૂા. ખરચી તથા જ્યાં પૂરી ભક્તિ કે સાચવણી પણ ન થઈ શકે તેવા બે ચાર પાંચ ઘરમાં પણ દેખાદેખીથી દેરાસરો કરાવી, લાખો રૂા. નો નિરર્થક વ્યય કરી ભુખે મરતી જૈન પ્રજા તથા ભારત પ્રજાની ભુખમાં કાં વધારે કરો છો ? જેન પ્રજા વા આય દેશની પ્રજામાં જ્યારે સ્થળે સ્થળે અરે ! ગૃહે ગહે લક્ષ્મીની રેલમછેલ થતી હોય, ત્યારે એક નહિ પણ દિવસમાં પચીશ જમણવાર. અને પચાશ વરઘોડા ચડાવી આનંદ પામો, પણ હમણું તે દયા લાવી ભુખે મરતી આર્ય દેશની પ્રજાની ભુખમાં વધારો કરવાની પ્રવૃત્તિ બંધ કરે! બંધ કરો !! નામદાર બ્રિટીશના રાજ્યમાં હવે તમારી પાસત્તા નહિ ચાલે, માટે ચલાવતાં વિચાર કરો અને તમારી મેળે જ સંકેલી લ્યો નહિ તો પાંચ પચીશ કે હદ તો પચાસ વર્ષમાં હાજી હા કરનાર જુના ઘેટાઓને લય થતાં અને વિચારબળનો સર્વ સ્થળે ફેલાવો થતાં જમાનો તમને ખરા ખવરાવી, જેમ પોપગુરૂઓને દયિામાં પધરાવી દીધા, તેમ તમારી દશા ન થાય. માટે પ્રથમથીજ ચેતતા ચાલે કે ભવિષ્યમાં પસ્તાવાને સમય ન આવે. અત્યારે વળી કેટલાક ધર્મગુરૂઓની ખૂબી એર તરેહની દેખાતી જણાય છે. તેઓ જુના સંસ્કારના માણસો ઉપર તે પોતાનું સામ્રાજ્ય ટકાવી રહ્યા છે, પણ આધુનિક કેળવાયેલા અને જમાનાથી ઘડાયેલા યુવકે ઉપર પોતાની મહત્તા જમાવવા તેમણે ઠીક રસ્તો શોધી કહાડ્યો છે. તેઓ પોતાના રાગીઓ પાસે પાંચ પચીશ હજાર રૂા.કઈ એક લાયબ્રેરી કે બેડગ આદિ સામાન્ય સંસ્થા ખોલવા માટે ખરચાવી જમાનાના હિમાયતીપણને ફાંકા રાખતા ફરે છે અને તેના કરતાં દશ ગણ રૂા. તેના તેજ જમાનાના જેગી કહેવાતા મુનિ મહારાજ પાછા મેટાઈ મેળવવા તથા પિતાની મહત્તા દર્શાવવા બે ચાર મહોત્સવ, પાંચ દશ વરઘોડા અને પાંચ દશ જમણવાર કરાવી જેન પ્રજાની ભુખમાં વધારે કરતાં વિચારને ગિરવી મૂકી આવતા હશે કે શું ? તે સમજાતું નથી. કેઈ પણ આત્મા ઉપર હું ટીકા કરવા માગતે નથી, પણ દષ્ટાંત પ્રસંગે દિલગીરી સાથે જણાવવું પડે છે કે-એક મુનિરાજને આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે તેના બોડીગાર્ડ (અંગરક્ષક) Page #237 -------------------------------------------------------------------------- ________________ २२० છાપામાં છપાવ્યુ` કે— મહારાજશ્રીજીના લગ્ન ( મહાત્સવ ) ની ધામધુમ ઉપર સેંકડા ગાઉથી સે કડા ગામના હજારા માણસા ભેગા થયા હતા અને હમેશાં ગુરૂ મહારાજશ્રીજીની દીવ્ય ધ્વનિ ( મધુરી વાણી ) ના લાભ લઈ શકતા હતા. ’ મહારાજ શ્રી કેળવણીના ચુસ્ત હીમાયતી હતા. તેમણે હજારો માણસાની સભામાં કેળવણી વિષે એવું તેા અસરકારક ભાષણુ આપ્યુ કે— શ્રોતાઓના હૃદયમાં તે ઓતપ્રોત થઈ ગયું, અને તેજ વખતે ખસેા રૂા. જેવડી મેાટી રકમ કેળવણી માટે થઇ. કેળવણી ખાઈ ! તારાં તા ભાગ્ય ઉધડીજ ગયાં, આવા કેળવણીના ચુસ્ત હીમાયતી ધર્મગુરૂઓ જે દેશમાં પડ્યા છે, અને ખસે ખસા રૂા. જેવડી મોટી મોટી રકમા ભેગી કરે છે, છતાં પ્રોફેસર પ્રાંજપે જેવા સમર્થ વિદ્વાના · કેળવણીની ખામી છે ખામી છે' એમ તે રાણુાં શા માટે રાતા હશે ? તે લેશ માત્ર પશુ મને । સમજાતું નથી. કેળવણીના આવા ચુસ્ત હીમાયતી કે જે બસેા ખસા રૂા. જેવડી મોટી રકમેાનું ક્રૂડ કરનાર આચાર્યશ્રીને કાઈ માટી કાલેજમાં પ્રિન્સીપાલની } હેડમાસ્તરની જગા સરકારે આપી હાત, તેા કેળવણી ભાઇનાં ભાગ્ય પૂર્ણ ઉઘડી જાત, અને પ્રા. પ્રાંજપે જેવાને કેળવણીની ખામી છે, એમ રાણુાં રચવાનુ` પણ ટળી જાત, માટે યુનીવર્સિટીના કાર્યવાહાને કદાચ આવા ચુસ્ત હીમાયતી આચાર્ય ખ્યાલ મ્હાર રહી ગયા હાય તા તેમનું ધ્યાન ખેંચવા માટે આ પ્રયાસ સફળ થયા ગણાશે. આચાય - શ્રીના ખેાડીગાર્ડ આ પ્રમાણે કેળવણીના હીમાયતી મહારાજની હીંમત પ્રદર્શિત કરે છે, ત્યારે ખીજી તરફથી એક શખ્સ, આચાર્યશ્રીની પઘ્વીમાં થયેલ ધામમનુ' સરવૈયું છાપી જણાવે છે કે મહાત્સવ જમણુ આદિમાં લગભગ માત્ર એકજ લાખ અને ઉપર એ ચાર હજાર જ ખરચ થયા છે. ' આ ઉપ રથી વિચારશીળ આત્માઓ સમજી શકશે કે—આધુનિક સમયમાં આવી ધામધ્રુમની પ્રવૃત્તિમાં લાખાનું પાણી કરતા ધર્મગુરૂઓ કેળવણીના હીમાયતી છે કે લાડવણી ( લાડુ કે વાહ વાહ કહેવરાવવા ) ના હીમાયતી છે, તે સમજવાનુ કામ વિચારશીલ આત્માઓને સાંપુ છુ. મતાગ્રહથી ગુંથાયેલા કેટલાક ધર્મગુરૂઓ જમાનાના વાતાવરણના સંગથી દેખાદેખીએ વ્યાખ્યાનાદિ જાહેર પ્રસગામાં ઐક્યતાના વિચારશ જણાવી મહારથી પોતાનું અભેદપણું પ્રદર્શિત કરે છે, પણ જ્યાંસુધી હૃદયમાં સંપ્રદાય માટે મતની મમત્વ ભાવના, સાચવ્રુત્તિ આદિ ક્ષુદ્ર વાસના રહેલ છે. ત્યાંસુધી હૃદય ભાવિ શુદ્દાચરણ વિના અર્થાત્ આંતરિક ભિન્નતા વિના માત્ર શબ્દભાવમાંજ અભેદભાવ જણાવવાથી જનસમાજનું શ્રેય Page #238 -------------------------------------------------------------------------- ________________ થઈ શકતું નથી, અર્થાત બહાર જ્યારે ઐક્યતા જણાવે છે, છતાં અંતરથી સંધાડા સંધાડાની ભિન્નતા, બીજા ગચ્છ સાથે ભિન્નતા, વંદન વ્યવહાર તથા ઉતરવાની કે આહાર પાણીની ભિન્નતા, એક બીજાની સાથે હળી મળીને ચાલવાની ભિન્નતા, પોતાનું મંડન અને બીજાનું ખંડન કરવાની પ્રવૃતિ, એક બીજાના સંધાડા, ગ૭ કે સંપ્રદાય સાથે અરૂચિ કે અમેળાપપણું રહેલું છે, ત્યાંસુધી શબ્દો બેલી થુંક ઉડાડવાથી અલ્પાંશે પણ સમાજનું શ્રેય સાધી શકાતું નથી. પારસી કામ દરેક કામ કરતાં નાની છે, છતાં તે કામમાં જેટલી કેળવણી, વિદ્યા, ધન, સંપત્તિ હુન્નરકળા કે જ્ઞાતિ પ્રેમ અને ડીગ્રીએ આદિ સાધનોથી જે કામની ચડતી જોવામાં આવે છે. તેના સેમા હિસ્સાની ચડતી તે કામ કરતાં દશ ગણી મોટી જેને કામમાં પણ જોવામાં આવતી નથી. એ શું એવે છે, શાસનની ઉન્નતિ કે અવનતિ ? તે દીર્ધ દૃષ્ટિથી વિચારતાં સુગમતાથી સમજાય તેવું છે. જમણવાર કરનાર જૈનભાઈઓ સમજે છે કે “અમે સ્વામિવાત્સલ્ય એટલે સ્વામિં પ્રીતિ વા ભક્તિ કરીએ છીએ.' સ્વામિભક્તિ માત્ર લાડવા ખવરાવી વાહ વાહ કહેવરાવવાથી જ થતી હોય તે પછી બીજા સત્સાધનેની જરૂરીઆત રહેશે નહિ. જેને સ્વામિભાઈ કે સ્વધર્મબંધુ માને છે, તેની સાથે સ્થાનકવાસી કે દેરાવાસીપણાની ગચ્છ કલ્પના, ને તપગચ્છ, ખરતર ગચ્છ વિગેરે ગની ભિન્નતાને લઈ, સંધાડા સંપ્રદાયની ભિન્નતાને લઈ સાધુ સાધુઓ સાથે, સાળી સાધ્વીઓ સાથે અને શ્રાવક શ્રાવિકા સાથે કલેશ, ઈર્ષ્યા, કુસંપ આદિ ઝઘડાઓથી કઈકજ ગામ કે શહેર બચવા પામ્યું હશે. ધન, કુટુંબ આદિ સ્વાર્થભાવનાઓના પિષણ માટે સ્વામીભાઈને દ્રોહ કરતાં, તેને પાયમાલ કરતાં, તેની સાથે ઈષ્યો કલેશ રાખી વૈર બાંધતાં સ્વામિભક્તિને ક્યાંય સુવાડી દે છે અને પિતાની માન પ્રતિષ્ઠા મેળવવા, વાહ વાહ કહેવરાવવા માત્ર લાવા ખવરાવતાં સ્વામિભક્તિ માનનારા ઈષ્કળ આત્માઓ શાસનની ઉન્નતિ કરવાને ખાલી ડોળ રાખી શાસનને અવનતિના ઉંડા ખાડામાં ધકેલી પડે છે. એ માનથી અંધ બનેલા સ્વામીભાઈ નહિ; પણ સ્વામીવાતી જીવાત્માઓને કયાંથી સુજે ? સ્વામિભક્તિ તમારાથી લાખે નહિ પણ કરડે ગાઉ દૂર છે. પ્રભુ મહાવીર દેવે ગૃહસ્થાશ્રમમાં માતૃ સ્નેહ ભ્રાતૃ સ્નેહ, રાખી જે નીતિના પ્રેમસૂત્રને સાચવ્યું છે, એજ પ્રભુના જીવનની અલૈકિક-અપૂર્વ મહત્તા પ્રદર્શિત થાય છે. માબાપને રખડાવી મૂકી કુટુંબ સાથે કલેશપણે વર્તનાર પ્રથમ ગૃહસ્થાશ્રમમાં પણ જેનું જીવન પ્રેમથી નીતિસંપન્ન બન્યું નથી, સ્વાર્થ Page #239 -------------------------------------------------------------------------- ________________ અને કલેશમય જીવન ગાળનાર, કુટુંબને ઉત્તાપ પમાડનાર, માતપિતા, સ્ત્રી - દિ કુટુંબીઓને રોવરાવનાર, ત્રાસ આપનાર, કોઈ એક દુઃખના નિમિત્તથી કે સાધુ સાધ્વીના લાંબા વખતના પરિચયને લઈ રાગજનિત મેહ થવાથી સં. સારમાં રહી નિડરપણે નિર્મોહી પણે અને નીરાગપણે નિસ્પૃહી જીવનને પાઠ નહિ શીખનાર, સંસારથી નાસીપાસ થઈ વૃત્તિ અને વાસનાઓ તથા રાગ, દ્વેષ કષાય વિષયદિ દુર્વત્તિઓને જ્ય કર્યા વિના વા તેવી દુર્ઘતિઓને જ કરવા માટે નિષ્કામ એવી પરમ ભક્તિ પરમ વૈરાગ્ય, અંતરત્યાગ અને આત્મ સ્વરૂપથી આત્મા તથા મનને બલિષ્ઠ બનાવ્યા વિના બિચારા દેહમુંડિત બાહ્ય વેષધારક, મસ્તક મુંડનમાંજ સાધુપણું માનનારા શાસનનું શું ઉકાળવાના હતા તેમના હૃદયમાં શાસનદાઝ કે સમાજ સેવાના અંકુરો ઉદ્દભવેજ ક્યાંથી ? માતપિતા તથા કુટુંબાદિકને રઝળાવી ત્રાસ આપી કકળાવી તેમના આત્માને સબોધથી સાંત્વન આપ્યા વિના મુંડાવનાર શિષ્ય ગુરૂનું કેવું ઠારે છે, એ ઘણીવાર આપણું જોવામાં આવી શકે છે. ચેલા ચેલીઓની વાસનાઓ તથા મત સંપ્રદાયના કદાગ્રહથી હદય સચિત અને નિષ્ફર બની ગયું હોય ત્યાં “Love is god” (પ્રેમ તે જ પરમાત્મા) એ પવિત્ર સૂત્રનું સંચરણ હેયજ શેનું? જે આત્મા ગૃહસ્થાશ્રમમાં રહી સત્ય નીતિયુક્ત નિઃસ્વાથી અને નિષ્કામપણે સર્વ આત્માઓ સાથે અભેદભાવ વતી પ્રેમમય જીવન ગાળી, પૂર્વ પ્રારબ્ધદય ભોગકર્મ તથા સંસારકર્મની ક્ષીણુતા થયે સંસારવિરક્ત ત્યાગી બને છે, તેજ આત્મા પરમાત્મપદ મેળવી બલભદ્ર મુનિ, અનાથી મુનિ, સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામતીર્થની માફક પિતાનું, પરનું, સમાજ કે દેશનું હિત સાધવા પૂર્ણ શક્તિમાન બને છે. કેમકે જે જે સમાજના ધર્મગુરૂ ધર્મગુરૂની ડયુટિ ધારણ કરે છે. તે ધર્મગુરૂ પિતાની સમાજ ના દેશના અનેક આત્માઓ કરતાં જ્ઞાનશક્તિ, મનોબળ શક્તિ, શાંતિ, આનંદ, બુદ્ધિ, આદિથી વિશેષ હેય તેજ પિતાના સદ્દગુણ અને સદાચરણશ્રિત પવિત્ર બંધની અસર બીજા ઉપર પાડી સમાજ ના દેશનું હિત કરવા શક્તિમાન બને છે, પણ ગામડાને કે શહેરને હેય, જે મંદબુદ્ધિ દેહપોષણ તથા કુટુંબનું પિષણ કરવામાં પણ અશકત હોય, અરે! જેને બોલવામાં ભાષા શુદ્ધિનું પણ ભાન ન હોય એવા ભોળા કે મંદબુદ્ધિ આત્માને પિતાના રાગપાશમાં મોહિત કરી, ત્રણ કક્કાનું જેને પુરૂં જ્ઞાન નથી એવાને ધર્મ ગુરૂની મહાન ડીગ્રી આપી અર્થાત તેને ધર્મ ગુરૂ બનાવી તેના ત્રણ શબ્દાક્ષરના બોધથી સમાજ કલ્યાણ કરવા ઇચ્છે, એતો જાજવલ્યમાન બળતા અગ્નિમાં સુઈને શાંતિ ઈચ્છવા જેવું જણાય છે. જૈન સમાજનું શ્રેય કરવામાં આવા Page #240 -------------------------------------------------------------------------- ________________ રર૩ ગાડરની જરૂર નથી, પણ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી, હરિભસૂરિજી, ઉપાધ્યાય મહારાજ શ્રીયશવિજયજી, સ્વામી વિવેકાનંદ તથા મહાત્મા સ્વામી રામતીર્થ જેવા બુદ્ધિમંત, બલવંત, પ્રેમ જીવનથી રંગિત, આખા જગતને પરમાત્મ દષ્ટિએ જેનાર, સંસારમાં પણ સત્ય, નીતિ યુત શુદ્ધ જીવન ગાળનાર મહાત્માઓની જરૂર છે, દારિદ્ર દૂર કરવાની ઈચ્છા કરનારે પીપળાના વૃક્ષને સેવી તેની પાસે યાચના કરી અમૂલ્ય સમય નિરર્થક ગુમાવવા કરતાં કલ્પવૃક્ષની સેવા કરવામાં જ સમય વ્યતીત કરવો જોઈએ કે જેથી દારિક દૂર થાય. દીક્ષા લીધા પછી ન્યાય વ્યાકરણના માત્ર શબ્દો ગોખી “ધર્મોપદેશો જનરંજનાય” એમ કરવાથી સમાજનું શ્રેય થતું નથી, પણ જીવનને સદાચરણ બનાવી પરમ ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમથી ત્રિધાગે પરમપદની ઉપાસના કરી પરમ તત્વ મેળવ્યા પછી જે હદયમાંથી નિષ્કામી શુદ્ધ પ્રેમમય દીવ્ય વાણીને ઝરો વહે છે, તેથી જ સમાજ શાંતિ આનંદ અને શ્રેયના માર્ગે ચડી શકે છે. હાલમાં વિદ્યા અને ડીગ્રીઓની ઉપાધિઓમાં મસ્ત થયેલા કેટલાક ગ્રેજ્યુએટ યુવકે ગુપ્તપણે વા પ્રસિદ્ધપણે એવી ફરીયાદ કરે છે કે- જેનસમાજ દિવસે દિવસે દરેક પ્રકારે ક્ષીણતાને પામે છે, માટે આપ ધર્મગુરૂઓ સમાજની દાઝ લાવી તેની ઉન્નતિ થાય તેવા રસ્તાઓ બતાવે.’ પણ તેમની એ ફરીયાદ સાંભળે છે કોણ? (જો કે દરેકને માટે મારું કહેવું નથી, પણ ઘણે ભાગે તે ખચીત પીપળાની સેવાથી દારિદ્ર દૂર કરવા જેવું ઈચ્છે છે. જે ગ્રેજ્યુએટ સ્વામી રામતીર્થ કે સ્વામી વિવેકાનંદના દાખલાને પોતાના હૃદયમાં ઉતારે, પિતે બી. એ. કે એમ. એ. સુધી ભણું પિતાનું જીવન સત્ય નીતિ અને પ્રેમયુક્ત પવિત્રપણે ગાળી ધર્મગુરૂ બને, તો જેને સમાજનું શ્રેય અને ઉન્નતિ થતાં હું નથી ધારતો કે બે ચાર વર્ષ કરતાં વધારે વખત લાગે ! પણ ભાઈ સાહેબ પિતે તે સુધારાના ફાંકડા ફક્કડ બની “ખાના પીના ખેરશલ્લા એર ધીંગાણું બહેત કરના” બુટ સ્ટોકીંગ તથા કેટ પાટલુનમાં ઇસ્કીટાટ થઈ ફરેતા હોય, વિષયવાસનામાં તથા દેહ સેવાનાં સાધને મેળવવામાં જ જીવન વ્યતીત કરતા હોય અને સુંઠને કાંકરે મળતાં ગાંધી બને” એ કહેવતની માફક બે શબ્દો જાણનાર પાસે શાસન ઉન્નતિ કરાવવા ધારે–એ મધ્યરાત્રે સૂર્યનું તેજ મેળવવા જેવી અસંભવિત આશા છે. આ વિચારથી કદાચ કોઈને ખળભળાટ થાય કે ત્યારે શું આ બધાએ ખોટા છે? અમો કાંઈ પણ કરી શકતા નથી ? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ' તો તેમને સમજવાનું કેઆ વાત કાઈ પણ આત્માને ઉ`શીને લખવામાં આવી નથી; છતાં ખળભળાટ કરવા—એ ચારની છાતી કાચી એટલે છાતીએ હાથ દેવા જેવુ' કર્યું કહેવાશે. કેમકે બધા ખોટા છે એવા ઇર્ષ્યાભાવે કાઇ અવળા અર્થ ન કરે તેને માટે · મારૂં બધાને માટે કહેવુ નથી.’ એ શબ્દો એ ચાર સ્થળે ફેરવી ફેરવીને લખ્યા છે. વળી કેટલાક આમ કરે છે ’ એ શબ્દથી બધાના ઉદ્દેશભાવ ઉડી જાય છે; છતાં ખળભળાટ કરનાર ખાલી ફ્રાંકા રાખે તેા તેને સમજવુ" કે-આપ બધા સારા છેા, શાસનની ધણીજ સેવા બજાવા છે, ઘણીજ ઉન્નતિ કરી નાખી છે, એમ કદાચ ખાલી ફાંકા રાખી ઉન્નતિપણાના ડાળ કરતા હો તે। તેને માટે ભૂલ થાય છે. જૈન સમાજમાં દિગબર, શ્વેતાંબર, સ્થાનકવાસી તથા દેરાવાસી–એ ત્રણ શ્રીરકાના મળી લગભગ દાઢ બે હજાર સાધુ ( ધર્મગુરૂઓ ) છે તથા બે ત્રણ હજાર સાધ્વીઓ છે. દશ લાખની ક્રામમાં પાંચ પાંચ હજાર ધર્મોપદેશકાની માટી સંખ્યા છે, છતાં જૈન સમાજ દરેક રીતે ક્ષીણુપણાને કાં પામે છે? પ્રથમ તા જગજાહેર ખીનાના વિચાર કરીએ કે આખી સૃષ્ટિમાં વસ્તીની મણુત્રી દશ દશ વર્ષે કરવામાં આવે છે, ત્યારે સરવાળે ઘણીખરી કામેામાં વસ્તીના વધારા ગણાય છે અને જૈન ક્રામમાંજ દરેક રીતે ઘટાડા થાય છે. સંવત્ ૧૯૪૬ ની સાલના વસ્તીપત્રકમાં જૈન ક્રામની વીશ લાખની વસ્તી હતી, છપ્પનની સાલમાં પંદર લાખની હતી અને છાસઠની સાલમાં સાડા બાર લાખ તેમજ ગત જૈન ફ્રાન્સ તરફથી જૈન કામની ગણત્રી થતાં સાડા દશ લાખની થઇ છે, હજી સરકારી ગણુત્રીને તા ચાર વર્ષની વાર છે, તેમાં તેા દશ લાખની ગણત્રી આવે તાએ ધન્યભાગ્ય છે. આ શુ' ઘેાડી ખેદની વા અવનતિની વાત છે ? પારસીની નાની સરખી કામમાં જે ઉન્નતિ જણાય છે, તેના કરતાં દશ ગણી મોટી કામની વસ્તીમાં તેનાથી સામા હિસ્સાની પણ ઉન્નતિ થતી જણાતી નથી; છતાં ‘અમે ઉન્નતિ કરીએ છીએ’ એમ ખાલી કાંકા રાખી શું પોપાંબાઇનુ રાજ્ય ચાલે છે કે તમે લોકાને ખાલી ખોટા ભૂલાવામાં ઉતારી દેવા ધારા છે ? નામદાર બ્રિટીશના રાજ્યમાં વિચાર ખળના જમાના જ્યાં વધતા જાય છે, ત્યાં એ તમારા ખાલી માહ હવે ટકી શકે તેમ નથી એ ચેાસ માનજો. પારસી કામમાં કેળવણી તથા જ્ઞાતિસમાજના સુખને માટે જે જે સાધને અને સંસ્થાઓ છે, તે પ્રમાણમાં જૈન ામમાં કેટલી હાઇસ્કૂલે છે ? કેટલી હાસ્પીટલા છે ? નિરાધારાને માટે કૈટલી હુન્નર શાળાઓ છે? આધાર અને આશ્રય રહિત ભૂખે મરતા એવા જૈન બંધુઓને માટે અન્ન વસ્ત્રાદિ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ કે ક્રેળવણીની સહાયતા આપી તેવા દુઃખિત આત્માને દુઃખ મુક્ત કરવા માટે કેટલી સંસ્થા છે? જૈન કામમાં કેટલા ગ્રેજ્યુએટા, ડેાકટરા તથા ખીછ લાઇનપર ચઢેલા કેળવાયલા છે ? એના વિચાર કરતાં સ્પષ્ટપણે જણાય છે કે નાની કામ કરતાં પણ જૈન કામ હજી દરેક પ્રકારે પશ્ચાત્ છે. દશ લાખતી વસ્તીમાં પાંચ દશ ખીંગા, એ ચાર હાઇસ્કૂલા કે પાંચ દશ હેાસ્પીટલેાથી જૈન કામનો શુ' ઉદ્ઘાર થવાના હતા ? જે જે ઓર્ડીંગા છે, તે પણ જુદા જુદા સ'પ્રદાયાની મમત્વ ભાવનાએ સ`ક્રાચિત વૃત્તિથી સંસ્થાઓ ખાલાય છે, તેમાં પણ પાંચ પચીશ છેાકરાઓને દાખલ કરવા જેટલી રકમ માંડ તાણી તેષીને પૂરી કરી હશે. જુદા જુદા સંપ્રદાયાની મમત્વ ભાવનાએ કરી સાચિત વૃત્તિથી જે સસ્થાઓ ખેાલવામાં આવે, તેનું પરિણામ બંનતા સુધી તે ‘ આરંભે શૂરા અને પરિણામે શૂન્ય' એવુજ થાય છે. કદાચ તેમ ન બને તા પણ વિશેષ પરિણામ જોવામાં આવતું નથી. જ્યાં વ્યાવહારિક જ્ઞાન અને સામાજિક કેળવણીજ અપાય છે, એવા ઇંગ્લીશ અભ્યાસની સગવડતા કરી આપવા માટે પણુ દેરાવાસી, સ્થાનકવાસી વા દિગબર –એ મતની ભિન્નતાથી જુદા જુદા વાડા ખાંધી કેળવાયલા વર્ગ ઉપર મતાંતરના સંસ્કારા પાડવા વાસીઓ ખળ કરતા હશે,પણ વાસીપણામાં રહી ગધાતા મતાગ્રહીઓને ખબર નથી કે—કેળવાયલા વર્ષાં તમારી વાસીપણાની ગથી છેટા ભાગે તેમ છે. બીજી કામા કરતાં જૈન કામ જો કે નાની છે, છતાં તેમાં ઉદારતા વિશેષ થતી જોવામાં આવે છે. બારે મહિને ઓલ ઇન્ડીઆમાં જૈન કામની ઉદારતાને સરવાળા કરવામાં આવે તેા દરવરસે કરાડા રૂા. ની રકમ ખરચાતી હોય તેમ જણાશે; પરંતુ તે કરાડાના વ્યયમાં સેંકડાના સદ્વ્યય થતા હાય તા એ સુભાગ્યની વાત છે. અર્થાત્ કરોડાના વ્યયમાં સદ્વ્યય સેંકડાના પણુ માંડ થતા હશે. ખાકી તા શીયાળ તાણે સીમ ભણી અને કુતરૂં તાણે ગામ ભણી” એ કહેવતની માફક સો પાત પેાતાની મહત્તા દર્શાવવા, વાહવાહ કહેવરાવવા, મોટાઇ મેળવવા, એક ખીજાને ઉતારી પાડવા, ધર્મ નિમિત્તે ઝગડા મચાવી કાના માર્ગે ઉડાવવા એ આદિ કલેશ, ઈર્ષ્યા, માન, મોટાઇમાં તથા આવ, વરધાડા, જમણવાર આદિમાં ખરચવામાં કરાડે રૂાના દુર્વ્યયજ થતા ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે, જેથી કામ દિવસે દિવસે ભીખારી બનતી જાય છે. દરેક મુનિ મહાત્માઓની એક સ્થળે કાન્ફરન્સ એકત્ર મંળી વધારે તા નહિ પણ એકજ વર્ષ તે માટે એવા કાયદા બાંધે કે કાઇ પણ સાધુએ એક વર્ષને માટે ચામાસામાં તથા શેષ કાલમાં ઓચ્છવ, વરધાડા, જમણવાર કે પ્રભાવના ૨૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ આદિમાં શ્રાવકે જે પૈસા ખરચે છે, તેવા ખરચથી તેમને અટકાવી માત્ર કેમના શ્રેયા કેળવણી, હુન્નર અને નિરાધાર જૈન બંધુઓને આધાર આપવા માટે તે પૈસાને વ્યય કરાવે. આ પ્રમાણે જે એક વર્ષને માટેજ પૈસાનો વ્યય કરવામાં આવે તે જૈન સમાજની ઉન્નતિ આજે વરઘોડાદિની ધામધમથી થતી મનાય છે, તેના કરતાં હજાર ગણી ઉન્નતિ થતી જોવામાં આવશે; પણ વો દિન કહાંસે કે મીયાં કે પાંવમે જીતીયા” એ કહેવત પ્રમાણે એવા એકત્ર ભાવથી જે આત્મભોગ થતું હોય છે જેને કામ પછાત છે એ આદિ રેણાં રેવાને વખતજ કયાંથી આવે? કેટલેક સ્થળે કેળવાયેલા વર્ગની પ્રેરણાથી તથા જમાનાના વાતાવરણથી ધામધમના ખરચોમાં ખરચ કરનાર શ્રાવકને તથા પ્રેરણ કરનાર સાધુ મુનિરાજનું લક્ષ્ય કેળવણી તરફ જતું હોય છે, જેથી ઉજમણા વિગેરેની ધામધૂમમાં હજારે ખરચતાં કેળવણી માટે પાંચ પચીશની રકમ આપી દે છે, પણ “દવના દાઝયા પણ (છોટે) ન પાંગળે” અર્થાત દાવાનળથી દાઝેલા વૃક્ષે જરા છાંટા પડેથી પ્રફુલ્લિત થતાં નથી, પણ મુશળધાર મેથીજ નવ પલ્લવિત થાય છે, તેમ જેને માટે કરોડ રૂ.ની જરૂર છે, તે જરૂરી પાંચ પચીશથી પુરાતી નથી. કોન્ફરન્સના કાર્ય વાહક જૈનની ઉન્નતિ કરવા માટે મોટા મોટા મેલાવડા કરી ઉન્નતિની ઈચ્છા ધરાવે છે, પણ ઉન્નતિને પ્રકાશ જરા પણ દેખાતું નથી, અને કદાચ માને કે યત્કિંચિત પ્રકાશ કર્યો હશે, તે અમાવાસ્યાની ઘોર અંધારી રાત્રિના નિબિડ અંધકાર પાસે અગ્નિના એક નાનામાં નાના કણીયાનો પ્રકાશ શું તે અંધકારને નાશ કરી શકશે ? ઘણે ભાગે તો કેન્ફરન્સના અગ્રેસર પણ પક્ષાપક્ષની ખેંચતાણ કરી સમાજ પ્રેમ, શાસન દાઝ અને સદ્દબુદ્ધિથી શૂન્ય થયેલા અને ધનથી મદોન્મત્ત બનેલા કેટલાક મદાંધ શેકીઆઓના ખુશામતી બની માખણ ચેપડી હાઆ ટેળામાં ભળવા જાય ત્યાં સમાજની ઉન્નતિ થવાનો સંભવંજ કયાંથી રહે ? ગત વર્ષે કેન્ફરન્સના મંડપમાં પંડિત લાલન સંબંધી કોન્ફરન્સના કેટલાક નાયકના પક્ષાપક્ષની અધમ ભાવ જનક પ્રવૃત્તિ જોઈ સમાજના જાણવામાં આવ્યું છે કે ઘણે ભાગે તો કોન્ફરન્સના મંડપમાં ઘડાયેલા કાયદાઓ વા ઠરાવ પડાને પાને જ પસાર થતા જોવામાં આવે છે, પણ સમાજ ઉપર પસાર થવાનો પ્રસંગ બહુજ અલ્પ થતે જોવામાં આવે છે. આ વિચારથી કોન્ફરન્સની સંસ્થા કે તેના કાર્ય વાહકે કાંઈ પણ કરી શકાયા નથી કે કરી શકતા નથી—એવો આક્ષેપ કરવાને મારે હેતુ નથી. કેન્ફરન્સ સેવા કાર્ય અને ઉન્નતિ ધર્મ બજાવી શકે છે, પણ આગળ જણાવ્યા પ્રમાણે ગાઢ અંધકારમાં અગ્નિકણ જેવી પ્રવૃત્તિ થાય છે. પાંચ દશ કેન્ફરન્સમાં જે લાખ Page #244 -------------------------------------------------------------------------- ________________ રૂ. ખરચવામાં આવ્યા, તેના પ્રમાણમાં હજારોની મીલ્કત ૫ણુ મહામુશીબતે મેળવી શકી છે, જેથી “ગજની ઘેાડીને સવા ગજનું ભાડું” એવું થેઈ જાય છે. રેલ્વેનાં ભાડામાં, જમણવારનાં વિવિધ રસના ભોજનમાં તથા મંડપની શોભા વધારવામાં જે લાખો રૂા. ખરચાયા છે, તે પ્રમાણે શું કરડે રાની મુડી મેળવી શકી છે કે લાખો ખરચવામાં આવે ? ત્રણ દિવસ ભેગા થઈ જે જે ઠરાવ ઘડ્યા, તેને પ્રચાર થવા માટે કેન્ફરન્સના આગેવાનો તથા કાર્યવાહકે એ પિતે દેશદેશ ફરી કેટલે આત્મભોગ આપ્યો છે? હા, પાંચ દશ કે પચીશ રૂા.ના પગારદાર ઉપદેશ દ્વારા એ કોન્ફરન્સના આગેવાને ઠરાવો પ્રચાર કરાવવા માટે, ફંડ એકત્ર મેળવવા માટે તથા ઉન્નતિ વધારવા માટે જેના કામની જ્યાં જ્યાં વસ્તી છે, ત્યાં મોકલી દે છે, એ આશ્ચર્ય ખ્યાલમાં કેમ નહિ આવતું હેય દશ રૂા.ના પગારદાર હજારે માણસોની સભામાં ભાષણ આપી સભા ઉપર શું અસર કરી શકવાના હતા ? એ સામાન્ય બુદ્ધિમાનને પણ સમજાય તેવું છે. ઠરાવને પ્રચાર, ફડને વધારવું અને ઉન્નતિ કરવી એ દશ રૂા.ના પગારદાર નોકરનું કામ નથી; પણ સેવા બુદ્ધિએ સેવા કરનાર આત્મભોગી વા તેમ ન બને તે છેવટે સે કે બસે રૂા. ના પગારદાર બી. એ. કે એમ એ સુધી કેળવાયેલા મહાવિદ્વાન ઉપદેશકેનું કામ છે. કે જેથી સભાને ધ્રુજાવી, પોતાની વિદ્વત્તાથી સભાનું મન આકથી લાખો રૂ. નું ફંડ મેળવી શકે અને તેથી કોન્ફરન્સની શું મહત્તા અને કર્તવ્યતા છે ? તે જન સમાજ પૂરતી રીતે જાણી શકે. જે વેપારી હજારેની કમાણીમાં લાખનો ખરચ રાખે તેની પેઢી ત્રીજી ઘડીમાં ઉડી જાય છે, તેમ કોન્ફરન્સની સંસ્થા કરશે તે આગળ ઉપર વર્ષો વર્ષે કેન્ફરન્સ ભરાય, એ અસંભવિત છે અને જ્યારે ભરવાનું બને ત્યારે બહારની શોભામાં જે હજારે ખરચાય છે, તે કમી કરી આવનાર દરેક જૈન બંધુ માથે રસોડાને ટેકસ પડે તે સમજાઈ જાય કે કેન્ફરન્સમાં સેવા બજાવનાર વધારે ભેગા થાય છે કે મોજમજાહ ઉડાવવા ખાતે વધારે માણસનું આવવું થાય છે. રેલવે કે રસોડાને ખરચ આવનાર ઉપર પડે તો નાના શહેરે કે મોટા ગામડાઓમાં પણ કેન્ફરન્સ ભરાવાનો ઉત્સાહ વધે; પણ આવા મેટા ખરચે બે નાના શહેરે ઉપાડી શક્તા નથી, જેથી પાંચ પચીશ મોટા શહેરમાં સ્થાનકવાસી મુનિઓએ જેમ પોતપોતાના સંધાડાના ક્ષેત્રો બાંધ્યા છે, તેમાં જ ઘણું કરી ચોમાસાં થાય છે, તેમ તેટલી ગણત્રીના શહેરમાંજ કન્ફરન્સ બાઈ ભલે ફર્યા કરે. કેન્ફરન્સના કાર્યવાહક ખંતથી કટિબદ્ધ થઈ આત્મભેગી બની એકત્ર થઈ, પક્ષાપક્ષની મલીન પ્રવૃત્તિને છોડી પ્રેમથી કામ કરવા ધારે તે કેન્ફરન્સ જે ઉન્નતિ પચીશ વર્ષે કરશે, તેથી પચીશગણી ઉન્નતિ એક Page #245 -------------------------------------------------------------------------- ________________ NC વર્ષમાં અવશ્ય કરી શકશે; પણ પક્ષાપક્ષથી કરવા ધારે, એ તા કદાપિ બનવાનુ નથી. જ્યાં આખા હિંદુસ્તાનના જૈનાની કાન્ફરન્સ છે, ત્યાં નાતના કે ક્રાઇ ગામના, સંધના કે કાઇ સધાડાના ઝગડાઓને કાન્ફરન્સવાળા હાથમાં ધરી ઉન્નતિ કરવા જાય–એ બનવુ સર્વથા અસ ંભવિત છે. કહ્યું છે કે— “ અર્થનિના પ્રોવતિ, ગળાના લઘુવતસામ્, उदारचरितानांतु वसुधैव कुटुम्बकम् " ॥ १ ॥ આ મારૂં અને આ તારૂ એવી સંકુચિત ભાવના સુદ્ર બુદ્ધિ આત્માઓના હૃદયમાંજ રહે છે, પણ ઉદાર પુરૂષોની ભાવના તા વિશાળ હેાય છે, તે સમસ્ત જગતને પોતાનું કુટુંબ માને છે. ગત વર્ષે ક્રાન્ફરન્સમાં પડિત લાલનના સબંધમાં તેવી સ’કુચિત ભાવના કરી કાન્સના કાર્ય વાહકાએ પાતાની કીર્તિને ઝાંખ લગાડી છે. કારન્સના કાર્યવાહાએ નિષ્પક્ષપાત પણે નિડરતાથી આત્મભાગ આપી કાર ન્સની સેવા બજાવવી એજ તેમનુ સુકર્ત્તવ્ય છે અને જૈન સમાજે પ્રેમ તથા ઉત્સાહથી દરેક પ્રકારે કાન્ફરન્સને તન, મન, ધનાદિ સર્વસ્વ અર્પી સહાય કરવી એ કામની ફરજ છે. જૈન કામમાં આધુનિક જે વિદ્યા હુન્નર કેળવણી વિગેરે સાધનેની ખામી છે, તે ખામી દૂર કરવા સદગૃહસ્થા અને ધર્મ ગુરૂઓએ આપ સમાં રહેલ ઈર્ષ્યા, કુસ`પને છેાડી, ગચ્છ મતની સંકુચિત વૃતિના ત્યાગ કરી માન મોટાઇથી વિરકત બની, કામની ઉન્નતિ માટે ધામધુમની પ્રવૃતિમાં જે ખર્ચ થાય તેના ઉપદેશ દ્વારાએ અટકાવ કરી, કેળવણી આદિસાધનામાં ધનના વ્યય કરાવવા શ્રાવકાને મેધ આપી જૈન સમાજ યા જિન શાસનની સેવા અજાવશે તેા જ કામની અને શાસનની ઉન્નતિ અવશ્ય થશે. તેવી સેવા બજા વવામાં સાવ તથા શ્રાવક વર્ગને અનંત કૃપાળુ પાર્શ્વનાથ પ્રભુ અનંત બળ સમર્પી–એમ યાચના કરી આ લેખ સમાપ્ત કરૂ છુ.. એ શ્રી પાર્શ્વનાથાય નમાનમઃ " शिवमस्तु सर्व जगतः परहितनिरता भवंतु भूतगणाः दोषाः प्रयांतुनाशं सर्वत्र सुखीभवंतु लोकाः " ॥ १ ॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ વિશદ્ધ ક્ત યાને સત્યને જળ. . - શરીર તથા શાસ્ત્રના બળ કરતાં પણ પવિત્ર જીવનનું બળ વિશેષ કામ કરી શકે છે. અગ્નિમાં દહન કરવાની પ્રબળ શકિત રહી છે, છતાં જે તેને રોખથી આચ્છાદિત કરવામાં આવે, તે તે શકિત તિભાવ થાય છે અર્થાત કાર્ય શુન્ય બને છે. પવનના સંચારથી ઉપરનું આચ્છાદન વિલય થતાં નિરાવરણ થયેલ અગ્નિ પ્રકાશ તથા દહનની કાર્યશકિત બનાવી શકે છે, તેમ માયાના આવરણથી આવરણિત થયેલ આત્મસ્વરૂપનિરાવરણ વા નિર્મળ થયા વિના પિતાના દીવ્ય જ્ઞાનને પ્રકાશ થઈ શકતો નથી. ત્યાગ, ભકિત, મુમુક્ષુતા તથા વૈરાગ્યાદિ ઉત્તમ સદાચારોથી ક્ષમા, શાંતિ, સરલતા વિગેરે સદગુણોથી તથા સંતકૃપા અને આત્મિક બળથી માયાના આવરણને લય કરી સચ્ચિદાનંદરૂપ પિતાના સત્ય તથા નિર્મળ સ્વરૂપનો આવિર્ભાવ થવાથી અનંત શક્તિને વિકાશ થાય છે અને કાલેકને દષ્ટ બને છે. કોઈ પણ સાધનથી જેમ ભાષ્યની પ્રાપ્તિ થઈ શકે છે, તેમ કાઈ પણ આત્મિક ગુણ બલવાન પણે પ્રગટ થયો હોય તે જીવાત્મા અવશ્ય મહાન પદ (તત્વ સ્વરૂપ) ને પ્રાપ્ત કરી શકે છે. એક બળવાન દેષ અનેક ગુણનું આવરણ કરી અધઃપતન કરે છે, જ્યારે એક પણ મહાન આત્મ ગુણ ઉત્કૃષ્ટ પણે ઉત્પન્ન થયો હોય તે અનેક દોષોનો નાસ કરી પોતાની સર્વ શકિતને વિકાશ કરે છે, અને તેથી અંતરની ઉન્નતિ થાય છે. એકજ શશી વિશ્વના તાપને શાંત કરે છે, એકજ કેસરીસિંહ વિશાળ વનને કંપાવે છે, તથા એકજ દિવાકર (સૂર્ય) સૃષ્ટિના નિબિડ અધકારનો નાશ કરે છે, તેમ એકજ આત્મગુણથી અજ્ઞાન તિમિરને નાશ થઈ જ્ઞાનશક્તિ ને વિકાસ થાય છે. અગ્નિને કણ પણ લાખ મણ કાષ્ટની ગંજીનો વિનાશ કરે છે, તેમ એક પણ સાચા આત્મિક ગુણથી અનંત આવરણને નાશ થઈ નિરાવરણ એવું સ્વરૂપ પ્રકાશે છે. - એક નગરમાં ધનાઢય અને ધર્મિષ્ઠ એવો એક શેઠ હતા. તેને એકજ પુત્ર હતા, પણ તે નાની વયમાંજ નીચ સોબતીઓના સંગથી ખરાબ રસ્તે ચડી ગયો. મીણના પુતળા ઉપર જેશથી બીબું મારવા જતાં જેમ તેનું પ્રતિબિંબ પડી જાય છે, તેમ નિર્બળ અંત:કરણની ઉપર સંગત પ્રમાણે અસર થાય છે. તે શ્રેષ્ઠિ પુત્ર દુષ્ટ મિત્રોના સંગથી ચોરી, જુગાર, અનાચાર વિગેરે દુર્વ્યસનમાં આસકત થઇ ગયો. શ્રેષ્ઠીએ તેને ઉન્માર્ગથી બચવા સદબોધ આપવામાં કંઈ બાકી ન રાખી, પણ તેને લેશ માત્ર અસર ન થઈ. એવામાં એક દિવસે પિતા -શ્રેણી મરવા પડ્યા, તે વખતે પિતાના પુત્રની અધમ પ્રવૃત્તિથી તેના હદયમાં Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સત્યવત્ દુઃખ થવા લાગ્યું. આ વખતે પિતાને વ્યાકુળ અને ચિંતાતુર જોઈને તેણે ચિંતાનું કારણ પૂછ્યું એટલે શ્રષ્ટીએ કહ્યુ` કે— પુત્ર ! હું મરવા પડયા છું. આ જન્મની યાત્રા હવે અલ્પ સમયમાં સમાપ્ત થઇ જશે, માટે મરતાં મરતાં પણ જો તુ મારૂં એક વચન માન્ય કરે અને તે પ્રમાણેજ વવાની દઢ પ્રતિજ્ઞા લે, તા મારૂં હૃદય ચિંતા મુકત થઈ પરમાત્મસ્મરણથી સદ્ગતિને પામે. અંતિમ સમયની પિતાની માંદગી અને દ્રવિત હૃદય જોઇ પુત્રનુ પાપી અને કંઢાર મન ચાર પણ ક્ષશુભર પીગળી ગયું; પરંતુ દુષ્ટાચારના પાપી ભારથી તેનું હૃદય પિતાની આર્દ્ર વાણી સાંભળતાં પણ જોઇએ તેવું બેકાણું નિ નહિ, તથાપિ પિતૃ સ્નેહને લઇ તેણે કહ્યું — પિતાજી મારાં સતા માટે મને લજ્જા તથા ધિક્કાર આવે છે. તમારા વચનને માન્ય કરવું એ મારી ફરજ છે; પરંતુ મારાથી તે વ્યસનામાંથી એકના પશુ ત્યાગ થઈ શકે તેમ નથી. તે શિવાય આપ ક્રાઇ પશુ પ્રતિજ્ઞા લેવરાવવા ઇચ્છતા હૈ। તા આપના વચનને મસ્તકે ચડાવી જીવનપર્યંત હું તે પ્રતિજ્ઞા પ્રમાણે ચાલીશ 'પુત્રનાં આ વિનય યુકત વચના શ્રવણુ કરી તેણે કહ્યુ કે— તું જે દુર્વ્યસનમાં લપટાઈ ગયા છે, તે વ્યસનથી તું મુકત થઇ શકે નહિ, તેા તારા કમનશીબની વાત છે; તેને માટે તારી ઇચ્છા નથી તે। હું પણ બલાત્કારથી તને પ્રેરણા કરતા નથી; પણ મારી બીજી એક સૂચના એ છે કે તારે લાખા રૂા ની નુકશાની થાય, પ્રાણાંત સમય આવે, તા પણ કદાપિ અસત્ય ખેલવું નહિ, સત્ય ખેલવું. સત્યવ્રતની તુ` પ્રતિના લે તેા મને શાંતિ થશે ' પિતાના આ અંતિમ વચનને માન્ય કરી તેણે તે વખતે પિતા સમક્ષ સત્ય ખેલવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી. જેથી શ્રેષ્ઠી શાંત થઈ મરણ પામ્યા. પિતાની ઉત્તર ક્રિયા કરી, પેાતાના દુષ્ટ મિત્રાને મળવા તે શ્રેષ્ટિપુત્ર દુર્વ્યસન સેવવાની ઇચ્છાથી તે મિત્ર મંડળ તરફ ચાલ્યા. રસ્તામાં ચાલતાં તેને વિચાર આવ્યો કે—હું નીચ કૃત્યા કરવા જાઉં છું, પણ મને કાઇ પુછશે ક્ર—‘તું કયાં જાય છે?’ ત્યારે મારે તા સાચું ખેલવુંજ પડશે આ વિચાર આવતાં પિતાની આપેલ દૃઢ પ્રતિજ્ઞા પાળવા માટે દૃઢ મનાબળ થવાથી પેાતાના દુષ્ટ મિત્રાના સંગને છેડી દઇ તથા દુર્ગ્યુસનાને સર્વથા તિલાંજલિ આપી ભૂતકાળમાં કરેલ કૃત્યોના પશ્ચાત્તાપ કરતા, પેતાના જીવનને અધામાગથી બચાવવા અને સન્માર્ગે ચડાવવાની પિતાની પવિત્ર યુક્તિને માટે તેને ધન્યવાદ આપતા સન્માર્ગે આવી તેણે પોતાના માનવ જીવનને સાર્થક કર્યુ. ” એક સત્યવ્રતના પ્રભાવથી પેાતાના અનેક દુગુણાને નાશ કરી, વિશુદ્ધ જીવન અને નિર્મળ ધર્મનાં આરાધક બની તેણે ઉચ્ચ દશા પ્રાપ્ત કરી. તારા, Page #248 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ, નક્ષત્ર, ચંદ્ર, દિપક વિગેરેના પ્રકાશમાં જેમ સૂર્યનો પ્રકાશ સર્વોત્કૃષ્ટ છે, તેમ સર્વ વ્રતોમાં સત્ય અને બ્રહ્મચર્ય એ સર્વોત્કૃષ્ટ વ્રત છે. તેમાં સત્ય-એ . બ્રહ્મચર્યથી પણ અધિકતર છે. હસ્તીના પદમાં જેમ સર્વ પદોને સમાવેશ થાય છે, તેમ સત્ય વ્રતમાં સર્વ ને સમાવેશ થઈ જાય છે. ' એક મહાન તપસ્વીએ પિતાના પરમ જ્ઞાની ગુરૂ પાસે સધ પામી, તત્વજ્ઞાન પ્રાપ્ત કરી સત્ય અને બ્રહ્મચર્ય-એ બે વ્રતની પ્રતિજ્ઞા લીધી, અને એક શહેરની બહાર નદીતટે આશ્રમ બાંધીને ત્યાં રહ્યા. પોતે શિવના ઉપાસક હતા, તેથી શિવનું મંદિર બંધાવી ઈષ્ટદેવની વિશુદ્ધ પ્રેમથી સેવા ભક્તિ કરતા. મન, વચન, કાયાના ત્રિધા યોગથી ઉત્કૃષ્ટ પરિણામે સત્ય તથા બ્રહ્મચર્યનું પાલન કરતા; અને પરમાત્મભજનમાં લીન થઈ પરમાનંદમાં જીવન વ્યતીત કરતા હતા. વિશુદ્ધ માનસિક બળથી અત્યંગ્રપણે બંને વ્રતનું પાલન કરતાં હૃદયમાં અત્યંત નિરાવરણુતા તથા નિર્મળતા થવાથી તે બંને વ્રતના અધિષ્ઠાયક (વ્રતપાસક) દેવતાઓ મહાત્માના દઢ વ્રતથી પ્રસન્ન થઈ, તેમની સેવામાં સદાકાળ રહી મહાત્માને સહાય કરતા હતા. નિર્મળ વ્રતોના પુનિત પ્રભાવથી તથા વ્રતપાસક દેવતાની પ્રસન્નતાથી મહાત્માને દીવ્ય પ્રભાવ ચારે દિશામાં પ્રસરી ગયે, અને તેથી સેંકડે ગાઉથી હજારે કે તેમની સેવા-ભકિત તથા દર્શન સમાગમ માટે આવતા હતા. સ્થળે સ્થળે મહામ્ય પ્રસરવાથી હમેશાં હજારે લોકોની મેદની રહેતી, જનસમાજના લાખો મનુષ્યોની આર્થિક, માનસિક તથા શારીરિક પીડાઓ જોઈ મહાત્માનું હૃદય દ્રવિત થતાં લેકેની આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપને દૂર કરવા તે મહાત્મા સવારે સ્નાન સંધ્યાદિ ક્રિયા કરી એક ઉંચા આસન ઉપર બીરાજતા, જેથી હજારો લેકેને મહાત્માનું દર્શન સુગમતાથી થઈ શકતું હતું. મહાત્મા હજારો માણ સોની મેદનીમાં ગંભીર ધ્વનિથી બે કલાક સુધી ધર્મોપદેશ આપતા અને તેમની દીવ્ય વાણીના પ્રભાવથી ઘણું સંકારી છે સંસાર વાસનાથી મુક્ત થવા પરમાત્મ તત્વના પ્રેમી બનતા હતા. મહાત્માશ્રી હમેશાં બે કલાક સુધી ધર્મોપદેશ આપ્યા પછી એક ત્રાંબાકુંડીમાં સ્વચ્છ જળ ભરી, ઈષ્ટદેવના સ્મરણ મંત્રથી જળને મંત્રી આર્થિક અને માનસિક દુઃખથી પીડાતા તથા જલંદર, ભંગદર, તાવ, મરકી, કેઢ વિગેરે ઘણા વર્ષના ભંયકર રેગથી પીડાતા મનુષ્ય ઉપર જલની અંજલિ છાંટવાથી ક્ષણવારમાં પીડામુક્ત થઇ, તે મહાત્માને પ્રેમના ઉલ્લાસથી નમન કરતા પોત પોતાને સ્થાને ચાલ્યા જતા હતા. આ પરે૫કારની પ્રવૃત્તિથી મહાત્માની નિર્મળ કીતિ દેશ વિદેશ ફેલાઈ ગઈ હતી. Page #249 -------------------------------------------------------------------------- ________________ . એક દિવસે કોઈ ગૃહસ્થની પતિવ્રતા સ્ત્રી પિતાને પતિ અચાનક રાત્રે નવ દશ વાગે માદ થઈ જવાથી શ્વસુર સ્થાનક કે જે મહાત્માના મંદિરથી ડેક દૂર નદીના સામા કીનારે એક બીજું શહેર હતું, ત્યાં પીયરથી જવા નીકળી. થોડેક ચાલતાં એકદમ વરસાદ પડવાથી રસ્તામાં ચારે તરફ જળપ્રવાહ પ્રસરી રહ્યો. મેઘાચ્છાદિત કૃષ્ણરાત્રિ, મેઘની ભયાનક ગર્જના, વીજળીના ચમકારા, રસ્તામાં પાણીનો પ્રવાહ તથા નદીને વેગ જોઈ પોતે કઈપણુ ઉપાય અત્યારે નદી ઉતરી સામે પાર જઈ શકે તેમ ન હોવાથી થોડો સમય વિશ્રાંતિ લેવા માટે તે મહાત્માના મઠ પાસે આવી. ત્યાં દરવાજાના બાર ઠોક્યાં અને સાંકળ ખખડાવી. અચાનક ખડખડાટને અવાજ સાંભળી મહાત્મા દરવાજા પાસે આવી બેલ્યા કે – “ઐસી ઘેર રાત્રિમેં ઈધર કૌન હૈ?' એટલે બાઈએ પિતાની હકીકત કહી સંભળાવી અને રાત્રે ત્યાં વિશ્રાંતિ લેવા માટે યાચના કરી. સતીની દીન વાણી સાંભળી મહાત્માને કરૂણા આવતાં કહ્યું કે- “અબળા! રાત્રે એકાંત વાસમાં સ્ત્રીના સંગમાં રહેવું તે અમારા સાધુધર્મને ઉચિત નથી, પરંતુ તારી આ દુઃખમય અવસ્થા જોઈ દયાને લીધે હું તને થડા વખતને માટે મારા મઠમાં આશ્રય આપીશ, પણ મારી એક વાત શ્રવણ કરી ખ્યાલમાં રાખી પછી આ મઠમાં વિશ્રાંતિ લેજે. બ્રહ્મચારી સાધુને દિવસે વા રાત્રે સ્ત્રીના સંગથી દૂર રહેવું જ જોઈએ. આવી મેઘગજિત ઘેર રાત્રે તારા અથવા મારા કર્મથી કદાચકાઈની વૃત્તિ ચલિત થાય, તે પિતાના પવિત્ર ધર્મનું રક્ષણ કરવું વિકટ થઈ પડે, માટે દરવાજે ઉઘડતાંજ આ પાસેના શિવમંદિરમાં પ્રવેશ કરી અંદરથી સાંકળે બંધ કરી દેજે અને સવારે જ્યારે લેકે આવવા લાગે ત્યારે સાંકળ ખોલી તારા ઈષ્ટ સ્થાને ચાલી જજે, જેથી એક બીજાની વૃત્તિને ચલિત થવાનું અને ચલિત થતાં અધ:પતન થવાનું ન બને.” એ રીતે મહાત્માની સધ સૂચક સૂચનાને ખ્યાલમાં રાખી તે અબળા શિવમંદિરમાં દાખલ થઈ, સાંકળ વાસી રાત્રિના ભયંકર સમયને તથા પતિની સેવાને વિચાર કરતી નિકાવશ થઈ ગઈ. મહાત્માએ જ્યારે દરવાજો ખેલી બાઈને શિવમંદિર તરફ જવાને રસ્તો બતાવ્યો, તે સમયે વિદ્યુતને ઉગ્ર પ્રકાશ તે રમણીય રમણીના મુખ ઉપર પડવાથી તેનું લાવણ્ય લલિત મનોહર કાંતિ તથા દીવ્ય તેજ જઈ મહાત્મા સ્તબ્ધ બની ગયા. અબળા શિવમંદિરમાં ગયા પછી મહાત્માએ પિતાના શયન સ્થાન ઉપર આવી સુવાના પ્રયાસ કર્યો, પણ સુંદરીના સુંદર સ્વરૂપના વિચારોથી મહાત્માનું હૃદય ચલવિચલ થઈ ગયું. વ્રત શિથિલ થવાથી અંતરમાં અનેક વિકારજનિત વિચાર આવતાં નિદ્રા આવી નહિ. હજારે સ્ત્રીઓના સંસર્ગમાં આવતાં કઈવાર અણુમાત્ર પણ પિતાની વૃત્તિ ચલિત થઈ ન હતી. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ અને આજે આ ક્ષોભ થવાનું કારણ શું? નિર્મળ હૃદયમાંથી આ વિષમય વિચારો વિલય કેમ થાય? એને વિચાર કરતાં વિકાર વૃત્તિને લય કરવા અનેક વિચારેના તરંગોમાં જેમ જેમ ઉછળવા લાગ્યા, તેમ તેમ વિકારનું બળ જાગ્રત થઈ વૃદ્ધિ પામવાથી પિતાની પાપ વૃત્તિને કોઈપણ રીતે જય કરવાની શક્તિને તે ગુમાવી બેઠા. તીવ્ર વિકારના વેગમાં મોહનીના મેહક રૂપમાં મુગ્ધ થઈ, જીદગીભર દઢ બ્રહ્મચર્ય વ્રતનું આરાધન કરનાર અત્યારે ક્ષણભરના સંગથી વ્રતભ્રષ્ટ થઈ પોતાની પાપવાસનાનું પિષણ કરવાની તીવ્ર કલ્પનાઓ કરતો એવો તે સાધુ શિવમંદિર પાસે આવ્યો. શિવમંદિરનું દ્વાર ખોલવા બહાર ઉભો રહી મોટા સાદે બે દરવાજા ખેલ, દરવાજા ખોલ’ એમ રાડ પાડીને બહારની સાંકળ ખખડાવી. મહંત બાવાની રાડો તથા સાંકળના અવાજથી બાઈ જાગ્રત થતાં જાણી ગઈ કે- મહાત્માની મનોવૃત્તિ ચલિત થઈ છે, જે દરવાજો ખોલીશ તે મારા તથા તેમના પવિત્ર જીવનનું અધ:પતન થશે. માટે બોલવું જ નહિ.” એમ ધારી શું થશે, તેવા ભવિષ્યના ભયજનિત વિચારો કરતી તે સતી શિવમંદિરમાં જ મૌન ધરી બેસી રહી. ઘણું રાડ પાડતાં જ્યારે તે લલનાએ દ્વાર ન ખોલ્યું, તેમ અંદરથી જવાબ પણ ન આપ્યો, એટલે મહાત્માને તીવ્ર કામવાસના જાગ્રત થતી ગઈ, તેથી તે શિવમંદિરના શિખર પર ચડ્યો અને હથીયાર વતી શિખરને શિથિલ બનાવી આંચકાથી તોડીને નીચે નાખી દીધું. પછી ઉપરના બારામાંથી તેણે અંદર દાખલ થવાને ઈરાદો કર્યો. પ્રથમ નીચે. માથું નાખી જેવો ઉતરવા ગયો, તેજ કટિના ભાગમાં પિતે સ્થલ હોવાથી અધવચ અટકી અને લટકી રહ્યો. નીચે માથું અને ઉપર પગ-એમ તે મહાત્મા વૃક્ષાસનની દિશામાં આવી પડ્યા. તે શિખરના બાકોરામ એવો તે સજજડ અટકી રહ્યો કે ન તો નીચે ઉતરી શકો વા ન તે ઉપર ચડી શકે. એ રીતે સંકટમાં પડેલા તપસ્વીને જોઈ પ્રભાત થતાં દ્વાર ખોલીને તે સતી પોતાના પતિગૃહે ચાલતી થઈ. પ્રભાત થતાં હંમેશના રિવાજ પ્રમાણે મહાત્માને ધર્મ બેધ શ્રવણ કરવા તથા મંગેલ જળની અંજલિ ઈટાવવા હજારે લેકે મઠમાં આવવા લાગ્યા. ત્યાં મહાત્માને ન જેવાથી તે ચારે તરફ શોધવા લાગ્યા; પરંતુ ક્યાંય પત્તો ન મળ્યો, એવામાં શિવમંદિરના શિખર પર કેટલાક લેકેની દૃષ્ટિ પડી, ત્યાં મહાત્માને જે તે વિચારવા લાગ્યા કે આ મહાત્મા આવી ઉત્કૃષ્ટ દશાને પામ્યા છે, છતાં પોતે હજી પણ કેવી વિકટ તપસ્યા કરે છે ?” તે મહાત્માથી તે વૃક્ષાસનની ધૂનમાં જ આમ લટકી રહ્યા છે, એમ જાણી ઘણું લેકે શિખર Page #251 -------------------------------------------------------------------------- ________________ ૩૪ . પાસે આવી હાથ જોડી નમ્રતા તથા વિવેકપૂર્વક મહાત્માને અરજ કરવા લાગ્યા કે હે પ્રભા ! હવે ઘણું થયુ, હજારા લેકે આપના દર્શન, સક્ષેધ તથા સમાગમની રાહ જોઇ રહ્યા છે, આપના દર્શનને માટે લેાકેા અત્યાતુર થઇ રહ્યા છે, માટે આપ ધ્યાનમુક્ત થઇ નીચે પધારા. વળી જલાંજિલ માટે પણ ધણા લા આતુર થઇ રહ્યા છે, તે આ અમારી અરજ સાંભળીને તેના સ્વીકાર કરા. 'લાકાની અરજ સાંભળી મહાત્મા ખેલ્યા – તમે લાકા બધા સિંહાસન પાસે જઈને મેસા અને માત્ર પાંચ શ્ આદમી મારી પાસે આવેા. ' આથી લેાકા બધા યથાસ્થાને શાંતિથી બેસી ગયા અને પાંચ દશ ભક્તજના મહાત્મા પાસે આવ્યા. એટલે મહારાજે કહ્યું કે— મતે જાળવીને બહાર કહાડે. આખી રાત ઉધે મસ્તકે લટકી રહેતાં ઉર્ધ્વ શ્વાસ આવવાથી ગળે પ્રાણ આવ્યા છે. માટે મને એકવાર બહાર કહાડા એટલે પછી બધી વાત સમજાઇ જશે. ' આથી તે લેાકાએ તરત જાળવીને મહાત્માને બહાર કહાયા. એટલે સ્નાનાદિક ક્રિયા કરીને મહાત્મા સિહાસન ઉપર આવીને ખેડા. તે વખતે ધર્માંપદેશ આપવા તથા રાગખીજ નાશક જળ છાંટવા લાકાએ અરજ કરી. એટલે મહાત્મા ખેલ્યા — મહાનુભાવે ! એ પવિત્ર સમય ગયા. એ નિર્મળ દશાથી આજે હુ· ભ્રષ્ટ થયા હ્યું. સત્ય તથા બ્રહ્મચર્યના વિશુદ્ધ જીવનથી દેવતાએ પ્રસન્ન થઇ સહાય આપતા અને તે પાવન જીવનના પ્રભાવથી તથા દૈવિક શક્તિથી હુ ધર્મ ધ આપવાને લાયક હતા; તેમજ જનસમાજની પીડા દૂર કરવાને પણ શક્તિમાન હતા; પણ આજે બ્રહ્મચર્ય વ્રતથી મારૂં અધઃપતન થયું છે. ' એમ જણાવી રાત્રિ સબંધી પોતાની બધી હકીકત કહી બતાવી. મહાત્માના અધ:પતનની વાત સાંી લે નિરાશ થઇ પોત પોતાના સ્થાને જવાનો તૈયારીમાં હતા, એવામાં સત્ય વ્રતના અધિષ્ઠાયક દેવતાએ આવીને કહ્યું — મહાત્મન્ ! પીકર ન કરો. કાંઇ પણ ચિંતા કે વિકલ્પ કરવાની જરૂર નથી. આપ જરા પણ નાશી પાસ ન થતાં આપનું કાય ખજાવા, હું આપની સેવામાં હાજર છું. જો કે આપના ભ્રહ્મચર્ય વ્રતના પતનથી તે વ્રતાપાસક દેવતા ચાલ્યા ગયા છે અને વખતે હું પણ જવાની તૈયારીમાં હતા, અર્થાત્ આપ નીચે આવી પોતાનું પાપ ગેાપવીને જે જીઠું ખેાલત, તેા હું પણ ચાલ્યા જાત, પરંતુ સત્ય ખેાલીને આપે આ દાસને આધીન કરી લીધા છે. ધન્ય છે આપને ! સ્ત્રીના સંસર્ગથી વૃત્તિ ચલિત થતાં કામવાસના જાગ્રત થવાથી પ્રહ્મવ્રતથી આપ ભ્રષ્ટ થયા છતાં હજારા માણસાની સમક્ષ પોતાનુ' પાપ પ્રકાશી તમે પેાતાની ઉત્તમતા જાહેર કરી છે, તથા સત્ય વ્રતને સ્થિર રાખ્યુ છે, તેથી Page #252 -------------------------------------------------------------------------- ________________ પ હું આપની સેવામાં જ છું. માટે આપ જરા પણ શંકા ન લાવતાં ધર્મોપદેશ આપી જળ છાંટી લેાકાનું શ્રેય કરે. આપની કાર્યસિદ્ધિ સત્યવ્રતના પ્રભાવથી હ ંમેશની માફક સાર્થક થશે. ' આ પ્રમાણે દેવતાનાં હીમત ભર્યાં વના સાંભળતાં મહાત્માએ પ્રસન્ન થઇ લાકાતે ધર્મોપદેશ આપ્યા તથા જલાંજલિ છાંટી. એટલે પેાતાને અહા ભાગ્યવંત માનતા લેાકેા પાત પેાતાના સ્થાને ચાલ્યા ગયા અને મહાત્મા પણુ પોતાનુ શુદ્ધ ચારિત્ર પાળી, છેવટે આત્મબળને પ્રગટ કરી, પૂર્ણ આત્મજ્ઞાન મેળવી, પોતાનું શ્રેય સાધી પરમાત્મભાવમાં લીન થયા. સામાન્ય દોષ કરનાર માણસ પણ પોતાના એક દોષને ઢાંકવા ખીજા અનેક દોષષ ઉત્પન્ન કરવા કાશીષ કરે છે, જ્યારે આ મહાત્મા હજારા મનુષ્યામાં મહાન યાગી તરીકે ગણાતા, મનાતા અને પૂજાતા હતા, ચારે તરફ જેની યશ કાતિ ફેલાઇ ગઇ હતી, સ્ત્રી સંબંધની ખીના પેાતાના આત્મા શિવાય અન્ય કાઇ પણ જાણતું ન હતું, સામાન્યતઃ દોષ ગેાપવવા જો તેણે ધાર્યું હોત, તા તે કરી શકે તેમ હતું, છતાં લાકમાન અને લોકપ્રશસાને તિલાંજલિ આપી પોતાના પાપકૃત્યના હજારા લેાકેા સમક્ષ પ્રકાશ કરી સત્ય વ્રતને આધીન રહેવાથી છેવટે બ્રહ્મચર્ય વ્રતને પણ મેળવી તથા ખીજા પણ અનેક આત્મિક ગુણા સંપાદન કરી પોતાના મનુષ્યદેહની સાર્થકતા કરી. ધન્ય છે સત્યના મહાત્મ્યને અને ધન્ય છે તેના ઉપાસકને ! એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ!!! સમયજ્ઞની મહત્તા— સમય પ્રમાણે વનાર હમેશાં સુખી થાય છે. સુખ અને દુઃખ એ માત્ર મનની જ ભાવના છે. અમુક પદા એક જીવાત્માને સુખ કોં બને છે, ત્યારે તેજ પદાર્થ અન્યને દુઃખ કર્યાં થાય છે. એક જીવાત્મા સ્વર્ગ સમાન મહાલયમાં સુખ માને છે, ત્યારે અન્ય જીવાત્મા નિર્જન સ્થળમાં એક ઝુંપડીથીજ આનંદ માને છે. એક હજારાથી સેવાતા પેાતાને સુખી માને છે, જ્યારે અન્ય એકાંત વાસમાં એકપણાથી જ પોતાને સુખી માને છે. એક લાખા રૂા. ની સમૃદ્ધિમાં પેાતાને સુખી માને છે, અન્ય નિસ્પૃહીપામાંજ મહત્ આનંદ પામે છે. એક પદાર્થ અત્યારે આપણને સુખ કĒ જણાય છે, ત્યારે તેજ પાર્થ ઘડીભર પછી દુ:ખકર્તા જણાય છે, જે પદાર્થને દેખતાંજ તેના પ્રત્યે અરૂચિભાવ ઉત્પન્ન થાય છે, તેજ પદાર્થ કાઇ સમયે પેાતાને મહત્ સુખ આપનાર વા પેાતાનું જીવન ભગાડનાર થાય છે. થોડા સમય પહેલાં કાઠીઆવાડના કાઇ રાજકુમાર ઘેાડા ઉપર બેસી Page #253 -------------------------------------------------------------------------- ________________ પહાડી પ્રદેશમાં શિકાર માટે ફરતા હતા. એવામાં રસ્તે ભૂલી જવાથી તથા પિતાના સાથીઓ છુટા પડવાથી ડુંગરેની ખાણમાં રખડતાં સુધા તૃષાથી આકુળ-વ્યાકુળ બની સાંજના ચાર વાગે તે એક ખેડુતની વાડીપર ગયા. એટલે ખેડુતે પિતાના પૃથ્વી પતિ રાજકુમારને ઓળખી બે હાથ જોડી સન્મુખ આવી નમસ્કાર તથા આદરપૂર્વક એક સ્વચ્છ સ્થળે બેસાર્યા. તે વખતે ગ્રીષ્મઋતુ તથા આખા દિવસના પરિભ્રમણના પરિશ્રમથી તેમ સુધા તૃષાને લીધે અતિ વ્યાકુળ થતાં તેમને કંઠ સોસાઈ ગયું હતું. એટલે બેલવાની પણ તાકાત રહી ન હતી. ખેડુત પાસે ઇસારા (સંજ્ઞા) થી પાણી તથા ખાવાનું માગ્યું. ખેડુતે રાજકુમારની પીડા જાણી લીધી, એટલે તરત કુવામાંથી તે પાણીને લેટે ભરી આવ્યું. પાણી પીધા પછી કાંઈક શાંતિ વળતાં ખેડુત પાસે તેણે ખાવાનું માગ્યું, ત્યારે ખેડુતે કહ્યું-“અન્નદાતા ! આપને લાયક ખાવાનું અને મારી પાસે ક્યાંથી હોય? અમારી પાસે તે ઘંટીના પડ જેવા વા હથેળીની કેર જેવા જાડા રોટલા છે, કે જે ખાવાથી પણ આપને ત્રણ દિવસ તે અપચો થશે વા પેટમાં દુખશે. માટે હુકમ કરે તે અહીંથી બે કેશ ઉપર એક ગામડું છે, ત્યાંથી કાંઈક સારૂં ખાવાનું મળે તે લાવી આપું.” રાજકુમારે કહ્યું કેઆખા દિવસના પરિશ્રમથી મને તીવ્ર સુધા લાગી છે. મારાથી ક્ષણવાર પણ હવે સહન થાય તેમ નથી, માટે તારી પાસે જેવું ભોજન હોય તેવું હાજર કર.” કુમારના અત્યાગ્રહથી ખેડુતે પિતાની થાળીમાં એક રેટ તથા વાટકામાં થોડીક છાશ આપી. સુધાના બળથી સાકરના સીરાની માફક રોટલે મીઠે લાગવાથી વળી સાથે “તમાંરાકશતુમ છાશ લેવાથી તે આ રોટલો ઉઠાવી ગયા. કહે, તેજ રાજકુમાર જ્યારે પિતાના રસોડામાં વિવિધ પ્રકારનાં સ્વાદિષ્ટ ભેજને કરવા બેસે, ત્યારે તે રોટલામાંથી આખ તે નહિ પણ ચોથા વા છઠ્ઠા ભાગનો એક કટકે મૂકો હોય તે તેને ભાવશે ? નહિજ ભાવે. અરે! તેની સામે પણ તે નહિ જુએ. ત્યારે કહે રૂચિ અરૂચિભાવ રોટલા માં રહ્યો કે મનની કલ્પનામાં ? અર્થાત મનની ભાવનામાં જ છે. ખેડુતની થાળી લેટ અને વેટલે એ ત્રણે વસ્તુ રાજકુમારને દેખતાંજ અરૂચિ ઉપજાવે તેવી હતી; છતાં ક્ષુધાના બળથી અતિ આનંદ આપનાર થઈ પડી. - આ દષ્ટાંત ઉપરથી મનુષ્યોને એજ સમજવાનું છે કે જગતના પદાર્થોમાં સુખ દુઃખની માન્યતા કરી તેને આધીન થઈ રહેતાં પિતાની આત્મિક શક્તિને લય થઈ જાય છે. એક માણસને દુધ પાચન થાય છે અને બીજાને તે રેચક થાય છે. જે દુધમાં પાચનપણનો ગુણ હોય તે દરેકને પાચન થાય Page #254 -------------------------------------------------------------------------- ________________ અને રેચકપણાનો ગુણ હોય તે દરેકને રેચક થાય, પણ તેમ તે બનતું નથી, જેથી સમજાય છે કે પાચન રેચકની કલ્પના મનની છે. તે જ પ્રમાણે સમસ્ત પદાર્થોમાં સુખ દુઃખની માન્યતા મનાઈ છે, પણ તે મિથ્યા છે. પદાર્થમાં સુખદુઃખપણું નથી; પણ મનની માન્યતામાં છે. માટે વૈરાગ્ય તથા ભક્તિ બળથી તે માન્યતાને લય કરી આત્મબળને જાગ્રત કરવાથી ગમે તેવા સાનુકુળ અને પ્રતિકુળ સંયોગોમાં પણ તેને પરમાનંદ રહે છે. જેથી જ્ઞાનીઓ કહે છે કે સમય પ્રમાણે ચાલનાર હમેશાં સુખી હોય છે.” શાંતિઃ શાંતિઃ શાંતિ !!!. સતીજીવન વા સદાચારની મહત્તા અનેક પ્રકારનું દાન આપતાં, સામાયિક પ્રતિક્રમણાદિક ધાર્મિક ક્રિયાઓ કરતાં તથા ઉપવાસાદિ તપસ્યા કરતાં છતાં પણ જો અંતરની શુદ્ધિ ન થઈ તથા વિષય કષાયાદિ દોષોને નાશ ન થે તો તે પ્રવૃત્તિથી આત્મશ્રેય થઈ શકતું નથી. હજારો વર્ષો સુધી તપસ્યા કરનારની વૃત્તિઓ માયિક પદાર્થોની મેહનીમાંથી મુક્ત ન થઈ હેય, બહિરાત્મભાવની નિવૃત્તિ થઈ વૃત્તિઓ અંતર સન્મુખ ન થઈ હોય, તે તે તપસ્યાથી શરીર શોષણ સિવાય બીજું માની શકાય નહિ. કષાય વિષયને ઉપશમ થયા વિના તથા અંતર જાગ્રતી થયા વિના હજારો વર્ષો તપસ્યા કરનાર કરતાં પવિત્ર જીવન ધારણ કરનાર એક સતી સ્ત્રીના આત્મબળની વિશેષતા જોવામાં આવે છે. એક જંગલમાં કોઈ મહાન તપસ્વી એકાંતવાસમાં નિસ્પૃહી અને નિસંગપણે સાઠ હજાર વર્ષો સુધી ઉત્કૃષ્ટ તપસ્યા કરતાં માસક્ષમણના પારણે સુકાં પાંદડાં વા ફળ કુલ ખાઈ પુનઃ માસખમણ કરતા હતા. એ રીતે હજારો વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરતાં તેમણે પોતાના શરીરને એક હાડપિંજર બનાવી દીધું, તેમાંથી રૂધિર અને માંસ સેસાઈ ગયાં. એકાસને યોગ સ્થિરતાથી સાઠ હજાર વર્ષના દીર્ધ સમયની ઉગ્ર તપસ્યાથી તેમને અનેક સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રગટ થઈ હતી. તપસ્યાના બળથી જીવાત્માને અનેક સિદ્ધિઓ તથા લબ્ધિઓ પ્રગટ થાય છે, પણ જો તેમાં મોહિત થઈ જાય તે આત્માનું અધ:પતન થાય છે. મહાત્મા સુદરદાસજી લખે છે કે- “સિદ્ધિ હૈ સો ઠગારી હૈ.” સિદ્ધિઓ પ્રગટ થતાં જે આત્મા તેમજ આસક્ત બની જાય, તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ મહાન તપસ્વી પણ લબ્ધિઓના મોહમાં લુબ્ધ થવાથી આત્મભાવ ભૂલી જઈ પોતાની મહત્તા બતાવવા, જન Page #255 -------------------------------------------------------------------------- ________________ સમાજના પરિચયમાં આવવા તેમણે એક મોટા શહેર તરફ જવાને વિચાર કર્યો. પિતાની તપસ્યાનો નિયમ પૂર્ણ થતાં વેગસમાધિ તથા આસનસ્થિરતાથી મુક્ત થઈ, ફળ પુલથી જરા સુધા શાંત કરી તે પ્રયાણ કરવાની, તૈયારીમાં હતા, તેવામાં જે વૃક્ષ નીચે બેઠા હતા, તે વૃક્ષ ઉપર એક બગલી બેઠી હતી, તે તપસ્વીની ઉપર ચરકી. પિતાના શિર ઉપર પક્ષીની ચરક પડવાથી ક્રોધાયમાન થયેલ તપસ્વી વિચારમાં પડ્યો કે–એક નાદાન પક્ષી પણ મારી અવગણના કરે છે, તે જનસમાજમાં મારી મહત્તા વા કીર્તિને પ્રચાર થે દુશક્ય છે. માટે મારી પ્રતિષ્ઠાને ફેલાવવા તથા આ દુષ્ટ પક્ષીએ મારા જેવા સમર્થ યોગી ઉપર ચરક નાખી અવગણના કરી છે, તેના નીચ કૃત્યને બદલે આપવા આ બગલીને શિક્ષા કરવી જ જોઈએ.” એમ વિચારી મસીન તપી જવાથી ક્રોધના વેગમાં આવી બગલીની ઉપર તેજલેશ્યા (બાળી નાખવાની શક્તિ) મૂકીને તેને બાળી નાખી. એક પક્ષીની ચરક પડવાથી વૃત્તિને કષાયના વેગમાં લાવી તેનો સંયમ ન કરી શકનારને આત્માની ઉન્નતિ કયાંથી થઈ શકે? જે તપસ્યા અંતરની શુદ્ધિ અને આત્મોન્નતિ કરવા માટે હતી, તે તપસ્યાથી સિદ્ધિઓ ઉત્પન્ન કરી બીજાને બાળી નાખવાથી આનંદ માનનાર, માન કીર્તિની મહત્તામાં રાજી થનાર પામર આત્માને ક્યાં ખબર છે કે બગલીના સ્કૂલ દેહના નાશની સાથે તારા આંતરિક પવિત્ર જીવનને તથા માનસિક શુદ્ધિનો પણ નાશ થાય છે, અર્થાત આત્માને આવરણ થયું છે. બગલીના બળવાથી પિતાની સિદ્ધિની સાર્થક્તા જાણી અભિમાનમાં મહલકા તે તપસ્વી શહેરમાં ગયે, અને ઘણું વખતની તપસ્યાથી ક્ષુધાતુર થયેલ તેણે સ્વાદિષ્ટ આહારને માટે ભિક્ષા એક ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં “ભિક્ષા દેહિ” એમ કહીને ઉભો રહ્યો. તે વખતે ગૃહિણી પિતાના ઇષ્ટ દેવ સમાન પતિદેવની સેવામાં રોકાયેલી હતી. આર્યશાસ્ત્રના ફરમાન મુજબ સ્ત્રીને પતિ એજ તેનું જીવન છે. પતિની આજ્ઞા પ્રમાણે વર્તવું અને તેની ત્રિધાયોગે સેવા કરવી એજ તેમનું પ્રથમ કર્તવ્ય છે. પતિની આજ્ઞાને વિમુખ કરી દેવ તથા ગુરૂની આજ્ઞાનું મુખ્યપણે આરાધન કરનાર સ્ત્રીને આર્યશાસ્ત્રોએ ધર્મવિરાધક કહી છે, માટે પતિની સેવા એજ તેને ખરે ધર્મ છે, પતિની આજ્ઞાથી દેવ તથા સાધુસંતની સેવા કરનાર સ્ત્રી જ આત્માની ઉન્નતિ કરી શકે છે. આ મહાસતી પણ પૂર્ણ પતિવ્રતા હતી, પવિત્ર જીવન તથા વિશુદ્ધ શીયળથી તેનું હૃદય બહુજ નિર્મળ થયું હતું, તેમજ અતિશયજ્ઞાન ઉત્પન્ન થયું હતું. જો કે સાધુ સંતની સેવા કરવામાં તે ઉસુક અને ઉદારવૃત્તિવાળી હતી, પણ પતિની Page #256 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સેવામાં રોકાયેલી હોવાથી પેલા ચગીને ભિક્ષા આપવાનું બની શકે તેમ ન હતું. તપસ્વીએ “ભિક્ષાંદેહિ” એમ બીજી વાર તથા ત્રીજીવાર મોટા સ્વરે કહ્યું પરંતુ સતીનું તે તરફ લક્ષ્ય ન હોવાથી તપસ્વી બહુજ ક્રોધના વેગમાં આવી ગયો અને પેલી બગલીને જેમ બાળી નાખી, તેમ તે સતી સાધ્વીને બાળી નાખવા તેણે તે લેફ્સા મૂકી; પણ સતીના નિર્મળ ચારિત્રથી તથા વિશુદ્ધ શીયળથી તેજે લેસ્યા લેશ પણ દહન કરવાને શકિતમાન ન થતાં વરાળ રૂપે આકાશમાં લય પામી ગઈ. પિતાની આવી દીવ્ય શકિત (તેલેસ્યા) નિષ્ફળ થયેલ જાણીને તપવી આશ્ચર્યમુગ્ધ બની ગયો. વિદ્યા નિષ્ફળ થવાથી વ્યાકુળ ચિત્તવાળા તથા આશ્ચર્ય મુગ્ધ થયેલ તપસ્વીને જોઈને મહાસતીએ કહ્યું કે–મહારાજ શું સ્થળે સ્થળે બગલીઓ જોઈ ?” આ વાક્ય શ્રવણ કરતાં જ તપસ્વી સ્તબ્ધ બની ગયો. “અહા ! આ શે ગજબ ? જંગલમાં એકાંત સ્થળે વિદ્યા ફેરવી બગલીને બાળી નાંખવાની વાત આ ઘરમાં રહેલ સ્ત્રીએ કયાંથી જાણું ?” આવી શંકામાં આકુળ થયેલ તપસ્વીના અંતરનું સતીએ શીયેલનું માહામ્ય બતાવી સમાધાન કર્યું અને કહ્યું કે “મહારાજ ! મારા પવિત્ર શીયલ, પતિવ્રતા ધર્મ અને નિર્મળ જ્ઞાનના પ્રભાવથી હજારે દેવતાઓની શકિતઓ સત્તાહીન બની જાય તેમ છે, તો તારી આ સામાન્ય તપશકિતથી ઉત્પન્ન થયેલ વિદ્યા નિષ્ફળ થાય તેમાં આશ્ચર્ય શું છે ? લાક દૃષ્ટિએ લેકેનું માન મેળવવા ‘હું તપસ્વી છું” એવું અભિમાન રાખી જનસમાજને રંજન કરવા સાઠ હજાર વરસ જેટલા લાંબા કાળ સુધી કઠિન તપસ્યા કરી શરીરને સોસાવી હાડપિંજર બનાવ્યું; છતાં કાંઈ વળ્યું નહિ. આટલે વખત જે નિષ્કામપણે લકસંજ્ઞા તથા માનવૃતિ રહિત એકાગ્રપણે વિશુદ્ધભાવે પ્રભુભજનમાં વ્યતીત કર્યો હોત, તો મારા જેવી હજારે સ્ત્રીઓ, પુરૂષો, રાજા મહારાજાઓ તથા દેવના અધીશ્વરે પણ તારા ચરણમાં પિતાનું શિર ઝુકાવત (વંદન કરત) અરે ! આજ જન્મમાં પરમપદ મેળવી શકત. હજી પણ લેકર જન કરવાની ક્ષુદ્ર ભાવનાના મેહથી મુકત થઈ નિષ્કામ પણે પ્રભુ ભજન કરશે, તો અવશ્ય આપ આત્મિક ઉન્નતિ કરી પરમપદના ભગી બની શકશે, અર્થાત મો માર્ગ મેળવી શકશે.' જગલના એકાંતવાસમાં, સિંહ સાદિ ભયંકર પ્રાણીઓના ભયમાં એકાકીપણે રહી હજારો વર્ષો સુધી કઠિન તપસ્યા કરનારને જે આંતરિક જ્ઞાન ન થયું, તે ગૃહસ્થાશ્રમમાં રહેનાર સંસારના માયિક પદાર્થોના સંગ વિયેગની પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કરનાર સ્ત્રીને પતિસેવા-તથા શુિદ્ધ શીયળથી અંતરજ્ઞાન પ્રગટ થયું. હજાર વર્ષની તપસ્યાના બળથી મેળવેલ સિદ્ધિ એક સ્ત્રીના નિર્મળ શીય Page #257 -------------------------------------------------------------------------- ________________ ળના પ્રભાવ પાસે પરાસ્કારને પામી કેવી અદ્દભૂત દશા! તપસ્યાના મદથી ક્લ કાતા અને માન કીર્તિના ભુખ્યા તપાવીને સતીના વિશુદ્ધ શીયળના પ્રભાવથી પિતાની ભૂલ સમજાતા સતીના ૫દપકજમાં શિર નમાવી પિતાની આત્મસિદ્ધિ કેમ થાય, તેને સાચે માર્ગ શોધવા તે કઈ પરમજ્ઞાનીના શરણે ગયે. અંતર જીવન વિશુદ્ધ પરિણામને ન પામ્યું, વૃત્તિઓને જય ન થયે, મેહ માયાના બધોથી મુક્ત ન થવાયું તથા વિષય કષાયની ક્ષીણતા ન થઈ તે બાહ્યાચારે દાન, શીલ, તપ કરનારની દશા આ તપસ્વીના જેવી થાય છે. માવિના તદરી સિદ્ધિ - યાને સંકલ્પ બળને જ્ય. - પ્રકાશના નિમિત્તથી અંધકારને લય થાય છે, તેમ સંકલ્પબળથી વિને વા આવરણને લય થાય છે. દશ્ય પદાર્થોનું નિરીક્ષણ કરવામાં પ્રકાશ સહાયક થાય છે, તેમ કાર્યની સફળતા થવામાં ભાવના સહાયક બને છે. ભાવના વિકલ્પ જનિત તથા સંકલ્પજનિત એમ બે પ્રકારે છે. વિકલ્પજનિત ભાવના ચંચળ પરિણામને પામી તેને વિનાશ થાય છે અને સંકલ્પજનિત ભાવના કાર્યની સિદ્ધિ મેળવે છે. લગ્ન મંડપમાં પાણિગ્રહણ સમયે હસ્તમેળાપ કરતાં જે કન્યા ના અંતરમાં એવો વિચાર થાય કે- આ પતિની સાથે લગ્ન સંબંધ કરતાં કદાચ મારી પહેલાં તે મરણ પામશે તે મારી શું દશા થશે?” આ વિકલ્પ જનિત વિચાર (આશંકા ) કરનાર સ્ત્રી લાંબા વખત સુધી પિતાના સૌભાએ સુખને ટકાવી શકે-એ ઓછો સંભવ છે. તેમાં કોઈ પણ સત્કાર્યની સફળતા મેળવનાર છવાત્માના હૃદયમાં “કાર્યસિદ્ધિ થશે કે નહિ ?” એવી શિથિલ ભાવના ઉત્પન્ન થાય તે કદાપિ પણ કાર્યસિદ્ધિ તે કરી શકતા નથી. કાર્ય કરનાર છવાત્માને “અવશ્ય કાર્ય કરવું છે અને તેની અવસ્ય સિદ્ધિ થશે' એમ દઢ સંકલ્પ હોય તેજ તે કાર્યને સિદ્ધ કરી શકે છે. લૌકિક પણ કહેવત છે – તે જાય તે મુઆના (મરવાના) સમાચાર લાવે” અર્થાત ચંચળ ચિત્તની ચલિત વૃત્તિથી વા માનસિક નિર્બળતાથી કોઈ પણ કાર્ય સફળ થઈ શકતું નથી. “ વાતવા િવ ાથે વાધામ ” દેહ પડે તે ભલે પણ કાર્ય તે અવશ્ય કરવું જ છે. એમ દીર્ધ વિચાર પૂર્વક દમનોબળથી કામ કરી અવિકલ્પપણે પ્રવૃત્તિ કરનાર અવશ્ય સિદ્ધિને મેળવે છે, તેથી જ Page #258 -------------------------------------------------------------------------- ________________ B જ્ઞાનીઓએ ભાવના પ્રમાણે સિદ્ધિ થાય—એમ જણાવ્યુ છે. અમુક કાર્ય કરવાની ભાવના હાય; છતાં તેની સિદ્ધિ ન જાય, તેનુ કારણ ભાવનામાં આશકા, વિકલ્પ વા શિથિલતા હોય છે, તેથોજ કાર્ય સિદ્ધ થતું નથી. કાઈ પણું મનુષ્યને દુઃખ કે આપત્તિ આવે અને તે દુઃખવા આપત્તિને જય કરવાની શક્તિ ન હાય, ત્યારે તે મુંઝાઇ મરવાના વિચાર કરે છે, પણ જો તે વખતે તેને ક્રાઇ તલવારથી મારવા જાય, તે માથું ધરશે નહિ; પગ ભયભીત થઇ માથું... પાછુ હઠાવી લેશે, પરંતુ જો મરવાની સાચી અને તીવ્ર ભાવનાજ હોય તેા ખીજો તલવારથી મારવા આવતાં માથુ ધરશે વા પોતાની મેળેજ ઝેર ખાટ્ટ ગળે ફ્રાંસા નાખી વા જળમાં ડુમીને પણ મરી જશે. તેમ જેના હૃદયમાં આત્મકલ્યાણ કરવાની સાચીજ ભાવના હોય તે કષાય, વિષય તથા રાગ, દ્વેષાદિ આત્મધાતી પ્રવૃત્તિમાં નિરંતર જીવન વ્યતીત ન કરતાં તેવી પ્રવૃત્તિથી પાછા હડી કલ્યાણદાયક પ્રવૃત્તિમાં જ આનંદ વા ક્રોધના ત્યાગ કરવામાંજ આત્મશ્રેય થાય એમ માનતા હોય; જીવન વ્યતીત કરે, તેનાથી નિવૃત્ત ન થાય, તેા ક્રોધના ત્યાગ કરવાની ભાવના અંતરથો ઉત્પન્ન થયેલ તે સાચી કે તીવ્ર નથી, પણ કલ્પિત છે. શિથિલ વા કલ્પિત ભાવનાથી આત્મશ્રેય થતું નથી, પણ સાચી અને ઉત્કૃષ્ટ ભાવનાથી જ આત્મસિદ્ધિ થાય છે. અકલ્યાણકારક રમણતા કરશે. છતાં ક્રોધમાંજ તુકારામ નામના એક મહાત્મા પોતાના કેટલાક ભક્ત જના સાથે કાઇ પવિત્ર તીર્થની યાત્રાર્થે જતા હતા. રસ્તામાં સંધની સાથે ગમન કરતાં એક ગામડાના પાદરમાં કમુતરા ચણતા હતા, ત્યાંથી તુકારામજી નીકળ્યા. તેમના પગસંચારથી કમ્રુતા ભયભીત થઇ ઉડી ગયાં, તે જોઇ પૂર્વના સંસ્કારજ્ઞાનથી મહાત્મા તુકારામજીના હૃદયમાં એકદમ આશ્ચયં ઉત્પન્ન થયુ. તે વિચારવા લાગ્યા કે આ શું? હજારો લાકા મને સાધુ સંત વા મહાત્મા તરીકે માને છે, પૂજે છે, પણ મારામાં સાચું સાધુપણું હોય તેમ જણાતું નથી, પત લિ ભગવાન કહી ગયા છે કે— " अहिंसायां प्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः આત્મસ્વરૂપે જેના હૃદયમાં અહિંસા ગુણુ ઉત્પન્ન થયા હોય તેની સમીપમાં વૈર–વિરાધને નાશ થાય છે. અહિંસાગુણ જેનામાં ઉત્પન્ન થાય તેનેજ સાધુ કહી શકાય છે, લેકા મારા ખાદ્ય ત્યાગથી મેાહિત થઇ તથા મારા શાસ્ત્રીય ૩૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી રક્ત ચુઇ મને સાધુ માને છે, પણ મારામાં સાધુજીવન નથી એ પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. જો મારામાં. સાધુજીવન હાત તો આ મંદ કષાયવાળા ભદ્રક જીવા ( પારેવા ) મારાથી ભય પામી ઉડી ન જાત, પશુ શાંતિને પામત. આવા સરલ છવા પણ મારાથી શાંતિને પામતા નથી, તા પછી સિંહાર્દિક ક્રૂર-વિકાળ પ્રાણીઓ શાંતિને પામેજ ક્યાંથી ? આત્મસિદ્ધિ થયા વિના તથા આંતરિક શાંતિ મેળવ્યા વિના જનસમાજમાં વગર સાધુત્ત્વે સાધુપણું માનવું વા મનાવવું એ આત્માની અવનતિ કરવાનું તથા પરમાત્માના ગુન્હેગાર થવાનું થાય છે. “ સયમ વિષ્ણુ સરૈયતતા સ્થાપે, પાપ શ્રમણ તે દાખ્યા. " સમ્યક્ ( આત્મજ્ઞાન પૂર્વક ) પ્રકારે યમ ( વૃત્તિઓના જય ) પ્રાપ્ત કર્યાં વિના સાધુપણું મનાવવું' એ અધાતિનું કારણ છે, માટે જે સ્થળે એ પ્રાણીઆ મારાથી ભય પામીને નાશી ગયાં છે, તેજ સ્થળે યાગની સ્થિરતાથી વૃત્તિઆના જય કરી આત્મ શાંતિ મેળવી તે પારેવા નિર્ભયપણે પાછા આવી મારી પાસે કલ્લેાલ કરે, ત્યારેજ એ સ્થળેથી મારે પગલુ ભરવુ અને ત્યારેજ આહાર પાણી કે નિદ્રા લેવી. એક મહાત્માએ પણ કહ્યું છે કે “ જખ્ખ નયનામે નિંદ ન આવે તખ નર હી નારાયણ પાવે ” આ પ્રમાણે મહાત્મા તુકારામજી દઢ સ`કલ્પ કરી, મન વચન કાયાના ત્રણે યાગના સ્થિરભાવ કરી, જગદાકાર વૃત્તિને નિવૃત્ત કરી, વૃત્તિના જય કરી ‘હું કાણુ ? મારૂ સ્વરૂપ શુ' ? દેહાબ્યાસ બુદ્ધિના લય કેમ થાય ? આવરણુ કર્યું નષ્ટતાને પ્રેમ પામે ? સચ્ચિદાનંદ સ્વરૂપના નિરાવરણુભાવ કેમ થાય ? ’ એવા આત્મિક વિચારાની ઉગ્રશ્રેણીએ ચઢતાં પરમાત્મભજનમાં લીન થયા. · તુહી તુંહી ' ના એકતાન અને સતત ધ્યાનમાં અડગપણે ત્યાં ઉભા રહ્યા. આહાર નિદ્રા વિગેરે દૈહિક વાસનાઓના દઢ મનેાખળથી જય કરી એકાગ્ર પણે ઉભા રહેતાં એક બે દિવસ તા એ મહા ભાની શરીરાકૃતિ જોઇ પાવાં ભય પામીને દૂર કરવા લાગ્યાં, પણ તેમના નિર્મળ ધ્યાનથી અંતર શાંતિનું વાતાવરણ પ્રસરતાં કશુતા નિર્ભય પણે જરાજરા પાસે આવવા લાગ્યા. આત્મચિંતન અને પ્રબળ ભાવનાના બળથી જેમ જેમ મહાત્માના અંતરની શુદ્ધિ જાગ્રત થતી ગઇ તથા આંતરીક શાંતિનુ ખળ વૃદ્ધિ પામતું ગયુ, તેમ તેમ આત્મભાવનામય દ્રષ્ટિ જાગ્રત થવાથી પારેવાંનિ યપણે મહાત્માના શરીર પાસે આવી ચણવા લાગ્યાં, ચાર પાંચ દિવસમાં મહાત્માના શરીર ઉપર નિડરતાથી રમવા લાગ્યાં. છેવટે સાતમે દિવસે આત્મશતિના ઉત્કૃષ્ટ વિકાસ થવાથી, શાંતિનું પૂર્ણ વાતાવરણ જામવાથી તથા હાર્દિક Page #260 -------------------------------------------------------------------------- ________________ 3 નિર્મળતાથી પારેવાં મહાત્માની ઇચ્છાધીન બની ગયાં, અર્થાત્ મહાત્મા - લાવે ત્યારે તે આનં≠ તથા પ્રેમથી પાસે આવી, કલાલ કરે તેમ ગમ્મત કરવા લાગ્યાં. આટલી થતાં પણ તુકારામજીએ વિચાર્યું કે— આ તે પામે છે, પરંતુ જ્યારે સિંહાદિ વિક્રાળ પ્રાણી મુકત થઈ અંતર શાંતિને ભજે ત્યારેજ ખરી એમ માની શકાય. ' તત્ત્વવેત્તા શ્રીમાન રાજચંદ્ર પણ જણાવે છે — પોતાના સ્નેહી કુટુંબ સાથે શાંતિ તથા નિર્મૂળ દશા પ્રાપ્ત સરલ છવા છે જેથી શાંતિને પણ વૈરભાવ કે ક્રૂરતાથી આત્મદશા વિકસિત થઇ છે, “ એકાકી વિચરતા વળી શમશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંચાગ જો; અડાલ આસન તે મનમાં નહિ ક્ષેાલતાં, પરમ મિત્રના જાણે પામ્યા યાગ જો. અપૂર્વ અવસર એવા કયારે આવશે ? ” અંતરની ઉત્કૃષ્ટ નિર્મળતા અને હાર્દિક પૂર્ણ શાંતિના પ્રકાશ જોવાની ભાવનામાં વિચરતા મહાત્મા તુકારામજી એક પહાડ પાસેથી નીકળ્યા. ત્યાં સમીપની ગુફામાં એક વિક્રાળ સિદ્ઘ પડયા હતા, તેણે મહાત્માને જોતાં જાણે કુદરતે કૃપા કરી હાય વા પૂર્વના પુન્ય પ્રગટયા ડ્રાય તેમ પેાતાના ભક્ષ્યની પ્રાપ્તિથી તે ક્ષુધાતુર હાવાથી આનંદ પામ્યા અને મેધની જેમ ભયાનક ગર્જનાથી વનને ગજાવતા તે સિદ્ધ મહાત્મા ઉપર તરાપ મારવા ગુફાની બહાર આવ્યા. ઘણા વખતથી પૂર્ણ શાંતિના પ્રકાશ જોવાની ભાવનામાં વિચરતા મહાત્માશ્રીને ભાવનાની કસેાટી કરવાને સહજ પ્રસંગ મળી ગયા. સાક્ષાત્ કાલ સ્વરૂપ વિક્રાળ પ્રાણધાતક વનરાજને પેાતાના શરીર પર તરાપ મારવાને તૈયાર થયેલ જોઈને પણુ લેશ માત્ર ભય ન પામતાં-‘પરમ મિત્રના બન્ને પામ્યા યાગ જો’—ઉછળતા આનંદથી પેાતાના મિત્રને જેમ મળવા જાય, તેમ નિય પણાથી સિંહની પાસે જઇ પેાતાન! એક હાથને દુર સિંહના મુખ તરફ લખાવી · લે બચ્ચા ' કહીને આનંદથી ઉભા રહ્યા, તેજ ક્ષણે મહાત્માના નિર્મળ ચારિત્ર તથા આંતરિક શાંતિના પુનિત પ્રભાવથી જેમ પાળેલ પારેવુ પેાતાના માલિક પાસે ગેલ કરે વા નિર્દોષ આંળક પ્રેમાળ માતા પાસે ગેલ કરે, તેમ સિંહ શાંત બની મહાત્માના ચરણે વંદન કરીને ગેલ કરવા લાગ્યા. સિંહની અક્રૂરતા તથા અંતરશાંતિ જાણી પોતાના આત્માને કૃતકૃત્ય માનતા મહાત્મા તુકારામજી પ્રભુધ્યાન તથા સ્મરણ કરતાં તત્સ્વરૂપમાં લીન થઈ ગયા. એ રીતે માનસિક ખળ દૃઢ હોય તે ગમે તેવા દુઃસાધ્ય કર્મને પણ સાધી શકાય છે. અર્થાત્ ભાવના ખળથીજ કાર્યસિદ્ધિ થાય છે. એ શાંતિ: !! " Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ એક વિચિત્ર સમજને ખુલાસે કેટલાક લેકે એમ પ્રશ્ન કરે છે કે – કસાઈને ઘેર કુશળ અને ધમને ઘેર મુશળ” તેનું કારણ શું ? અતિ પાપ કરનાર આર્થિક સંબંધમાં સુખી દેખાય છે અને પવિત્રાચરણે ધર્મિષ્ટ આત્મા દુઃખદેખાય છે, તેનું કારણ શું? સામાન્ય બુદ્ધિથી વિચારતાં પાપી સુખી અને ધમ દુઃખી એમ જણાતું હશે, પણ વસ્તુ તેમ નથી, સુખ અને દુઃખ એ આર્થિક પ્રવૃત્તિમાં નથી. પણ માનસિક ભાવનામાં છે. જગતના દશ્ય પદાર્થો સુખ દુઃખના નિમિત્ત ભૂત હશે, પણ પરિણામભૂત નથી. એક જીવાત્મા લક્ષાધિપતિ હોય છે, છતાં સ્ત્રી, ધન, પુત્રાદિના પ્રતિકુળ નિમિત્તોને લઈ અંતરમાં અશાંતિ-ખેદને વેદે છે, જ્યારે અન્યાત્મા આર્થિક સ્થિતિમાં મંદ (દરિદ્ર) હેવા છતાં માનસિક પવિત્રતા અને હાર્દિક શુ હિથી પરમાનંદમાં મગ્ન હોય છે, આથી પદાર્થના સંગ વિયેગથી સુખ દુખની માન્યતા સિદ્ધ થતી નથી. પુત્રહીન (વાંઝીયો) પુત્રના અભાવે પિતાને દુભગી,(દુઃખી) માને છે અને પુત્ર ઉત્પન્ન થતાં પોતે સુખી બનશે એમ માને છે, - જ્યારે પુત્ર દુરાચારી જુગારી કે કુલાંગાર પાકે, તે તે પુત્રની હયાતીથી પિતા પિતાને દુઃખી માને છે અને તેના અભાવે પિતાને સુખી માને છે. અપરિણીત આત્મા સ્ત્રીસંગથી સુખ મળવાની માન્યતા કરે છે, જ્યારે પરિણીતાત્માને સ્ત્રી કુલટા, કલેશી મળી હોય તે પિતાને દુ:ખી માને છે. કહો, સુખ દુઃખ સ્ત્રી પુત્રમાં રહ્યું ? નહિ જ. માત્ર મનના પરિણામમાંજ સુખ દુઃખની સ્થીતિ રહી છે. સ્ત્રી પત્ર તથા ધનાદિ પદાર્થોના સંગથી પુન્યોદય અને અભાવથી પાપે દયની માન્યતા કરવી એ અજ્ઞાનતા છે. શાસ્ત્રકાર તે કહે છે કે- ઈચ્છા પ્રમાણે સાનુકૂળ મળે અને ભોગવતાં રતિ ઉપજે-આનંદ રહે તે પુન્યોદય’ અને ઈચ્છાવિરૂદ્ધ પ્રતિકુળ મળે તથા ભોગવતાં અરતિ (કલેશ) ઉપજે તે પાદિય.” માટેજ સુખ દુઃખ એ મનના પરિણામને આધીન છે, છતાં ઘણી વખતે બાહ્ય દેખાવથી એક પાપી આત્મા જાહેરજલાલી ભોગવતે જણાય છે અને એક પવિત્રાત્મા મહાકષ્ટ ભેગવતિ જણાય છે. તેમાં અપૂર્વ આશય રહ્યો છે. * એક વેપારી પાસે હજારો લેણદારો કઈ ૨૫-૫૦-૧૦૦-૧૦૦૦ કે દશ હજાર એમ જુદી જુદી રકમ માગે છે. વેપારીને નાની નાની રકમો થઈ રૂ. એક લાખનું દેણું છે. કોઈ લેણદાર બેચાર દિવસે વા મહિને વ્યાજ લેવા આવે અને કઈ મૂળ રકમ લેવા પણ આવે. કઈ મહાત્માના સત્સંગથી વેપારીને સબંધ લાગતાં આત્મશ્રેય કરવાની Page #262 -------------------------------------------------------------------------- ________________ તીશભાવના જાગી, પણ બારેમાસ લેણું લેવા આવનાર લેણદારોની સાથે લેવડદેવડની પ્રવૃતિ રહેવાથી તે ઉપાધિમુક્ત થઈ શકતો ન હતો. તેથી તેણે બધા લેણદારને પંદર દિવસની મુદતની નોટીસ આપી જણાવ્યું કે જે જે આસામીઓ મારી પાસે માગતા હોય, તેમણે પંદર દિવસમાં પિતાનું લેણું મળ તથા વ્યાજ સહિત લઈ જવું નહિતો પંદર દિવસ પછી લેણું લેવા આવનારને એક પાઈ પણ મળશે નહિ.” આ નોટીસની લેણદારને ખબર પડતા હજારે માણસે પોતાની મુળ રકમો લેવા આવ્યા. તે વખતે પંદર દિવસ સુધી લેણદારેની બહુજ ભીડ જોતાં પાડેસીને વેપારીની દયા આવતાં તેણે કહ્યું કે “ભાઈ ! હમણા આપને ઘણુંજ પ્રવૃત્તિ રહે છે. પહેલાં આટલી પ્રવૃત્તિ ન હતી. હમણા વધારે પ્રવૃત્તિથી આ૫ મુંઝાતા ના દુઃખી થતા હશે.” એટલે વેપારીએ કહ્યું કે મારી બાહ્ય પ્રવૃત્તિ જોઈ આપને તેમ લાગતું હશે, પરંતુ હું જરાપણ દુઃખી નથી તેમ મુંઝાતો પણ નથી. કેમકે પંદર દિવસની પ્રવૃત્તિને આનંદથી સહન કરી લઈશ જેથી ભવિષ્યમાં જરાપણ મને પ્રવૃત્તિ રહેશે નહિ. સર્વથા નિવૃતિ મળવાથી સ્થિરતા અને નિરૂપાધિથી પરમાત્મધ્યાનમાં મગ્ન થઈ આત્મસાધન કરી શકીશ. જેથી તમને દેખાતી આ પ્રવૃત્તિ માટે નિવૃત્તિનું પરમ સાધન હોવાથી અતિ આનંદ છે. તે પ્રમાણે અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત જીવો સાથે રાગ-દ્વેષને લઈવૈર-વિરોધ વધારી અજ્ઞાનપણે કર્મબંધન ક્યો પછી જ્ઞાનદશા થયા છતાં પણ પૂર્વના નિકાચિત કર્મને ભોગવ્યા વિના તેને ક્ષય થતું નથી. તેથી આત્મજ્ઞાની ધર્મિષ્ઠ મહાત્માએ જગતના જીવોને નોટીસ આપી છે કે અમારી સાથે કાઈપણ આત્માનું સુખ વા દુઃખરૂપ લેણું હોય તેણે ત્વરાથી લઈ જવું. કેમકે અમો એક બે કે ચાર ભવમાં વા તરતમાંજ કર્માવરણોથી મુક્ત થઈમેક્ષસ્થાને જવાના છીએ, જેથી કર્મનું લેણું અલ્પ સમયમાં પતાવી દેવા નું છે. આ પ્રમાણે જ્ઞાનદશા થયા પછી પણ અજ્ઞાનપણે બાંધેલાં ભેગવવાનાં કર્મો બાકી ઘણાં રહ્યાં છે અને સંસારમાં રહેવાને સમયડે છે. જેથી અલ્પ સમયમાં ઉપસર્ગો-દુઃખો વિગેરે ઘણું કર્મો ઉદયમાં આવવાથી સામાન્ય બુદ્ધિવાળાને ધર્મિષ્ટ આત્મા દુઃખી જણાય છે, પણ તે થોડા સમયમાં જ દુઃખ મુક્ત થઈ પરમ શાંતિ અને સુખમય સમાધિને પામવાના છે, જ્યારે અજ્ઞાની પાપકૃત્ય કરનાર પાપી આત્મા અત્યારે સુખી દેખાય છે, પણ ભવિષ્યમાં અનંત ભવ વા ઘણે કાલ સંસારમાં રખડવાને તથા નરક નિ ગેદાદિકનાં ભયંકર દુઃખો ભોગવવાને છે, તેથી અત્યારે બિચારો સુખી દેખાય છે, પણ વસ્તુ તે સુખી નથી, પરંતુ અનંત દુઃખનું આવરણ તેને રહ્યું છે; છતાં પુન્યાનુબંધી પાપના ઉદયથી વર્તમાને તે થોડા વખત સુખી દેખાય છે. એ શાંતિઃ | Page #263 -------------------------------------------------------------------------- ________________ સદીનું જીવન - સતી સ્ત્રી શીયળના પ્રભાવથી ભયંકર આપત્તિઓમાં પણ નિડર રહી પિતાના પવિત્ર ધર્મનું રક્ષણ કરી શકે છે. હજારે તલવારથી જે રક્ષણ ન થાય તે શાલ સંપન્ન આત્મા શીયલના પ્રભાવથી કરી શકે છે. શીયલના પ્રભાવથી જાજવલ્યમાન અગ્નિ શીતલ થઈ જાય છે. હાલાહલ વિષ અમૃતપણે પરિણમે છે. ભયંકર વિષધર (સર્પ) પુષ્પમાળવત થઈ જાય છે. વિક્રાળ સિંહ હરણુવત દેખાય છે અને ત્રાસજનક આપત્તિ પર્ણ સંપત્તિ રૂપે બને છે. સતી સ્ત્રી પોતાના પતિને ઈષ્ટદેવ માની તેના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેવામાં જ પિતાને આનંદ માને છે. પતિના સુખને માટે પોતાના શરીર વા પ્રાણને અર્પણ કરવામાં પણ પોતાને સુખ માને છે. પતિ એજ જીવન, પતિ એજ આનંદ અને પતિ તેજ ધર્મ માનવ એજ પતિવ્રતા સ્ત્રીનું ખરૂં કર્તવ્ય છે. પતિના વિયોગે અનર્ગલ રુધ્ધિ અને સ્વર્ગીય સુખ પણ તેને તૃણવત ભાસે છે; જ્યારે પતિના સંયોગમાં ભયંકર કષ્ટને પણ તે પરમાનંદ રૂપ માને છે. મહાત્મા રામચંદ્રજી સાથે મહાસતી સીતાજી જ્યારે વનવાસમાં ગયા, ત્યારે સીતાજીના પિતા જનક રાજ તથા તેના બંધુ વનમાં તેને મળવા આવ્યા. કામળ શયામાં શયન કરનાર સકમળ પુત્રીને જોઈ પિતાનું હદય દ્રવિત થતાં તેણે સીતાને કહ્યું કે--વ્હાલી પુત્રી તારી આ દુઃખિત અવસ્થા જોઈ મારું હૃદય સંતપ્ત થાય છે, અહા આવા પવિત્ર નરરત્ન રામચંદ્રજીનું વનવાસનું દુઃખ જોઈ કહેર માણસનું હદય પણ કેપી જાય, તો પછી મને સંતાપથાય તેમાં શી નવાઈ નરરત્ન આપ કૃપા કરી મારૂં ગૃહાંગણ પુનિત કરવા પધારે.” તે સાંભળી રામચંદ્રજી બેલ્યા કે—પિતાજી? આપ જેવાની વિનંતી મારે સ્વીકારવી જોઈએ, પરંતુ મારા શિરછત્રપિતાછ તરફથી પ્રાપ્ત થયેલ વનવાસને સ્વીકાર એ મારી પ્રથમ ફરજ છે. માટે હાલ તે હું આવી શકે તેમ નથી, પરંતુ આપની પુત્રીને આપ લઈ જશે તે હું રાજી છું, રામચંદ્રજીના આ શબ્દથી પ્રસન્ન થઈ જનક રાજાએ પિતાની પુત્રી સીતાને કહ્યું કે- “બહાલી સુતા? તારું શરીર અતિ સુકમળ છે, ટાઢ તડકાનાં દુ:ખે તે કઇવાર વેડ્યાં નથી, પુષ્પ શયામાં પિઢનાર, સ્વર્ગ સમાન મહાલયમાં મહાલનાર, હજારે દાસ દાસીના સુખથી સુખી અને સ્વર્ગીય આનંદ જોગવનાર તારાથી આ વનનાં વિટ સહન થઈ શકશે નહિ, ક્યાં સુગંધી પુષ્પની શા અને ક્યાં કંટક કાંકરા પર શયન ! ક્યાં મહાલયની મજાહ અને જ્યાં વનવાસને વાસ! ક્યાં સ્વર્ગીય સુખ અને ક્યાં જંગલનું દુખ! માટે બેટા ! તારા પતિ વનવાસમાં રહે, ત્યાં સુધી તારા પિતાને ઘરમાં રહી Page #264 -------------------------------------------------------------------------- ________________ પતિ સ્મરણ કરતી પ્રભુ ભજન કરે છે અને તારા પતિ રાજ્ય સ્થાને આવ્યા. પછી તેમની સેવાનો લાભ લેવા ભાગ્યશાળી થજે.' પિતાના પિતાનાં આ વચન સાંભળી સીતાજી સ્તબ્ધ બની ગયાં. પોતાના પતિવ્રતા ધર્મને આઘાત આપનારાં પિતાનાં કઠોર વચનથી દુઃખિત થઈ તેણે પિતાને કહ્યું કે પિતાજી? આપ આ શું બોલે છે? સતી સ્ત્રીએ પતિ સુખમાં હોય ત્યારે તેની સેવા કરતાં તે દુઃખમાં હોય ત્યારે બહુજ વધારે સેવા કરવી જોઈએ. પતિના કષ્ટ સમયે પોતાના પિતાને ઘેર દૈહિક સુખ ભોગવતાં પતિવ્રતા ધર્મ, માતાની કુખ અને પિતૃકુળને લજિત કરે એવી સીતાને તમે ધારી તેમ નહિજ બને. વિશ્વને વિલય થાય, સૂર્ય કદાચ પ્રકાશહીન થાય, સમુક મર્યાદા મૂકે, અગ્નિ શીતલ બને, અચલ મેરૂપર્વત ચલાયમાન થાય અને આકાશ પાતાલ એક થાય, તે પણ જનક પુત્રી સીતા ત્રિકાલે સ્વપ્નાંતરે પણ પિતાના સતિ ધર્મથી ભ્રષ્ટ થાય, એ કદાપિ બની શકે તેમ નથી. પતિના વિયોગે પતિની દુખી સ્થિતિમાં તેને છોડી દઈને પિતાના મહાલયમાં મોજ માણનાર–એ રબી નહિ, પણ તે રાક્ષસી વા કુલટાજ કહી શકાય. મહાલયની મોજ માણવા કરતાં તથા સુગંધી પુષ્પની શયામાં પઢવા કરતાં પતિના સંગમાં રહી તેની સેવા કરતી સીતા ભૂમિ શયા વા કંટક શયાથી પણ પોતાને સ્વર્ગીય સુખ ભોગીજ માને છે. પતિ વિરહ વિવિધ સ્વાદિષ્ટ ભેજને કરતાં પતિની શીતલ છાયામાં રહી ઉપષિતપણે વા લક્ષ ભોજનથી પણ અમૃતના સ્વાદ સમાન આનંદ માને છે. પતિના વિરહ માના, પાલખીથી મુસાફરી કરવા કરતાં પતિ સંસર્ગમાં રહી પાદચારીપણુમાંજ સીતા પિતાના આત્માને અહોભાગી માને છે, પતિ વિયેગે સ્વર્ગીય મહાલયમાં રહેવા કરતાં પતિની શીતલ છાયામાં જંગલમાં રહીને પણ તે અત્યાનંદ મેળવે છે, પતિ વિરહે હીરાજડિત આભૂષ ની શોભામાં મોહિત થવા કરતાં પતિ સમાગમમાં વલ્કલ ધારણ કરી અલંકાર રહિતપણામાં પણ તે દીવ્ય શોભા માને છે, અને પતિ વિયોગે પિતૃવાસમાં રહી સુખ માણવા કરતાં પતિસગે વિકટ વનવાસમાં પણ તે પરમાનંદ મેળવે છે. એમ નિશંક જાણજે. એ પ્રમાણે પોતાની પુત્રી પવિત્ર સતી સીતાનાં પતિવ્રતા ધર્મભૂષક વચને શ્રવણ કરી આનંદ પામતાં તેને કાટિશઃ ધન્યવાદ આપતાં રાજા જનક પિતાના પુત્ર સાથે સ્વરાજ્યમાં આવ્યું. સીતાજીએ પતિવ્રતા ધર્મ સાચવી રામચંદ્રજી જેવા પરમજ્ઞાની મહાત્માની સેવા બજાવી પોતાના પાવન નામને અમર કર્યું.. ધન્ય છે એવી સતી માતાઓને! કે જેમનાં નામ તથા સચ્ચારિત્રજ આભા- . Page #265 -------------------------------------------------------------------------- ________________ રતભૂમિ આયત્વને પ્રકાશી રહી છે; જ્યારે ઉપાશ્રયામાં, ધમ સ્થાનામાં તથા મદિરામાં ધર્મ માનતી સ્ત્રીઓ પતિના વિરહે વા દુઃખ દશામાં પણ પેાતાના શરીરને કીમતી વસ્ત્રભૂષાથી શાભાવી તેમાં આનંદ માનનારી, સામાયક, પ્રતિક્રમણુ, સ ંધ્યાપૂજન, વ્રતાપવાસાદિ ધર્મક્રિયા કરતાં છતાં તથા ધર્મગુરૂના બધું સેંકડા વાર સાંભળ્યા છતાં વિકારવૃત્તિના ય ન કરતાં પતિપ્રેમ તથા પતિવ્રતા ધર્મને ગૌણ કરી અન્ય પુરૂષો પ્રત્યે વિકાર દષ્ટિથી વર્તાનાર કુલટાથી.આર્ય દેશ કલકિત થયા છે અને ભારત ભૂમિના દીવ્ય પ્રકાશ તેમના અસત આચરણુરૂપ કાળાં વાદળાંથો આવરતિ ખન્યા છે. પ્રજાની પવિત્રતા વધારનાર, સત્સ`સ્કરાનું સિંચન કરનાર, પ્રજાના જીવનને ઉન્નત બનાવનાર આર્યં માતાથીજ સમાજ અને દેશની ઉન્નતિ છે, ધર્મસ્થાના તથા ધમ મદિરા માં જઇ ધર્મ ગુરૂ તથા સાધ્વીઓના સસથી અમારી માતાએ સીતા દ્રૌપદી, દમય ́તી જેવા પેાતાના હૃદયને તથા જીવનને ધડશે, ત્યારેજ ભારત દેશના પુનરૂધ્ધાર થશે. આ શાંતિ; શાંતિઃ શાંતિઃ ! ! ! ધાર્મિક પ્રકરણ. સુદર્શનનું અંતર જીવન કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રથી જેમ આસુરીશકિતના ધ્વંસ થયા હતા, તેમ વૃત્તિ સંયમી એવા સુદર્શન શેટ્ટના નિર્મળ ચારિત્રથી મહાન આપત્તિના લય થયા હતા, જેમ સત્યની પ્રતિજ્ઞાથી હરિશ્ચંદ્રરાજા મહાન પ્રતિષ્ઠાને પામ્યા તેમ શીયળના પ્રભાવથી સુદશ ન શેઠે મહાયશને પામ્યા. સત્ય વ્રતની ઉપાસના કરતાં હરિશ્ચંદ્રને ભયકર આપત્તિ આવતાં લેશ પણ ચલિત ન થતાં પોતાના સત્ય વ્રતને અચળ પણે સાચવતાં પેાતાની ઉન્નતિ કરી, તેમ સુદર્શન મહાત્મા પણ શીયળ સાચવતાં મહા વિપત્તિમાં આવી પડતાં પણ લેશ માત્ર ભય કે ચંચલતા ન લાવતાં પેાતાની નિર્મળ શકિતના પ્રભાવે સંસારથી મુકત થઈ પરમપદ તે પામ્યા. નિષ્કામ દઢતા અને અમાયિકપણાથીજ વ્રતનું આરાધન કરતાં સિધ્ધિ મળેછે; પરંતુ જો યત્કિંચિત્ પશુ સકામતા, નિળતા અને માયાદોષ રહે, તે તે કાર્ય ભ્રષ્ટ થઇ સ`સારમાં પરિભ્રમણ કરવાનું થાય છે, Page #266 -------------------------------------------------------------------------- ________________ એક શેક હતા, તેણે ‘વગર માગે—આજ્ઞા વિના કાઇની પણ ચીજ લેવી નહિં” એવુ· અસ્તેય (ચોરી ન કરવાનું) વ્રત લીધું. એક વખતે ગ્રીષ્મ ઋતુમાં શેઠ જે બગીચામાં જંગલ જતા હતા, ત્યાં આમ્ર વૃક્ષામાં સુગ ધથી મનને માહ પમાડનાર એવી પાકી કેરી જોઇને શેઠની વૃત્તિ ચલાયમાન થઇ ગઈ. કાઇને પૂછ્યા વિના ચીજ લેવાની શેઠને પ્રતિજ્ઞા હતી, પણ કેરીના સ્વાદના માહતી પ્રમલતાથી પ્રતિજ્ઞા શિથિલ થઇ. વ્રત ભ્રષ્ટ પણ ન થવું અને કેરીના સ્વાદથી પણ ભ્રષ્ટ નં થવું' એવા રસ્તા શોધવામાં લીન બનેલા શેઠે એક કપટ જનક યુકિત શેાધી - હાડી. સવારના પહેારમાં આમ્રવૃક્ષ પાસે આજુ બાજુ કાઇન હોય તેમ પોતાને ક્રાઇ ન દેખે તેવી બારીક તપાસ કરી આમ્ર વૃક્ષને ઉદ્દેશીને તેણે કહ્યું કે— “ અબસાર તું ક્ળ્યા અપાર, લહુ એ ચાર ? લેને શંખાર:” , આમ પેાતાનીજ મેળે પ્રશ્નનાત્તર ગોઠવી વૃક્ષની શાખાપરથી દશ ખાર પાકી કેરી ઉઠાવી ગયા અને આંબાની આજ્ઞા માગી કેરીઓ લીધી તેથી પોતાના અરતેય વ્રતને બાધા ન આવી, એમ તે માનતા હતા. બે ચાર દિવસ પછી પેલી ડાળપર કેરીએ ન જોવાથી તેના માલીકને શક પડતાં તે ખારીક રીતે તપાસ કરવા લાગ્યા. એવામાં એકાદ દિવસ શેઠને આવી પ્રપચયુક્તિથી કેરી ચારતાં જોઇને બાગના માલીકને બહુજ ગુસ્સા ચડ્યો. આ શેઠ હમેશાં કહે છે – • કાઇને પૂછ્યા વિના એક સળીમાત્ર પણ મારાથી લેવાય નહિ ' એમ વ્રતની પ્રતિજ્ઞા જણાવ્યાથી મેં તેને શાહુકાર જાણી વિશ્વાસથી બગીચામાં જંગલ જવાની છુટ આપી તેનું આ પરિણામ ? કેરીએ ચેાર્યો છતાં વ્રત સાચવવાના ડાળ ધાલનાર કુરાત્માના આવે પ્રપંચ ? આ પાખડ વ્રતધારીને મારે ખરાખર શિક્ષા આપવી જોઇએ. એમ વિચારી તે સુતારને ત્યાં ગયા. તેની પાસે ખેરના લાકડાના એ હાથના ધોકા કરાવી બગીચામાં શેઠના આવવાના વખતે તે નિબિડ ઝાડીમાં સંતાઇ ગયા. શેઠ પણ હુ ંમેશના રીવાજ મુજબ જંગલ પાણી જઇને આમ્રવૃક્ષ પાસે આવ્યા અને કહ્યું કે અખસાર! તું ક્ળ્યા અપાર લહું બે ચાર ? લેને દશ ખાર.' એમ કહી કરીએ તેાડી કપડામાં સંતાડીને જેવા બગીચાની બહાર નીકળવા જાય છે, ત્યાં તે। માગને માલીક ત્વરાથી દોડી આવી શેઠની ગળચી પકડી હાથમાં રહેલ ધાકાને ઉદ્દેશીને એક્લ્યા કેન્દ્ર ખેરસાર તને ધક્યો સુતાર દઉં એ ચાર ? તો કે દેને દશ ખાર. એમ કહેતાંની સાથે જ શેઠના વાંસામાં ટાફ્ટ તેણે દશ ખાર ધોકા લગાવી દીધા. યુવાન ભાગ માલિકના દશ ખાર ધોકા વાંસે લાગતાં શેર્ડ તો બિચારા ત્યાંજ " Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અધમુઆ જે થઈ પડ્યો. ત્યાં જમીન ઉપર પડી મેટેથી રડે પાડતાં વોયરે બાપલીઆ મને મારી નાખ્યો ” એમ બુમ પાડતાં બે હાથ જોડી તેણે બાગના માલિકને કહ્યું કે- એ ભાઈ સાહેબ! મને માફ કરે, હું ભૂલી ગયો. હવેથી કોઈ વાર આવું કામ નહિ કરું. મને માર નહિ. આ તું શું કરે છે?” માલિક બેલ્યો કે- શેઠ! તમે જેમ કેઈને પુછળ્યા વિના ચોરી કરવાની બાધા લીધી છે, જેથી આંબાની આશા લઈ કેરીઓ ઉઠાવી જાઓ છો, તેમ મેં પણ કોઈને પૂછ્યા વિના મારવાની બાધા લીધી છે, તેથી આ ખેરના ધેકાની આજ્ઞા લઈ મેં તને માર ચખાડ્યો છે, તેમાં મારા વ્રતને ખામી આવી નથી.” બાગના માલિકની આવી ઉક્તિ ભરેલી વાત સાંભળી શેઠ શરમાઈ ગયે અને તે તેની માફી માગી છે પાંચ કરી ગયો. આ ઉપર સમજવાનું એ છે કે વ્રત લીધા પછી માયા કરી વ્રતથી ભષ્ટ થયા છતાં વ્રત રાખવાનો ડોળ કરનારની દશા કેરી લેનાર પેલા શેઠના જેવી થાય છે. જ્યારે સુદર્શન શેઠના વ્રતમાં નિષ્કામતા, દઢતા તથા નિષ્પટતા સંપૂર્ણ હતાં, તેથી તે પ્રાણઘાતક સંકટમાંથી બચી જઈ મહાન પદને પામ્યા. સુદર્શન શેઠ એક નગરના નગરશેઠ હતા. તે નગરને રાજા મહાન શ્રુદ્ધિશાળી તથા શૌર્યવાન હતું. પિતાના ક્ષાત્રતેજથી તથા બાહુબળથી અનેક શત્રુઓને હઠાવી પિતાની રાજ્યસત્તાને પડઘે બેસાડ્યો હતો. તેને અભયા નામે રાણી હતી, જે અત્યંત રૂપવતી, લાવણ્યમયી તથા યૌવનવતી હતી. તેના રૂ૫ સૈોંદર્ય તથા બીજ કટલાક શારીરિક ગુણોને લીધે રાજા તેના પર હમેશાં પ્રસન્ન રહેતા હતા. રાણી પિતે ગૃહકાર્ય તથા રાજ્યકાર્યમાં ઘણી જ કુશળ હતી, પણ વિકારના પ્રબળપણાને લઈ તેની વૃત્તિ પિતાના પતિ ઉપર સ્થિર ન હતી, પરંતુ ચલિત હતી અર્થાત્ તે અત્યંત વિષયાંધ હતી. ' " એક વખતે અભયા રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠી બેઠી નગરચર્યા જોયા કરતી હતી, તે વખતે સુંદર તેજસ્વી, સુદર્શન શેઠ રાજમહેલ પાસેથી નીકળ્યો. શેઠના મનમેહક સ્વરૂપને જોઈ રાણી તેની ઉપર અત્યંત આસક્ત થઈ અને દાસી મારફતે તપાસ ચલાવતાં જાણવામાં આવ્યું કે તે નગરશેઠ સુદર્શન હતે. શેડના લાવણ્યથી રાણી એટલી બધી મેહાંધ બની ગઈ કે તેને રાત-દિવસ કશું ગમતું જ ન હતું. અહર્નિશ તેના મેળાપ માટે તથા તેની સાથે સ્થલ વાસનાની તૃપ્તિ માટે તે તલસ્યા કરતી હતી, પરંતુ તેના મેળાપને કઈ વખત જ આવ્યું નહિ.' એક દિવસે કંઈ કામ પ્રસંગનું બહાનું કહાડી રાણુએ સુદર્શન શેઠને Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અતઃપુરમાં ખેલાવી તેની પાસે વિષય યાચના કરી. એટલે જવાબમાં તેણે · જણાવ્યુ કે− હું પુરૂષાર્થહીન ( નપુ ંસક ) હ્યું. આથી રાણીએ તેને જતા કર્યાં. ઘેાડા દિવસ પછી તેજ સુદર્શન શેડ પેાતાની પતિવ્રતા સ્ત્રી તથા એ ત્રણ સુંદર ખાળા સાથે યક્ષ મંદિરે દર્શન કરવા જતાં રાણીના જોવામાં આવ્યા. રાણીએ દાસીને પૂછ્યું કે ' આ તેજસ્વી બાળકા કાના છે? ' દાસીએ તપાસ કરી જણાવ્યું કે ‘· આપણા રાજ્યના ભૂષણરૂપ એવા સુદશન શેઠના તે બાળકો છે. ' આ વાત સાંભળતાં ‘ સુદર્શને મને ખરાખર છેતરી ’ એમ સમજી તેના પ્રત્યે રાણીની તી વિષયભાવના જાગ્રત થઇ અને તે સફળ કરવા માટે પ્રપંચ શાષવા લાગી.- ' એકદા વસંતઋતુના સમય આવતાં કાઇ યક્ષની યાત્રાના દિવસ આવ્યા. તે દિવસે રાજા તરફથી દરવર્ષે નગરના સર્વ લેાકેા ( સ્ત્રી પુરૂષ ) ને નગર બહાર જવાના ઢંઢેરા ફરતા, જો કાઇ નગરમાં રહે તે તે રાજ્યના ગુન્હેગાર ઠરે, એવા કાયદા હતા. તે રિવાજ પ્રમાણે આ વખતે પણ નગરમાં ઢંઢેરા કર વાથી નગરવાસી સજતા બહાર રાજ્યવાડી તથા અન્ય જુદે જુદે સ્થળે લાખા મનુષ્યા વિવિધ પ્રકારની ક્રીડા તથા રમત ગમતના આનંદથી તે દિવસને વ્યતીત કરતા હતા. અર્થાત્ માટા આડંબરથી તે દિવસને ઉજવતા હતા અને સંધ્યા થતાં સર્વ લેાકા નગરમાં પાછા પોત પોતાના સ્થાને ચાલ્યા જતા હતા. ઉત્સવના દિવસે નગરવાસી જના બધા શહેર બહાર હતા, તે દિવસે ધમૂર્ત્તિ સુદન શેઠે ઉપવાસ કરી પૌષધ (૨૪ કલાકનું ધ્યાન) લઇ પૌષધશાળામાં એકાસને પરમાત્મધ્યાનમાં બેઠા હતા. તે વખતે · સુદર્શન શેઠ શહેરમાં છે’ એમ અભયારાણીને ખબર પડતાં પોતે પેટના દુખાવાનું ખાનું કરી બે ચાર દાસ દાસીએ સાથે શહેરના રાજમહેલમાં જ રહી. નગરજના તથા રાજા ઉત્સવમાં ગયા એટલે સુદર્શનને સમજાવીને વા બલાત્કારથી લાવવા પેાતાની અંગત દાસીને રાણીએ આજ્ઞા કરી. દાસી એ–ચાર નાકર તથા રથ લઇ પૌષધશાળામાં આવી શેઠને વીનવવા લાગી, પણ શેઠજી પરમાત્મધ્યાનમાં એટલા બધા લીન હતા ક્રે— જગત ક્યાં છે અને શું કરે છે ? - તેની કલ્પના માત્ર પણ ન હતી. સતતપણે આત્મચિંતન સાથે પરમાનંદમાં જ નિમગ્ન હતા, તેથી દાસીએ છેવટે કંટાળીને ખલાત્કારે લઇ જવા નાકરાને આજ્ઞા કરી. એટલે શેઠને ઉપાડી રથમાં એસારી તેએ રાજભુવનમાં રાણી પાસે લાવ્યા. તે વખતે રાણીએ બધા દાસ દાસીઓને રજા આપી. પોતે એકાંતમાં શેની પાસે આવી દીન દાસીની માક પેાતાની મન:કામના જણાવી વિષયની યાચના કરી, પણ સુદર્શનને તે તરફ લક્ષ્યજ. ન Page #269 -------------------------------------------------------------------------- ________________ પર હતુ, તે તો અડગપણે પ્રભુધ્યાનમાંજ લીન હતા. ઇંદ્રની હજાર અપ્સરા આવી અનેક પ્રકારના હાવભાવ કે કટાક્ષથી ચલિત કરવાને અનેક યુકિતઓ રચે, તથાપિ અણુમાત્ર પણ જે પેાતાના આત્મિક ધ્યાન તથા ચેાસ્થિરતાથી ચલાયમાન ન થાય તે આ પામર રાણીની ક્ષુદ્ર વાસનાથી ચલાયમાન પ્રેમ થાય ? રાણીએ અનેક યુકિતઓ તથા કામચેષ્ટાઓથી ધર્માત્મા શેઠને ક્ષોભ પમાડવા પ્રવૃત્તિઓ રચી, પણ શેઠની લેશ માત્ર અસ્થિરતા ન જોયાથી છેવટે તે કંટાળી થાકીને શેઠના પગમાં પડી. અહા ! કેવું આત્મબળ અને યાસ્થિરતા ? નવ યૌવના, કામલાંગી, લાવણ્યવતી લલિત લલના રાજાની રાણી જેના ચરણમાં પડી દીન દાસીની માફક પાતે વિષય યાચના કરે છે, તથાપિ એક રેશમ માત્રમાં જેને વિકારભાવના કે અસ્થિરતા નથી, એજ પૌષધ, એજ ધ્યાન અને એજ શીયલ ! ધન્ય છે આવા યાગીસ્વરૂપ મહાત્માને ! નમન છે આવા નિવિકારી માનવદેવને ! જેના નામ સ્મરણથી પણ અનંત જન્મ જનિત કાઁવરણાના નાશ થાય. તેવા દીવ્ય મહાત્માઓથી જ આ અય્યવત્તની ઉજ્વળ કીર્ત્તિના પ્રકાશ ચોતરફ પ્રસરી રહ્યો છે. સંસાર પ્રવૃત્તિથી મુકત થઇ કંચન તથા કામિનીના સંગથી રહિત મતી સાધુજીવન ગાળનારા પણ કેટલાક નામધારી સાધુએ પાછા ક*ચન કામિનીની માહતીમાં લપટાઇ વિષય કષાયાદિ દોષામાં જીવનને વ્યતીત કરી, શિષ્યાદિ પરિવાર, પદવી, પુસ્તકપાનાં તથા સંપ્રદાયના લાભમાં માયાના ગુલામા ખતી, પોતપોતાના પક્ષ જમાવવા તથા માન મહત્તા મેળવવામાં એકખીજા સાથે ઈર્ષ્યા કલેશ વધારી કટવત્ પાતાનું જીવન નિરક ગુમાવે છે, ત્યારે સંસારના બંધનમાં રહેલા, કંચન કામિનીના સંગમાં સમય વ્યતીત કરતા, ધન ધાન્યાદિ પદાર્થીની પ્રવૃત્તિઓમાં ફરતા, મહેલ મહાલાતમાં રમતા સુદર્શન શેઠ જેવા મહાત્મા કે જે રાજાની રમણીય રાણીના સંગમાં પશુ પેાતાના આત્મસ્વરૂપથી પતિત ન થયા. આનું નામ તે સાધુ ! એક મહાત્મા લખે છે કે આત્મસ્વરૂપને સાધે તેજ સાધુ.' સંસારત્યાગી થયા છતાં વૃત્તિ અને વાસનાના ત્યાગ ન થાય તે તે જંગલમાં ભટકતા હોય છતાં સંસારી જ છે. મુંડન વા લુંચનમાં સાધુપણું નથી, પણુ વૃત્તિઓને ય કરી, વિષયવિકારથી વિરક્ત થઇ, દેહાધ્યાસમુદ્ધિ તથા જગદાકાર વૃત્તિથી નિવૃત્ત થઇ, વિશ્વભાવનાથી મુક્ત બની પરમાત્મ ભાવનામાં અડગપણે આત્મસાધનમાં રમે તેજ સાધુ છે. શેઠને ચલિત કરવા અનેક પ્રકારે કામચેષ્ટા કર્યાં છતાં જ્યારે શે ચલાયમાન ન થયા, ત્યારે રાણીએ શેઠના પગે પડી દીનતા પૂર્વક પોતાની વાસના Page #270 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સફળ કરવા આગ્રહ કર્યો તથા શેઠના સ્થિર શરીરને ખુબ જોરથી હચમચાયુ. એટલે રાણી તરફ પરમ કારૂણ્યભાવ ઉદ્દભવવાથી શેઠ ધ્યાનમુક્ત થઇ રાણીને સાધ આપવા લાગ્યા કે માતાજી ! આ પ્રવૃત્તિ આપને ઉચિત નથી. રાજપત્ની એ પ્રજાની માતા છે અને પ્રજા એ રાજપત્નીનાં બાળકો છે, તેમ હુ પશુ આપના બાળક છું, આપ મારા રાજ્ય માતા છે. માતાએ પુત્રની પ્રાસે અનુચિત યાચના કરવી એ તો મહાન અધર્મ છે. રાજ્યમાતા! આપ પ્રજાની માતા થઈ આપના પતિવ્રતા ધર્મથી ભ્રષ્ટ થશેા, તેા પછી પ્રજાની શી દશા થશે ? આ દેવી ! આ ચંદનમાંથી ઉષ્ણુતા કેવી ? કુસુમમાંથી દુર્ગંધી કેવી ? નિર્મળ જ્યોત્સ્વામાંથી અંધકારની છાયા કેવી ? તેમ રાજ્ય માતાના પવિત્ર હૃદયમાંથી આ નરકધ્વનીરૂપ વિકાર ભાવના કેવી ? શાંત થાઓ માતા ! શાંત થાઓ. સ્થિર મની વિચાર કરો અને તમારા સત્ય ધર્મ શું છે તેને શેાધા, ક્યાં આપ રાજ્યમાતા અને ક્યાં હું ૨'ક ખાલક ? દેવી ! ક્ષણિક સુખની ખાતર પવિત્ર ધથી ભ્રષ્ટ થઇ અધમ માર્ગની ભાવના વા પ્રવૃત્તિ કરી જીવન ગાળવા કરતાં આ વિનાશી દેહના પાત કરવામાં શું હરકત છે ? માયિક સુખની માહનીમાં લપટાઇ પરમાત્માના ગુન્હેગાર બની કેટલી જીંદગી કાઢવી છે ? દૈહિક સુખની ભાવનામાં પરમાર્થ સુખની વિસ્મૃતિ કરનાર મનુષ્ય અધર્મીના ઉપનામ (કલ ક) તે પામે છે. દોષિત જીવન ગાળવા કરતાં નિર્દોષ મરણ શુ ખાટું છે? માતા, માતા ! આપના પવિત્ર · હૃદયમાં આ પાપધ્વનિ શાનેા ? ઉષ્ણુતા તા અગ્નિમાં હાય, હિમાલયના શાંત જળમાં ન હોય. દુર્ગંધ તા કીચડમાં હાય, ખાવાના ચંદનમાં ન હોય. ધનાંધકાર કૃષ્ણ રાત્રિમાં હાય, મધ્યાન્હના અત્યુત્ર તેજસ્વી સૂર્યમાં ન હાય. કાળાશ પિતળમાં હાય, પશુ શુદ્ધ કંચનમાં ન હોય. હલાહલ વિષ ણીષરમાં હાય, અમૃત વેલીમાં ન હેાય, તેમ નરકસૂચક પાપધ્વનિ વા. પરમાધામીના પડધો પાપી કુલટા સ્ત્રીઓના હ્રદયમાં હાય, પશુ આપ જેવાં વિચારશીલ સદ્ગુણી રાજ્ય માતાના હૃદયમાં ન હેાય. રાજ્યદેવી ! ઈંદ્રિય જન્ય વિકાર એ સુખ નથી. કલ્પનામાં વા માનિત ભાવનામાં સુખ મનાય છે, પશુ વાસ્તવિક સુખ નથી. પરિણામે તે ભયંકર દુઃખ, મહાન આપત્તિ અને ત્રાસજનક સટા છે. માતા ! જરા વિચાર કરો અને આપતી હૃદયચક્ષુ ઉપરથી વિકારના પલાને જરા દૂર કરી નિર્મળ દૃષ્ટિથી નિરિક્ષણ કરા, તેા સુગમતાથી સમજાશે કે આ પાપભાવના મારા તમારા સુખનું કારણ નથી, પણ અનંત દુઃખનું કારણુ છે. અરે ! અધાતિનું કારણ છે, દુર્ગતિનું નિશાન છે, એ માતા ! સૂર્ય જ્યારે અધકારને ધારણ કરશે, મેરૂપર્વત ચલિત થઇ વિનાશ પામશે, સમુદ્ર પોતાની Page #271 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા મૂકી દેશે, સુષ્ટિક્રમને નિયમિત માર્ગ અવ્યવસ્થિત થશે અને રાજપત્ની | ત્યારે ધર્મષ્ટ થશે, ત્યારે આ સૃષ્ટિને પ્રલયકાર નજદિક આવશે. માટે અંતરદષ્ટિથી આત્મિક અવેલેકન કરે. માતા વિકારના વાદળને વિચાર વાયુથી દૂર ખસેડી દીવ્ય જ્ઞાનના પ્રકાશથી આપના આત્માને તથા સૃષ્ટિને પાવન કરે. હત્યને નિર્દોષ બનાવે. માતા ! દેહ ક્ષણભંગુર છે, વિષયભાવના વિનાશી છે, માનવદેહ દેને પણ દુર્લભ છે, તેવા દેવદુર્લભ માનવદેહને પામી કલ્પનાજન્ય ક્ષણિક સુખને માટે અવિનાશી એવા આત્મતત્વથી ભ્રષ્ટ ન થાઓ. વિકારહિને વા વિષય પિષવાને માટે આ રાજભુવન તથા રાજરાણીને જન્મ નથી, પણ પીડાતી પ્રજાના રક્ષણને સતત વિચાર કરવા માટે, પતિસેવા અને પ્રજાયની વૃદ્ધિ કરવા માટે આ રાજભુવન છે તથા અનંત ભવજનિત માયાના મલીન આવરણથી મુક્ત થઈ સચ્ચિદાનંદ સ્વરૂપની નિર્મળતા તથા વૃદ્ધિ કરવા માટે જે આ રાજપત્નીને અમૂલ્ય માનવદેહ મળ્યો છે, તેને અધમ ભાવના તથા પાપવૃત્તિથી મલીન ન કરશે, નિરર્થક ન ગુમાવશે. બુદ્ધિની મંદતાએ તથા જ્ઞાનાવરણની વિશેષતાઓ દૈહિક પ્રવૃત્તિ સુખરૂપ મનાય છે, પણ તે સુખરૂપન થતાં અનંત દુઃખનું ભાજન બને છે. માટે આપના અંતરમાંથી વિકરભાવનાને લય કરી નિર્મળ ભાવનાથી આપના હૃદયને પુનિત કરો. માતા! જેની સાથે તમે અધમ યાચના કરે છે, તે તમારે બાળક છે. જોકે તે સંસારી છે, કુટુંબ સ્નેહ અને ઉપાધિમાં લપટાયલે છે; તથાપિ તેના હલ્યમાં પરમજ્ઞાની મહાવીર દેવને વાસ છે અર્થાત મહાવીરના પરમ જ્ઞાનના પ્રકાશથી નિર્મળ બનેલું જે હદય, હજારો દેવાંગનાઓ તથા ઇંદ્રાણીઓના હાવભાવથી, કામચેષ્ટાઓથો, તેમના સુંદર દીવ્ય સ્વરૂપ અને મનમેહક ગાયતેથી, સ્વગય વૈભવથી અને અનેક યુકિતઓથી અણુમાત્ર પણ ચલિત થાય તેમ નથી, તે હદય એક રાજાની રાણીથી ચલિત થાય, એ ત્રિકાલે પણ બનવાજેમ નથી, સ્વમાંતરે પણ માનશો નહિ. માતા ! સચ્ચિદાનંદના અમૃતપ્રવાહમાં પ્લાવિત થયેલ સુદર્શન વિકારની ગીરમાં પ્રવેશ કરે, એ ત્રિકાલે પણ બનવાજોગ નથી. કલ્પવૃક્ષની શીતળ છાયામાં રમનાર સુદર્શન બાવળના વૃક્ષ તરા ષ્ટિ કરે, મહાવીરના દીવ્ય જ્ઞાનામૃતનું પાન કરનાર સુદર્શન હલાહલ (ર) સામે પણ જુએ, દિવ્ય પ્રકાશમાં કલેલ કરનાર સુદર્શન અંધકારમાં આનંદ માને, આત્મસ્વભાવ સ્વરૂપ સ્વર્ગીય ભુવનમાં મોજ માણનાર સુદર્શન પાપ પ્રવૃત્તિરૂપ પરધામીથી પ્રસન્ન થાય અને આત્મોન્નતિરૂપ ઉર્ધ્વગતિ દીવ્યાકાશમાં રમણ કરતે સુદર્શન અધમ ભાવનારૂપ અધોગતિમાં Page #272 -------------------------------------------------------------------------- ________________ સુર ભ્રમણુ કરે—એ ત્રિકાલે પણ બનવા જોગ નથી. માતા ! આપ પણ ઉર્ધ્વ ગતિમાં આનંદ મેળવવા ભાગ્યશાળી બનેા, અધેાગતિથી મુક્ત થઇ દીવ્યાકાશમાં કહ્યોલ કરા, એવી આ પુત્ર સુર્શન આપને નમ્રતા પૂર્વક સૂચના કરે છે. માતા ! માહભાવથી મુક્ત થઈ આત્મભાવમાં આવે એટલે આપણે અને માતા પુત્ર પશ્માનંદમાં રમણ કરીએ અને સન્માČરૂપ સ્વના દિવ્ય શિખરે વા સિહાસને આરૂઢ થઇ સહુની ધ્વનિના પાત્રાથો અખિલ વિશ્વને ગજાવીએ. આપણા દીવ્યાન દરૂપ ઝરાનાં પવિત્ર ઝરણાના પ્રવાહ સૃષ્ટિમાં વહેવરાવી જગતને પાવન કરીએ, માનવદેહની મહત્તા પૌદ્દગલિક રચનામાં રમવા માટે નથી, પણ આત્મિક જાગ્રતી કરી પરમાનંદની રમણતા માટે છે. તે પરમાનદ મેળવવા આપના હૃદયને સાધથી શુદ્ધ બનાવી આત્મશક્તિના વિકાસ કરવાથી આ ક્ષણિક સુખ મેળવવાની ભાવનાના ક્ષણવારમાં લય થઇ જશે અને આપ અલૌકિક જીવનધારી યોગિની બનશેા. હૃદયને નિર્મળ બનાવવાથી આપ પરમજ્ઞાની ચા, આપના ચરણમાં અસ`ખ્ય મનુષ્યા તથા દેવતાઓનાં મસ્તક નુકશે માટે મેાહનીથી મુક્ત થઇ મનને પરમાત્મભાવ તરફ જોડી દ્યો. ” .. એ પ્રમાણે નિર્વિકારી બ્રહ્મમૂતિ મહાત્મા સુદર્શનના પુનિત ખાધને શ્રવણુ કર્યા છતાં ક્ષાર ભૂમિમાં ખ઼ીજ વાવ્યાની માફક વિકારદોષથી દોષિત થયેલ રાણીના પાપી હૃદયમાં તે એધની લેશ પણુ અસર ન થઇ, ઉલટી તે વિષયાત્મા ક્રોધાયમાન થઇ છ ંછેડાયેલી સર્પીની માફક ક્રૂર બની નિર્લજ્જતાભરી ચેષ્ટાથી શેઠને કહેવા લાગી કે અહીં તને ધર્મોપદેષ્ટા તરીકે ધર્માંપદેશ આપવા ખેલાવ્યા નથી, એ તારાં ધર્મનાં ધતીંગા અને ખેાધનાં ટાયલાં અહીં નહિ ચાલે. આટલા વખત એક દીન દાસીની માફક આજીજી કરી એ તે અધુ નકામુંજ ગયુ` કે ? રાજાની રાણી થઇ તારી પાસે ગરીબાઇથી યાચના કરે છે છતાં હજી તને ભાન ન આવ્યું. આ મૂઢ શેઠ ! આવી સ્વરૂપવતી રાણી તારી પાસે સ્થૂલભાગ માટે યાચના કરે છે, તે તરફ તને ખ્યાલ આવતાં નથી? મારા જેવી મનમાહક સુંદરી સાથે સ્વર્ગીય આનંદ ભાગવવામાં કાં ના કહે છે? આવા આનંદ અને સમાગમ તને સ્વર્ગમાં પણ મળવા દુર્લભ છે, ધર્મના ડાળ કરવા છેાડી દઈ મારી યાચના માન્ય કર. ખ્યાલ રાખજે કે હું કાઈ જેવી તેવી રખડતી સ્ત્રો નથી, પણ રાજાની માનિતી રાણી છું. જો હું તુડી ( પ્રસન થઈ ) તે તને સ્વર્ગના સુખતા ભાગી બનાવીશ તથા અનગેલ ધન આપી સુખી કરીશ અને રૂડી એટલે ક્રોધાયમાન થઇ તે તને ભીખ માગતા કરી દઇશ, અરે ! રીબાવી રીબાવી ભૂંડે હાલે મરાવી નાખીશ. માટે ડહાપશુ ડો Page #273 -------------------------------------------------------------------------- ________________ પ દઈ ધ્યાતામાને માની જાને, મૂખ ! મુદ્ધિશાળી થઇ રતિ સુખના રંગની અને પ્રેમના આનની ખબરજ પડતી નથી, યુવાવસ્થામાં મેાજમજાહ ઉડાવવાતા આનંદ છેડી દઈ આ ભુખે મરવાના અને શરીરને કષ્ટ આપવાના ઢાંગ ક્યાંથી શાધી હાડા ? હવે બહુ થયું, મારાથી વિરહવ્યથા એક ક્ષણુ પણ હવે સહત થાય તેમ નથી માટે કહ્યું માની જા. મારા જેવી મનેાહર સુંદરી સાથે સંસાર સુખ ભોગવી આ નવ ચેાવનના લ્હાવા લઇ લે અને મને તે સુખના આનંદ આપ. અત્યારે તું મારા કબજામાં આવ્યા છે, ઇચ્છા વા . અનિચ્છએ પશુ.જે મારી આજ્ઞા પ્રમાણે નહિ ચાલે, તે અહીંથી તુ જવા પામીશ નહિ, એટલુ’જ નહિ, પણ તારી ખરાબ દશા થશે . માટે હવે હઠ કરવાનુ છેાડી દે. ' આ પ્રમાણે સાંભળતાં સુદર્શને વિચાર કર્યાં ક્ર− વિષયાંધ રાણીની પાપ ભાવનાની પ્રબળતા હાવાથી મારા સદ્ધ પરિણમે તેમ નથી' એમ ધારી મહાત્મા સુતે કહ્યું કે—‘ માતા ! આટલા મેધ આપ્યા છતાં તને કાંઈ અસર ન થઇ ? તારી હેરાન કરવાની વા મરણની ધમકીથી ડરી જઇ અધમ માર્ગ તે અનુમેાદન કરે તેવા તે સુદર્શનને જાણ્યો ? માતા ! કદાચ અખિલ વિશ્વના એક ક્ષણવારમાં નાશ થાય, આકાશ પાતાળ એક થઇ જાય, અરે ! બ્રહ્માંડ તુટી પડે; તથાપિ આ સુદર્શન પેાતાના પવિત્ર તથી સ્વપ્નાંતરે પણ પતિત થાય તેમ નથી, એ નિઃશંક માનજો. માતા ! વિચાર કર, વિચાર કર, તને તારા પતિના તા ડર લાગે તેમ નથી, પણ વિશ્વપતિ પ્રભુના ડર રાખીને આ અધમ માથી અલગ થઇ જા. તુ કદાચ મને હાથીના પગ તળે છુંદાવી નખાવીશ, અગ્નિમાં બાળી નખાવીશ કે મારા શરીરના રાઇ રાઇ જેટલા ટુકડા કરાવી નાખીશ, તાપણુ ત્રિકાલે હું મારા સહુથી ચલિત નહિજ થાઉં, માતા ! સદ્ધર્મનું રક્ષણ કરવા જતાં આ સ્થૂલ દેહને એક વખત તા શુ પણ હજારા વખત નાશ થતા હાય તા પશુ તેની કલ્પના આવે તેમ નથી. સ્થૂલ દેહના મેહની ખાતર આત્મિક જીવનના ધાત કરી અનંત ભવના કીડા બનવા સુઘ્ધન ઇચ્છા કરે તેમ નથી અર્થાત્ પરમાથું ધર્મનું રક્ષણ થતાં સ્થૂલ દેહના નાશ થતા હોય, તે તેમાં રામ માત્રપણુ મને ખેદ કે ભય નથી, પણ પરમ શાંતિ, સુખ અને પરમાનંદજ છે, તારા પાપ વિચારને આધીન થઈ પવિત્ર જીવનથી ભ્રષ્ટ થવા કરતાં અગ્નિમાં બળવામાં અને શરીરના ટુકડા થવામાં પણું સુદર્શન પરમ ભાગ્યોદય માને છે માટે તારી ખેતી ધમકીથી ખીજાને ડરાવવા કરતાં તારા પાપમય મલીન વિચારાથી તું. પોતેજ કરીને અધમ માર્ગથી મુક્ત થઇ, વિકાર વાસનાથી વિરકત બની, Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રભુના ડર લાવીને સન્માર્ગ તરફ ગમન કર, કે જેથી તારા આત્માનું પરમ કલ્યાણ થાય. " ( એ રીતે યોગેંદ્ર સમાન શેઠનાં નિડરતાભર્યાં વતા સાંભળતાં રાણીએ જાણ્યું કે— આ દુર્ભાગી શેઠ મારૂ કહ્યું માટે તેમ નથી. વળી અહીંથી છટકી ગયા પછી જો એ રાજા કે ખીજા કાઇ પાસે મારી આ નિંદનીય વાત કરશે, તા મારી અપત્તિ થશે. માટે તે અપકીર્ત્તિથી બચવા તથા મારી અવગણના કરનાર આ ભૂખ શેઠને શિક્ષા આપવા કાઇ યુક્તિ રચી પ્રપંચ કરવા જોઇએ.’આ વા પાપમય વિચારથી · ચાર કોટવાલને દડે ’ એ કહેવત પ્રમાણે પ્રથમ તેણે દાસી પાસે ધકકા મરાવી તેને મહેલ બહાર કહાક્યો અને પાછળથી પાતાનાજ હાથે પેાતાનાં વસ્ત્રો ફાડી તેાડી, નખથી પોતાની છાતી અને શરીર ઉપર ઉઝેડા ( નખારીઆ ) ભરી એકદમ - દોડા દોડા, આ પાપી સુદર્શને મારી ઇજ્જતપર હાથ નાખ્યા' એમ માટે સાદે રાડા પાડતાં રાણીએ ત્યાં તાકાન મચાવી મૂકયું. રાણીની રાડાથી તથા દાસીઓના કોલાહલથી રાજમહેલનું રક્ષણુ કરનારા સુભા તરત ત્યાં દોડી આવ્યા અને રાણીના હુકમથી શેઠને પકડી દોરડી વિત બાંધીને તેને પોલીસ ચોકીમાં એસારી મૂક્યા. આ બાજુ રાજાને તે રમખાણુની ખબર આપવા એક નોકરને મેકલ્યા. નાકરના મુખથી તેવા સમાચાર સાંભળતાં રાજા સ્તબ્ધ બની ગયા. અનેત્વરાથી રાજમહેલમાં આવ્યો. ત્યાં રાજાને આવેલ જાણીને રાણી પેાતાનું શિર કુટતી, રૂદન કરતી અને શેઠને ગાળા દેતી તે રાજા પાસે આવી અને એલી કે— સ્વામીનાથ! આજે યક્ષયાત્રાને દિવસ હાવાથી નગરજના બધા બહાર ગયેલ જાણી એ તકના લાભ લેવા આ ધી તરીકે ગણાતા પાપી સુદર્શન છાની રીતે રાજમહેલમાં દાખલ થઈ ગયા. તે વખતે મધ્યાન્હ સમય હાવાથી દાસ દાસીએ પણ પોતાના કામમાં રોકાયલા હતા, માત્ર એક એ દાસીએ મારી સેવામાં હાજર હતી. તે વખતે એકાંતમાં મારી પાસે આવીને તેણે અનુચિત યાચના કરી, ત્યારે મે તેને કહ્યું કે— અરે શેઠ! તું ધર્મિષ્ઠ થઇ પ્રતિષ્ઠિત પણાના ડાળ કરનાર, માતા સમાન રાજપત્ની ઉપર કુર્દિષ્ટ કરતાં શરમાતા નથી ? આ પાપી વચના ખોલતાં તારી જીભ કેમ " તુટી જતી નથી ? મારી આ શિખામણુથી તે પાપી ઉલટા વધારે ક્રોધાયમાનથઈ કામાંધ બની મારી ઉપર ધસી આવ્યા અને મારા હાથ પકડી મારી આબરૂ લુટવાના તે પ્રયત્ન કરતા હતા, તેવામાં મે* બુમ પાડી; એટલે આ દાસ દાસીઆ દોડી આવ્યા. મે આજે મારી આબરૂં અને આપના કુળને પાવનરા ખ્યું છે. ૩૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ નહિ તે આજે શી ભયંકરસ્થિતિ થાત, તેને વિચાર કરતાં મારું હૃદય કપી ઉઠે છે. આ પ્રમાણે રાણીની હકીક્ત સાંભળી ક્ષણભર તો રાજ પણ સ્થિર બને ની ગયે. કારણ કે સુદર્શનના પવિત્ર જીવનની રાજાને અનેક કારણોથી અનેક વાર પ્રતીતિ થઈ હતી. “સુદર્શન જે મહાન ધર્મિષ્ઠ શેઠ સ્વનાંતરે પણ આ વું કૃત્ય ન કરે એમ રાજાને પૂર્ણ ખાત્રી હતી, છતાં રાણીની વાક્યજાળમાં રાજા ફસાઈ ગયે. રાજાને રાણી ઉપર પણ તેના નિર્દોષપણાની પૂર્ણ પ્રતીતિ હતી. સુદર્શન તરફ કોઈ જાતના ઠેશને લઈને વા પિતાના દુષ્કૃત્યને બચાવ કરવા માટે રાણ આ પ્રપંચ ઉઠાવે એમ રાજને માનવાનું જરા પણ કારણ ન હતું. તેથી પાપી રાણીની વાક્ય રચનાથી અને પાંચ દશ દાસ દાસીઓના પુરાવાથી (રાણીએ કાઈને બીક બતાવી અને કોઈને લાલચ આપી દાસ દાસીઓને આગળથી જ સુદર્શન વિરૂધ્ધ સાક્ષી આપવા ભણવી રાખી હતી.) રાજાને રાણીની વાત સાચી જણાઈ, તથાપિ સુદર્શનને પુછયા વિના તથા પુરતી તપાસ કર્યા વિના તેને દેષિત ઠરાવવાને ચુકાદે આપવગર વિચારે જજમેન્ટ આપવું તે ન્યાય સંપન્ન રાજાને ઉચિત નથી' એમ ધારી ક્રોધથી ધમધમી રહેલા રાજાએ સુદર્શન પાસે આવીને કહ્યું કે– શેઠજી આ શું કર્યું છે. રાણીએ તમારે માટે જે અપવાદ મુકયે છે, તેને બચાવ કરવા માટે તમારી પાસે કોઈ પુરાવો છે? હું તપાસ કર્યા વિના કેઈને સજા કરી અન્યાયપણાને અપવાદ લેવા ઈચ્છતો નથી. માટે તમારા બચાવમાં કાંઈ બોલવાનું હોય તે કહે. શેઠ ! આતે ચીભડામાંથી વરાળ ઉત્પન્ન થવાનું આશ્ચર્ય તે આજેજ જોયું. નગરમાં અગ્રેસર અને પ્રતિખિત ગૃહસ્થ થઈ, પરમ જ્ઞાની મહાવીરને ભક્ત બની ધર્મિષ્ઠ પશુનો દાવો કરનાર પાપી શેઠ ! તારું આ કૃત્ય ? તને અન્ય કોઈ સ્ત્રી ન મળી કે માતૃ સમાન ગણાતી રાજ્યદેવી ઉપર કુદૃષ્ટિ કરી ? રાજાને તે તને ભય ન ભાસ્યો, પણ પરમાત્માના ભયથી પણ ડર્યો નહિ ? ધર્મઢેગી ! તારું કૃત્ય જોઈ તને રીબાવી રીબાવીને મારી નાખવો જોઈએ. બેલ, તારે કાંઈ બલવું હોય તે બેલ. પાપાત્મન ! દુષ્કૃત્ય કરતી વખતે જરાપણ ભય કે લજજા ન આવી અને હવે નીચું મહેડું કરી શું જુએ છે? તારે કહેવાનું હોય તે સત્વર કહી દે.” રાજાના વારંવાર પૂછવાથી પણ શેઠે કાંઈ જવાબ ન દીધે. કારણકે શેઠ જાણતો હતો કે પાપણી રાણીએ પ્રપંચ કરી રાજાને ભમાવ્યા છે, તે વખતે મારી પાસે કોઈ સાક્ષી ન હતો, રાણીએ દાસ દાસીઓને ૫ણું ખાટી સાક્ષી ભરવા ઉશ્કેર્યા છે, જેથી મારી વાત કઈ માનશે નહિ, પિતાની વાત મારી જાય વા કેાઈ માને નહિ તેવી હોય ત્યારે તે વાત પ્રગટ કરી લેના હાસ્યપાત્ર થવા કરતાં મૌન રહેવામાંજ સાર છે. રાજા ક્રિોધાયમાન થઈ ગમે તેવી સખ્ત શિક્ષા કરે, તે Page #276 -------------------------------------------------------------------------- ________________ પણ અણુમાત્ર ભય પામવાની જરૂર નથી; કારણકે મારાં પૂર્વ પ્રારબ્ધ કર્મની સત્તાથીજ મને સુખ દુઃખ મળશે. જગતમાં કોઈ પણ જીવ બીજાને સુખ દુઃખ આપવાને શક્તિમાન નથી. સર્વ જી પોત પોતાના કર્મ સૂત્રથી જ બંધાયેલા છે. પિતાના પવિત્ર ધર્મથી ભ્રષ્ટ થવા કરતાં મરણ પામવામાંજ પરમ શ્રેય છે. માટે કાંઈ પણ ન બેલતાં પ્રભુરટન, આત્મચિંતન અને સદ્ભાવનામાં જ લીન થવું એજ મારૂં કર્તવ્ય છે કારણકે અંતે “સત્યમેવ જયતિ” સમજ સદા જય પામે છે. એ પ્રમાણે વિચારી પવિત્ર મૂર્તિ શેઠ મૌનજ ધરી રા. શેઠ કાંઈ પણ બોલ્યા નહિ, તેથી રાજાને વહેમ પડ્યો કે–રાણીની વાત વખતસર સાચી હશે. જે શેઠ નિર્દોષ હેય તે શા માટે નિર્ભયતાથી પિતાને બચાવ ન કરે ? તેથી શેઠ પાપી હોય તેમ સાબીત થાય છે.' રાણીની વાત ઉપરથી, દાસ દાસીએના પુરાવાથી અને શેઠના ન બેલવાથી “શેઠ દેષિત છે” એમ જાણે શેઠ પ્રત્યે અત્યંત ધિક્કાર દર્શાવતાં ક્રોધના આવેશમાં રાજાએ ચંડાળને હુકમ કર્યો – શેઠને શૂળીએ ચડાવો.' એ રીતે શેઠને મારી નાખવાનો હુકમ આપી રાજા રાજભુવનમાં રાણીને આશ્વાસન આપવા આવ્યો. શેઠને શૂળીની સજા થવાના ખબર નગરમાં ફેલાતાં ચારે તરફ હાહાકાર થઈ રહ્યો; કારણકે બધા નગરજનોને શેઠના સચ્ચારિત્રની ખાત્રી હતી. શેઠ તેવું કર્યા કરે નહિ—એ પાકો વિશ્વાસ હતું, તથાપિ મુજે મુમતિના એ કહેવત પ્રમાણે કઈ રાણીને દોષ કહાડી તેને ધિક્કારતા અને કે “કંચન કામિનીના મેહમાં મોટા મોટા મુનિઓ પણ લપટાઈ ગયા, તે આ બિચારો શેઠ ક્યા હિસાબમાં ? રૂપવતી રાણીને જોઈ શેઠનું મન બગયું હોય તો કહ્યું જાણે?” એમ રાણી, રાજા અને શેઠને માટે અનેક પ્રકારની વાતો થવા લાગી. એવામાં સુદર્શન શેઠની સતી સાધ્વી ધર્મપત્નીને આ વાતની ખબર પડતાં જાણે વજાઘાત થયે હેય તેમ હદયને આઘાત લાગતાં તે ધરણી ઉપર ઢળી પડી, એટલે સખીઓએ તરત જળ સિંચન તથા પવનથી તેને સાવધાન અને શાંત કરી. પિતાના પતિ ઉપર ભયંકર આપત્તિ તથા અધમ અપવાદ આવ્ય જાણી તે સતીને અત્યંત દુઃખ થવા લાગ્યું. અંદગી ભરના પતિદેવના સહવાસથી તેને નિઃશંક ખાત્રી હતી કે –“મારે ઈષ્ટ પતિ અસત્યવૃતિ કદાપિ કરેજ નહિ, આ બધો દુષ્ટ રાણીનેજ પ્રપંચ છે, પણ અત્યારે મારું જોર ચાલે? પિતાના પતિ પર આવેલ આપત્તિ તથા અપવાદને દૂર કરવા માટે તે પરમકૃપાળુ મહાવીરના મંદિરમાં ગઈ, ત્યાં પ્રભુની પુનિત મૂર્તિ સન્મુખ એકાગ્રતાથી યોગ સ્થિર કરી ધ્યાનસ્થ રહી પ્રભુ પ્રાર્થનામાં લીન બની ગઈ Page #277 -------------------------------------------------------------------------- ________________ છે. કે- “હે ભગવન! મારે પતિ સર્વથા નિર્દોષ છે, એમ મને પૂર્ણ પ્રતીતિ છે, ચંદ્ર સૂર્યનો નાશ થાય, બ્રહ્માંડને લય થાય, સૂર્ય પશ્રિમમાં ઉગે, કમળ કદાપિ પત્થર ઉપર ઉગે, તથાપિ પવિત્ર મૂર્તિ માટે પતિ સ્વમાંતરે પણ અસત્રવૃત્તિ તથા અસત્કલ્પના કરે તેમ છેજ નહિ-એમ મને પૂર્ણ ખાત્રી છે. હે દયાસિંધુ ! જન્મથી આજ પર્યત મારા મન વચન અને કાયાના ત્રણે રોગની સંપૂર્ણ શુદ્ધિથી મેં શીયળ સાચવ્યું હોય અને ધર્મ ધુરંધર મારે પ્રાણ વલ્લભ પતિ સર્વથા નિર્દોષ હેય, તે મારા શીયલના તથા મારા પતિના શીયલ અને નિર્દોષ જીવનના પ્રભાવથી આજ ક્ષણે મારા શિરછત્ર સ્વામી પર આવેલ આપત્તિ તથા અપવાદને લય થાઓ.’ એ પ્રમાણે સતીની ઉમ્ર ભાવનાથી યાતે સુદર્શન મહાત્માના નિર્મળ ચારિત્રના પ્રભાવથી તક્ષણે તેમજ બન્યું. અર્થાત રાજસુભટે જે વખતે શેઠને બાંધીને નગરમાં ફેરવતાં લઈ જતા હતા, તે વખતે સુદર્શનની નિર્દોષતા માટે નગરજનોને સંપૂર્ણ ખાત્રી હતી, તેથી હજારે લેકે બંધન યુક્ત સુદર્શનને જોઈ છાતી ફાટ રૂદન કરતા હતા. સુદર્શન નિર્ભયપણે જરા પણ સંકોચ વિના નગરના નેહી જનોને સબોધથી સાંત્વન આપતા હતા. રાજસેવકે તેને નગર બહાર શૂળીના સ્થાને લઈ ગયા. તે વખતે પિતાને અંતિમ સમય આવ્યો જાણી કૃપાળુ પરમાત્માનું શુદ્ધ મનથી ઉત્કૃષ્ટ ભાવે ધ્યાન ધરી, સવે નગરજનોની સાથે ક્ષમાપના કરી, પિતાને મરણ પથારીપર લાવનાર પાપી રાણી તથા રાજા પ્રત્યે પણ હિત ભાવના લાવી ઈષ્ટદેવ સૂચક નમસ્કાર મંત્રનું ધ્યાન કરતા મહેલ ઉપર ચડે, તેમ શેઠ હસતો અને આનંદ પામતે સળી ઉપર ચડી ગયો. પેલા ચંડાળો તેને શળી ઉપર ચડાવી જેવા નીચે ઉતર્યા તે જ ક્ષણે સુદર્શનની પવિત્ર સતી સ્ત્રીના ધ્યાનના પ્રભાવથી વા સુદર્શનના વિશુદ્ધ ચારિત્રના પ્રભાવથી શણી મટીને હીરામાણેક જડિત સિંહસન થઈ ગયું. અસંખ્ય દેવતાઓ શેઠ ઉપર વિવિધ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, વાજીબના દીવ્ય નાદથી આકાશને ધ્વનિમય કરતા, છત્ર તથા ચામર ધારણ કરી જ્ય જ્યારવ બેલતા દેવતાઓ તેની સેવા તથા નાટક કરવા લાગ્યા. આ અદ્દભૂત દેખાવ જોઈ પાસેના લકે તે ચકિત થઈ ગયા. એ દિવ્ય દેખાવની નગરમાં ખબર પડતાં હજારે માણસો ત્યાં આવ્યા અને ધર્મમૂર્તિ શેઠને નમન કરતા ઉભા રહ્યા. શેઠની સ્ત્રીને આ ખબર મળતાં તે તરતજ ધ્યાનમુક્ત થઈ ભગવંતને પરમ ભક્તિથી પુનઃ પુનઃ નમસ્કાર કરી ઉલ્લાસ પામતી પતિદેવના દર્શન કરવા સિંહાસન પાસે આવી, પતિના ચરણમાં શિર Page #278 -------------------------------------------------------------------------- ________________ કા નમાવી, એ હાથ જોડી હ`થી રામાંચિત થતી પતિને વારંવાર નમસ્કાર કરતી તે પતિના પ્રેમાગ્રહથી સમીપમાં બેઠી. અહા ! આ સમયે તે પવિત્ર ૬ પતીને જોનાર લેાકાના અંતરમાં રામ સીતાજીનેાજ ચિતાર આર્શિત થતા હતા. એવામાં રાજાને પણ આ વાતની ખબર પડતાં પોતાની ભૂલને માટે પશ્ચાત્તાપ કરતા, રાણીના દુષ્કૃત્યને જાણી તે દુષ્ટાને ધિક્કારતા, અમલદાર વર્ગીની સાથે ત્વરાથી તે નગર બહાર આવ્યા અને સિંહાસન ઉપર જ્યાં નિર્દેષ દ ંપતી વિરાજિત હતા ત્યાં આવી દ ંપતીના ચરણમાં શિર નમાવી પેાતાની ભૂલને માટે વારંવાર તે ક્ષમા યાચવા લાગ્યા. ત્યાં રાજાને આવેલ જાણી ઉભા થઇ શેઠે પણ રાજાને બહુમાન આપી ગઇ વાતને ભૂલી જવા સૂચના કરી. શેઠની નિર્દોષતા જોઇ અને રાણીની નીચતા જાણી રાણીને હસ્તીના પગ તળે કચરાવી મારી નાખવાની રાજાની ઇચ્છા હતી અને તેવા હુકમ આપવાની પશુ તે તૈયારીમાં હતા, ત્યાં સુદર્શને રાજાને સમજાવી રાણીના ઉપરના ભયંકર હુકમ પાા ખે‘ચાવી લીધા. રાણીની ભૂલ પણ માફ કરી. ફરીથી પાપવિચાર ન કરતાં પોતાના પતિદેવ રાજાની શુદ્ધ મનથી સેવા કરવા તેણે રાણીને ભલામણુ કરી. આ દંપતીના શુદ્ધ ચારિત્રથી અત્યંત પ્રસન્ન થઇ રાજા તેમને ધન્યવાદ આપતા હાથીના હાદા ઉપર બેસાડી હાથી, ધાડા, રથ અને પાયલ–એમ ચતુરંગી સેના સહિત મોટા આડંબર પૂર્વક તેણે નગરમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે દેવતાઓ દંપતીની પ્રશંસા કરતા સ્વ સ્થાનમાં અંતર્ધાન થયા અને નગરજને પવિત્ર દેંપતીની સ્તુતિ કરતા પોતપાતાના સ્થાને ગયા. સુદર્શન શેઠે પોતાનું શીયળ દઢ તથા શુદ્ધ મનથી પાળી ભયંકર આપત્તિને પણ શીયળના પ્રભાવથી દૂર કરી, વિશુદ્ધ ચારિત્રના પ્રભાવથી મૂળીને પણ સિંહાસન બનાવી, ધ્રુવ મનુષ્યેાની પ્રશંસા મેળવી અ ંતે પતિપત્ની બન્ને દંપતી પોતાનું શુદ્ધ ચારિત્ર પાળી, ઉત્કૃષ્ટ આત્મબળને મેળવી, અનંત સંસારના આવરણાના નાશ કરી, પરમ શાંતિમય અવ્યાબાધ પરમપદને પામ્યા. આનું નામ તે શીયળ, ચારિત્ર વા વ્રત ! વૃત્તિને રમાડવાની પ્રવૃત્તિનું નામ શીયળ કે વ્રત નથી, પણ વૃત્તિઓને ય કરી, મન વચન કાયાના યાગને સ્થિરતાપૂર્વક શુદ્ધ બનાવી ઉત્કૃષ્ટ આત્મસ્થિરતા પૂર્વક નિષ્કામપણે જે સત્પ્ર વૃત્તિ થાય તેનેજ જ્ઞાનીએ વ્રત, શીયળ વા ચારિત્ર કહે છે. આં શાંતિ: શાંતિ: શાંતિ: ! ! ! Page #279 -------------------------------------------------------------------------- ________________ tr અહિંસા પરમાધમ : अहिंसा परमं पदं । हिंसा परमं तपः ॥ १ ॥ હિસ્થને કૃતિ હિંસા, ન હિંસા અહિંસા—હિંસ્યતે એટલે કાઇપણ જીવાત્માના મન વચન કાયાના ત્રણ યાગમાંથી કાઇપણ યાગને અણુમાત્ર પશુ દુભાવવું અર્થાત્ દુઃખ આપવું તેનું નામ હિંસા અને તેવા દુઃખ આપવાના કૃત્યથી મુક્ત થવું તેનું નામ અહિંસા. અહિંસા એજ ઉત્કૃષ્ટ ધર્મો છે, પરમપદ છે, પરમજ્ઞાન છે અને અહિંસા એજ પરમ તપ છે. अहिंसा परमोधर्मः अहिंसा परमं ज्ञानं અહિંસા એ વાક્યના સંબંધમાં અનેક વિદ્વાનાના વિવિધ વિચારા જગતમાં ફેલાયા છે. જૈનધર્મનું તે મુખ્ય સૂત્ર છે, જેમાં અતિગૂઢ રહસ્ય સમાયેલુ છે, તેવા સૂત્રના સામાન્ય રીતે અર્થ કરવાથી તથા સંપ્રદાય ભાવે તે સૂત્રને પ્રચાર થવાથી સમાજની કેટલી અધોગતિ થાય છે. તે આધુનિક વતી અને કહેાતી જૈનસમાજની સ્થિતિ જોવાથી સુગમતાથી સમજાય તેમ છે. મહાન સમ દેશભક્ત લાલાલજપતરાયે એક વખતે અહિંસા પરમેા ધર્મ : ' એ સૂત્ર ઉપર લેખમાં જણાવ્યું હતું કે — ઝૈન ધર્મના આ સૂત્રથી ભારત દેશમાં ક્ષાત્રતેજના ઘણે ભાગે લય થઇ નિર્મૂલતા આવી ગઇ છે.’ જૈન શાસ્ત્રોનું સુક્ષ્મતાથી નિરીક્ષણ કરી જૈનધર્મના ‘· અહિંસા પરમો ધર્મઃ '— એ સુત્રના રહસ્યને દીધ વિચાર પૂર્વક વિચારવામાં ઘેાડાક સમયના અવકાશ નરરત્ન લાલા લજપતરાએ લીધેા હાત તા પવિત્ર જૈનધર્મના જૈન શાસ્ત્ર ઉપર ઉપરોક્ત વચનથી અન્યાય આપ્યા છે, તે પવિત્ર ધર્મ પ્રત્યે અન્યાય આપવાની મહાન ભૂલથી મુક્ત થાત. અને જૈનધર્મ માટે જે વિચારા દર્શાવ્યા છે, તે અસત્ય છે, એમ માનવાનેા વખત આવત. અલખત, લાલા લજપતરાયે લેખમાં જે વચને લખ્યાં છે, તેજ પ્રમાણે બન્યુ છે અને હજી પણ બનતું જાય છે, એ પ્રત્યક્ષ દેખાય છે; પણ ભારતમાં ક્ષાત્રતેજની ક્ષીણુતા અને નિળતાની વૃદ્ધિ થવાનું કારણ જૈન ધર્મ વા જૈન સૂત્રો નથી, પણ જૈનધર્મના અદ્ભૂત રહસ્યને નહિ જાણનાર હાલની જૈન નામથી ઓળખાતી જૈન કામ છે, એમ તેા હુ' પણ અનેક કારણાને લઇ નિડરતાથી જણાવું છું. આ ઉપરથી એમ સમજવાનું નથી કે ખીજા સમાજોથી ક્ષાત્રતેજ ની વૃદ્ધિ થાય છે અને માત્ર જૈન સમાજથી ક્ષાત્રતેજના નાશ થયા છે. જ્યાં દર્શન એટલે આત્મસ્વભાવની દશા વિના સ ંપ્રદાયભાવે દર્શનની માન્યતા છે, ત્યાં Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બૌદ્ધ, સાંખ્ય, વેદાંત વિગેરે જે જે દર્શન વાળા આત્મભાવને છોડી દઈ માત્ર સંપ્રદાયિક પ્રવૃત્તિમાંજ ધર્મની મહત્તા માની પોત પોતાના સંપ્રદાયને પિોષવા એક બીજામાં ખંડન મંડન વિગેરે વિક્ષેપની પ્રવૃતિઓ ચલાવે છે, તે દરેક મત વાલાએ સત્ય તત્ત્વના પ્રકાશથી દેશની ઉન્નતિ ન કરતાં માયામમતા તથા મતાગ્રહના બંધનોથી બંધાયેલા દરેક સંપ્રદાયોના ધર્મગુરૂઓથી સમાજ તથા દેશની અધોગતિ થઈ છે, કારણકે આત્મભાવ ત્યાંજ ધર્મ અને ત્યાંજ ઉન્નતિ છે, પણ જ્યાં જ્યાં વાડા વધારવા માટે પોતાના સંપ્રદાયની વૃદ્ધિ કરવા મતાગ્રહભાવ વા સંપ્રદાયભાવ છે, ત્યાં તે અધર્મ અને અવનતિ થાય છે, એ પ્રત્યક્ષ દેખાય છે. જૈન ધર્મશાસ્ત્રના “હિંસા પરમોધર્મ એ સૂત્ર જેવા પરમાર્થ ધામને પ્રકાશ બીજા ધર્મશાસ્ત્રોમાં સંપૂર્ણતાએ નથી, એ તે નિ:સંદેહ છે, પણ તેની સાથે હાલની જેન પ્રજામાં કઈક વિરલ પવિત્રાત્માઓના અપવાદ સિવાય ઘણે અંશે તે હાલની કહેવાતી જેન પ્રજામાં તે સૂત્ર પ્રાયઃ લુપ્તતાને પામ્યું હોય, એમ જણાય છે. જેથી જે ધર્મશાસ્ત્રમાં હિંસા મોઘઃ એવા પવિત્ર સૂત્રનું ગુંથન છે, તે ધર્મશાસ્ત્રને માનનારી પ્રજામાં આર્થિક, શારીરિક, માનસિક તથા પારમાર્થિક ઉન્નતિ, વિદ્યા જ્ઞાનની વૃદ્ધિ, ઉત્સાહ તથા આત્મબળની ઉત્કૃષ્ટતા, પ્રેમ, સરલતા તથા ઐક્યતાની વિશેષતા દરેક સમાજ કરતાં અસંખ્ય દરજે સર્વોત્કૃષ્ટ હેવી જોઈએ, છતાં અફસોસ! લખતાં ખેદ અને દિલગીરી ઉપજે છે કે તેવા ગુણો જૈન સમાજમાં તે ભાગ્યેજ હશે, પણ જેન સમાજના કહેવાતા ધર્મગુરૂઓમાં પણ ભાગ્યેજ હશે, એમ નિર્ભયપણે પ્રતિપાદન કરું છું. જે કામ કરતાં પારસીકમ ઘણીજ નાની છે; છતાં તેના જેટલી પણ જૈન કામમાં વિદ્યા કેળવણીની વૃદ્ધિ નથી. ધોબી તથા હજામ જેવી હલકી જાતના જેટલી પણ જૈન સમાજના વા તેના ધર્મગુરૂઓમાં પ્રીતિ તથા ઐક્યતા નથી. હું ભૂલત ન હોઉં તો પાંચ સાત વર્ષ પહેલાં એકજ ગુરૂના બે શિષ્યો કે જે બંને આચાર્યના ઈલકાબથી અલંકૃત (લજાવનારા ) થયેલા છે, તેમણે એક બીજામાં કાંઈક કારણોને લઈ ખટપટ જાગવાથી છાપાઓમાં જાહેર ટીકા કરતાં એક આચાર્યે પોતાનાજ ગુરૂભાઈ બીજા આચાર્યને એક શ્રાવકની ખુશામત કરનાર તથા માલ મલીદા ખાનાર પાડે બનાવ્યો હતો, જ્યારે બીજાએ કાશીને ગધેડો બનાવ્યો હતો, કહે, આવા અધમ જીવન ગાળનાર આચાર્યો જે સમાજમાં નેતા તરીકે, મહાત્મા તરીકે પૂજાતા હોય, તે સમાજની સર્વ પ્રકારે અધોગતિ થાય તેમાં આશ્ચર્ય શું છે વિક્ષેપ, કષાય, મિયાત્વ, Page #281 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન, રાગ, દ્વેષ વિગેરે કમ શત્રુના નાશ કરનારને વીતરાગ કહે છે. અહા ! આવા અપૂર્વ ગુણપૂરિત, અપૂર્વ આહ્લાદદાયક નામને ધારણ કરનાર શ્રી વીતરાગ દેવને માનનારા, તેના ધર્મોનુયાયીપણાના દાવા કરનારા શ્વેતાંખરા તથા હિંગ ખરા તે વીતરાગના નામ તથા વીતરાગનીજ મૂર્ત્તિ (દેવ ) તે માટે ક્લેશ, કુસ`પ, દ્વેષ, ઇર્ષ્યાદિ દા વધારી, સમાજને અધમ રસ્તે ઉશ્કેરી કાર્ટોમાં ક્રેસે! લડી, દારૂ માંસના ભક્ષક વકીલો, બેરીસ્ટરો તથા અમલદારોમાં લાખા રૂા. નુ ં પાણી કરનારા ‘ અમે જૈનધર્મી છીએ ' એવુ ખેલતાં શરમાતા નહિ હાય ? તમે જૈન ધર્મી ? અરે ! તમારાથી લાખા અલ્કે કરાડા ગાઉ જૈન ધર્મ દૂર છે. ક્લેશ કુસ'પ, છળ પ્રપંચ, અસત્ય તથા અનીતિમાં જીવન ગાળનારા, સમાજમાં ક્લેશ કુસંપ વધારી સમાજને છિન્ન ભિન્ન કરનારા, જે વીતરાગની મૂર્તિ પરમ શાંતિ તથા પરમ કલ્યાણને માટે ઉત્તમ સાધન છે, તેજ મૂર્ત્તિ માટે ક્લેશ કરી લાખા કરાડા રૂા. તું દુર્ભાગે પાણી કરનારા, આ નામધારી જૈન ધર્મી ! તમારાથીજ કામ, સમાજ અને દેશની અધોગતિ થઇ છે, તમારા નિમિત્તે જ જૈન ધર્મશાસ્ત્ર ક્ષાત્ર તેજને નિર્મળ કરનાર છે. અને અસત્ય આરેાપ જૈન ધર્મ શાસ્ત્રને ખમવા પડે છે. પ્રભુની મૂર્તિ ધ્યાન અને પૂજન માટે હતી, તે કષાય અને ક્લેશ વૃદ્ધિને માટે થઇ પડી છે. તી શબ્દની વ્યુત્પત્તિજ કેટલી નિર્મળ અર્થસૂચક છે? • સીચંતે કૃતિ તીથૅક ’ જેનિમિત્ત તરવાનું સાધન થાય તેને તી કહે છે, જે તીર્થં તરવાના કારણભૂત હતુ, તે તીર્થના નિમિત્તેજ અનેક ઝગડાઓ વધારી તીર્થંકરના અનુયાયીપણાના દાવા કરનાર એજ તીર્થં તથા તીર્થંકરના માટે લડી આશાતના કરવામાંજ કેવુ' જીવન વ્યતીત કરે છે, તે સંપ્રદાયિક આવરણાથી અંધ બનેલાઓને ક્યાંથી ખબર પડે ? ( સવાર તથા સાંજની સંધ્યા વખતે હંમેશાં અબ્બે વખત અરિહંત ગુરૂ અને આત્માની સાખે પ્રતિક્રમણ કરતી વખતે ‘મિપિ મે અન્ય મૂત્યુ વેર માં ન દ ' આ વિશ્વના અન ત વાત્માઓ સાથે વૈર વિરાધના ત્યાગ કરી મૈત્રી ભાવનાની પ્રતિજ્ઞા લેનારાએજ જ્યારે અન્યાન્ય તીર્થ, ગુરૂ તથા ધર્મના નિમિત્તે ક્લેશ કંકાસને વધારી વૈર વિરોધ કરનારા અમે જૈન છીએ ' . એવું શું વિચારી કહેતા હશે? તમા જૈન વાહ! આવી અધમ પ્રવૃત્તિએ ચાલનારા, ાકરાના ચાળાની માફક માત્ર શુષ્ક ક્રિયાઓ કરનારા, પ્રભુ સાખે મૈત્રીભાવનાની પ્રતિજ્ઞા લઈ ફ્લેશ વધારનારાઓને જૈન કહેવા કરતાં જન ( રાક્ષસ ) કહેવા એજ વધારે ઉચિત ગણાશે. ચાર ગતિ Page #282 -------------------------------------------------------------------------- ________________ ચૌદ રાજલોકના ત્રસ તથા સ્થાવર જીવોની સાથે મન, વચન અને કામાનાત્રિધાગથી ક્ષમા યાચી મૈત્રીભાવની પ્રતિજ્ઞા લેનાર જ્યારે એકજ પિતા (વીતરાગ) ના પુત્ર પિતાના પિતા (વીતરાગ). ને માટે જ અંતરિક્ષ9;. મક્ષીજી અને સમેતશિખરાદિ તીર્થોને માટે વેર-ઝેર વધારી ક્લેશ કરે, મર્ટના રસ્તે લાખ રૂ.નો દુર્વ્યય કરે, તેઓને એ પવિત્ર સૂત્રનું અપૂર્વ રહસ્ય સમજાયું છે? અર્થાત નથી જ સમજાયું. આવાં કૃત્ય કરનાર “અહિંસા પરમ ધર્મ' એ સૂત્રના અનુયાયી હોઈ શકે જ નહિ. હજારે મનુષ્યોના લોહીથી કમાણી કરનારા અર્થાત હજારો મનુષ્યને મીલ વિગેરે યાંત્રિક કામમાં તથા અનેક પ્રકારની નોકરીઓમાં પગારદાર નેકરે રાખી મનુષ્યની દયાની લાગણીને જરા પણ વિચાર ન કરતાં માત્ર પોતાના સ્વાર્થની ખાતર છ કલાકના નેકર પાસે આઠથી દશ કલાકનું કામ લેનાર હજારે નેકના લેહીનું પાણી કરી પિતાને જ સ્વાર્થ સાધનારા, મહારંભ અને મહાપરિગ્રહાદિકને વેપાર કરનારા, ક્ષણિક ધનના લોભમાં મેહાંધ બની વેપારમાં પોતાનો સ્વાર્થ સાધવા માટે અને નીતિ, અસત્ય, છળ-પ્રપંચની માયિક જાળોથી બિચારા બુદ્ધિહીન વ્યવહાર-અકુશળ એવા ખેડુત વિગેરે ભોળા લેકેને છેતરી મનુષ્યની સાથે જ કપટ તથા . પ્રપંચ બાજીના દાવ રમનારાઓને “અહિંસા પરમો ધમઃ” એ સત્રને માનનાર કહી શકાય ? કદાપિ નહિ. - “એરણની ચોરી કરે, સેઈનું કરે દાન; ઉંચે ચઢી નિરખતાં, જ્યારે આ વિમાન” * એ કહેવત પ્રમાણે અનીતિ તથા અસત્યના માર્ગે ચાલી કુડ, કપટ અને પ્રપંચની બાજી ખેલી લાખો રૂા. કમાવનારા પાંચ પચીશ હજારનું દેરાસર ચણવે, બે ચાર હજાર રૂ.ને વ્યય કરી શત્રજય, ગિરનાર વિગેરે તીર્થને સંઘે કહા વા બે ચાર કારસી કે સ્વામિવાત્સલ્યના જમણવાર કરે, બેચાર ધર્મશાળા ચણાવે, બે ચાર હજાર રૂા. હાઈસ્કુલ કે હોસ્પીટલ જેવા સામાજિક કાર્યોમાં ખરચ કરે, ઉપધાન, ઉજમણું તથા મહોત્સવમાં બે-ચાર હજાર રૂ. ખરથી નાખે અથવા બે ચાર પૂજાઓ ભણાવે તેને જેનધિમી વ “અહિંસા પરમો ધર્મ' એ સૂત્રના અનુયાયી કહી શકાય? ત્રિકાલે નહિ જ. જૈનશાસ્ત્રના આધારે તપ, જપ, દાન, પૂજા વિગેરે એ ઉપરની ભૂમિકાઓ કહી છે, પણ તત્ત્વજ્ઞાન વા પરમાર્થમાર્ગ પામવાની તીવ્ર ઈચ્છા કરનારને જિજ્ઞાસુ વા મુમુક્ષુ કહે છે અને જે જિજ્ઞાસુજીવ માર્ગની સન્મુખ થાય ત્યારે તેનામાં ૩૫ મુણે હવાજ જોઈ. ૩૪ • Page #283 -------------------------------------------------------------------------- ________________ એ. જેનધર્મના સિદ્ધાંત મુજબ ચોદ ગુણસ્થાનક કહ્યા છે. ચંદમે ગુણસ્થાનક સર્વકર્મરહિત અશરીરિભાવક્ષસ્વરૂપ કહ્યું છે, તેરમે ગુણસ્થાનકે સર્વ ઘાતિકર્મરહિત શરીરભાવ છતાં અશરીરિભાવ જેવીજ સર્વાપણાની સંપૂર્ણ શક્તિધારક કેવલી કહ્યા છે. છ૮ ગુણસ્થાનકે ધન ધાન્ય કુટુંબ પરિવાર વિગેરે બાહ્ય ઉપાધિજન્ય સાધનોથી મુક્ત થઈ, બાહ્ય ત્યાગી અને વિષય કષાયાદિ દોષથી મુક્ત થઈ અત્યંતરત્યાગી એવી સાધુ (પરમહંસ સંન્યાસી) ની દશા કહી છે. પાંચમે ગુણસ્થાનકે છઠ્ઠા ગુણસ્થાનક જેટલી બાહ્યાંતર બંને પ્રકારથી સંપૂર્ણ ત્યાગવૃત્તિ નથી, તથાપિ તે સંપૂર્ણ ત્યાગ વૃત્તિનું કારણ હોવાથી છેડે થડે બાહ્યાંતર ત્યાગમાં વૃદ્ધિગત દશાની સ્થિતિ કહી છે, આ ગુણસ્થાનકની દશાએ વર્તતા જીવાત્માને શ્રાવક કહેલ છે. સમ્યક શ્રદ્ધા અને સદ્દજ્ઞાન પૂર્વક જે સ&િયા કરે તેને શ્રાવક કહે છે. જેનામાં બાર વ્રતમાં પ્રથમ પ્રાણાતિપાત એટલે વિનાપરાધે ઈચ્છાથી વા કષાયથી જાણું જોઈને જગતમાંના કેઈપણ જીવાત્માને યત્કિંચિત પણ દુઃખ આપે નહિ, મારે નહિ. (ર)નું મૃષાવાદ-એટલે જેમાં પાંચ મેટાં જુઠ કહ્યાં છે. કેનાલીએકેઇના સગપણ વિવાહ સંબંધે હું બેલેનહિ, ગોવાલીએ – હેર વેચવાના સંબંધમાં જુઠું બોલે નહિ, ભૂમાલીએ– જમીન (ઘર ખેતર પાધર વિગેરે સ્થાવર મિલક્ત) વેચવા સંબંધમાં જુઠું બેલે નહિ, કુડ સખીજ–ઈપણ સાક્ષી આપવામાં જુઠું બેલે નહિ, નાસાવહારે– પાસ્કી થાપણ એલવવામાં જુઠું બોલે નહિ. તેમજ પિતાના સ્વાર્થને માટે તથા સગાં સંબંધીના સ્વાર્થને માટે પણ જુઠું બોલે નહિ. - (૩)નું અદત્તાદાન વિરમણવ્રત-એટલે રાજ ચોરી કરે નહિ તથા રાજા દંડ કરે તેવી કોઈપણ ચોરી કરે નહિ, માત-પિતાદિક કુટંબીને અરૂચિ થાય તેવી ચેરી કરે નહિ, ખોટા તેલ કે માપ રાખે નહિ, રાજાની આજ્ઞા વિરૂદ્ધ નહિ, સામાને ઓછું આપે નહિં, સામાપાસેથી અધિક લેનહિ, ચોરની ચોરી લાવેલ વસ્તુ વેચાતી વા મુફત લે નહિ, ચોરને હાય આપે નહિ, ચેરને ધીરે નહિ. | (૪) શું મૈથુન વિરમણવ્રત (શીયળવત) એટલે પિતાની પરિણીત સ્ત્રી શિવાય વિધવા, વેશ્યા, સધવા, તથા કુમારિકા વિગેરે કોઈપણ સ્ત્રી સાથે મન, વચન અને કાયાના ત્રણે વેગથી વિકારભાવે વર્તે નહિ. (૫) મું પરિગ્રહ પરિમાણ વ્રત-એટલે ધન, ધાન્ય, હીરા, માણેક, મોતી, જમીન, જાનવર વિગેરે પગલિક પદાર્થોમાં સતેષરાખે અર્થાત મમતા તષ્ણાથી આસક્ત થાય નહિ, મેહ મૂછ રાખે નહિ. Page #284 -------------------------------------------------------------------------- ________________ એ વિગેરે બાર વત, દયાસંપન્ન, ક્ષમા સંપન્ન, ધીર, વીર, સૌમ્ય દષ્ટિવાન, સત્કમ, સદાચારણી, ગુણાનુરાગી, દોષિતની પણ કરૂણ કરનાર, મન વચન કાયાના ત્રણે ગની શુદ્ધિ તથા સ્થિરતાથી નિષ્કામપણે ધર્મક્રિયા કરનાર, દીર્ધદર્શી, નીતિસંપન્ન, સત્યસંપન્ન, વિનય વિગેરે એકવીશ મહાન ઉત્તમ ગુણે હેય તે શ્રાવક કહેવાય છે. ચોથું ગુણ સ્થાનક-જેને સમ્યગ્દષ્ટિ અવિરતિ ગુણસ્થાનક કહે છે. જેમાં પાંચમા તથા છઠ્ઠામાં જણાવ્યા પ્રમાણે બાહ્યાંતરથી ત્યાગીદશા તથા વ્રતદશા હેતી નથી, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અર્થાત દેહાધ્યાસ બુદ્ધિ ટળી, સંસારની વાસનાઓની મંદતા થઈ પિતાના આત્મસ્વરૂપને ઓળખે છે. જે સમક્તિના (૧) શમ એટલે અપરાધીના પ્રત્યે પણ અશુભ ન ચિંતવવું, દયા લાવવી, ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું અર્થાત કષાય વિષયાદિ દોષની મંદતા થવી. (૨) સવેગ એટલે મેક્ષ શિવાય બીજા સમગ્ર પદાર્થોની ઇચ્છા ગૌણ થઈ જવી. (૩) નિવેદ એટલે સંસારથી ઉદાસીન થઈ પરમાર્થ માર્ગ પ્રત્યેની જ ગવેષણ કરવી. (૪) અનુકપા એટલે જગતના સર્વ જીવો પ્રત્યે મિત્રભાવ, અવૈરબુદ્ધિ વા આત્મદષ્ટિએ જેવું. (૫) શ્રદ્ધા એટલે તન, ધન, સ્ત્રી, કુટુંબ વિગેરે માયિક પદાર્થો કરતાં પરમજ્ઞાની મહાત્મા ઉપર તથા સન્માર્ગ ઉપર પ્રીતિ અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ આચરણઆ પાંચ ભૂષણ કહ્યાં છે. દેહાધ્યાસ બુદ્ધિ અને દેહાદિની મૂચ્છને ત્યાગ કરી આત્માનો સાક્ષાત અનુભવ થાય તથા સર્વ આત્માઓ પ્રત્યે આત્મભાવના જાગે તેને સમકિત કહે છે, જ્યારે અપરાધ કરનાર ઉપર પણ ઠેષ લાવ નહિ, પરંતુ દયા ચિંતવવી–તે સમકિતની દશા કહી, ત્યારે નિરપરાધી એવા પણ અનેક જીવોને ઘાત કરનાર આત્મા અહિંસા પરમધર્મઃ” એ સૂત્રને માનનાર કહી શકાય જ કેમ? પ્રશ્ન–મહાન દેશભક્ત લાલા લજપતરાયના લેખ પ્રમાણે તે આ સૂત્રોથી દેશમાં ક્ષાત્રત જનો નાશ થાય-એ વાત સિદ્ધ કરે છે, કારણકે અપરા ધીના પ્રત્યે પણ અશુભ ચિંતવવું નહિ, ત્યારે આપણી બહેન દીકરી ઉપર કોઈ અત્યાચાર કરવા આવે ત્યારે શું કરવું? શું તેની દયા લાવીને તે અત્યાચાર Page #285 -------------------------------------------------------------------------- ________________ કરે તે જોયા કરવું ? તેવાં દુરાત્માને શિક્ષા આપી આપણી બહેન દીકરીના પવિત્ર ધર્મને બચાવ ન કરે? વળી અપરાધીની ઉપર ખેદ ન કરવો તેને સમકિતી કહી શકાય એમ જે હોય તે જૈન શાસ્ત્રમાં અનેક સમક્તિ દષ્ટિ તથા તેના કરતાં પણ ઉંચી દશાવાળા હજારે શ્રાવકે તથા રાજાઓના દાખલા છે કે જેમણે પોતાના રાજ્યને વા પ્રજનો અપરાધ કરનારા અનેક અપરાધી રાજાઓ સાથે યુદ્ધ કરી લાખે મનુષ્યાત્માઓની કતલ કરી છે, તેમને આત્મજ્ઞાની કેમ કહ્યા છે? - ઉત્તર–અપરાધી પ્રત્યે પણ પ્રતિકૂળતા ન ચિંતવવી એ મહાન સૂત્રનો મંદ બુદ્ધિથી માત્ર શબ્દાર્થ એટલે જ અર્થ થાય છે, જેથી તેના ખરા રહસ્યને ન સમજવાથી તમને આશ્ચર્ય વા આકુળતા થાય છે. પણ સુક્ષ્મ વિચારથી નિરીક્ષણ કરતાં સમજાશે કે-તે સૂત્રમાં કાંઈક અપૂર્વ રહસ્ય વા દીવ્ય ચમત્કૃતિ રહી છે. “અપરાધીની પણ દયા ચિંતવવી” એવા જૈનના સૂત્ર પ્રત્યે મહાન નરરત્ન લાલા લજપતરાય ઉપહાસ્યપૂર્વક ટીકા કરે છે, ત્યારે તેમણે તત્ત્વજ્ઞાન પૂરિત શાસ્ત્ર ગીતાજીને અભ્યાસ નહિ કર્યો હેય. ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું છે કે “ માત્મવા સર્વભૂતેષુ ચા પતિ ત પરિ.” આ વિશ્વના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે આત્મદષ્ટિએ જેનાર વા આત્મદષ્ટિ રાખનાર-તેજ જ્ઞાની હોય છે. આ ઉંચ છે, આ નીચ છે. આ મારે છે અને આ તારે છે–એવી કલ્પના દેહાધ્યાસ બુદ્ધિ હોય ત્યાં સુધી જ રહે છે અને તેથી કષાય કલેશ અરૂચિ વા રૂચિ ઉત્પન્ન થવાનું કારણ રહે છે, પણ જેને ઉંચકે નીચ તથા મારા તારાપણાની દેહાધ્યાસ બુદ્ધિને લય થઈ આત્માકાર વૃત્તિથી સમસ્ત જીવાત્માઓ પ્રત્યે આત્મભાવના થઈ છે, તેના હૃદયમાં ધિક્કાર કે કષાય ઉત્પન્ન થાય જ નહિ. આત્મદષ્ટિએ જોનારને આ મારી બહેન-દીકરી છે અને આ પાપી જે કૃત્ય કરે છે તે અકૃત્ય થાય છે, એવી ભાવના જ હેતી નથી. કૃત્ય અકૃત્ય કરનારમાં પણ તે માત્ર ચૈતન્યભાવ આત્મદષ્ટિએ જ જુએ છે, જેથી ફચિ-અરુચિ થવારૂપ દંભાવને નાશ જ થાય છે. ત્યારે શું આત્મદષ્ટિ સંપન્ન આત્મજ્ઞાની પુરૂષ પિતાની બહેન-દીકરીના અત્યાચારને જોયા જ કરે ? ના, તે અત્યાચારને જુએજ નહિ, તેમજ અત્યાચાર થાય જ નહિ. અર્થાત ઉપર દર્શાવ્યા પ્રમાણે જેનામાં સંપૂર્ણપણે દેહાધ્યાસ બુદ્ધિ તથા જગદાકાર વૃત્તિને નાશ થયો છે, સમસ્ત જીવાત્માઓ પ્રત્યે સંપૂર્ણ ચૈતન્યભાવ અનુભવાય છે Page #286 -------------------------------------------------------------------------- ________________ ઢ એવા આત્મદૃષ્ટિ ધારક જ્ઞાની પુરૂષના આત્મબળના અતિશય યાગથી તે પાપાત્મા તેવું કૃત્ય કરવાને શક્તિમાન્ થઇ શકે જ નહિ, ભગવાન પત’જલિ કહે છે કે" अहिंसायां प्रतिष्ठायां तत्संनिधौ वैरत्यागः " જેના હૃદયમાં અહિંસાગુણુ આત્મદૃષ્ટિએ સંપૂર્ણપણે ( એટલવારૂપ કે કુલાચારરૂપ નહિ ) પ્રકાશી રહ્યો છે, તેના સમીપમાં વૈર–વિરાધના ત્યાગ થાય છે, જો આ વાત દેશભક્ત લાલા લજપતરાય સત્ય માનતા હોય, તેા ઉપલી વાત પશુ સત્ય માનવીજ પડશે કે જેના હૃદયમાં વિશુદ્ધ બ્રહ્મચર્ય ગુણુ ત્રિધા ચેાગની સ્થિરતાએ પ્રગટ થયા હાય, જેને આત્મા સમસ્ત જીવાત્મા પ્રત્યે આત્મદૃષ્ટિથી જોનાર થયા હ્રાય, જેના આત્મામાંથી સ`પૂર્ણપણે દેહાધ્યાસ તથા જગદ્ભાવના લય પામી હેાય તેવા મહાન યાગી મહાત્માઓની સમીપે કાઇ પણ વિષયાંધ માણુસ કાંઇની ઉપર અત્યાચાર કરી શકે નહિં. જૈનશાસ્ત્રમાં એક સ્થળે જણાવ્યું છે કે પરમહંસની પરાકાષ્ઠાએ પહેાંચેલ ( અપ્રમત્ત ધારી ઉત્કૃષ્ટ સાધુ ) મહાત્મા એક રાત્રિ જે મકાનમાં રહી જાય અને તેના ગયા પછી તે મકાનમાં કાઇ કામી સ્ત્રી-પુરૂષ સ કેત કરી અનાચાર કરવા આવે, તેા છ મહિના સુધી ત્યાં આવતાંજ તેમની વિકારવૃત્તિ મંદ પડી જાય—ઉપશમી જાય અને તે મકાનમાં તે મૃત્ય કરતાં પાધ્યેા હડી જાય. કહેા, એક રાત્રીના પરાક્ષ સગથી પણ વિકારીના વિકાર શાંત થવાનું છ માસ પર્યંત બને છે, ત્યારે તેજ મહાત્માની પ્રત્યક્ષ હાજરીમાં અત્યાચાર કરવાનું બને જ કેમ ? માટે મહાત્મા ગાંધીજીના સૂત્રને તથાં તેમના આચરણને જૈન શાસ્ત્રકાર સ ંપૂર્ણ સંમતિ આપે છે કે ‘ અત્યાચારને ધિક્કારવા કરતાં તેને આત્મદૃષ્ટિથી જોઈ તેના તરફ દયા કરવાથી તે અત્યાચાર કરતાં અટકી જશે. સાથે એટલું પણ જણાવું છું કે—આવા સત્યાગ્રહ જીવનનાં ધારક મહાત્મા ગાંધી પાતે પણ જણાવે છે કે— દરેક મનુષ્યાત્મા વા જીવાત્મા > આ સૂત્રને આધીન રહે તેવી દશા પામી શકે તે તે। આ સૃષ્ટિના આજ ક્ષણે માક્ષ છે. ' પણ દરેક જીવાત્મા તેવી દશા મેળવી શકે તેમ બનવું અશક્ય છે. જ્યારે દરેક જીવાત્મા પોતાના અપરાધી પ્રત્યે પણ કરૂણા કરવી એવી દશાને આધીન ન હોય તેણે તે અસ્ત્ર શસ્ત્રના બળથી દુરાત્માઓને હઠાવી દુઃખ કે દીનતાના બચાવ કરવાની જરૂર છે અને તેજ કરૂણાથી જે આત્મજ્ઞાની રાજાઓમાં સંપૂર્ણ આત્મદ્રષ્ટિના વિકાસ થયા ન હતા તેમણે અસ્ત્ર શસ્ત્રના યુદ્ધથી પાપીના પરાસ્કાર અને ધર્માં વા દીન દુ:ખીતા અચાવ કર્યાં છે. આ ઉપરથી વાચકવર્ગને સુગમતાથી સમજાય તેમ છે કે— અહિંસા પરમાધમ : ' એ સૂત્રને ખોલવાથી Page #287 -------------------------------------------------------------------------- ________________ અહિંસાધમી કહેવાતા નથી, પણ તેવી સર્વ જીવાત્માઓ પ્રત્યે આત્મદષ્ટિ રાખવાની દશાને પ્રાપ્ત કરવાથી જ અહિંસાધર્મ કહેવાય છે અને તેવા અહિંસા ધર્મથી દેશમાંના ક્ષાત્ર તેજની ક્ષીણતા વા નિર્બળતાની વૃદ્ધિ થાય-એમ જે કહેવું, તે તે “સત્યથી અસત્ય ઉત્પન્ન થાય ' એમ કહેવા બરાબર છે. - ઉપરોક્ત અહિંસાધર્મના તત્વને સમજ્યા વિના, તેની દશાને પામ્યા વિના માત્ર શબ્દાર્થથી વા કલાચારથી તે સૂત્રને બેધ આપનારાઓ ખરા તત્વને ન સમજતાં કલ્પના દૃષ્ટિએ બાહ્યાર્થ પણે તે સત્રના શ્રવણ બેધથી ક્ષાત્રતેજની ક્ષીણતા થાય તે તે બનવા જોગ છે, પણ તેથી અહિંસાધર્મ પિતે તેવા કલંક કે અપવાદને પામી શકતે નથી. દરેક સંપ્રદાયભાવથી સમાજની ખરાબી થાય છે. માત્ર એક જૈનના સંપ્રદાયથી સમાજની ખરાબી થાય છે એમ નથી. મતિબંધ’ અને મારું એજ જીવને બંધન કર્તા છે, તે બંધનમાંથી મુકત્ત કરવા અને નિષ્કામ કર્મથીજ આત્માની સિદ્ધિ થાય છે એમ બતાવવા તન મન ધન વિગેરે સર્વસ્વ ગુરૂને અર્પણ કરવાં એવા ગીતાજીના પવિત્ર બંધને માત્ર શબ્દાર્થ પણે ઉકેલવાથી વૈષ્ણવ કેમ કેટલી અધગતિને પામી છે, તે કરસદાસ મુલજી સંબંધી બહાર પડેલ “મહારાજ લાયબલ કેસએ પુસ્તક વાંચવાથી સમજાશે. ગુરૂને સર્વસ્વ અર્પણ કર્યા વિના શિષ્યનું કલ્યાણ થતું નથી. ત્રિધાયેગે ગુરૂની સેવા કર્યા વિના કલ્યાણ નથી એ વાત સત્ય છે, પણ આ મા શિષ્ય છે તથા આ મને બધું આપી દે, એવી ભાવના જે કરે તેનામાં ગુરૂપણું પણ નથી. શિષ્ય જાણે કે આ મારા ગુરૂ છે.' પણ ગુરૂને “આ મારો શિષ્ય છે એવી ભાવના હોયજ નહિ. એ તે શિષ્યને પણ અભેદપણે આત્મભાવે જુએ છે. ગુરૂથી જ્ઞાન પામી તેમના પરમ ઉપકારને વશ થઈ શ્રી રામચંદ્રજીએ વસિષ્ઠ મહાત્માને રાજ્ય દ્ધિ વિગેરે સર્વસ્વ અર્પણ કર્યું, પણ મહાન યોગી વસિષ્ઠજીએ તેમાં અણુમાત્રની પણ ઈચ્છા કે સ્પૃહા કરી નહિ. અહા! શિષ્યની કેવી અપૂર્વ ભકિત અને ગુરૂની કેવી અપુર્વ નિ:સ્પૃહી દશા? પરંતુ તે દશાને પામ્યા વિના અર્પણ કરવાના સૂત્રના બાના નીચે ગુસાંઈજીઓના અધમ દુરાચારે કેટલી હદ ઓળંગી ગયા છે તેનું દિગદર્શન કરતાં હદય કંપી ઉઠે છે. તેવા અધમ ગુરૂઓથી સમાજની કેટલી અધોગતિ થાય છે એ નિષ્પક્ષપાત પૂર્વક વિચારતાં સુગમતાથી સમજાય તેમ છે. પ્રથમ ગુણસ્થાનક-પરમાર્થ માર્ગ પામવાને સન્મુખ થયેલ, આત્મજ્ઞાન પામવાને પાત્ર થયેલ, તત્વજ્ઞાન પામવાની ભૂમિકામાં રહેલ, પરમાર્થના ઉમેદ Page #288 -------------------------------------------------------------------------- ________________ પણની દશામાં આ ગુણસ્થાનક હોય છે, જેમાં પાંત્રીસ (૩૫) ગુણ પ્રગટ થાય છે, તેમાં પ્રથમ ગુણ “ચાચા મિત્ર’ ન્યાયથી જ પૈસે મેળવે. ૨ જે ગુણ શિષ્ટાચાર પ્રશંસા એટલે સદ્દગુણ તથા સદાચરણ પ્રત્યે જ પ્રીતિ રાખવી. આ પાંત્રીસ ગુણમાં ગૃહ વ્યવહાર, કુટુંબ વ્યવહાર, આહાર વ્યવહાર, દંપતી વ્યવહાર, લગ્ન તથા વિવાહ વ્યવહાર અને ધર્મ વ્યવહાર વિગેરે આખા ગૃહસ્થાશ્રમના જીવનની રૂપરેખાને ચિતાર આવી જાય છે. હવે મૂળ દશાનો વિચાર કરીએ કે-ચારસંપન્ન વિમલ' એ તે એક એકની માફક પ્રથમ જ ગુણ છે. પાયા વિના જેમ મહેલ નિરર્થક છે, તેમ સત્ય અને ન્યાય વિના દાન પૂન્ય પૂજાદિ સર્વ નિરર્થક છે અથૉત્ મેક્ષ માર્ગ આપનાર નથી, પણ સંસાર ફળ આપનાર છે. બીજ, ભૂમિ તથા વર્ષાદ એ ત્રણે પ્રકારની સંપૂર્ણતા હોય તે જ ફળની પણ વિશેષ વૃદ્ધિ થાય છે અને એ ત્રણમાં બીજ બળેલ હોય, વરસાદ ન હોય વા ભૂમિ ક્ષારયુક્ત હેય-ત્રણમાંથી એકની પણ ખામી હોય તો ફળને અભાવ થાય છે અને ત્રણમાં જેટલી મંદતા હેય તેટલી ફળ ન્યુનતા હોય છે, તેજ દષ્ટાંતે દાન, પુન્ય, પૂજા વિગેરે ધર્મક્રિયાઓ કરતાં છતાં આત્મોન્નતિ થતી જણાતી નથી કર્માવરણની ક્ષીણતા થતી જણાતી નથી, કષાય વિષયાદિ દોષ, આશા, તૃષ્ણા તથા માયાની મંદતા થતી નથી, તેનું કારણ? અનીતિ અને અસત્ય દેષથી સફળીને નાશ થત જણાય છે. મણુ દૂધપાકમાં જેમ અલ્પ ઝેર પડવાથી બધે દૂધપાક કડ થાય છે, તેમ સક્રિયામાં અનીતિ તથા અસત્યરૂપ ઝેર પડવાથી ક્રિયા નિષ્ફળ થાય છે. શાલિભદ્રને પૂર્વભવને જીવ પોતે રબારી કુળમાં ગરીબ સ્થિતિમાં હતા. પર્વના દિવસે પાડોસીના ઘરે મિષ્ટાન્ન જોઈ તે ઘેર માતા પાસે તેવા સ્વાદિષ્ટ ખોરાકને માટે રોવા લાગ્યો. ગરીબ માતા પાસે પૈસાનું સાધન ન હેવાથી છોકરાને તેવી હઠ ન કરવા સમજાવ્યો, પણ અજ્ઞ બાળક સમય નહિ અને વધારે રેવા તથા તેફાન કરવા લાગ્યો. એટલે પાડેસીને દયા આવતાં કેઈએ દૂધ, કેઇએ સાકર અને કેાઈએ ચોખા આપવાથી તેની માતાએ ખીર બનાવી. મહા મુશીબત અને રૂદનથી ખેદ કરી ખીર મેળવનાર બાળકને ખીર ઉપર તીવ પ્રીતિ છતાં સંસ્કારબળને લઈ તેના અંતરમાં સ્વાભાવિક ગુરૂભક્તિની સંસ્કરણ થઈ કે- જે કઈ તપસ્વી સાધુ મહાત્મા આવે, તો તેની ભક્તિ કરી–તેને ભિક્ષા આપી ભોજન કરૂં” “ભાવના સદશી સિદ્ધિઃ” તે બાળકની નિર્મળ ભાવનાથી તરત માસોપવાસી સાધુ પારણાથે તે ગરીબને ઘેર Page #289 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા લેવા આવ્યા. દીવ્ય મૂર્તિ સાધુને દેખતાં જ તેના મેરામમાં આનદ વ્યાપી રહ્યો, તરતજ હર્ષોંથી ઉભા થઇ પ્રસન્ન ચિત્તથી મુનિના પવિત્ર ચરણમાં શિર નમાવી એ હાથ જોડી સપ્રેમ વંદન કરીક્ષીરની ભિક્ષા આપવા તૈયાર થયા. ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પૌદ્ગલિક પદાથોં કરતાં પારમાર્થિ ક સન્નિમિત્તો ઉપર જેને ઉત્કૃષ્ટ પ્રેમ હોય તે પરમા નિમિત્તોને જોઇ પ્રસન્ન ચિત્તવાળા હાય છે, તેવા પરમાર્થ-નિમિત્ત પ્રત્યે પ્રેમ કરનાર પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને તે અપભવી જ હોય છે.' આ ફરમાન મુજબ તે ગેાપબાળકની પશુ તેવીજ પ્રીતિ હતી અર્થાત્ ખેદ રૂદનથી કટ્ટે મેળવેલ ખીરમાં પેાતાની તીવ્ર લાલસા છતાં સૌમ્યમૂર્ત્તિ સાધુને નિરખતાંજ ક્ષીર પ્રત્યેની ઉત્કૃષ્ટ લાલસા મંદતાને પામી અને મહાત્મા પ્રત્યે પ્રીતિની ઉત્કૃષ્ટતા થઇ. એટલે તરત ક્ષીરના વાસણને ઉપાડી મુનિને આપવા પહેલાં ક્ષીર પ્રત્યેની પ્રીતિ જો કે મંદ થઇ છે, તથાપિ સંથા તે ક્ષીર પ્રત્યેના માહ ક્ષીણ થયા નથી, તેથી અર્ધી ક્ષીર મુનિને આપવાના મનમાં સંપ થયા. એટલે ક્ષીરના અધ ભાગની ખબર પડે માટે ક્ષીરની વચમાં લીટા તાણ્યા, ' પરંતુ પરમા માના દાતા એવા સત્પુરૂષ પ્રત્યેની પ્રીતિમાં દેહાધ્યાસ બુદ્ધિ અને જગદાકાર વૃત્તિના લય થઇ ગયેલ હતા, સંતમય વૃત્તિની એકાગ્રતા ન થાય તેા પરાભક્તિ જ નથી અને તેવી સાચી ઉત્કૃષ્ટ ભક્તિ વિના માક્ષ પણ નથી. · અહા ! મારે ગરીબને ઘેર જંગમ કલ્પવૃક્ષ ! અહા ! મારે ત્યાં સંત ભગવાનનાં પગલાં! આજે મારા દિવસ અને જન્મ સફળ થયા.’ એવી ગુરૂભક્તિની ઉત્કૃષ્ટ ધારામાં અંતઃકરણ ઉન્નસિત થતાં પ્રેમભક્તિના પ્રશ્નળ વેગમાં પાતે ગુરૂમાં એકમય થઇ જવાથી આ મારી ક્ષીર છે. અને હું એને આપુ છું તથા આ મારા ગુરૂ છે અને ક્ષીર લે છે, આ સંત મહાત્માને આટલી ક્ષીર આપીશ અને આટલી મારા માટે રાખીશ, એવી દેહાધ્યાસ અને જગદાકારવૃત્તિ રૂપ ભાવને ધ્વંસ થવાથી ગુરૂના પાત્રમાં બધી ક્ષીર પડી ગઈ, ત્યાં સુધી પણ ક્ષીર કે દેહ પ્રત્યે લક્ષ્યજ ન રહ્યું, તેમજ ગુરૂ પશુ સમયનું મહાત્મા હતાં. આ ગરીબનાં ધરની બધી ક્ષીર લઇ પોતાના ઉત્તરનું પાષણ કરવા તેમને એક રામમાં અણુમાત્ર પણ ભાવના ન હતી, પરંતુ ક્ષીરના દાનથી મહાત્માની ઉત્કૃષ્ટ સેવા ભક્તિએ ચડેલ અતઃકરણને ક્ષીર ચેડી નાખવા વા ‘ હવે નાખીશ નહિ ’ એવા શબ્દોથી સ્ખલના થતાં આત્મસિદ્ધિ થામાં મારા શબ્દો તેના ઉત્કૃષ્ટ ભાવને સ્ખલિત કરી' અંતરાયરૂપ થશે’ એમ જાણી નિરૂપાયે તે મહાત્માને મૌન ધારણ કરવાની આવશ્યકતા જણાઇ હતી. આ ક્ષીરના અપ દાનથી પશુ તે આત્મા ( Page #290 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્રને જન્મ પામી ઋદ્ધિસંપન્ન થયા અને સવાર્થસિદ્ધ વિમાનમાં સુખ . ભોગવી એક ભવમાં મેક્ષે જશે. * અરિમર્દન નામના રાજાએ એક સાધુ મહારાજને એકજ વસ્ત્ર વહેરાવવાથી તેજ ભવે અનત કર્યાવરણને લય કરી આવ્યાબાધ એવા - પરમપદને પામ્યા. શાસ્ત્રમાં પણ ચિત્ત (નિમેળ ભાવ) વિર ( ન્યાય સંપન્ન) પાત્ર (સગુરૂ) એ ત્રણેના સમન્વય એગથીજ સિદ્ધિ થવાનું જણાવ્યું છે. " શંખરાજા અને તેની રાણી મુનિને માત્ર દ્રાક્ષજળના દાનથી નવમે ભવે નેમનાથ તીર્થકર અને રામતીને જન્મ પામી મોક્ષે ગયા. બલભક મુનિને લુખો આહાર આપનાર સુતાર એકાવતારી થઈ મોક્ષે જશે. - આ ઉપરથી આપણને વિચારવાનું છે કે એજ મહાત્માને માત્ર એકજ વખત આહાર, પાણી, વસ્ત્રાદિ સામાન્ય વસ્તુના દાનથી એક બે વા ત્રણ કે તેજ ભવે મોક્ષપદને પામ્યા તથા પામવાના હજારો દષ્ટાંત શાસ્ત્રમાં મોજુદ છે. જ્યારે અત્યારે આપણે સેંકડે મુનિઓને હજારે વખત ઉંચા ઉંચા સ્વાદિષ્ટ ખોરાક, વસ્તી, પાત્ર, વસ્ત્ર વિગેરે હજારોના કીમતી દાન આપ્યા છે અને આપીએ છીએ, છતાં માગ્યા ઘરની ફીર આપનાર વા શેર પાણી આપનાર જેટલી અંતર નિર્મળતા વા આત્મસિદ્ધિ થઈ વા થતી જણાય છે કે નહિ ? અરે! તેના જેટલી નિર્મળતા કે શ્રેયતા થવી તો દુર રહી, પરંતુ તેનાથી અલ્પાશે પણ નિર્મળતા જણાય છે કે નહિ ? જો તેમ ન જણાતું હોય તો શું સમજવું ? તે ધીરા ભકતની કહેવત પ્રમાણે– કાંતો ગુરૂ બાવળીઓ મળી, કાંતિ છવ તું પાપી; ધર્મ પ્રયાસ અનંતા કરતાં, કર્મ જાળ નવી કાપીરે.” આ પ્રમાણે કાંતિ ગોપબાળકની ક્ષીર લેનાર નિષ્કામી પોપકારી સંત નહિ વા. કાંતિ ગોપાલક જેટલી ચિત્તની પ્રસન્નતા ઉત્કર્ષતા નિર્મળતા નથી, નહિ તે સેંકડે સાધુઓને હજારનું દાન કરનાર, હજારે કે લાખો રૂા. દેવને તથા દેરાસરેને માટે ખર્ચનાર તથા હજારે રૂા. ધર્મ માગે ખરચનારના આત્માની ઉત્કૃષ્ટતા, નિર્મળતા થયા વિના રહેજ કેમ? અહીં કદાચ કઈ બચાવ કરશે કે અમે આપેલ દાનની હમણાં શું ખબર પડે ? એ તે આવતા વા પછીના કેઈ ભવમાં તેનું ફળ જણાશે.” તે ઉત્તરમાં જણાવીશ કે ફળની ઈચ્છા કરનારને દાનથી પરમાર્થ માર્ગ મળતો નથી, પણ સંસા Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૭. રની વૃદ્ધિ થાય છે. નિષ્કામ કર્મ એજ મેશનું પરમ સાધન છે. જેથી તમે આપેલ દાનનું ફળ ભવિષ્યમાં બે ચાર કે પચીશ ભવે તમને ભલે મળે, તમારા આપેલ દાનથી ભવિષ્યમાં તમને ધનાઢયપણું કે રાજાપણું મળે તેની સાથે અને મારે સંબંધ નથી, વા તે ફળમાં અમે ભાગ લેવા ઈચ્છતા જ નથી. તમને ભવિષ્યમાં ફળ મળે કે ન મળે અથવા તરત મળે કે હજાર ભવ પછી મળે, તેને અહીં સંબંધ નથી. અહીં તે એટલું જ જણાવવાનું છે કે તમે સાધુ મહાત્માએની ભક્તિ કરી દાન પુન્યમાં હજારે વાપર્યા પહેલાં તમારા હૃદયમાં જે આશા તૃષ્ણા માયાદિ દેશો હતા, કષાય વિષયાદિનું જે બળ હતું, સ્ત્રી ધન કુટબ તથા દેહ પ્રત્યેને જે મેહ હતો, તે હજારેનું દાન કરતા તમારા હૃદયમાંથી ફીણ કેટલા થયા? મોહ મૂર્છા કેટલી ઓછી થઈ ? છળી પ્રપંચમાંથી કેટલા મુકત થયા ? અનીતિ અસત્યથી કેટલા બુટયા? દયા, શાંતિ, પાપકાર ઐક્યતા, નીતિ, સત્ય, ક્ષમ વિગેરે સદગુણોની કેટલી વૃદ્ધિ થઈ ? જે દેષ પ્રવૃત્તિને નાશ અને સદ્દગુણોની વૃદ્ધિ દાન આપ્યા પહેલાંના કરતાં દાન આપ્યા પછી ન થઈ હોય તે તમે કરેલ પ્રવૃત્તિ તે વાસ્તવિક સાચી નથી, પણ તેમાં કાંઈક ઝેર પડી ગયું છે. જેને શાસ્ત્રમાંથી કોઈ પણ વિદ્વાન સાધુ કે શ્રાવક એવું સિદ્ધ કરી આપશે કે–કુડ ક્યુટ, છળ પ્રપંચ, અનીતિ કે અસત્યના મહાપાપથી લાખો રૂ. કમાઈ હજાનું દાન કરી, દેરાસરે ચણાવી, ધર્મશાળા કે પાઠશાળા બંધાવી, ઉજમણા કે મહોત્સવ કરી, દેવ ગુરૂ ધર્મના નિમિતે કલેશ કુસંપ વધારી, વૈર વિરોધ બાંધી, કેટે હજારો રૂા. ખરચી, હજારેનું દાન કરી, અનીતિ વા અસત્યના પૈસાની કમાણીનું દાન કરી વા દેરાં ખડકી કોઈ પણ મેલે ગયે હેય, તે એક પણ દાખલે જેન શાસ્ત્રોમાં છેજ નહિ. માટે અત્યારે લાખો રૂા. નું દાન સમાજમાં જે વર્ષો વર્ષ થાય છે, છતાં સમાજની હરેક પ્રકારે પડતી થવાનું કારણ એ જ છે કે–અનીતિ તથા અસત્યના લાખો રૂા.મેળવી હજારનું દાન કરી ધર્મની ભ્રષ્ટતા થઈ ગઈ છે. સત્ય નીતિથી કમાયેલ પૈસાનું સત્પાત્રમાં નિષ્કામપણે અલ્પ પણ દાન કરવાથી જ આત્માની સિદ્ધિ છે, પણ અનીતિ અસત્ય અને સકામ ભાવનાએ લાખો રૂા. દાન કરનારને પરમાર્થ માર્ગનો એક અંશ પણ મળી શકે તેમ નથી, એ વાત નિર્વિવાદ સત્ય છે. શાસ્ત્રમાં અનીતિ અસત્ય તથા સકામપણુથી થતી ધર્મ કરણીને , આત્મઘાતી ક્રિયા કહી છે. આ લેક પરલેકની વાંછનાએ, ધન ધાન્ય સ્ત્રી કુટુંબ કે રાજ્યની ઈચ્છાએ, પૌગલિક સુખની ઇચ્છાએ, માન પૂજા મેળવવાની લાલસાએ ગરલે ક્રિયા તથા વિષ ક્રિયા (ગરલ વા ઝેરની માફક આત્માનો ઘાત કરનારી) કહી છે, જેથી પરમાર્થ માર્ગને ઘાત થાય છે અને સંસારની વૃદ્ધિ થાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ; જૈન દેવની મૂર્તિમાં ચમત્કાર કે અચમત્કાર હોય જ નહિ. માક્ષ માર્ગના સાધનભૂત જૈનદેવથી સાંસારિક દૈહિક સુખ મળે જ નહિ, પણ સાંસારિક સુખ તથા દુઃખના નાશ થઈ પરમા માનીજ પ્રાપ્તિ થાય છે; છતાં કેટલાક સ’પ્રદાય માહથી અંધ થયેલ બુદ્ધિહીન ધર્માંધ ભકતા મલ્લીનાથ કેશરીયાજી વિગેરેની યાત્રાની બાધા રાખે છે. અર્થાત્ છે.કરા આવે વા સારા ચાય અથવા વેપારમાં હજાર રૂા. ની કમાણી થાય તેા પાંચ પચીશ કે ત્રીશં રૂા. ની પૂજા વા કેસર ચડાવે, એટલે મલ્લિનાથ વા ક્રેસરીયાજી ભગવાન તા આ ધર્માંધ ભક્તા કરતાં પણુ કમ અક્ક્સવાળા હશે કે પાંચ પચીશ રૂા. ની પૂજા કે કેસરની ખાતર આવા માહાંધ લતાને હજાર રૂા. કમાવી આપી પોતે નવસાંચોતેર શ. 'ની ખાર ખાય. જૈન શાસ્ત્રકાર તા સ્પષ્ટ કહે છે કે—દેવ, ગુરૂ તથા ધર્મની પાસે એક પરમાણુથી માંડી ચૌદ રાજલાકમાંના યત્કિંચિત્ પણ પૌદ્ગલિક સુખની ઇચ્છા કરવી તે લેાકાત્તર મિથ્યાત્વ છે અને લૌકિક મિથ્યાત્વ કરતાં લેસર મિથ્યાત્વથી આત્માની વિશેષ અધાતિ થાય છે. માટે જ સત્ય અને નીતિથી ચાલનાર, નિષ્કામપણે દાન પૂજા વિગેરે ધર્મ ક્રિયા કરનાર માક્ષ માર્ગના અધિકારી બને છે. પણ લોકાને દેખાડવા વા પોતાની મહત્તા બતાવવા ધમ કરનાર સન્માર્ગના અધિકારી બની શકતા નથી. છળ પ્રપ’ચ અનીતિ અસત્ય 'વિગેરેના પાપથી લાખા રૂા. કમાવી હજારાનું દાન કરવું વા હજારા રૂા. ધર્મના નામે ખ રચવા તેને જૈનશાસ્ત્રા પુન્ય વા ધર્મ કહેતા જ નથી. જાણી જોઇને વિદ્યામાં પગ ખાળતા જાય અને પાણીથી ધોઇ પાળે સાફ કરતા જાય તેને કાઇ ડાહ્યો કહેશે ? નહિજ, તેજ રીતે પાપ કરી ધર્મ કરવા તેનું નામ ધર્મ નથી, પણ અસત્ય અનીતિથી મુક્ત થવું તેનું નામ ધર્મ છે. અર્થાત્ પાપ કરી પુન્ય કરવું તેનુ નામ ધર્મ નથી, પણ પાપ નજ કરવુ વા દિવસે દિવસે ક્ષણે ક્ષણે પાપ એછુ' કરી નાખવુ` તેનું નામ ધર્મ છે અને તેવા ધર્મ સત્ય તથા નીતિના માર્ગે નિષ્કામપણે ચાલવાથી મળે છે. આ કારણથી સત્ય નીતિ યા પરોપકાર તથા નિષ્કામતા વિગેરે જેનામાં ગુણા હાય તેજ ‘ અહિંસા પરમેા ધર્મઃ ' એ સિદ્ઘાંતના અનુયાયી કહી શકાય. જે ધર્મ શાસ્ત્રો સર્વ જીવા પ્રત્યે મૈત્રી ભાવના કરવાના સધ આપે છે, ત્રસ તથા સ્થાવર જીવાને ન દુભાવવાના સાધ આપે છે, તેધર્મશાસ્ત્રને માનનારા ગચ્છ મતની બાહ્ય પ્રવૃત્તિની ભિન્નતાથી ધમની ભિન્નતા માની, તપ ગુચ્છ, ખરતર ગચ્છ, અચળ ગચ્છ, પાયચંદ્ર ગચ્છવિગેરે ગચ્છ મતના ઉપાસા સામાન્ય ભિન્નતાથીજ પોતે આનાસ ંપન્ન છે અને ખીજા આજ્ઞા વિરૂદ્ધ વર્તે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ પિતે માનેલું તે સાચું છે અને બીજા ખેડું કરે છે, એમ મમત્વ ભાવનાએ ચડી એક બીજા સાથે ક્લેશ કંકાસ કરનાર, વીતરાગ દેવની મૂર્તિના નિમિત્તે સ્થાનકવાસી તથા દેરાવાસી લડી એક બીજાનું માથું ફાડી નાખે, લોહીલુહાણ કરે, ધર્મના નિમિત્તે ઝગડા કરી કષાય વધારી હજારો લાખ રૂ.નો કાટમાગે દુર્વ્યય કરે તેથી “અહિંસા પરમો ધર્મ' એ સૂત્રનું તત્વ બોલનારના હૃદયમાં પરિણમ્યું જ નથી. ઉત્પન્ન થયેલ કવાયો ઉપશમી જાય તેને જ જ્ઞાનીઓ ધર્મ કહે છે, પણ જો ધર્મના નિમિત્તે અંતરે ઉપશમેલાકષાયે ઉદયમાં આવે તો તેનું નામ ધર્મ નહિ પણ અધર્મ જ કહેવાય. ધર્મની મહત્તા કષાયની જાગ્રતીમાં નથી, પણ કષાયની ક્ષીણુતામાંજ છે, આઠમના દિવસે લીલોતરીનું શાક જેમાં ઘણાખરા ખાતા નથી. લીલેતરી ન ખાવાના મુખ્ય બે કારણ છે. હિંસાના ત્યાગ અર્થે તથા વૃત્તિના જ્ય અર્થે. હંમેશા વીશ પચીશ વસ્તુઓ ખાવામાં આવતી હોય, તેમણે મહિનામાં પાંચ દશ તિથિએ અકેક વસ્તુને ઘટાડી ત્યાગને અભ્યાસ પાડવો જોઈએ કે જેથી વનસ્પતિમાં વિશેષ આરંભ સમારભાદિ પ્રવૃત્તિથી હિંસા થતી જાણી તે વસ્તુને મહિનામાં પાંચ દશ દિવસ ત્યાગ કરવાને વિચાર કર, પણ વસ્તુ ત્યાગનું સ્વરૂપ સમજ્યા વિના ત્યાગ કરવાથી એક વસ્તુને ત્યાગ કરતાં પાંચ સાત વસ્તુઓની ઉપાધિ સેવે છે, તે મંદબુદ્ધિ જીવને ખબર નથી કે જે દિવસે લીલેતારીને શાકને ત્યાગ કરે હોય તે દિવસે બે ચાર જાતનાં અથાણું દુધ દહીં મુરબ્બો વિગેરે પાંચ સાત વસ્તુઓ વધારે ખાવામાં લે તે ખરે ત્યાગ થયો કહેવાય નહિ. વૃત્તિના સ્વરૂપને સમજ્યા વિના તથા વૃત્તિને ત્યાગ કર્યા વિના માત્ર એકલી વસ્તુને ત્યાગ કરવાથી કલ્યાણ નથી, પણ વસ્તુના ત્યાગની સાથે વૃત્તિને ત્યાગ થાય તે જ કલ્યાણ છે. મહાન તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન; લહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન. ” વૃત્તિ શું વસ્તુ છે ? તે ક્યાંથી ઉત્પન્ન થાય છે? તેને ક્ષય, ક્ષયે પશમ તથા ઉપશમ કેમ થાય? તેનું યથાર્થ સ્વરૂપ પરમ જ્ઞાનીના સમાગમે જાણ્યા વિના વ્રત કરવાથી પરમાર્થમાર્ગની પ્રાપ્તિ થતી નથી, પણ લૌકિક માન તથા પૌગલિક સુખથી સંસારની વૃદ્ધિ થાય છે. જેથી લીલોતરીને ત્યાગ વૃત્તિના ત્યાગ અર્થે કરતો નથી, તેમજ હિંસાને ત્યાગ પણ નથી; કારણ કે આઠમના દિવસે શેર લીલેતારીને ત્યાગ કરી પાંચમના દિવસે પાંચ દશ શેર લીલેરી લાવી તેને સુકવી આઠમના દિવસે તેનું શાક થાય. અમુક તિથિએ લીલોતરી ન ખવાય Page #294 -------------------------------------------------------------------------- ________________ એવી ભાવનાએ આગળથી સુકેતરીનાં માટલાં ભરી રાખે, જેમાં અસંખ્ય બે ઈદ્રિય કુંથુઆ થાય આ કારણથી હિંસાનો ત્યાગ કરવા જતાં હિંસાની વૃદ્ધિ થાય છે. આ ઉપરથી લીલેરી ખાવી એમ કહેવાને ઉદ્દેશ નથી, પણ લીલેરી સાથે સુતરીને પણ ત્યાગ જ જોઈએ. તે એક સામાન્ય વાત છે, પણ આ વાતના દષ્ટાંતથી વૃત્તિને સમજ્યા વિનાની તથા વૃત્તિને ક્ષય કેમ થાય તે : જાણ્યા વિનાની પ્રવૃત્તિથી ગુણ લેવા જતાં દોષની વૃદ્ધિ થાય છે. જ્ઞાની અઝાનીના બેધમાં આ પ્રકારેજ ભિન્નતા રહી છે. અર્થાત અજ્ઞાની ગુરૂએ વસ્તુના ત્યાગમાંજ ધમ માને છે, જ્યારે જ્ઞાની મહાત્માઓ વૃત્તિના ત્યાગમાં ધર્મ માને છે. આઠમ પાખી વિગેરે મહિનાની પાંચ દશ તિથિએ લીલોતરી કેજે એકૅક્રિય ' ગણાય છે તેને ત્યાગ કરવામાં જે ધર્મની માન્યતા તથા મહત્તા જણાય છે, તે તિથિએ લીલોતરી ખાતાં જેટલી કંપારી તથા અરેરાટ આવે છે, તેટલી કંપારી પાખીના દિવસે અસત્ય બોલતાં, ખોટું ખત લખતાં, કોઈની થાપણ ઓલવતા, પંચેન્દ્રિય મનુષ્યને છેતરી તેની સાથે કુડ કપટ રમી પૈસાના સ્વાર્થ માટે પ્રપંચ કરી તેને ત્રાસ આપતાં તથા મનુષ્યાત્માઓ સાથે કલેશ વિક્ષેપ ઉત્પન્ન કરી કષાય વૈર વધારતાં અરેરાટન આવે છે તેવા દોષ દૂર કરવામાં ધર્મની મહત્તા ન મનાય તો તે માણસ અહિંસા પરમો ધર્મ:' એ સૂત્રને સમજ જ નથી. એકેદ્રિયની વ્યા કરનાર જેનાથી પંચેન્દ્રિય જીવ (મનુષ્યાદિ) પ્રત્યે તે અરૂચિભાવ થાયજ નહિ. પંચેન્દ્રિય જીવને દુઃખ કે કિલામણ (પીડા) આપવાનું બને જ નહિ. જેમ સેયની ચોરી કરવાની પ્રતિજ્ઞા લેનારથી એરણની ચોરી થાયજ નહિ, તેમ નાના સુક્ષ્મ જીવોની હિંસા કરવાની પ્રત્તિકા લેનારથી મેટા ની હિંસા કરવાનું બને જ નહિ, છતાં આજે આપણું વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. લીલોતરી, કીડી, મકડા તથા પશુને બચાવવા માટે દયાની લાગણી ધરાવવાને દાવો કરનાર જેન વા અન્ય ગમે તે દર્શનને હોય પણ તેનાથી કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ કે બાળલગ્નાદિ અધમ વ્યવહાર થઈ શજ નહિ. યજ્ઞમાં પશુ વા ઘી વિગેરેને હેમ કરનાર પ્રત્યે “આ ખોટું છે, અકૃત્ય કરે છે એમ માનનારા જેને, દેવદેવલાંઓના નામે બકરાં તથા પાડાએની કતલ કરનારાઓ પ્રત્યે ધિક્કાર બતાવનારા જેને, ગાય ભેંસ તથા બકરાં વિગેરેને તીક્ષ્ણ શરુથો કાપનારા તથા જાળમાં માછલાને ફસાવી મારનાર ચંડાળ કે મચ્છીમાર પ્રત્યે તિરસ્કાર બતાવનારા જેને જ્યારે પૈસાના સ્વાર્થને માટે પાળી પિષીને ઉછેરો મટી કરેલ સેતાની કન્યાને પૈસાના મેહમાં મોહાંધ બની આંધળા, લુલા, મુખ, નપુંસક, બાળક વા વૃદ્ધ વિગેરેને Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૮. આપી કન્યાની કતલ કરનારા એવા જેતે ચંડલ અને માછીમાર કરતાં પણ અધમ છે. કારણ કે ચંડાલ તે પશુના માંસને વેચી પિતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે પિતાની કન્યાને વેચી ગુજરાન ચલાવનાર તેથી પણ અધમ કર્મચંડાલ જ છે. આવાં કૃત્ય કરનારા “અહિંસા પરમ ધર્મ”. એ સૂત્રને સમજ્યા જ નથી. મનુષ્યને બચાવવાની જોન કે અન્યની પ્રથમ ફરજ છે. હિંદના કરડે ગમે મનુષ્યાત્માઓ અન્ન વસ્ત્ર વિના પીડાય છે, છતાં અનીતિ, અસત્ય માર્ગે લાખ રૂ. કમાવી હજાર રૂા.ના ખેટા ખરચ કરવાથી જ સમાજની ખરાબી થાય છે. હજારો અને લાખો રૂા. અનીતિના માર્ગે એકઠા કરી સેંકડોનું દાન આપનારને વિમાનની આશા રહે એ અગ્નિમાં સુઈને શાંતિ લેવા જેવું થાય છે, સમાજ તથા દેશની જેમાં ઉન્નતિ સમાયેલી છે તેવાં સામાજિક ખાતાઓ જેવા કે કેળવણી, દેશસેવા, સ્વદેશી કાપડ હુન્નર, નિરાશ્રિત ફરે, સ્કૂલે, લેજે, બેડી, બાળાશ્રમ વિગેરે ખાતાઓમાં કઈ વિરલા જ પૈસા આપે છે, ઘણાખરા તે તેવા કાર્યોમાં હજારે રૂ. નો ખરચ કરતાં અચકાય છે, જ્યારે જમણવા, મહોત્સવ, વરઘોડા, આરતી, સ્વપ્નના થડાવાઓમાં તથા વૈષ્ણવે કંચન કેમિનીના મેહમાં આસક્ત રહેલા એવા ગુંસાઈઓને ઠારછ બાના નીચે ભેગ ધરાવવામાં લાખો રૂા. ને દુવ્યય થાય છે. પૂજ, વરઘોડા અને સ્વપ્ના પ્રસંગે જે ચડાવા કરી ઘી લાવવાનો રિવાજ છે તે લીલામી ધંધાના જેવું જ ફારસ છે. જેને સૂત્રોમાં તથા પ્રાચીન ગ્રંથમાં તેવી પ્રવૃત્તિઓ છેજ નહિ. પાંચ કે સાતસો વર્ષમાં શિથિલાચારી પિપગુરૂ (ગેર) ઓના સમયની જ આ પ્રવૃત્તિ ચાલી રહી છે. માને મમતા વધારનાર શાસ્ત્રથી વિરૂદ્ધ એવી પ્રવૃત્તિ ચલાવવામાં જૈન સાધુઓ જ ધર્મ મનાવી અસલ્વવૃત્તિઓ વધારે છે, ત્યાં સમાજની અધોગતિ થાય તેમાં નવાઈ નથી. હાલ પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વંચાય છે, તે સત્ર માંજ તેને વરાડે ચડાવ, સ્વના ઉતારવા, નાળીયેરઉપર મહાવીરની સ્થાપના કરી પારણામાં ફુલરાવવાનું કનૈયાનું ફારસ બતાવવાનું, ઘીના ચડાવા કરવા, નાળીયેર ફેડવાં, એવું ક્યાં પણ છે નહિ; છતાં મિથ્થા પ્રવૃત્તિઓમાં તથા લેકર મિથ્યાત્વમાં ધર્મ મનાય એ કેટલું આશ્ચર્ય તેવી પ્રવૃત્તિઓથી ધર્મની વૃદ્ધિ થતી નથી, પણ અધર્મની જ વૃદ્ધિ થાય છે. કારણકે પર્યુષણના વખતે હજારે માણસની મેદનીમાં પિતાની ઉદારતા બતાવવા ચડસાચડસીમાં માન મહત્તા મેળવવા સેંકડે રૂ. ના ઘી બોલાય છે, પણ પછી તેના પૈસા મહાજનના ચોપડે રહી જાય છે, એવા હજારે દાખલા મળી આવશે. આવી પ્ર Page #296 -------------------------------------------------------------------------- ________________ રહદે વૃત્તિઓથી સમાજની ઉન્નતિ થવાને બદલે અવનતિ થાય છે. આ લેખમાં જે કારણે બધાં બતાવ્યા છે, તે “હિંસા પરમો એ સિદ્ધાંતને પ્રતિપાળ કરનારા નથી, પણ તે સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. તે વિરૂદ્ધતા કયા ક્યા કારણથી થાય છે તે વાચક વર્ગને સુગમતાથી સમજાય, જેથી આ લેખને વિસ્તારથી લખવાની આવશ્યકતા જણાઈ છે. ઓ શાંતિઃ ! શાંતિઃ!! શાંતિઃ !!! સત્ય તત્વનું માહાભ્ય. સત્ય એ મનુષ્યનું પરમ જીવન છે. મહાલયનું ટકાણ અને મજબુતાઈ - પાયાના આધારે રહેલી છે, તેમ આત્મજીવનની સિદ્ધિની સફળતા સત્યના આધારે રહેલી છે. માટે આત્માથી જીવાત્માએ સત્યનું સતતપણે અવલંબન કરવું જોઈએ. કસોટીએ ચડેલું સુવર્ણ કીંમતમાં આવી શકે છે. અને અગ્નિમાં તપ્ત થઈ હથોડાના પ્રહારને આધિન થયેલ સુવર્ણ મનુષ્યના મસ્તકારૂઢ થાય છે, તેજ પ્રમાણે સત્ય તત્વનું અવલંબન કરતાં મરણત કષ્ટની ઉપાધી આવી પડતાં પણ નિડરપણે નિષ્કામભાવે તથા સ્થિર પરિણામે સત્યને અવલંબી રહેતાં છેવટે અનેક કષ્ટજન્ય ઉપાધિઓ નષ્ટતાને પામી મનુષ્યાત્મા પરમ સિદ્ધિ અને પરમ કલ્યાણને મેળવી શકે છે. મહર્ષિ વિશ્વામિત્રની ક્રોધ જ્વાલારૂપ કસોટીએ ચડેલા સપાસક હરિશ્ચંદ્ર રાજા અનેક દુઃખરૂપ વાદળથી આવરણિત થયા છતાં આ- બળની દઢતારા પ્રબળ વાયુથી કષ્ટાવરણને નષ્ટ કરી સત્ય સૂર્યના સંપૂર્ણ પ્રકાશને પૃથ્વીતટપર પ્રસરાવી સત્યનું માહાસ્ય બતાવી આપ્યું છે. મહાત્મા હરિશ્ચંદ્ર રાજાએ સત્ય વ્રતને પ્રાણુત આપત્તિના સમયે પણ ચલિત થવા દીધું નથી. પ્રારબ્ધ પ્રકૃતિના દોષથી જ્યારે તે ચંડાળને ઘરે કરી રહ્યા, ત્યારે તેમને શમશાન ભૂમિમાં ચંડાલની નોકરી બજાવવી પડતી હતી. ત્યાં જે. કે મુડદુ બાળવા આવે તેની પાસેથી બદાહને કર લેતો હોય છે એક પ્રસંગે દૈવિક કાપથી મહાત્મા હરિશ્ચંદ્રરાજાની ધર્મપત્ની મહાસતી તારામતી કે જે નીચે મનુષ્યને ઘેર પાણી ભરવા રહી હતી. તે પવિત્ર સતીના એકના એક પુત્રને સાપે ડંખ માર્યો. તેના ઝેરથી મૂર્શિત થઈ ગયા. તાના જીવંત પુત્રને મૃત સમજીને તેને અગ્નિદાહ આપવા શમશાન ભૂમિમાં આવી. .., Page #297 -------------------------------------------------------------------------- ________________ રિક ત્યાં કાષ્ટની ચિંતા ઉપર પુત્રના શબને મૂળ અગ્નિદાહ આપવાની તૈયારીમાં હતી, એવામાં પોતાના રિવાજ મુજબ ચંડાલ સેવક હરિશ્ચંદ્ર ત્યાં આવ્યો. ઘણા વર્ષને પતિ પત્નીનો વિગ હોવાથી તથા અનેક ત્રાસદાયક દુઃખોથી શરીર ક્ષીણું અને નિસ્તેજ થઈ ગયું હતું. શરીરાકારના પરિવર્તનથી પતિ પની એક બીજાને ઓળખી શક્યા નહિ. રાજાએ શમશાન ભૂમિનો કર આપવા કહ્યું, એટલે મહાસતીએ જણાવ્યું કે – “મહાનુભાવ ! હું તદન નિરાશ્રિતનિધન, પતિવિગિની અબળા છું. ઉદરપોષણનું સાધન પણ મને મહાકષ્ટ મળે છે. અરે ! આ એકના એક દીવ્ય પુત્રને અગ્નિદાહ માટે જોઇતાં કાણ તથા શબ ઉપર ઓઢાડવાને વસ્ત્રનું સાધન પણ મારી પાસે ન હતું, તે પણ કોઈ ઉદાર ગૃહસ્થની દયા લાગણીથી મળ્યું છે, તે શમશાન માટે કરના પૈસા આપવાની મારી શક્તિ ક્યાંથી? માટે મારા જેવી ગરીબ અબળા ઉપર દયા લાવી કરના પૈસાને કદાગ્રહ છોડી ક્ષમા કર. એ પ્રમાણે તે પવિત્ર સતી અબળાનાં વચનો સાંભળી હરિશ્ચંદ્રનું મન દ્રવિત થયું, પરંતુ શું કરે ? પિતે નેકરીના બંધનથી બંધાએલ હતો, તેથી માલીક્લી રજા વિના તે કર માફ કરી શકે તેમ ન હતું, તેથી તે કવિતા મને બે કે –“દુઃખી અબળા ! તારી વાત સાંભળતાં મારું હૃદય વિજ પ્રહારવત ચીરાઈ જાય છે, પણ હું મારા માલીકની નોકરીના કર્તવ્યથી બંધાએલ છું, તેથી તેની રજા વિના તાર કર માફ કરવાને હું શકિતમાન નથી. નિરૂપાયતાથી લાચાર છું. દુખીની દયા કરવી એ ઉતમ મનુષ્યનું કર્તવ્ય છે, પણ એક કર્તવ્ય (ધર્મ ) નું પાલન કરવા જતાં અન્ય કર્તવ્યને વિઘાત કરે એ પણ ઉત્તમ મનુષ્યને અનુચિત્ત છે. તારી દયાની ખાતર મારા માલીકની નોકરીને પાણી પહોંચાડી તેને વિશ્વાસ ઘાત કરવો એ પણ મહાન દોષ છે. માટે ગમે તે રીતે કરના પરતા તો તારે આપવા જ પડશે. આ સાંભળતાં દુઃખિત થયેલ સતીએ કહ્યું કેમાનવ ! દયા કર, દયા કર. મારી પાસે એક ફૂટી બદામ પણ નથી, તે તેટલા પઇસા કયાંથી મળે ? તેમજ તેટલા પઇસા મળી શકે તેવું મારી પાસે કોઈ વસ્ત્ર કે આભૂષણ પણ નથી, જેથી મને ક્ષમા કર. દયા લાવી આ આપત્તિથી મારે બચાવ કર. અરેરે ! એક તો કુદરતના કોપથી હું દુખી છું. એકના એક પુત્રના મરણથી આપત્તિમાં આવી પડી છું ત્યાં મહાનુભાવ ! તું વળી આ પઇસીની પીડા ઉભી કરી રયા પર ડામ આપે છે. પડતાને પાટુ અને લતપર ક્ષારક્ષેપવાની માફક તું ત્રાસ આપવા કાં તૈયાર થયો છે ? ગરીબ નિરાધાર અબળાપર યા લાવી માફ કર. આ યા વચન સાંભળતાં હરિકે કવિતે હદયે કહ્યું કે--- કુલીન કાંતા ! તારી આકૃતિ અને વચને ઉપરથી તું કોઈ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧ કુલીન કુટંબની લાગે છે, છતાં અસત્ય ક્રમ ખેલે છે ? તુ કહે છે કે—મારી પાસે પૈસા કે પૈસા મેળવવાનું સાધન નથી તેમ કાઇ વસ્ત્રાભૂષણુ પણ નથી આ તારી વાત પ્રત્યક્ષ અસત્ય ઠરે છે. કારણ કે તારા ગળામાં મગળસૂત્ર કીંમતો છે, તેને વેચવાથી મારા પઇસા વસુલ થઇ જશે. ' આ પ્રમાણે સાંભળતાં સતી વિચાર ગ્રસ્ત અને આશ્ચય ચકિત થઇ ગઇ. અહા ! આ શું ગજબ ? મારા પ્રાણનાથ હરિશ્ચંદ્રરાજા શિવાય એ કલ્યાણ વર્ષ ક મંગળ સૂત્ર ઉપર આ વિશ્વમાં અન્ય કાઇ મનુષ્યાત્માની ષ્ટિ પડેજ નહિ—એમ મારા શીયલ વિભૂષિત ઃ-. દયને પૂર્ણ પ્રતીતિ છે, તથાપિ અહીં આ ચંડાળ સેવકની મારા પવિત્ર માઁગળસૂત્ર પર દિષ્ટ પડી તેનું શું કારણુ ? હજારો દાસ દાસીએ થો સેવાતો અને રાજ્યછત્રની છાયાતળે સ્વગીય સુખ ભાગવતી એક વખતની તારામતી રાણી આજે કુદરતના કાપથો એક નીચ મનુષ્યને ત્યાં પાણી ભરવાના અધમ કૃત્યમાં જોડાયેલી છે, તેમ મારા પ્રાણનાથની પણ અધમ દૈવે આવી અધમ શા તાહિ કરી હોય ? લાખા મનુષ્યેાપર રાજ્ય સત્તા ચલાવનાર, હજારા મનુષ્યાનું પાલન કરનાર મહારાજા હરિશ્ચંદ્રની શું આ દશા ? એ વિચત્ર દૈવ ! તને ધિક્કાર હા, ધિક્કાર હો, તારી વિચિત્ર કળાથીજ મહાન ચક્રવત્તી' રાજા ર`કદશાને અને રખડતા રંક પામર તે રાજ્યદશાને પ્રાપ્ત થાય છે. એમ વિચારીને તારામતીએ ચંડાળ સેવકને પૂછ્યું કે—આ પુત્ર ! આપ કાણુ છેા. તે કૃપા કરી જણાવશેા ? તેના આ દુઃખગર્ભિત પ્રતથી ચક્તિ થયેલ રાજાએ કહ્યું કે પવિત્ર અમળા? ભૂત કાળમાં સમૃદ્ધિસંપન્ન, રાજ્યાવસ્થામાં સ્વગીય આનંદ ભોગવનાર અને વમાને પ્રારબ્ધની વિચિત્રતાથી પરાધીન જીવન ગાળનાર તારી સમક્ષ જે ચંડાળ સેવક ઉભા છે તે ગત સમયના હરીશ્ચંદ્રે રાજા છે.’ આ અસહ્ય વચન સાંભળતાંજ વાધાતની જેમ સતીના પ્રેમમય કામળ હૃદયને ધક્કો લાગવાથી તે ધરીપર ઢળી પડી. અહા ! હજારા દાસ દાસીઓથી સેવાતી સતી અત્યારે પૃથ્વીપર મૂર્ચ્છિત થઇ પડી છે. તેના શરીરને કાઇ જાગ્રત કરી શકે એવા ફ્રાઈ નથી, નતા ત્યાં દાસ કે નતે દાસી. કર્મની કેવી વિચિત્રતા ? નિરાધાર સ્થિતિમાં મૂર્ચ્છિત થઇ પડેલ તે સતી પર જાણે કુદરતે કઇ કરૂા કરી હેાય તેમ તે વખતે શીતલ પવનના સ*ચાર થવાથી તે અબળા જાગ્રત ( સાવધાન ) થઇ. એક તરફ એકના એક કુળભૂષણ પુત્રનું અકાળ મરણુ, ખીજી તરફ તેના મૃદેહને બાળવા માટે પ્રક્ષાદિ સાધનના અભાવ અને આ તરફ લાખાના રક્ષણ કરનારની આવી ભયંકર સ્થિતિ. આ ત્રણ દુઃખથી તે એક પમણું પણ આગળ ચાલવાને અશક્ત થઇ પડી; છતાં ‘ આ મારા માધાર પ્રાગુપતિ છે' એમ Page #299 -------------------------------------------------------------------------- ________________ જણી સતી પતીસમાગમના ભારે ઉલ્લાસથી એકદમ ઉભી થઈને રાજા તરફ દેડી જતાં તેના ચરણમાં નમસ્કાર કરીને બેલી કે–નાથી આપ મારા શિરછત્ર અને મુગટમણી છો, અત્યાર સુધી અજ્ઞાતપણે વાત કરતાં નાય! આપના પ્રત્યે અવિનય કે અવગણના થઈ હોય તે ક્ષમા કરશે, હદયદેવ! આપે મને ઓળખી ? હું આપની ચરણરજ સમાન દાસી તારામતી છું” અહા! આ હદયભેદક શબ્દો સાંભળતા હરિશ્ચંદ્ર પણ તરત મૂર્શિત થઈ ધરણી પર ઢળી પડશે, રાજાને મુછી પામેલ જોઈ સતીને બહુ દુઃખ થયું. તરત તે પાસે આવી અને આસ્તેથી રાજાના શીરને પિતાના ખોળામાં લઇ વસ્ત્રવતી પવન નાખવા લાગી. પવિત્ર સતીની નિર્મળ ભક્તિના પ્રભાવથી કુદરત પોતે જાણે પ્રસન્ન થઈ હોય તેમ ક્ષણવારમાં શીતલ પવનથી રાજા સાવ ઘાન થશે અને સતીને પિતાના હૃદય સાથે ચાંપી પવિત્ર સતીના નિર્મળ કપિલ ઉપર પ્રેમદાન આપી દુઃખના ભારથી બાયેલ તે સતીને આશ્વાસન આપતાં બોલ્યો કેદેવી ! પુન્ય મૂર્તિ ! " सुखस्य दुःखस्य न कोपि दाता परोददातीति कुबुद्धिरेषा ! अहं करोमीति पृथाभिमानः स्वकर्मसूत्रे ग्रथितो हि लोकः ॥" આ વિશ્વરચનામાં રમણ કરતાં અનંત જેમાંના કોઈ પણ દેહાત્માને આપણે સુખ કે દુઃખ આપવાને શતિમાન નથી, તેમજ તેઓમાંને કઈ પણ જીવાત્મા આપણને સુખ દુઃખ આપવાને સમર્થ નથી, “અન્ય જીવોને આપણે સુખ દુઃખ આપી શકીએ એ ભાવનાને વૃથાભિમાન કહેલ છે, તેમજ અન્ય જીવાત્માઓ આપણને સુખ દુઃખ આપશે–એવી ભાવનાને કુબુદ્ધિ કહી છે. દરેક જીવાત્મા પિતાના પૂર્વ પ્રારબ્ધ કર્મની સત્તાથી જ સુખ દુઃખને પામી રહ્યા છે. માટે આણું આવી આપત્તિ જોઈ અણુમાત્ર પણ ખેદ કરવાની જરૂર નથી. પરમાત્માના દીવ્ય તત્વથી જેનું હૃદય રંગીત થયેલ છે, તે ભક્તાત્મા તે ગમે તેવી આપત્તિમાં પણ પિતાના આત્માને શાંત્વન આપતાં તે એ બધ આપે છે કે જીવ તું શીદ શોચના ધરે, પ્રભુને કરવું હોય તે કરે.” આપણા સુખ દુઃખની કલ્પના કરી માનસિક જીવનને ચિંતા તથા ખેદના ભાવથી મલીન કરવા કરતાં તે ચિંતાને ભાર પ્રારબ્ધ ઉપર મૂકતાં જે જે થાય તેને પ્રારબ્ધ વિપાક જાણું, સમપરિણામે ભોગવી, તે કર્મસત્તાથી મુક્ત થવામાંજ આપણી મહત્તા છે. દેવી ! એકના એક કુળ દીપક પુત્રના અકાળ મરણથી અને આપણી આ ભયાનક આપત્તિથી Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તને આધાત થાય એ બનવા જોગ છે; તથાપિ વિચાર અને જ્ઞાનપૂર્વક તેને દૂર હટાવી પરમાત્મ તત્ત્વમાં લીન થવાથીજ આપણી ઉન્નતિ છે. ‘આ મારા પુત્ર છે અને હું તેની માતા છું” એવા મેાહજન્મ ભાવથીજ પુત્રના સંયોગે હા, અને વિયેાગે ખેદ થવાના પ્રસંગ આવે છે. પશુ · આ પુત્ર અને હું માતા ' એવી દેહજન્ય ભાવના કલ્પિત છે, એમ જાણી જેને હું' પુત્ર માનું તેમાં પણુ સચ્ચિદાનંદ (સમ્માન દર્શન ચારિત્ર) મય આત્મા છે, તેમ હું જે માતા છું" તેમાં પણ તેવાજ સ્વરૂપમય આત્મા છે. એ ભાવ દૃઢપણે યથાર્થ જાગ્રત થવાથી પુત્ર માતા તરીકેના દેહજન્ય ક્ષણિક સબધને વિસ્મૃત કરી સચ્ચિદાનંદઆત્મા તે અવિનાશી જાણુવાથી સાગ વિયેાગમાં હર્ષ શાકના નાશ થઇ, અનુકુળ પ્રતિકૂળ પદાર્થાંમાં, સંયાગ વિયેાગમાં વા સુખ દુઃખમાં પણુ પરમાત્મ સ્વરૂપમય લક્ષ્ય હાવાથી પરમાન દતી રમણતામાં તે પરમ શાંતિને વેઢે છે. દેવી ! આ દુઃખના ભારથી ડુબી જતાં તમારૂં' તેજસ્વી શરીર કષ્ટથી નિસ્તેજ થઇ ગયું છે તે જોઇ મારૂ હૃદય દુભાય છે. માટે શાંત થાઓ, પરમાત્મ પ્રેમમાંજ મગ્ન રહે અને પ્રારબ્ધ કર્યાંથી નાશીપાસ થઇ ખેદ ન કરતાં જે થાય તે જોયા કરી. " આ પ્રમાણે પતિદેવના તત્ત્વપૂર્ણ બેધામૃતથી પ્રસન્ન થયેલ તારામતી પેાતાના મૃત પુત્રને ચિતાપર મૂકી અગ્નિદાહની તૈયારી કરે છે, એવામાં રાજાએ હસીને કહ્યું કે— દેવી તમે વિદુષી થઇ પતિને શું ધર્મભ્રષ્ટ કરવા ઇચ્છા છે ? મારા માલીકનુ` ફરમાન છે –શમશાન ભૂમિના કર લઇ શાને અગ્નિદાહ માટે રજા આપવી ' તું જે મડદાને ખાળવા આવી છે, તેના પ્રત્યે પુત્ર તરીકેના મારા તારા જેટલાજ હક્ક છે, પરંતુ અત્યારે હુ· સેવક ધર્મ થી બંધાયેલ હાવાથી હું' મારા સેવક ધમને કલ ંકિત કરી શકું તેમ નથી; આ સાંભળતાં આશ્ચર્ય મુગ્ધ સતીએ જણાવ્યું કે— નાથ ! કર કાને અને કાની પાસેથી લેવા ? હું અને આ પુત્ર આપનાજ છીએ તેા ધરના માણસનેા કર કેમ લેવાય ? એટલે નીતિમાન રાજાએ કહ્યું —દેવી ! નેકરી રહેતાં મારા માલીકે ધરના માસને માટે કર ન લેવાની છુટ આપી નથી તેથી લાચાર છું. મારા ધરતા કાયો નથી પણ માલીકના કાયદો છે, એ કાયદા ભંગ કરવા જતાં સ્વાર્થ અન્યાય અને વિશ્વાસઘ્ધ તનુ મહાપાપ ઉભુ” થાય છે. માટે કાયદાને આધિન રાખવા કરતાં તેને આધીન મારે રહેવુ, એમ નીતિ શાસ્ત્રકાર ફરજ પાડે છે. ' આથી તારામતી ખેલી Ý— પ્રભુ! મારી પાસે પૈસાનું સાધન નથી તેા હું કર કેવી રીતે આપી શકું ? માટે ક્ષમા કરી આ વિપત્તિના વાદળમાંથી મને મુક્ત કરો. નહિ તાજેમ આ મારા પુત્ર છે તેમ તમારા પણ પુત્ર છે. તેથી તે આપને સુપ્રત . Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ . કરી હું તા ચાલી જઈશ. પુત્રના શબ્દને ખાળવાની તમારી પણ ફરજ છે. રાજાએ કહ્યું કે— દેવી ! તમારી પાસે તે મંગળસૂત્રનું પણ સાધન છે કે જેને વેચીને તમે પૈસા મેળવી શકોા, પણ મારી પાસે તેા એક પુટી બટ્ટામ જેટલુ પણુ સાધન નથી, જેવી એ શત્રુને ખાળવાની ક્રિયા શી રીતે કરી શકીશ? માી પાસે કાંઇ પણ સાધન નથી. હું જે ચ ડાળને ત્યાં નાકર છું ત્યાં મને ઉદર પોષણ જેટલું પણ મહા મુશીબતે મળે છે, તે એ ખજો મારા પર નાખવા કરતાં તમારા મંગળસૂત્રને વેચી કર ભરી આપશે તા વધારે ઉચિત ગણાશે.' આ સાંભળતાં દુઃખ પામતી તારામતી મેલી કે * દેવ ! જે મ ંગલસૂત્ર ઉપર તારામતીના શિરછત્ર હરિશ્ચંદ્ર સિવાય કોઇ પણું પુરૂષની દિષ્ટ નજ પડે, તે મગળસૂત્રને વેયા જતાં તેનાપર અન્યની દષ્ટિ ૫ડશે અને ખીજાને સ્પર્શ થશે એમ જાણી મારૂ હૃદય કપી ઉઠે છે—ચીરાયછે અને શુન્ય થઇ જાય છે. નાથ ! હૃદયની મુંજવણથી શું કરવુ' તે સુજતુ નથી, તે થો અત્યારે નદી વ્યાઘ્રના ન્યાય જેવું બન્યું છે. નદી ઉતરનાર આદમીને નદીમાં પ્રવેશ કરતાં જણાયું —નદીમાં પ્રમળ વેગ અને પાણી બહુ ઉડુ` લાગે છે. તે વેગનું જોર નરમ પડયા પછી ઉતરવુ સલામતી ભરેલું છે એમ ધારી તે નદી તટપર જાય છે. તેવામાં ત્યાં એક ક્ષુધાતુર વિક્રાળ વાઘ પેાતાની તરફ ધસી આવતા તેના જોવામાં આવ્યા એટલે પછી તે કયાં જઇ શકે ? જ્યાં જાય ત્યાં મરણનાજ ભય છે. પ્રાણનાથ ! મારી પણ તેવી દશા થઇ છે. જે મંગળસૂત્ર વેચવાની ના કહું છું તે પતિની અવગણના થાય છે અને તે વેચવા જતાં તેને ત્યાગ સહન નહિ થાય એ વિચારથી હૃદય રડી પડે છે. કૃપાસિંધુ ! આપ મારા શિરછત્ર છે. રક્ષણ કર્યાં અને આપજ મારૂં' સર્વસ્વ જીવન છે. આમાં મારે શું કરવું તેની મને કાંઇં સૂઝ પડતી નથી. દુઃખના આઘાતથી શૂન્ય બનેલ હૃદયની કાંઇ અવગણના થતી હોય તેા ક્ષમા કરશો, પણ મને ક્રાઇ રસ્તા તે। સુજતાજ નથી, નાથ ! ત્યાં હું શું કરૂ ? આપ દયા લાવીને મને કાઇ રસ્તા બતાવેા. સતીના હૃદય ભેદક વચનથી દ્રવિત થઇ રાજાએ કહ્યું કે ' દેવી ! તમારા મ*ગલસૂત્રમાંજ મારૂં મંગળ રહેલુ છે. તેને વેચવાનુ` કહેતાં મારૂં હૃદય પણ રડે છે અને જે છે; પણ શું કરૂં ? અન્ય ઉપાય વિનો લાચાર છું. દેવી ! તમે એ મગળસૂત્રને વેચવા ખુશી નથી, ત્યારે શુ તારામતિને પતિ હરિશ્ચંદ્ર પેાતાના સેવક ધર્મને ભૂલી જઇ માલીકની આજ્ઞાના ભ ંગ કરી વિશ્વાસઘાત તથા અન્યાય કરે, તેમાં તમે ખુશી છે ? જે તેમ કરવા ચાહતા ન હૈ તેા પતિને અધર્મથી બચાવવા મગળ સૂત્રના માહને મ કરવાની જરૂર છે. જે મંગળ સૂત્ર રાખવાથી પતિની આજ્ઞાના ભંગ થતા · Page #302 -------------------------------------------------------------------------- ________________ હોય તથા પિતાને પતિ ધર્મજટ થતું હોય તેના કરતાં પતિની આજ્ઞા એજ વાસ્તવિક રીતે સતી સ્ત્રીઓનું સાચું ભૂષણ યાને મંગળસૂત્ર છે. એમ જાણવું તેજ સર્વોત્તમ છે.” એ રીતે પતિ દેવના સયમયવચન સાંભળતાંની સાથે જ પોતાના મંગળ સૂચક મંગળસૂત્રને ગળામાંથી ઉતારી જેવી પતિના ચરણમાં ધરવા જાય છે, તે જ ક્ષણે આ દંપતીના ઉત્તમ ચારિત્ર, પવિત્ર જીવન અને સત્યના પ્રબળ પ્રભાવથી પ્રસન્ન થયેલ અસખ્ય દેવોએ આકાશમાંથી સુગંધી દીવ્ય પુષ્પોની વૃષ્ટિકરી. દીવ્ય વાજાના મનહર ધ્વનિથી હર્ષ પામતા દેવે જય જયારવ સાથે નૃત્ય અને રસ્તુતિ કરવા લાગ્યા. રાજા હરિચંદ્ર તથા તારામતી ભંયકર આપત્તિમાં આવી પડ્યા છતાં પોતાના સત્યવ્રતને તથા ન્યાયી જીવનને અણુમાત્ર પણ ચલિત થવા ન દેતાં કસોટીમાંથી પરિપૂર્ણ રીતે પસાર થવાથી રોજ-રાણીને સજીવન પ્રત્રની સાથે દેવ તથા મહર્ષિઓએ તેમની મૂળ સ્થિતિ (રાજ્યાવસ્થા)માં મૂકી દીધાં. પછી ઘણા કાળ સુધી ન્યાયથી રાજ્ય પાળી, સત્ય ધર્મનું રક્ષણ કરી, તે બંને દંપતિ પરમાત્મ ધ્યાનમાં લીન થઈ, અનંત કર્યાવરણને અલગ કરી, પરમાત્મજ્ઞાન સ્વરૂપની પરાકાષ્ઠાએ પહોંચી જન્મ જરા મરણના દુઃખથી રહિત થઈ અનંત આન, શાંતિમય અવ્યાબાધ સ્વરૂપને પામ્યા. આ ઉપરથી વાચક વર્ગને સમજાશે કે–સત્ય એજ મનુષ્યનું સાચું જીવન છે, સત્ય એજ કર્તવ્ય છે, સત્ય એજ સ્વરૂપ છે, સત્ય એજ ધર્મ છે અને સત્ય એજ આત્મતિનું પરમ સાધન છે, શાંતિઃ શાંતિઃ શાંતિઃ !!! इति द्वितीय भाग समाप्त. Page #303 -------------------------------------------------------------------------- ________________ ॐ श्री सद्गुरु संत स्वरूपाय नमः અધ્યાત્મિક પ્રકરણ ભાગ ૩. પરમ કૃપાળુ શુભમુનિજના તાત્વિક વિચારે. જૈન રેલીની સામાન્ય સમજ. - - - બોધ થવાને અનુકમ. પરમ પુરૂષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખ ધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. - ૧–જૈન સિદ્ધાંતને આધાર એક “ચેતન અને બીજી જડ પુગલ) રાશિએ બે રાશિ ઉપર છે. ૨–તે બે રાશિ ઓળખવાને શ્રીમાન મહાવીરે નીચે પ્રમાણે દ્રવ્યનું સ્વરૂપ જણાવ્યું છે. ૩–દ્રવ્ય એટલે જેમાં સત્તા હેય તે દ્રવ્ય અથવા એક સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું જેનામાં હેય અર્થાત ઉત્પન્ન થાય, નાશ થાય, છતાં કાયમ રહે એવો ગુણ જેનામાં હેય તે દ્રવ્ય અથવા ગુણ પર્યાયવંત જે હેય તે દ્રવ્ય. દ્રવ્યનું બીજું નામ વસ્તુ. (દ્રવ્ય એટલે વસ્તુ, ચીજ) ' ઇ-કવ્યમાં સત્તા બે પ્રકારની છે. એક અવાંતર સત્તા અને બીજી મહાસત્તા. –અવાંતર સત્તા ત્રણ પ્રકારની છે. તેમાંની એક સત્તા એવી છે કે દરેક વસ્તુને નવા નવા આકારમાં ફેરવે છે અથત રૂપાંતર કરે છે. જેમકે રૂનું સુતર કરે છે, પછી સુતરના લુગડાં કરે છે, પછી લુગડાને ડગલો કરે છે, પછી તેનાં ચીથરા વિગેરે થાય છે, તે સત્તાનું નામ ઉત્પાદ સત્તા. બીજી સત્તા એવી છે કે ઉત્પાદ સત્તા જે નવા નવા આકાર ઉત્પન્ન કરે છે, તે તે આકારનો આ સત્તા નાશ કરે છે, જેમકે પહેલાં રૂનો નાશ કર્યો, પછી સુતરને નાશ કર્યો, પછી લુગડાનો નાશ કર્યો, પછી ડગલાને નાશ કર્યો અને પછી ચીંથરાને નાશ કર્યો. આ Page #304 -------------------------------------------------------------------------- ________________ સત્તાનું નામ વ્યય સત્તા ત્રીજી સત્તા એવી છે કે-ઉત્પાદ સત્તાનવા નવા આકારને ફેરવે છે અને વ્યય સત્તા વસ્તુના આકારને નાશ કરે છે; છતાં પણ આત્રીજી સત્તા વરતુને ટકાવી રાખે છે અર્થાત્ વસ્તુને સદંતર નાશ થવા દેતી નથી આકારે નવા જુના થયા કરે છે; છતાં મુળ વરતુને કાયમ રાખે છે. જેમકે સેનાની લગડીને નાશ થઈ કડું થયું, કાનો નાશ થઈ સાંકળી થઈ, સાંકળીને નાશ થઈ ગઠે થયે, છતાં તેનું તે કાયમ રહ્યું, માત્ર તેના આકારે નવા જુના થયા, તેમજ આ સત્તા વસ્તુના આકારે નવા જુના થાય છે, છતાં મૂળ વસ્તુને કાયમ રાખે છે, તે સત્તાનું નામ વસતા. આ ત્રણે સત્તાને અવાંતર સત્તા કહે છે. –અવાંતર સત્તાની વિશેષ સમજ. ઉત્પાદસત્તા કેઈ કાલે પણ વસ્તુને વ્યય કરે નહિ અર્થાત્ વસ્તુના આકારનો નાશ કરે નહિ તથા વસ્તુને કાયમપણે રાખે નહિ. વ્યયસત્તા–વસ્તુને કોઈ પણ કાલે ઉત્પન્ન કરે નહિ તેમજ ધવપણે રાખે નહિ. ધ્રુવસત્તા કોઈપણ કાલે વસ્તુને ઉત્પન્ન કરે નહિ તેમજ નાશ પણ કરે નહિ. એકજ વસ્તુમાં આ ત્રણે સત્તા સમયે સમયે પિતાનું કાર્ય કર્યા કરે છે. વસ્તુ તેજ દ્રવ્ય અથવા વસ્તુનું બીજું નામ દ્રવ્ય.ધ્રુવસત્તાનું બીજું નામ ગુણ અને ઉત્પાદ, વ્યય સત્તાનું બીજું નામ પર્યાય; અર્થાત પર્યાયમાં ઉત્પાદ અને વ્યય એ બે સત્તા સમાય છે. –મહાસત્તા એટલે ઉપર બતાવેલી ત્રણે અવાંતર સત્તા જેના આધારે રહેલી છે તેનું નામ મહાસત્તા અથવા ત્રણે અવાંતરસતાને ધારણ કરી રાખનાર જે સત્તા, તે મહાસત્તા. એવી અલૌકિક સત્તા (ગુણ) જે વસ્તુમાં હોય તે વસ્તુનું નામ દ્રવ્ય. “સત્તા એટલે શક્તિ ગુણ.” ૮-એક સમયે એક દ્રવ્યના (વસ્તુના) બે ઉત્પાદ સાથે ન થાય અને જે બે ઉત્પાદ સાથે દેખાતા હોય તો દ્રવ્ય પણ બે હાવાં જોઈએ. એજ પ્રમાણે એક દ્રવ્યના બે વ્યય પણ સાથે ન થાય. ઉત્પાદનું બીજું નામ ક્રિયા, પર્યાય અથવા વરતુનું રૂપાંતર થવું તે. ૯–ક્રિયા એક દેખાતી હોય અને દ્રવ્ય (વસ્તુ) બે હેય એમ પણું ન બને, અર્થાત બે દ્રવ્ય મળીને એક ક્રિયા ન કરે. ૧૦–પર્યાયના બે ભેદ છે. એક ગુણ પર્યાય અને બીજે દ્રવ્ય પર્યાય. એક વસ્તુનું સમયે સમયે નવું જુનું થવું તે ગુણ પર્યાય, જેમકે રંગ, મધ વિગેરેનું સમયે સમયે ફેરફાર થવું તથા વસ્તુ (દ્રવ્ય)ને અમુક કાલ સુધી એ જ આકાર ટકી રહે તે દ્રવ્ય પર્યાય, જેમકે શરીર પેટી વિગેરે. Page #305 -------------------------------------------------------------------------- ________________ 1. ૧૧-જે ક્રિયા તથા ગુણ (સત્તાને લીધે વસ્તુનું હવા પણું છે, તેમજ જે ક્રિયા તથા ગુણને સદંતર નાશ થાય તે દ્રવ્યનો પણ નાશ થઈ જાય છે ને એમ ઈ કાલે પણ બનતું નથી, અર્થાત્ અસત્ વસ્તુનું ઉત્પન્ન થવું અને સત્ય વસ્તુને નાશ થવો સંભવ નથી. આ પ્રમાણે દ્રવ્યની વ્યાખ્યા કરી છે. હવે ધ્યાનમાં રાખવા ગ્ય. ૧–કઈ પણ પ્રકારના ગુણ વડે વસ્તુઓળખાય છે. તે વસ્તુ ઓળખવાને જે ગુણ તે ગુણમાં (૧) અવ્યાપ્તિ, (૨) અતિવ્યાપ્તિ અને (૩) અસંભવિત-એ નામના ત્રણ દોષ ન હોવા જોઈએ. ર–અવ્યાપ્તિદોષ એટલે વસ્તુ ઓળખવા માટે જે ગુણ કહ્યો હોય તે ગુણ તેની જાતની અથવા તેના જેવી દરેક વસ્તુમાં હેવો જોઈએ અને એ પ્રમાણે ન હોય તે અવ્યાપ્તિ દેષ લાગે. જેમકે મરચાંનો ગુણ લીલા રંગને કહીએ, તે દરેક મરચું લીલા રંગનું જ હોવું જોઈએ અને બનતું નથી; કારણકે કેટલાંક મરચાં લાલ રંગના પણ હોય છે માટે એ ગુણમાં અવ્યાપ્તિદોષ લાગે, પણ મરચાંને ગુણ તીખાશ કહીએ, તે ગમે તેવાં મરચાં હશે, તે પણ તે તીખાંજ હશે. * * –અતિવ્યાપ્તિ દેષ એટલે વસ્તુને ઓળખવા માટે જે ગુણ કહ્યો હેય તે ગુણ તેનાથી જુદી જાતની વસ્તુમાં પણ હોય તે તે ગુણ અતિવ્યાપ્તિ દોષવાળા કહેવાય. જેમકે હાથીને ચાર પગવાળો કહીએ, તે ચાર પગવાળા તો ઘેડ ગાય વિગેરે કે જે હાથીથી જુદી જાતના જાનવર છે, તે પણ ચાર પગવાળા છે. માટે અતિવ્યાપ્તિ ષ લાગે, પણ જો હાથીને સુંઢવાળો કહીએ તે હાથીની જાતે સિવાય બીજાં ચોપગા જાનવર સુંઢવાળા ન હોવાથી એ ગુણ (વિશેષણ) અતિવ્યાપ્તિ દેષ રહિત છે. અર્થાત્ નિર્દોષ છે. - જ–અસંભવિત દોષ એટલે કે ઈપણું પ્રમાણથી વસ્તુ સિદ્ધ ન થાય. જેમકે વં પુત્ર આકાશપુષ્પ વિગેરે (ન હોય તે કહેવું) એ દેવ પણ ન હવે જોઈએ. શ્રુતજ્ઞાનનું સક્ષેપ અરૂપ. - ૧–શ્રુતજ્ઞાનના મુખ્ય બે ભેદ છે. (૧) અક્ષર શ્રત અને (૨) અનક્ષરત. . ર–અનક્ષરથુન એટલે બેલ્યા વિના જે કંઈ હાથ પગ વિગેરેની ઈસારતથી કહેવું અથવા સમજવું તે અર્થાત જેમાં અક્ષર ન હોય તે. Page #306 -------------------------------------------------------------------------- ________________ રાહ * ૩–અક્ષરદ્યુતના ત્રણ ભેદ છે. (૧) સંજ્ઞાઅક્ષર એટલે અઢાર પ્રકારની લિપિ જેમકે A અને S અથવા સુરત, સુરત Surat વિગેરે વ્યંજનાક્ષર એટલે જે કાંઈ મુખેથી બેલાય તે. (૩) લબ્ધિઅક્ષર એટલે જે વસ્તુને માટે સંજ્ઞા અથવા વ્યંજન અક્ષર હેય તેથી તે વસ્તુનું જ્ઞાન અથવા તે વસ્તુ ઓળખાય છે. અતિજ્ઞાન સક્ષેપ સ્વરૂપ. ૧–દરેક ઈદિ પિત પિતાના વિષયની ગ્રાહક એટલે ગ્રહણ કરનારી છે અને વણ ગંધાદિક તેની ગ્રાહ્ય એટલે ગ્રહણ થનારી છે. –ગ્રાહક એટલે ગ્રહણ કરનાર. ગ્રાહ્ય એટલે ગ્રહણ થનાર. - પાંચ ઈદ્રિના સ્વભાવ. સ્પર્શેયિ–શરીરને સ્વભાવ સ્પર્શ એટલે ટાઢું ઉનું, હલકુ ભારે વિગેરે ગ્રહણ કરવાને છે. રસનેન્દ્રિય–જીભને સ્વભાવ રસ એટલે ખારૂં, ખાટું વિગેરેને ગ્રહણ કરવાનો છે. ઘાણદ્રિય–નાકને સ્વભાવ ગંધ એટલે સુગંધ દુર્ગધને ગ્રહણ કરવાનો છે. ' ચક્ષુઇકિય–આંખને સ્વભાવ વર્ણ એટલે લાલ, લીલે વિગેરે રંગ તથા આકારને ગ્રહણ કરવાને છે. - કિય-કાનને સ્વભાવ શબ્દ એટલે અવાજને ગ્રહણ કરવાને છે. - મતિ જ્ઞાનના ૨૮ ભેદ વ્યંજનાવગ્રહ એટલે ઈદ્રિયને પિતાના વિષયને મેલાપ થાય તેને વ્યંજનાવગ્રહ કહે છે. અર્થાવગ્રહ એટલે વ્યંજનાવગ્રહ થયા પછી કંઇક સંભળાય છે, કંઇક ગંધાય છે વિગેરે જે ક્રિયા થાય તેને અથવગ્રહ કહે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ હા એટલે અર્થાવગ્રહ થયા પછી શું સંભળાય છે, શું ગંધાય છે? વિગેરે જે વિકલ્પ તેને બહા કહે છે અપાય એટલે અહી પછી અમુક સંભળાય છે, અમુક ગધાય છે વિગેરે જે સંકલ્પ (નિર્ણય) તેને અપાય કહે છે. ધારણા એટલે અપાય થયા પછી તે અપાય (સંકલ્પ-નિર્ણય)નું જ્યાં સુધી ટકી રહેવું યા યાદ રહેવું તેને ધારણ કહે છે. મતિ જ્ઞાનના ૨૮ ભેદનું કોષ્ટક દરેક ઇંદ્રિયને. ૧ ૨ ૩ ૪ ૫મી | કુલ ૧ શરીરને વ્યંજના છું અર્થવ ઈહા અપાય ધારણ ૫ ૨ જીભને | ૩ નાકને વિશેષ સમજ. દરેક ઈદ્રિયને પહેલો વ્યંજનાવગ્રહ, પછી અર્થાવગ્રહ, પછી હા, પછી અપાય, પછી ધારણ. એમ અનુક્રમે થાય છે, તેમાં ચક્ષુ તથા મનને વ્યંજનાવગ્રહ થતો નથી. જે કાનને ૫ આંખને ૬ મનને કુલ '૧- કેઈ પણ જીવના સુખને નાશ કરવો તે હિંસા. જ્યાં જેટલી હિંસા ત્યાં તેટલું પાપ બંધાય. રાઈપણું જીવના દુઃખ નાશ કરે તે દયા, ત્યાં જેટલી દયા ત્યાં તેટલું પુત્ર બંધાય. Page #308 -------------------------------------------------------------------------- ________________ વર્ણચક્ષુ પુન્યને ઉદય. ' ઈચ્છા પ્રમાણે અનુકૂળ વતે તેથી રતિ થાય. ગંધ –નાક જડ અથવા પુદગલ. રસ–જીભ મન ) સ્પર્શ –શારીર –આત્મા–જાણનાર. પાપને ઉદય. ઈચછાથી વિપરીત પ્રતિકૂળ વર્તે તેથી અરતિ થાય. શબ્દ-કાન | / - મનને મિત્ર કરે” (૧) ચેતન એટલે આત્મા તથા (૨) જડ-એ બંને દ્રવ્ય (વસ્તુ)ની સામાન્ય વ્યાખ્યા. ૧–જેનામાં મુખ્ય જાણવાનો ગુણ છે તે ચેતન. અથવા જે જાણે છે તે ચેતન. ચેતનનું બીજું નામ આત્મા અને જે કંઈ જાણવામાં આવે છે તે જડ અથવા જે કંઈ જણાય છે તે બધું જડ, અથવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા શબ્દ વિગેરે જે ગુણે છે તે જડ. બીજુ નામ પુદ્ગલ. પુદ્ગલ એટલે ગળી જવું તથા પુરાવું. ૨–ચેતનને વિશેષ સમજવા માટે નીચેના છ પદ વિચારવાની જરૂર છે. (૧) આત્મા છે, (૨) નિત્ય છે, (૩) કર્તા છે, (૪) ક્તા છે, (૫) મિક્ષ છે, (ક) મિક્ષને ઉપાય છે. ૩- આ છ પદને અનુક્રમે જાણવા. તે જણાતી વખતે પહેલા પદની સિદ્ધિ કર્યા પછી બીજાની સિદ્ધિ કરતી વખતે પહેલું પદ ઉડી ન જાય તેની બરાબર સાવચેતી રાખવાની જરૂર છે. આગળનાં પદ સમજતાં વાર લાગે તેની હરકત નહિ, પણ સમજેલું ભુલાઈ ન જવું જોઈએ. હવે પહેલું પદ વિચારીએ. – (૧) આત્મા છે–અમુક જાતને ગુણ હેવાને લીધે વસ્તુનું હેવાપણું છે. જેમકે પગને રક્ષા કરવાને ગુણ હોવાથી પગરખાં (જોડા)નું હેવાપણું છે, તથા મિઠાશને. ગુણ હેવાથી સાકરનું હેવાપણું છે; તેમજ જાણવાને ગુણ હેવાથી ચેતન (આત્મા)નું હેવાપણું છે, અર્થાત Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૯ર આત્મા જાણવાના ગુણવાળો છે. એટલે જે જાણે છે તેજ આત્મા છે. આત્મા સ્વ પર પ્રકાશક છે. " (૨) આત્મા નિત્ય છે-ઘટ, પટ (વસ્ત્ર) આદિ પદાર્થો અમુક કાલવ છે એટલે આદિ અને અંતવાળા છે, જેની આદિ છે તે પદાર્થો અમુક વસ્તુ માંથી થયેલા જણાય છે, એટલે અમુક ઉપાદાને કારણમાંથી થયેલા જણાય છે અને તેનો નાશ થયા પછી પણ અમુક વસ્તુ થાય છે, જેમકે ઘટ માટીમાંથી થયો છે અને તેને નાશ થઈ ઠીકરા થાય છે. પેટ (વસ્ત્ર) રૂમાંથી થયું છે અને તેને નાશ થઈ ચીંથરા થાય છે, તેમ આત્મા કોઈપણ વસ્તુમાંથી ઉત્પન્ન થયે છે એમ જણાતું નથી તથા તેને નાશ થઈ કંઈ પણ થાય એમ પણ બનવાનું નથી. તેથી આત્મા ત્રિકાલવર્તી છે એટલે નિત્ય છે, શાશ્વત છે. (અપૂર્ણ) પરમ કૃપાળુ પૂજ્યશ્રી શુભ મુનિ કૃત ભ્રાંતિ વિચાર. . આપણે આ બધું જે જે જોઈએ છીએ તે બધું જ છે, પરંતુ તે વસ્તુતાએ કંઈ નથી. કારણ કે સ્વપ્નામાં ખાઈએ છીએ, રમીએ છીએ વિગેરે આપણે જે કંઈ કરીએ છીએ, તે જ્યારે જાગ્રત થઈએ છીએ, ત્યારે એ બધું ખોટું હતું એમ લાગે છે, તેવી જ રીતે હાલ આપણે સ્વપ્ન દશામાં છીએ તેથી આ બધું જણાય છે, દેખાય છે, પણ જ્યારે જાગ્રત થઈશું ત્યારે આ બધું બોટું હતું એમ લાગશે. આ સવાલ–તમે ઉપર પ્રમાણે કહે છે તે તમે પોતે સ્વપ્ન દશામાં રહીને કહે છે કે જાગ્રત દશામાં જો તમે સ્વપ્ન દશામાં કહેતા હે, તે જયારે આપણે જાગ્રત થશું ત્યારે આ તમારૂં કહેલું ખોટું હતું એમ લાગશે, અને જડ સ ય છે એમ લાગશે નક્કી થશે; પરંતુ જો તમે જાગ્રત દશામાં રહીને કહેતા હેતે તમે મને જોઈ શકે છે કે નહિ? જે જોઈ શકતા હે તે હું જે તમને દેખાઉં છું, તે જાગ્રત દશ છતાં ખોટું છે, એમ શા આધારે કહેવાય? કદાચ તમે એમ કહે કે હું ઘેડે જાગ્રત છું, તે તમે મને પણ થડ જાગ્રત કરશે કે નહિ? અને જે કરી શકતા હે, તે એક છણામાં છણો રાઈના દાણે જેને હું જોઉં છું તે ન દેખાય, એટલું કરીઆપશો તે તમારૂ કહેલું સર્વ સત્ય છે, એમ હું માનીશ અને આગળ જતાં વધારે જાગ્રત થવાની મને આશા રહેશે. (અર્થાત આગળ વધારે જાગ્રત કરશે.) કદાચ હાલ તમે મને જરાપણું જાગ્રત કરવા સમર્થ નથી, તે પછી તમારા કહેવા પ્રમાણે હું સ્વપ્ન દશામાં Page #310 -------------------------------------------------------------------------- ________________ ૯૩ છું એમ માની લઉં તેના કરતાં હું મને જાગ્રત દશામાં છું એમજ માનું એ વધારે શ્રેષ્ઠ છે અને જ્યારે તમે મને જાગ્રત કરવા સમર્થ થશે, ત્યારે જ તમારું કહેવું સત્ય માનવું, એ વધારે શ્રેષ્ઠ છે, કેમકે તમે પોતે જે બેલ છે, તેજ કાં બે ભાન દશામાં કહેતાં સ્વદશામાં છે એવું ન લાગે ? જે જાગ્રત દશામાં છે તે જાગ્રત કરી આપે, નહિ તે અમે માનશું કે તમે રવપ્ન દશામાં છે, ગાયનને આધ્યાત્મિક ઉપનય-કથા. “પાણું ભરવા હું ગઈતીરે. સાહેલીની સંગે, આડા આવીને ઉભારે, કુંવરજી નવરગે. સાખી–જળ ભરવા સર્વે ગયા, તે વાડી મોઝાર;. આડા આવી ઉભા રહ્યા, બન્ને રાજકુમાર. રેકી રાખી સાસુજીરે, અમે સહુ પનીઆરી, નામ પૂછીને મારે, કીધી છઠ્ઠા ભારી. સાખી—શરમાઈ ઉભા રહ્યાં, શું અમ અબળા જેર; વિનવણી કંઈ સુણી નહિ, દેખાડી નિજ તેર. હઠથી અમે હારે, આખર એક સાહેલી, નામ લીધું અમારું રે, ત્યારે દીધા મેલી.” અર્થ-કાયારૂપ નગરમાં મેહરૂપ રાજા, તેને બે પુત્ર હતા, તેમાં એક જે રાગ-તેનું નામ માનસિંહ અને બીજે પ તેનું નામ અભયસિંહ હતું. તે નગરને જે નગરશેઠ તેનું નામ આત્મા, તેને ચેતના નામે સ્ત્રી, ઉપયોગ નામે પુત્ર, તેની શ્રદ્ધા નામે સ્ત્રી ને સુમતિ નામે સખી હતી અને સદ્દવૃત્તિરૂપ સાહેલીઓ હતી. તેની સાથે જ્ઞાનરૂપ સરવરે પાણી ભરવા જતાં મોહ રાજાના બે પુત્રો તેને અટકાવી તેનું નામ પુછવા લાગ્યા. ત્યારે તેણે હઠ કરી થોડીવાર નામ ન લીધું, છેવટે સુમતિરૂપ સખીએ તેનું નામ દીધું ત્યારે તે નામ સાંભળી જતા રહ્યા, કેમકે જ્ઞાની માગ સહજ છે, પણ હઠથી નથી, તેથી શ્રદ્ધાએ જ્યારે પોતાનો હઠ: સુમતિરૂપ સખીના કહેવાથી છો કે તરત જ મેહરાજાના પુત્ર જે રાગ-દેવ હતા, તે જતા રહ્યા અને જ્ઞાનરૂપ પાણી ભર્યું એટલે કેવળજ્ઞાન થયું. Page #311 -------------------------------------------------------------------------- ________________ -૨૯૪ પૂજ્યશ્રી શુભમુનિ ત નવતત્ત્વ કથાના ઉપનય. ૧—જીવતત્ત્વ વિષે શબ્દાર્થ :-મધુપુરમાં વરૂણ શેઠે એક હાથનું દેરૂ" ચાવ્યું, તેમાં ચાર હાથના દેવ સ્થાપન કરાવ્યા, તે દેવ હમેશાં તે શેઠને ઈચ્છિત આપતા હતા. શકા—એક હાથના દેરામાં ચાર હાથના દેવ કેમ રહે ? ભાવા—તે દેવ ચાર હાથના લાંખા પહેાળા નહિ, પણ તે ચાર હાથવાળા હતા. પરમા—મધુપુર એટલે મધુબિંદુ સમાન સુખ છે જેમાં એવા સ'સારરૂપ નગરમાં, તે સંસારરૂપ નગરના ક્ષેત્રપાલ અથવા તે નગરની શેઠાઇ ભાગવનાર એવા વરૂણશેઠરૂપ સંસારી જીવ, કાયારૂપ નાનુ` દેરૂ બનાવી તેમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્યં રૂપ ચાર હાથવાળા અત્મારૂપ દેવ એસાર્યાં, તે આત્મારૂપ દેવ ચિંતામણિ રત્નની જેમ પાતાની સેવા કરનારને વાંતિ સુખ આપે છે, અરે ! તે આત્મરૂપ દેવ હાથી જેવા મોટા શરીરમાં તથા કીડી જેવા નાના શરીરમાં પણ રહી શકે તેવા છે. અર્થાત્ આત્મા સમ્રાચ-વિસ્તારવાળા છે. ૨—અજીવતત્ત્વ વિષે શબ્દાર્થ –વિધ્યાચલ પર્વત ઉપર એક રાતું અને ઘણા વિસ્તારવાળુ, પત્ર શાખાથી ભરપૂર એવું અશેાકવૃક્ષ છે, તે વૃક્ષની છાયા સૂર્યના તડકા ઉપર પડતી નથી. શકા—પુત્ર શાખાવાળું ઝાડ છતાં તેની છાયા સૂર્યના તડકા ઉપર ક્રમ પડતી નથી ? ભાવા ઝાડની છાયા તા હમેશાં જમીન ઉપર પડે છે, તડકા ઉપર પડતી નથી, કારણકે સૂર્યના તડકા ઝાડની ઉપર રહે છે. જો સૂર્યના તડકા છાયા ઉપર પડતા હાય તા તડકા છાયાની નીચે રહેવા જોઇએ અને તેમ તે ખનતું નથી, ઉલટા સૂર્યના તડકા પોતેજ ઝાડ ઉપર પડે છે. માટે છાયા જમીન ઉપર રહે છે—પડે છે, પરંતુ સૂર્યના તડકા ઉપર પડતી નથી. 24 પરમા અવતત્ત્વ એવા અનંત આકાશરૂપ વિંધ્યાચલ પર્વત ઉપર ગુણુરૂપ શાખાએ તે પર્યાયરૂપ પત્રાથી ભરપૂર પુદ્દગલરૂપ વૃક્ષ છે, તે વૃક્ષની છાયા, જીવતત્ત્વરૂપ સૂર્યના ઉપયાગરૂપ તડકા ઉપર પડતી નથી, પણ ગુણુ પાઁયવંત પુદ્દગલ વૃક્ષ ઉપર જીવ તત્ત્વરૂપ સૂના ઉપયાગરૂપ તડકા રહે છે. કેમકે સૂર્ય આકારે જ્ઞાન પરિણમે છે, પણ જ્ઞાન આકારે જ્ઞેય પરિણમતુ નથી, Page #312 -------------------------------------------------------------------------- ________________ ધોરાજીના રહેવાસી શા છગનલાલ નાગજી ચીનાઇનાવિયારે સંવત ૧૯૬૭ માગશર વદ ૯ રવિવા આત્મા તથા જડની સાબીતિ.. જડ-ચેતન-અસ્તિત્વની સાબીતિ.. પ્રન–જડ અથવા પુદ્ગલ એવું કંઈ છે અને છે તે તેની શી ખાત્રી ? જવાબ–હા, જડ છે. આપણે આ બધું જે જે જોઈએ છીએ અને જાણીએ છીએ, તે બધું જડ છે. અને જે જડ ન હોય તે કંઈ દેખાત કે જણાત નહિ. પ્ર–આપણે સ્તનમાં ઘણું ઘણું જોઈએ છીએ, ખાઈએ છીએ, વિગેરે પણ પાછા જ્યારે ઉઘમાંથી ઉઠીએ છીએ, ત્યારે આપણને ખાત્રી થાય છે કે- જે જે આપણે ખાધું, પીધું અને જોયું એ બધું ભ્રાંતિમાં હતું, પણ ખરી રીતે આપણે કાંઈ કર્યું જ નથી. માત્ર ઉંઘમાં હતા, બધી ભ્રાંતિજ હતી. તેવી જ રીતે આપણે જગતમાં જે જે જોઈએ છીએ અને જાણીએ છીએ તે બધી સ્વપ્નવત ભ્રાંતિજ કાં ન હોય ? અને એને ભ્રાંતિ કહીએ તો કાંઈ વાંધો છે? જવાબ–જડની ભ્રાંતિ નથી અને હેવી સંભવિત પણ નથી; કારણ કે એ ભ્રાંતિ હોય તો તેનું કરાવનાર કંઈ પણ હોવું જોઈએ. જે એમ કહીએ કે જડને લઈને શાંતિ થાય છે, તે પછી જડનું અસ્તિત્વ સાબીત થાય છે અને ભ્રાંતિ ઉડી જાય છે. તે પછી જે ભ્રાંતિ જડને લઈને ન હોય તે શું આત્માને આધારે છે? આત્મા ભ્રાંતિ કોને કરાવે? પોતે પિતાને કરાવે એ કેમ બને? પિતાને એક ભાગ, પિતાના બીજા ભાગને ભ્રાંતિ કરાવે કે પોતે આખે આખાને શ્રાંતિ કરાવે, પોતે પિતાને શ્રાંતિ કરાવે એ સંભવિત નથી અને એમ બનવું અશક્ય છે. કદાચ આપણે એમ માનીએ કે–આત્મા પોતે પોતાને ભ્રાંતિ કરાવે છે, તો પછી એનામાં ભ્રાંતિ કરાવવાની શક્તિ હોય, તે ભ્રાંતિ ઉડાડવાની પણ શક્તિ હેવી જ જોઈએ અને એ વાત કબૂલ થાય, તે પછી કઈ પોતે જાણી જોઈને મૂર્ખ બને એ સંભવે છે? માટે ભ્રાંતિનું કરાવનાર તે કોઈ નથી. કરાવનાર કોઈ ન હોય તો કારણ વિના કાર્ય કેમ બને ? માટે ભ્રાંતિ નથી-એમ સાબીત થાય છે. અને ભ્રાંતિ નથી, તે જ ખરેખર છે, એ પણ તેમાંથી નીકળે છે હવે જડ છે, એમ સાબીત થયું અને જાણ્યું, પણ જડ છે–એ કે જાણ્યું? (આત્માની સાબીતી). Page #313 -------------------------------------------------------------------------- ________________ શું જ જડને જાણ્યું છે અને જે જાયું તે કેવી રીતે? એક ભાગે, બીજા ભાગને જાણે? જે એક ભાગ બીજા ભાગને જાણી શકે તે આખા ભાગને શું કરવા ન જાણી શકે? અને એ રીતે આપણે આખા જગતને એકી સાથે શામાટે જાણી નથી લેતાં ? શું આખું આખાનેજ જાણે? તે પછી એક ભાગ બીજા ભાગને શું કરવા ન જાણે ? જે કોઈ એમ કહે કે સરખો સરખાને જાણે, એટલે એમ કે બધું જડ બધાને જાણે ના ભાગ પિતાના જેવડા નાના ભાગને જ જાણે. તે એ પણ ખોટું છે, કેમકે આપણું શરીર તો બહુ નાનું છે, છતાં આપણે દુનીયાના ઘણા મોટા ભાગને જોઈ -જાણી શકીએ છીએ. માટે જડજડને જાણે એ અસંભવિત છે. જે જડ જડને ન જાણે તે પછી જડ જણાય છે એ વાત ચોક્કસ છે યા સત્ય છે, માટે તેને કઈ જાણનાર (વસ્તુ) હેવો જોઈએ અને એ જાણનાર છે તે ગમે તે હોય, પણ તેનું નામજ આત્મા (આત્મા જ્ઞાતાજ હોવું જોઈએ) આત્મા જ્ઞાતાજ હોઈ શકે તે સંકલ્પ વિકલ્પથી જાણવું તેનું નામ અનુમાન; પણુએ જ્ઞાન ન કહેવાય. જેનામાં જાણવાની શક્તિ હોય એ વિચાર ન કરે. આપણા હાથમાં અમુક ચીજ છે એ આપણે જાણતા હોઈએ તો તે શું છે? એ આપણને વિચારજ ન આવે. જેને શંકા એજ વિચાર કરે, શંકા વિનાને વિચાર ન કરે અને શંકા અજ્ઞાનપણું બતાવે યા સૂચવે છે. માટે જે પરને જાણે એનું નામ જ આત્મા, અને જે આત્મા જાણે છે, તે તેનાથી જુદે જ હોઈ શકે, કારણકે જાણનાર તેજ આત્મા અને જણાય નહિ એ આત્મા નહિ. એ આપણે ઉપર સિદ્ધ કર્યું છે. હવે આ બધું જણાય છે તે જડ, પણ સંકલ્પ વિકલ્પને જડ કેમ કહી શકાય ? આત્મા કેવળજ્ઞાન થયા પહેલાં સંકલ્પ વિકલ્પ કરીને જાણે છે અને કેવળજ્ઞાન થયા પછી પ્રત્યક્ષ જાણે છે. એમ કહીએ તે શું દેષ છે? સંકલ્પ વિકલ્પ એ જડના ગુણ છે, એમ બે રીતે સિદ્ધ થાય છે, એક તે એ કે જે સંકલ્પ વિકલ્પ થાય છે, તે બધા આપણે જાણી શકીએ છીએ અને જે આપણે જાણીએ તે બધું જડ એ સિદ્ધ થયું છે. અને બીજું એ કે સંકલ્પ વિકલ્પથી કંઈ જાણી શકાતું નથી, તેમનાથી તે માત્ર અનુમાન કરી શકાય છે અને અનુમાન કરવું એ જાણવાથી તદન જુદું છે. જડ છે. આત્મા છે અને આત્મા જ્ઞાતાજ હોઈ શકે એની સાબીતી આગળ આવી ગઈ છે. જડની અંદર ઔદારિક શરીર, કાર્મણ શરીર, મન, વાણી વિગેરે દરેક વસ્તુને સમાવેશ થાય છે અને તે દરેક નામ જુદાં જુદાં રાખવાને બદલે એ દરેકને જડના નામે ઓળખાવવાં એ ઉચિત છે. કારણ કે તેથી કરીને આત્માની અને Page #314 -------------------------------------------------------------------------- ________________ તેની ક્રિયાના ભૂલાવે થતાં અટકશે. આત્મા એટલે માત્ર જ્ઞાન ગુણુ, જેને ગુણ્ માત્ર જાણવાના છે. તે આત્મા અને જડ એ બેનું અસ્તિત્વ (હાવાપણું) યા હ યાતી ઉપર સિદ્ધ થયુ' છે. દરેક પ્રાણી અથવા નાનામાં નાના જંતુ પશુ આત્મા અને જડ સાથે રહે છેએ વાત સાબીત કરવાની જરૂર જણાતી નથી. પ્રશ્ન—હવે જ્યારે આત્મા જડ સાથે રહે છે, તા તેના તેના સબંધ કેવી રીતના છે ? જવાળજડ નિમિત્તના આધારે પાતે પાતાનીજ ક્રિયા કયે જાય છે. તેનામાં કાંઇ જ્ઞાન નથી, એટલે જડની ક્રિયા તેના પોતાના હાથમાં પણ નથી. આત્મામાં માત્ર જાણવાનાજ ગુણુ છે, તેથી તે જડની સાથે રહીને માત્ર મનના સંકલ્પ વિકલ્પનેજ જાણ્યા કરે છે, બીજું કાંઇ કરતા નથી. આત્મા જડની ક્રિયાને પ્રેરક છેજ નહિ. તેમ તે ઇચ્છતા પણ નથી કે જડ આમ કે આમ ક્રિયા કરે. તે માત્ર જાણેજ છે અને તેના જાણવાથી જડની ક્રિયા પર કાઇ પણ જાતની અસર થતીજ નથી. .. પ્રશ્નન—આત્મા ન હેાય તેા જડ પોતે પોતાની ક્રિયા કરે કે નહિ ? જવાબ હા, કરે, જડને પાતાની ક્રિયા કરવામાં આત્માની જરૂરજ નથી. પ્રશ્ન—ત્યારે આત્માને મન, શરીર વિગેરેની ક્રિયાને નિમિત્ત શામાટે કહીએ છીએ ? જવામ—તે આ પ્રમાણે-કેટલાંક પક્ષીઓ એવા હાય છે કે તે આખી રાત સુઇ રહે છે. કઈં ખેલતાં કે ગાતાં નથી. સવારના જ્યારે સૂર્ય પ્રકાશ થાય છે, ત્યારે ગાવા માંડે છે. આખા દિવસ સૂર્યના પ્રકાશમાં ગાયા કરે છે તથા રાત્રે પાછા શાંત થઇ સુઇ રહે છે. અહીં સૂર્ય ન પ્રકાશ કાંઈ પક્ષીઓને ગાવાનુ` કહેતા નથી, તેમ તે ઇચ્છતા પણ નથી કે પક્ષીઓ ગાય; તાપણુ પક્ષીએ સૂર્યના પ્રકાશ હાય ત્યારે ગાવાની ક્રિયા કરે છે. સૂર્યના પ્રકાશ પક્ષીઓની ગાવાની ક્રિયાના નિમિત્ત થયા. તે ન હોત. તે પક્ષીઓ સુવા વિગેરેની બીજી ક્રિયા કરત, પણ ગાવાની ક્રિયા કરત નહિ. આવીજ રીતે આત્મા જડની ક્રિયાના નિમિત્ત કહેવાય છે. આત્માની હાજરી ન હાય તા જડ પોતાની અમુક જાતની ક્રિયા–સ”કલ્પ વિગેરે ન કરે એ સંભવ છે, પણ પેાતાની સદંતર ક્રિયા બંધ કરે એમ કદી બને નહિ. પ્રશ્ન જ્યાંસુધી આત્મા જડની સાથે સબંધમાં રહેલા છે, ત્યાંસુધી કેવુ અને કેટલું જ્ઞાન મેળવી શકે ?-- Page #315 -------------------------------------------------------------------------- ________________ જવાબ – વળી સિવાયના સાધારણ મનુષ્યમાં તે જેટલું દાન મન અનુમાનથી જાણે, તેટલું જ જ્ઞાન મન પાસેથી આત્મા પ્રત્યક્ષ જાણે એમ સંભવે છે. તે મન જે આત્માનો સ્વભાવ બધીય વસ્તુ પ્રત્યક્ષ જાણવાનું છે, તે શા માટે માત્ર મનની જ ક્રિયાને જાણે છે અને શા માટે તે જડની સાથે ભમ્યા કરે છે? જવાબ આત્માને સ્વભાવ બધું પ્રત્યક્ષ જાણવાને છે, પણ તેની તેને ખબર નથી, જેમાં એક માણસ અંધારીયા ઘરની અંદર ઝીણી તડમાંથી આ જગતના જુદા જુદા પદાર્થોને જુએ છે, તે તેને ઘણું ઓછું અને ઝાંખું દેખાશે, પરંતુ ઘરની બહાર જઈને જુએ તે તેને એકદમ બધું બરાબર દેખાશે, પરંતુ ઘરની બહાર કેમ જવું તેની તેને ખબર નથી. તેમ બહારથી બહુ વધારે દેખાશે તેનું તેને જ્ઞાન નથી; તેવામાં એવું બને કે એકાએક વારની બીજી તરફની ભીંત પડી જાય, તે તરત જ પેલે માણસ ઘણું અજવાળું જોઈ, પોતે જે તડમાંથી જુએ છે તેને પડતી મુકીને આ નવું અજવાળ જેવાને તે એકદમ મંડી જશે અને જ્યારે પોતે ભીંત પડી જવાથી ઘણું સ્પષ્ટ અંજવાળું જેશે, ત્યારે તે પિતાની તડને તે તદ્દન પડતી મુકી દેશે. આવી જ રીતે આત્મા મનની મારફત જાણ્યા કરે છે. આથી વધારે બીજું પ્રત્યક્ષ જ્ઞાન છે, તેની આ વખતે તેને કાંઈ ખબરજ નથી; એટલે તે આ મનરૂપ તડમાંથી જોવાનું કાયમ રાખે છે. જે વખતે એમ બને કે મને વર્ગણા કર્મ અર્થાત મન તેની આડેથી ખસી જાય અને પિતાને પ્રત્યક્ષ જ્ઞાનને અનુભવ થઈ જાય; તે પછી કોઈ દિવસ એ મનની મારફત પિતાનું જ્ઞાન મેળવશે જ નહિ. વધે એટલેજ છે કે આ શિવાય બીજી રીતે જોવાય છે તેની તેને ખબર નથી, માટે જ એ મનની મારફત જાણ્યા કરે છે અને તેની સાથે જાય છે." પ્રશ્ન–જા આત્માને ભમાવે છે કે આત્મા જડને ભમાવે છે? જવાબ–ોઈ કોઈને ભમાવતું નથી. તે પિતાપિતાના સ્વભાવ પ્રમાણે વર્યા કરે છે. પ્રશ્ન આત્મા જડની સાથે રખડે છે, તે શું તેનામાં ફાઈ, ભ્રાંતિ છે કે જ છે એજ હું કહું છું, એવું કે હું પણું તેનામાં ઘુસી ગયું છે? એવું છે કે જેથી કરીને આત્મા જડની પછવાડે ભમે છે? . Page #316 -------------------------------------------------------------------------- ________________ ક જવાબ–આત્માને કેઈ જાતની શાંતિ નથી. તે જડ કરે છે, તે જ કરું છું- એવું હું પણું પણ તેનામાં નથી, એ બધી ક્રિયા જ કરે છે. હું કરું છું. તેને વિચાર પણ તેને કદી આવતો નથી, તે જડની ક્રિયા જેવી છે, તેવી જાણ્યા કરે છે. જે તેને ભૂલ અથવા બ્રાંતિ કહીએ તો તે એટલીજ કે પિતાની શક્તિ બધું જ્ઞાન પ્રત્યક્ષ જાણવાની છે, તેની તેને ખબર નથી. તે જની પછવાડે ભમત નથી, પણ બંને સાથે જ ભમે છે. પોતે આત્મા છે અને જડથી જુદો છે, તેની તેને ખબર નથી.. પ્રશ્ન–પાપ પુન્ય કોને લાગે છે, આત્માને કે જડને? જે જડને લાગે તો આત્મા ભેગે શા માટે ભગવે અને જે આત્માને લાગે તો જડ શા માટે ભોગવે ! જવાબ–પુન્ય પા૫ કઈને લાગતાં નથી, એ ખોટી માન્યતા છે. જડને પાપ પુન્ય લાગે નહિ, પિતાની ક્રિયાની એને કઈ ખબર નથી, એને કંઈ જ્ઞાન નથી, તેમ આત્માને પણ લાગે નહિ, કારણકે આત્મા કઈ કરતો નથી, તે તો માત્ર જડની સારી અથવા ભાઠી ક્રિયાઓને જાણે છે. કેઈની ક્રિયા જાણવામાં એણે શો ગુન્હ કર્યો કે એને પાપ પુન્ય લાગે? જો એમ બને તે સિહના છ બધા નરકે જાય.' પ્રશ્ન–ત્યારે શું કેવળીની વાત ખોટી કે “જેવું કરશે તેવું પામશે, સારાં માઠાં કૃત્યોના ફળ મળેજ, વિગેરે. જવાબ–તે વાત સત્ય છે, પણ સારા માઠાં કરવાં કે કરાવવા કેઈને હાથમાં નથી. નિમિત્તના આધારે જે કાળે જે બનવાનું હશે, તે બનશેજ. જડ કરે છે તે સમજ્યા વિના કરે છે અને આત્મા જાણ્યા સિવાય કાંઈ કરતૈ નથી. પ્રશ્ન–ત્યારે જે પાપ પુન્યની ખેતી માન્યતા છે અને કઈથી કાંઈ કર્યું કરાવાતું નથી, તો પછી અમારે શા માટે આટલી બધી મહેનત કરવી ? શા માટે સામાયિક, પકિમણું કરવાં? ચેરી, જુગાર વગેરે શું કરવા ન કરીએ? જવાબ-તમારા કર્મના જેગ છે એવા હશે તે તમને એવું જ સુજશે અને જે જગ સારા હશે, તે તમને ઈચ્છા નહિ હેય છતાં સાંજ થશે. પ્રશ્ન ભલે એમ ને એમ પણ તમે આનું કેમ કરશો ? જગતમાં આપણે જોઈએ છીએ કે જે સુકૃત્ય કરે છે અને પુન્ય બાંધે છે તે લેકે, જે દુષ્કૃત્ય કરે છે અને પાપ બાંધે છે તેના કરતાં વહેલા મોક્ષે જાય છે અને જે એક માણસ પાપ બાંધ્યાજ કરે, તો તે મેક્ષ ન જાય તેનું શું કારણ? . Page #317 -------------------------------------------------------------------------- ________________ છે. જવાબ આનો જવાબ એ શરતે આપી શકાય છે કે એક તે જાણે માણસને મુક્ત થવાનું નજદીક આવતું જાય છે, ત્યારે તેને ઘણે ભાગે સુકૃત્યજ સુજે અને એ સુકૃત્ય કરીને મોક્ષે ગયો, એ તો આપણને ઉપરથી લાગે છે, એમ નહિ કે એ સુકૃત્ય કરીને મેક્ષે ગયે, પણ સુકૃત્ય કરીને મેસે જિવું એ તેને માટે તે વખતે નિર્માણ થયેલું હતું. બીજી રીતે જવાબ આત્માના મેક્ષનો આધાર હંમેશાં મનની પ્રતીતિ ઉપર છે, તે એમ કે જ્યારે મનને આત્માને અને જડને યથાર્થ ભેદ અનુમાનથી સમજાય અને તેમાં પૂર્ણ પ્રતીતિ થાય, ત્યારેજ આત્માને પોતાનું મુલ સ્વરૂપ યાદ આવે. હવે મન જ્યારે પિતાના અમુક ગુણ કે જે આત્માના જેવા છે તેમાં જે રમ્યા કરે તે આત્માના ગુણનું અનુમાન તે સહેલાઈથી કરી શકે અને પિતાના બીજા ગુણ કે જે આત્માથી વિરૂદ્ધ છે તેમાં રમે તે આત્માના ગુણનું ભાન કરવું વધારેને વધારે અશક્ય બને. મન આત્મા જેવા પિતાના ગુણમાં રમે તે પુજે કહેવાય અને તેથી વિરૂદ્ધ ગુણમાં રમે તે પાપ કહેવાય, હવે જે કોઈ પાપ કરે તો તે જે આત્માના ગુણનું ભાન થવાનું છે તેનાથી છેટે ખસ જાય છે. બહુ મોટું પાપ કરે એટલે જે કે આત્માથી વિરૂદ્ધ ગુણમાં બહુ લીન થઈ જાય છે તે આત્માના ગુણના ભાનથી દૂર ખસી જાય અને પાછું પાસે આવતાં બહુ વાર લાગે, માટે આપણે કહીએ છીએ કે પાપને બંધ બહુ મેટ પડી ગયો અને ભેગાવ્યા વિના છુટકે નથી. અર્થાત તે પાપનિકાચિત કહેવાય.’ પ્રશ્ન–ભેદ જ્ઞાનીનાં લક્ષણ શું? અને અમુક માણસને લાયક સમકિત થયું છે, એ કેમ જણાય ? “સદ્દગુરૂ કેમ ઓળખાય વા કેમ જણાય ?' - જવાબ–ભેદજ્ઞાનીને ભૂત ભવિષ્યની ચિંતા ન હૈય, કારણકે જે થવાનું હોય તેજ થાય છે તેમ તેઓને પૂર્ણ શ્રદ્ધા હોય છે. આગ્રહ તે કાઈ જાતનો હોયજ નહિ. વિવાદમાં સત્ય વાતને એકદમ ગ્રહણ કરે, મારાપણું તેનામાં ઓછું જોવામાં આવે, સેના અને ધુળમાં માત્ર નામ શિવાય તે કંઈ ભેદ ન સમજે, કોઇપણ જાતનો ભય તેઓને હાયજ નહિ, તેઓના વચન સત્ય લાગે અને અનુભવમાં વિરૂદ્ધતા ન બતાવે, ખરે ક્રોધ કવચિત જ કરે, હમેશાં શાંતિમાંજ રહે. જગતના રંગ ઘી વિનાની રોટલીના જેવા તેમને લુખા લુખા લાગે, ખાલી ડાળ બીલકુલ ન કરે, પિતાની કીર્તિ ફેલાવવાનો પ્રયાસ મુદ્દલ ન કરે એટલે એ માનની ભુખ્યા ન હય, પિતાને ભેદશાન થયાને તેમને ગર્વ ન હોય, બીજાને સમજાવવાને હંમેશાં તત્પર રહે, આત્મા અને જડના ધમ ગમે તેમ ફેરવીને પુછીએ, તે પણ ખરા જવાબ આપે. Page #318 -------------------------------------------------------------------------- ________________ કુ પ્રશ્નન~~એવાં કયાં લક્ષણુ છે કે જેથી કરીને થાડા પરિચયથી આપણને ખાત્રી થાય ± અમુક માણસ ભેદ જ્ઞાનને ખાલી ડાળ કરે છે. ‘ ક્રુગુરૂ મ ઓળખાય ? ’ જવામ-ખાલી લુગડાંના ભભકામાંબહુ મન ધાલે, અંતરની ચાખ્ખાઈ કરતાં એધા મુહત્તીની સફાઇ તરફ વધારે લક્ષ્ય આપે, અંદરના રહસ્ય કરતાં પુસ્તાનાં પુઠા પાનાં ઉપર ઝટ મેાહાઇ જાય, ઝાઝાં પુસ્તકા વાંચવા કરતાં ભેગાં કરવાની ઇચ્છા જેમની વધારે પ્રબળ હોય, જાણે પ્રેમ સાથે ન લઇ જવી હોય તેમ નકામી ચીજોના પણ સ`ગ્રહ કરે, સામા માણસ કેટલુ' સમજ્યા છે, તેની પરિક્ષા કરવા કરતાં તેને ખોટા પાડવાને વધારે પ્રયાસ કરે, બહુ ખેલા હાય, સમજ્યા વિના પોતે બહુ સમજે છે એમ વચમા ગબ ગમ કર્યાં કરે, મુંગા રહેવું ! જેને મેાત જેવું લાગે, પોતાના જ્ઞાનના જ્યાં ત્યાં બહુગાં કુકે અને કુંકાવે, જ્ઞાનની ઈર્ષ્યા કરે, ક્રાઇન સારૂ ખેલાતુ હાય તા સહન ન કરી શકે, બીજાના પાછળથી દોષ હાર્ડ, પોતે થાડુ' પામે ( જાણે ) અને મેધ બહુ કરે, પરાણે પરાણે અગા ( ભાષાએ ) આપે. શ્રીયુત છગનલાલ ભાઈના ઉદય પુરૂષાર્થ વિષે બીજા વિચારો. પ્રશ્ન—પુરૂષાર્થ અથવા વ્યવહાર ઉદય, વા નિશ્ચય એ શુ છે ? જવાબ—કાઈ પણ કાય થતી વખતે કષ્ટ ક્રિયા થાય તેનુ નામ પુરૂષાર્થ અથવા વ્યવહાર અને જે કાર્યની સિદ્ધિ થાય એટલે કાર્ય પાતેજ તેનુ નામ ઉદ્દય અથવા નિશ્ચય. ક્રિયા એ વ્યવહાર અને કાર્ય એ નિશ્ચય. જેમકે કાઇ એક લાકડીના એ કટકા કર્યાં, તેમાં લાકડીના કટકા થાય ત્યાં સુધી જે ક્રિયા થાય તેનુ નામ પુરૂષાર્થ અને કટકા થાય એ ક્રિયા જે પૂરી થઈ તેનું નામ ઉદય. પ્રશ્ન—ત્યારે શુ` પુરૂષાર્થ થયા વિના કઈ ક્રિયા થાયજ નહિ ? પોતાની મેળે કંઇ ન થાય ? જવામ—જે ક્રિયા વિના કાર્ય થાય તે પુરૂષાર્થ વિના ઉય થાય. કારણ કે ક્રિયા એજ પુરૂષાથ તે કાર્ય એજ ઉદ્ય. માટે પુરૂષાથ વિના ઉદય કાઈ કાળે થાયજ નહિ. Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-ઉદયના આધાર કાની ઉપર છે ? જવાબ-ઉદયના આધાર પુરૂષાર્થ ઉપર છે. જો પુરૂષાર્થ કરી જાય તા ઉદય પણ કરી જાય, પુરૂષાર્થ બંધ થાય તે ઉદય પણ બંધ થાય. ક્રિયા વિના કાર્ય બનો શકે એમ જો કાઇ કહેતા હાય, તા તે કાંઇ સમજતા નથી એમ કહેવાય. એટલે તેમાં અને મૂર્ખમાં કાંઇ ફેર રહેતાજ નથી. પ્રશ્ન—જો આત્મા છે, તેા પુરૂષાર્થ માનનારા અને ઉદય માનનારાઆના મતભેદ શા માટે થાય છે ? કઇ કલ્પનામાં તેઓ જુદા પડે છે ? જવાબ—પુરૂષાર્થ અને ઉદયના સંબધ તથા તેની વ્યાખ્યા ઉપર જે આપેલી છે તેમાં તે અને ઍક મત છે, મતભેદ માત્ર પુરૂષાય વિષે થાય છે. ઉદયમત વાળાનુ કહેવુ એવુ છે કે પુરૂષાર્થ એની મેળે થાય અને પુરૂ ષા વાળા એમ કહે છે કે પુરૂષાથ કયે કરાય છે, એટલે કે કઇ અને કેવા પુરૂષાથ કરવા આપણા હાથમાં છે. જાતના પ્રશ્ન—તેમાં ખરા મત ાના છે ? પુરૂષાર્થ કરવા ન કરવા. આપણા હાથમાં છે કે નહિ ? આના જવાબ જૈન સિદ્ધાંતના આધારે આપે. જવામ—પુરૂષા ક્રિયા અને ઉદય કાર્ય જૈનમત પ્રમાણે મુખ્ય એ દ્રવ્ય છે. આત્મા અને જડ-આત્મા માત્ર જાણવાનીજ ક્રિયા કરે છે, એટલે માત્ર જાણવાનાજ પુરૂષાર્થ કરે છે અને તે સિવાય જે ક ક્રિયા અથવા પુરૂષાર્થ થાય છે, તે બધું જડતુ છે. હવે આપણા સવાલ એ છે કે પુરૂષાથ કરવા અથવા ન કરવા એ આપણા હાથમાં છે કે પ્રેમ ? પહેલાં આપણે આત્માને લઇએ. આત્માના પુરૂષાર્થ જાણવાની ક્રિયા કરવાના છે, એ જાણુવાની ક્રિયા ન કરવાની એનામાં શક્તિ નથી; કારણુ કે જે સમયે તે પેાતાને જાણવાને પુરૂષાથ અધ કરશે, તેજ સમયે તેનુ આત્માપણુ ઉડી જશે. કારણ કે જાણવાની ક્રિયા નિર ંતર કર્યાં કરે તેજ આત્મા. જો કઇ પણ ક્રિયા કરતાં અટકવાની તેનામાં શકિત નથી; તેા પછી જે ક્રિયા તે કરે છે, તે તેને નિરૂપાયે કરવી પડે છે એ સિદ્ધ થાય છે અને જે ક્રિયા પાણેજ કરવી પડે છે, તે ક્રિયા કરવી ન કરવી એ આપણા હાથમાં નથી, એ એની મેળે સિદ્ધ થાય છે. હવે આટલુ તા સાબીત થયુ` કે આત્માને પુરૂષા તા એતી મેળે થાય છે. હવે જડને લઇએ તે જે જે ક્રિયા થતી જણાય છે, તે બધી જડતીજ છે એમ આગળ સાખીત થયું છે. જડ પેાતાની ક્રિયા પાતે જાણ્યા વિના કરે છે. નિમિત્ત કરી જાય તે તેની ક્રિયા પણ કરે; જેમÈ આપણે એક પ્યાલામાં પાણી Page #320 -------------------------------------------------------------------------- ________________ ભરીને તડકે મૂકીએ તે ગરમીનું તેને નિમિત્ત મળવાથી તે પાણી વરાળ થઈને ઉડી જવાને પુરૂષાર્થ કર્યો તે કંઈ તેણે સમજીને કર્યો નથી, એ ક્રિયા તે એની મેળે થઈ એમ પ્રત્યક્ષ સમજાય છે. પ્રશ્ન-પાણી અને ગરમી તે બને છે અને તેઓ પિત પિતાની ક્રિયા એની મેળે કરે તે સંભવે છે. કારણ કે તેઓ કંઈ સંકલ્પ વિકલ્પ કરતા નથી, પણ આપણા શરીર અને મનને તો આત્માનું નિમિત્ત છે. તેઓની શક્તિ તે જુદા પ્રકારની દેખાય છે અને તેઓ સમજ્યા વિના પિતાની ક્રિયા કરે, એ. કેમ બને? વળી આપણે જે પુરૂષાર્થ કરીએ છીએ તે સમજી-વિચાર કરીનેજ કરીએ છીએ તો તે પુરૂષાર્થ એની મેળે થયો કેમ કહેવાય ? ' જવાબ–આ સમજવાને વાસ્તે આપણે અમુક ક્રિયા અને કાર્યને લઈએ. જેમકે એક માણસે ઘડાને ભાંગે, ભાંગવાને પુરૂષાર્થ તે શરીરેજ કર્યો કહેવાય, કેમકે મનની અંદર પિતાની ઈચ્છા શરીરને જણાવવાની કઈ શક્તિ નથી, આત્માએ તે માત્ર જાણવાનજ પુરૂષાર્થ કર્યો છે, તેમાં બીજું કંઈ કરવા કરાવવાની શક્તિ નથી, તેમ તેનામાં કંઇ પ્રેરણા કરવાની શક્તિ નથી. એ બધે આત્મા અને જડને સંબંધ બતાવ્યો ત્યાં સાબીત થયું છે. જે આત્મા અને શરીર પોતાની ક્રિયા સહેજે કરે, તો મન પણ સંકલ્પ વિકલ્પ કરવાની ક્રિયા સહેજે શામાટે ન કરે ? શરીર પાસે કંઈ પણ કાર્ય કસ્તાની શક્તિ મનમાં છેજ નહિ, મન તો માત્ર નિમિત્ત આપે અને શરીર તેની ક્રિયા સહેજે કરે. જે શરીર પિતાની બધી ક્રિયા મનના હુકમથીજ કરતું હોય, તે મનની કઈ દિવસ એવી ઈચ્છા નથી થતી કે શરીર ઘરડું થાય. છતાં પણ શરીર તે પોતાની જીર્ણ થવાની જે ક્રિગ છે તે તે મનની ઈચ્છા વિરૂદ્ધ કર્યા જ કરે છે. મનને તાબે શરીર હોય તે આમ કેમ બને ? હવે બાકી મન રહ્યું. મન તે જડ છે અને જડ તે કાંઈ જાણતું નથી, જે જાણતું નથી તે. પછી જાણ્યા વિના પોતાના પુરૂષાથીને એ કેમ અટકાવે અને જે જાણ્યા વિના નિરૂપાયે પુરૂષાર્થ એટલે જે પુરૂષાર્થ કર ન કરવો એના હાથમાં નથી, એમજ હોય તો એ પુરૂષાર્થ સહેજે થાય છે, એમ કહેવામાં શું વાંધો છે? વળી જે કાળે જે થવાનું છે તે થશેજ અને કાર્ય (ઉદય) થવાનું છે તેને અટકાવવાની કોઈમાં શક્તિ નથી; તે જે ક્રિયા (પુરૂષાર્થ) થી એ કાર્ય થવાનું છે. તે પણ કોઈ નહિ અટકાવી શકે, માટે પુરૂષાર્થ સહેજે થયો કહેવાય. માટે શરીરને સંકલ્પ વિકલ્પને અમલમાં મૂકવા વિગેરેનો પુરૂષાર્થ, મનને સંકલ્પ વિકલ્પ કરવાનો અને આત્માને જાણવાન પુરૂષાર્થ-એ બધું સહેજે થાય છે, Page #321 -------------------------------------------------------------------------- ________________ as કર્મના ઉદય પ્રમાણે થાય છે, આજ મત જૈનના છે. આથી વિરૂદ્ધ કાઈ કહેતા ઢાય, તેા તે જૈન સિદ્ધાંતના આધારે નહિ, પણ કાઇ ખીજા મતને અનુસરીને કહે છે અને જો કાઇ એમજ કહે કે ઉપર જે કહેલું તે જૈન મતથી વિરૂદ્ધ છે, તે તે માજીસ જૈન મતને ખરી રીતે ઉકેલી ( સમજી ) નથી શકયા, એમ ખાત્રીથી !હી શકાય. પ્રશ્ન—આ તે બધુ ઉંધુ' વાળી કરવા પણું રહેતું નથી, જે થાય છે તેમ કરવા તપર થાય, તાપણુ રાકવાને પ્રયત્ન રાયુ' શકાશે નહિ. આવા ખાધ કર થવાના ભય તમને કેમ નથી થતો ? નાખવા જેવી વાત થાય છે, કાંઇ થવા દ્યો. મન ગમે તેવા અધમ .કરવાની જરૂર નથી; કારણકે તે ડીક કહેવાય . આથી કાંઇ અનર્થ " આ જવાબ.' વળે છે કે સીધુ થાય છે તેના વિચાર અત્યારે કરવાંના નથી, સત્ય શું છે ? તેનાં વિચાર થાય તાજ લાભ થાય. · દવા ન પીવી, કારહ્યુકે તે કડવી છે ’ અને ‘• ઝેર પીવું, કારણકે તે સ્વાદિષ્ટ અને મીઠું છે, કેવી વાત કહેવાય ? આવા આધ કાઇ કરતુ” નથી, પણ નિમિત્ત મળે ત્યારે સહેજે મેધ થશે, સહેજે ગ્રહણ થશે તથા લાલ ગેરલાભ ઉયના આધારે થશે, તેમાં ખાધ કરનારને ભય થાયજ નહિ અને થાય તે ખાધ કરનારને પોતાના ખેાલવાનું ભાન નથી એમ કહેવાય. પ્રશ્ન—આમ છે તો નાની અને અજ્ઞાનીમાં ફેર શું ? અજ્ઞાની પ્રેમ કહું છે કે આ તા. પાંચ મહાભૂતનું પૂતળું છે, પાપ પુન્ય તા માત્ર નામનાજ છે, જેમ થાય તેમ થવા દ્યો, મનને કાણુમાં રાખવાના પ્રયત્ન કરવા જરૂરતા નથી; કારણકે તેથી કાંઇ લાભ નથી, વિગેરે નાનીનું કહેવું પણ ઉપ થી તો તેવું જ લાગે છે, તે પણ એમ કહે છે કે જે થવાનુ છે તે થાય છે, ઉધ્યમાં થશે, તે તેથી વિરૂદ્ધ જે કોઇ પ્રયત્ન થાય છે. તે અજ્ઞાનને લઇને સહેજે ચાય છે, પણ નિરર્થે ક છે. વિગેરે. આ બનેને વિચાર લગભગ એક સરખા લાગે છે, આમ છતાં નાની આ સંસારથી સહેજે વિરકત થતા જાય છે, તેનુ કારણ શું ? જ્ઞાની માલના માર્ગે ચાલવા માંડયા છે અને અજ્ઞાની એથી ઉપે જાય છે, એમ કહેવાય છે. તેનુ કારણ શું ? જવાબ—જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર . એટલાજ છે કે જ્ઞાતીને નિષાયતા સહેજે જણુાઇ ગઇ છે. મોક્ષના માર્ગ આ અને ઉધો માર્ગ આએ પેાતે બસખર સમજ્યા છે અને તેથી મોક્ષથી ઉધે માર્ગે જતા હરશે, ત્યારે પણ તેનું લક્ષ્ય તા માર્ગના માર્ગ તરફજ હશે અને કને નિરૂપાય છે એમ સમજે છે, Page #322 -------------------------------------------------------------------------- ________________ C ૩૦૫ માટે સમભાવે વેદશે. સંસારના કાર્યાં છે તે થવાનાં થયાં કરે છે, એમ તેને પૂછ્યું ખાત્રી હાવાથી તે તેમાં સહેજે તલ્લીન નહિ થાય. જેવી રીતે મા પેાતાની દીકરીને વાસ્તે ઢીંગલી સીવે છે, તે વખતે તે તા એક ફારસ છે, એમ પોતે બરાબર સમજતી હાવાથી . દીકરીના. જેવી તેને મજાઢુ નહિ આવે. અજ્ઞાનીની ક્રિયા જ્ઞાનીથી તદ્દન ઉલટી થતી જાય છે. આ જગતમાં જે કઈં થાય છે તે શિવાય બીજું કંઇ નથી, એમ તે માનતા `હાવાથી જગતના કાર્યોંમાં તે સહેજે તલ્લીન થઇ જાય છે અને ક્રોધ માન, રાગ, દ્વેત વિગેરે પ્રકૃતિમાં તે એકમેક થઇ જાય છે, તેથી એમ અનુમાન કરી શકાય છે કે તેની ગાડી 'ધે રસ્તે દોડી જાય છે. કાઇ તેને એમ કરતા અટકાવી શકશે નહિ; પણ નિમિત્ત મળશે ત્યારેજ તે સીધે માર્ગે જશે. સીધે માગે કેમ જવું અને ઉષે માગે કેમ જવું અથવા નાની પ્રેમ થવુ' અને અજ્ઞાની કેમ થવાય, તેના વિચાર આપણે કરતાં નથી; કારણ કે તે તે તેની મેળે થશે, પણ અત્યારે જે વિચાર થાય છે, તે એજ છે કે મેાક્ષના ખરા રતા કયા અને ખોટા રસ્તા કયા ? અથવા તા દેવા માણસ જ્ઞાની વા . અજ્ઞાની કહી શકાય ? પ્રશ્ન— તે ખાનાં લક્ષણ કહેવાયાં. પણ મારે કરવું શું ? મેાક્ષ થવાને વાસ્તે દૈવી ક્રિયા કરવી જોઇએ, એ તા તમે કાંઇ કહેતાં નથી. ઉ એમ કહેા છે કે કરવું ન કરવુ એ આપણુા હાથમાં નથી, તેા બધું વાંચવાની જરૂર નથી, કાંઇ કરવાની પણ જરૂર નથી; કારણ કે જે વખતે મેક્ષ થવાના છે તેજ વખતે થશે, તેમાં કાંઇ ફેરફાર નહિ થાય, તેા પછી મારે કાંઇ પણ પ્રયત્ન કરવાનીજ જરૂર રહેતી નથી. * જવામ—ઉપર કહેલાં લક્ષણ ઉપરથી ‘મારે શું કરવું ' એ જો ઉય હશે તા સહેજે. સમજાશે. હુ` તમારી પાસે એક ઝેરના પ્યાલા અને બીજો અમૃતના પ્યાલા મુૐ' અને અન્ને પ્યાલાનાં ગુણુનું વર્ણન કરૂં. આમ કર્યાં પછી જો તમે પુછા – મારે આમાંથી કયા પ્યાલા પીવે ? ' એ કેવુ" કહેવાય ? હુ ત્યાં એટલું જ કહીશ કે તમારા ઉદ્યમાં હાય તેવા તમે પુરૂષાર્થ કરીને ઝેરના અથવા અમૃતના પ્યાલા પીશ. ઝેરના અને અમૃતના ગુણુ જણાવું '; છતાં તમારૂં મન ઝેરના પ્યાલા તરફ દોડે તેા મારે શું સમજવું ? ઉદયમાં નથી એટલુંજ, તમે ઝેર પીને એમ કહેશે – મે ઝેર આપ્યું એટલે તમે પીધું', મેં' તમને તેની સાથેજ અમૃતના પ્યાલા નથી આપ્યા ? અર્થાંત આપ્યા છે. બ તેના ગુણુ નથી જણાવ્યા ? અર્થાત્ જણાવ્યા છે, આમ છતાં કાઇ ઝેર પીએ તેમ દોષ કાને ? દેનારમા કે પીનારના′′ તો આટલુંજ કહીશ કે કાના નહિ, જેવું .ઉદયમાં હતુ તેવુ થયું, Page #323 -------------------------------------------------------------------------- ________________ શિ. રાવકીલ મોહનલાલભાઈના વિચારે. તાવિક વિચારોનું ગુંથન. * પુદ્ગલનું પરિબળ કેટલું છે, તેમાં કેવા ચમત્કારિક અને અગાધ ગુણ રહેલા છે, તે વિચારવાથી મુદ્દગલના ચમત્કારને આત્માના ગુણ માની લેવામાં થતી ભૂલ દૂર કરવાનો સંભવ રહે છે. પુગલના અકેક પર્યાયની શક્તિને વિચાર કરવા માંડીએ તે આખી જીંદગીમાં ભાગ્યેજ એકથી વધારે પર્યાયનું ચિંતન થઈ શકે. જ્યારે અમુક ગામથી બીજે ગામ તાર મુકવાનું હોય છે, ત્યારે તાર ઓફીસમાં તાર મૂકવાના યંત્ર ઉપર એક વખત કટકટ કરવાથી તરતજ બીજે ગામ ૧૦૦ કેસ છે. કટકા થાય છે. આંખ મીંચીને ઉઘાડીએ તે કરતાં પણ ઓછા વખતમાં વિજળીના પરમાણુઓ ૧૦૦ કેસ દૂર ગયા. તે કેવી રીતે ગયા તેને મનમાં વિચાર પણ થઈ શકે તેમ નથી. પુદગલની કેટલીક શક્તિ જ્યારે વીજળી જેવી વસ્તુ ઉપર પ્રમાણે ક્રિયા કરે છે, એમ આપણને પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે મનના પરમાણુઓ જે વીજળી કરતાં પણ ધણુ શક્તિમાન છે, તેની શક્તિ અગાધ હોય તેમાં નવાઈ નથી. વિચાર કરતાં એમ નક્કી થાય છે કે–મન ૫ર્યવ જ્ઞાન પણ મનને ગુણ છે અને કેવળજ્ઞાન થયા પછી ભૂત ભવિષ્યને કહેનારું પણ મન છે. આત્મા તેમ કરી શકતો નથી. માટે આત્મા કરતાં પણ આ બાબતમાં તે વધારે શક્તિવાળું કહી શકાય. આત્માને ગુણ જાણવાનું છે. આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે, મનના દરેક સંક૯પ વિકલ્પ જાણવામાં આવે છે. માટે જે જાણે છે તે આત્મા અને જણાય છે તે તમામ મનના સંકલ્પ વિકટ છે. જે માણસ સિંહ જેવા વિક્રાળ પ્રાણીને પણ કબજે કરી શકે છે. જેમ કરેઓ લાળના તાંતણુઓથી બળવાન માખીને બાંધી રાખે છે, તેમ મન આત્માને કેદમાં રાખે છે, તેમજ છોડે છે. શાસ્ત્રમાં ચારે ધ્યાન મનનાં કહેલાં છે, મનની કેટલીક ક્રિયાઓને આત્માની માની લેવામાં આવે છે. - (૧) સિદ્ધ ભગવાનને ત્રણે કાળના દ્રવ્યના પર્યાનું જ્ઞાન છે. (૨) કેવળી ભગવાનને તેવું જ્ઞાન હતું, તેથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની વાત કરતા હતા. (૩) આત્માની પ્રેરણાથી પુદ્ગલ ક્રિયાઓ કરે છે. (૪) પુરૂષાર્થ (ક્રિયા) સહેજે થતું નથી, પરંતુ કરવાથી થાય છે. (૫) આત્મામાં અજ્ઞાન છે તેથી કર્મ બંધન થાય છે. આ ઉપરની બાબતોને વિચાર કરે ઘટે છે. બધાં દ્રવ્યની ક્રિયા સ્વાભાવિક અને નિયમિત છે. (૧) Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ સૂર્ય ચંદ્રની ગતિ નિયમિત છે. ( ૨ ) ખીન્ન કરતા તારાની ગતિ પણ નિયમિત છે. (૭) જ્યોતિષ વિદ્યા એ પુદ્દગળની ક્રિયાનું એક ગણિત છે. શ્રીપાળ રાજાના રાસમાં અમુક રાજાને એક નિમિત્તીયાએ કહ્યું હતુ. કે— અમુક દિવસે અમુક વખતે શ્રીપાળ રાજા ચંપાના ઝાડની નીચે આવશે અને તેની સાથે તારી કન્યાનું પાણિગ્રહણ થશે. ’ નિમિત્તીયાએ કેવી રીતે કહ્યું ? જાતિષવિદ્યા (પુદ્દગલનું ગણિત ) તે જાણતા હતા. માટે તેજ પ્રમાણે વિચાર કરશું તેા જન્માતરી જન્માક્ષર વિગેરે મુકરર થઇ ગયેલ પુદ્ગલના ગભુિતના દાખલા શિવાય ખીજું કાંઇ નથી. જેને દાખલા બરાબર આવડતા હોય, તેને તે પ્રકારના દાખલા ખરા પડે. કેટલાક માણસેા વિદ્યાને જ્ઞાન સાથે ભેળવી નાખે છે. ખી. એ. એમ. એ.–એલ. એલ. ખી. ના અભ્યાસ વિદ્યા છે, વ્યવહારમાં પશુ વિદ્યાને જ્ઞાન સમજવામાં આવે છે, પશુ તેમ જણાતું નથી. જે ફાનાગ્રાફમાં રકાખી ઉપર કરેલ પ્રયાણ જો ધસાઇ જાય તા ગાયન પશુ સંભળાતું નથી, તેમ વિદ્યા એ મનના પરમાણુઓ ઉપર થયેલ ક્રિયા છે. જ્યાં સુધી મનમાંથી સદ ક્રિયા ભુંસાઇ ગયેલ નથી હોતી, ત્યાં સુધી તે વાત યાદ આવે છે અને તે બધી વિદ્યા છે, પણ જ્ઞાન નથી. જ્ઞાન તેા બધી મનની ક્રિયા જેતે જાય છે, તે છે. ભવિષ્ય વા ભૂત કહેવું, તેમાં ઉપયોગ જોઇએ, ઉપયાગ મનના છે. સિદ્ધ ભગવાનને મન હાઇ ભૂત અને ભવિષ્ય કાળનું વમાન કાળ જાણે એ બની શકે તેવુ' નથી. વમાન કાળમાં ભવિષ્ય કાળની વાત મન હોય તા તે જણાય; કેમકે મનના તે પ્રકારે ઉપયાગ થાય અને તે ઉપયોગ આત્માના જાણવામાં આવે; પરંતુ સિદ્ધ ભગવાનને મન ન હોઇ ભૂત તથા ભવિષ્ય કાળની વાત તેઓના જાણવામાં આનવી જોઇએ નહિ. ત્યારે સહુ` વાતનુ અસ્તિત્વ કેમ થયું ? દેવળી ભગવાનને એમ કહ્યું હાય કે, સિદ્ધ ભગવાન ત્રિકાળ જ્ઞાની છે અને તેના અર્થ કરનારે એવા અર્થે કર્યો કે ત્રણે કાળનું જ્ઞાન છે જેને ' પરંતુ તેના અર્થ એવા થવા જોઇએ કે, ‘ત્રણે કાળે જ્ઞાન વર્તે છે. જેને” વળી કેવળી કરતાં સિદ્ધના પર્યાંય ઉત્તમ છે અને કેવળી ત્રણે કાળની વાત કરે છે, માટે સિદ્ધ પણ ત્રણે કાળની વાત જાણુતા હાવા જોઇએ, એમ પણ માન્યતા થઇ હાય, ત્રિકાલ જ્ઞાનીના અર્થ ખીજી રીતે કરતાં જીવ દ્રવ્યનું સ્વરૂપ તુટી જાય છે અને ઘણા વિરાધા આવે છે. માટે આપ પણ વિચાર કરશેા અને મત દર્શાવવા મહેરબાની કરશેા. પ્રશ્ન ખીજો ખીજી બાબતની લોક માન્યતા પશુ ખાટી છે એમ સ્વતઃ સિદ્ધ છે. તે Page #325 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે કે મન, વચન અને કાયા જડ છે, તેનામાં જ્ઞાન નથી, આત્મા જ્ઞાની છે. કેવલી ભગવાનના આત્માએ એક ભવિષ્યના પર્યાય જાણ્યા એમ માની લઇએ, જો કે તે પ્રમાણે મન દ્વારાએજ બની શકે, એમ હુ' ઉપર કહી ગયા, તેને મન વચન અને કાયાને કેવી રીતે કહી બતાવ્યા ? તેઓને તાજ્ઞાન નથી, તેથી જાણી શકે નહિ. આત્મામાં કહેવાંની કે જાણવાની શક્તિ નથી, ત્યારે વળી ભગવાન ભવિષ્યની જે વાત કરે છે તે આત્મા જાણે છે અને મનને કહે છે એમ નહિ, પરંતુ તેમના મનમાં પરમાણુ તદ્દન શુદ્ધ હોય છે. . . પુદ્દગલની વિદ્યા તેઓને ખરાબર આવડે છે; છતાં પણ તેમને ભાષાના પુદ્દગલ જે ક બાકી હોય તેટલાજ નીકળે માટે લાક માન્યતા ખાટી છે. પ્રશ્ન ત્રીજો આત્માની પ્રેરણાથી પુદ્દગલ ક્રિયા કરે છે, એવી લોક માન્યતા પણ ખાટી છે. કેમકે જે દ્રવ્યમાં જે ગુણુ છે, તેને પણ કદી નાશ થતા નથી અને નવા ગુણ આવે નહિ; ત્યારે જો પ્રેરણા કરવાના ગુણુ હૈાય, તે સિદ્ધ ભગવાનમાં પશુ ડાવા જોઇએ, પરંતુ તેમ નથી. વળી પુદ્ગલને જ્ઞાન નથી, તે આત્મા કદાચ પ્રેરણા કરે છે, એમ માની લઈએ; તા પશુ પુદ્દગલ તે પ્રેરણા સમરે થી રીતે ? માટે આત્માની પ્રેરણાથી પુદ્દગલની ક્રિયા થતીજ નથી. દરેક દ્રવ્ય પાત પેાતાના સ્વભાવ પ્રમાણે ક્રિયા કર્યાં કરે છે. તેમાં ખીજા દ્રવ્યો કદાચ નિમિત્ત કારણુ હેાય, તેથી દ્રવ્ય પ્રેરક બની જાય નહિ. ટ્રેનમાં પાટા નિમિત્ત છે, પણ પ્રેરક નથી, તેવીજ રીતે આત્મા પ્રેરક હોઇ શકેજ નહિ તેમ છે પણ નંહ. પ્રશ્ન ચાચા પુરૂષાર્થ કર્યો . થાય છે, એવી લોકમાન્યતા પણ ખોટી છે. પુરૂષાથ એટલે ક્રિયા. જૈન સિદ્ધાંત પ્રમાણે પુરૂષાથ ક્યારે પણ કર્યાં થઇ શકશેજ નહિ.' પણ સહેજ થાય છે. એક માણુસ હમેશાં એવી ઇચ્છા કરે કે મારા દાંત પડે નહિ, મારા વાળ ધાળા થાય નહિ, હું ધરડા થાણું નહિ, હું મર’ નહિ’પરંતુ એવી ઇચ્છા કાંઇ કામ આવતી નથી. ઉપર ત્થા પ્રમાણે આત્મા પ્રેરક નથી. મન, વચન, કાયાને જ્ઞાન નથી, ત્યારે માન વિના પુરૂષાર્થ કેવી રીતે કર્યાં થાય ? જાની ક્રિયા સ્વસ્વભાવ અનુસાર સહેજે થયા કરે છે. તેટલાં માટે સમયસારમાં અનારસીદાસે કહ્યુ છે કે rr એક પરિણામુંકે ન કરતા દરવ દોય, દાય પરિણાસ્ર એક દરવ ન ધરતુ હૈ; Page #326 -------------------------------------------------------------------------- ________________ એક કરત તીૌ દરબ કબહો ન કરે, કેઈ કરત એક દરબ ન કરતુ હૈ, જીવ પુદ્ગલ એક ખેત અવગણ દઈ અપને અપને રૂપ કાઉન ટરંતુ હૈ માટે પુરૂષાર્થ કર્યો થતા જ નથી પણ સહેજે થાય છે, કાળ લબ્ધિ પામ્યા શિવાય મેક્ષે જઈ શકાશે નહિ,એવાં વાકયે ઉપલે સિદ્ધાંત સિદ્ધ કરી આપે છે. ઘણુ મુનિ મહારાજાઓને પૂછગાછ કરી તે પણ એ દાખલ કઈ બતાવી શકતું નથી કે કેવલી ભગવાનેઈ કે જે તે ભવમાં મેક્ષે જવાને ન હોય તે તેને મેક્ષ કર્યો હોય અથવા તે એક ગુણ સ્થાનકમાં બીજા ગુણ સ્થાનકમાં તેને તે ઉદય ન હોય છતાં લઈ ગયા હોય. શા માટે ગોશાળાનો મોક્ષ કરી શક્યા નહિ ? આ ઉપરથી કેટલાએક એ સવાલ કરે છે કે, જ્યારે અમારે મેક્ષ થવાને હશે ત્યારે થશે, તો શા માટે અમારે સામાયક, જપ તપાદિ કરવાં? તેને ખુલાસો નીચે પ્રમાણે છે–શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે ચારિત્રો એટલી વાર લીધાં કે મેરૂ પર્વત જેવડા ઢગલા કર્યા . છતાં કેમ મોક્ષ થયે નહિ? ૩ષભદેવ ભગવાન મહાવીર સ્વામી વીશ. તીર્થકર થશે, એમ કહ્યું પણ શામાટે તેમને તેજ ભવમાં મેક્ષે લઈ ન ગયા? કેવલી ભગવાને દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે અને ચૌદ ગુણ સ્થાનિક બતાવ્યા છે, તેમાં કયા કયા ગુણ સ્થાનકે કેટલી પ્રકૃતિઓને ક્ષય થાય તે બતાવ્યું છે. દરેક મનુષ્યને મન છે અને હમેશાં સામાયક પ્રતિક્રમણ કરવા વાળે વિચાર કરે કે પોતે કયા ગુણ સ્થાનકે છે ? પોતાની કેટલી કર્મ પ્રકૃતિઓને ક્ષય થયે છે ? હમેશાં સામાયક પ્રતિક્રમણ કર્યા છતાં તેમ ચારિત્ર લીધા છતાં જે ક્રમે ક્રમે કર્મ પ્રકૃતિઓને ક્ષય થત નથી, તેજ પુરૂષાર્થ સહેજે થાય છે, એમ સિદ્ધ કરે છે. કેવલી ભગવાન અમુક જીવ અમુક ભવે મેક્ષે જશે, એમ તે છવના કાર્મણ શરીરની રચના ઉપરથી કહી શકે. કેમકે અમુક કર્મ પ્રકૃતિને અપી જતાં કેટલે કાળ લાગશે તે તેના ધ્યાનમાં આવી જાય અને સ્મક જીવને અલવી કહેવાને હેતુ પણ એજ છે. જેમ બહેરે માણસ સાંભળી શકે નહિ, આંધળા માણસ જોઈ શકે નહિ; તેમજ જ્ઞાન જેમાં નથી એવું મન કંઈપણ પુરૂષાર્થ કરાવી શકે નહિ, પણ સહેજે પુરૂષાર્થ (ક્રિયા) થવાને હોય તે થાય. સામાયક તથા પ્રતિક્રમણ કરનારાઓને તે છોડી દેવાનું કે તે સાધુ તો તેનો અને નહિ; છતાં કરનારા કરશેજ અને ન કરનારાં નહિજ કરે, એએમ બતાવી આ Page #327 -------------------------------------------------------------------------- ________________ શર છે કે, પુરૂષાર્થ સહેજે થાય છે. સામાયિક પ્રતિક્રમણ આદિ લક્ષ્ય સર્જિત થવાં જોઇએ. જ્યારે મનમાં ઉપર પ્રમાણે સંકલ્પ થશે, ત્યારે નવાં કર્મ બંધાશે નહિ અને બાકી રહેલા કર્માં ખપાવી જીવ સિદ્ધ થશે. જ્યારે નિ યતા આવશે, ત્યારેજ વીતરાગ ભાવ આવશે. નહિ તો શુભ કમ બંધાય, જેનું પરિણામ ભવ ભ્રમણુરૂપ થાય. નિર્ભયતા આવવાનું કારણુ કે કે કાનાથી ડરે. મારી પાસે એક સિંહ આવ્યા એમ ધારી હુ‘ સિંહથી ડરૂં તા મને છ દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ હજી સમજાયું નથી, એમ ગણાય. જે માથુસ ઝેરના ગુણ જાણે તે તે કદિ ઝેર ખાય નહિ. કેમકે ઝેરથી પ્રાણ જાય, એવા તેના સ ંકલ્પ થયા છે. જ્યાંસુધી નિર્ભયંતા નથી, ત્યાંસુધી તેટલે દરજ્જે શકા છે. સપના રાડા તથા સિંહની ગુઢ્ઢા ઉપર ધ્યાન ધરવાના હેતુ સહુ સકલ્પ દઢ કરવાના છે. અનાદિ કાળની ખાટી માન્યતા એકદમ દૂર ક્રાઇનેજ થાય. આપ વિચાર કરશા તા ખાત્રી થશે કે સિંહથી જરાપણ ડરવા જેવું નથી, કેમકે ખીજાનેા આત્મા સરખાજ છે, આત્મામાં મારવાના ગુણુ નથી અને શરીર જડ ( પુદ્દગલ ) છે. તેને જ્ઞાન નથી, ત્યારે સિંહના દેહ આપણા દેહને કયારે હણે ? જે આપણા દેહના પુદ્દગલનું' સિ’હના દેહના પુદ્ગલ સાથે મળી જવાનુ હાય અથવા આપણા દેહનું પુટ્ટુગલ સિહના દેહના પુદ્ગલથી વિખરાવાનું હેય તે હિ તે નિહ અને જો તેજ પ્રમાણે થવાનું હશે, તાજ થશે. માટે જેમ જેમ દ્રવ્યના સ્વરૂપ સં અમમાં શ`કા ઓછી થશે અને સકલ્પ દૃઢ થતા જશે, તેમ તેમ નિર્ભયતા પ્રાપ્ત થશે. પ્રશ્ન પાંચમે।. આત્મામાં અજ્ઞાન છે માટે કર્યું બંધન કરે છે, આવી લોક માન્યતા પશુ ખાટી છે. જે ગુણુ જે દ્રવ્યમાં નથી, તે કાઇ કાળે પણ આવે નહિ અને હાય તે જાય નહિ. ત્યારે અજ્ઞાન ગુણ આત્મામાં હોય તે તેમાં અજ્ઞાન હાય અને જો ગુણ હોય તે। જાય નહિ, છતાં કેવળી અને સિદ્ધમાં નથી, તા પછી અજ્ઞાન આત્મામાં નથી, પશુ વ્યવહાર અથે તેના ઉપદેશ દેવાા છે. હાલ પણ આપણા આત્મામાં અજ્ઞાનથી આઠ જાતનાં કર્માએ આત્માના ગુણામાં કષ્ટ પણ ફેરફાર કર્યો. નથી અને કરવાને શક્તિમાન પણ નથી. પર`તુ આઠ પ્રકારના કમેર્યાંના પરમાણુએ આત્માને જે જ્ઞેય વિગેરે છે, તેની આડું આવરણુ કરી રહ્યા છે, દાખલા તરીકે અત્યારે જે દીર્ઘાના અજવાળે લખું છું, તે દીવા ઉપર એક આરંપાર ન દેખાય તેવી હવા જવાનાં કાણાંવાળી કાઠી ઢાંકી દેવામાં આવે, તેથી દીવાને શું દીવા તે જેમ છે તેમ રહેશે, પરંતુ જે પ્રકાશ બહાર Page #328 -------------------------------------------------------------------------- ________________ L આવતા હતા તે નહિ આવે. જે આંખેથી જ્યાં આપ બૈઠા હા, ત્યાં વસ્તુ દેખાતી હશે, હવે આપની આંખથી દૂર આપના હાથની હથેળી આડી ધરા તા કત હથેળી દેખાશે, બાકીની કાઇ ચીજ નહિં દેખાય, કારણ કે આંખ તા જેમની તેમ છે, પણ જે ચીજ દેખાતી હતી, તેની આડુઅે આવરણ આવી ગયું. માટે આત્માને અજ્ઞાન કાઇ કાળજ નથી. સિદ્ધના અને આપણા આત્મામાં કત કર્મની અપેક્ષાએ તફાવત છે. રાગ-દ્વેષ મનના સ`કપ વિકલ્પ છે, આત્મામાં તેવુ કાં પણ નથી. પ્રશ્નન છઠ્ઠો. હવે ત્યારે કર્મબંધન કેવી રીતે થાય છે, તે વિચારવા જેવુ છે. ગ્રામ ગુ શરીર જુદી જુદી જાતના અસખ્યાત પરમાણુઓનુ બનેલુ છે. પરમાણુએમાં એક એવા ખાસ ગુણુ છે કે સ્વજાતીય પરમાણુએ એક બીજાને ખેંચે. દાખલા તરીકે ખેતરમાં ખાજરીના દાણા વાવવામાં આવે, તેા બાજરાને બદલે ઘઉં કદી પણ થશે નહિ, એટલે ખેતરમાં વાવેલ બાજરાના દાણા સજાતીય પરમાણુઓને ખેંચવા માંડશે અને તેમાંથી ખાજરાનું ડુડુ થઇ દાણા ઘણા આવશે, તેવીજ રીતે જમીનમાં જે જે વાવે, તે તે થાય, સને જોઇ પ્રાયે ઘણા માણસાને ક્રોધ આવે છે અને કેવળીભગવાન વિચારતા હોય ત્યાં શાંતિના અનુભવ થશે; તેનુ' શું કારણ ? સર્પને જોઈને આપણા શરીરમાં જે ક્રોધના પરમાણુ છે તે ખેંચાય અને ક્રિયા કરે એટલે ક્રોધની વૃત્તિ થાય તથા ક્રોધના પરમાણુના પ્રમાણમાં ક્રોધ થાય; તેવીજ રીતે કેવળી ભગવાનને જોઇ શાંતિ થાય. અમુક અમુક ગુણ સ્થાનકે અમુક અમુક કમ્ પ્રકૃતિના ક્ષય થશે, તેના અર્થ એટલાજ કે-જે પરમાણુઓની જે જે કર્મ પ્રકૃતિ બનેલી હોય તે પરમાણુ વિખરાઈ જાય તેમ તેમ શુભ પરમાણુ કાણુ શરીરના થશે. આ સિદ્ધાંતની સાથે કર્મગ્રંથને અભ્યાસ થાય તેા પેાતાની વૃત્તિઓ ઉપરથી પાતે આવતા ભવમાં શું થશે અને ગયા ભવમાં શુ હતા ? તેનું અનુમાન કરી શકાય. ‘ ભાવના સદશી સિદ્ધિઃ ' આ વાક્યના અર્થ ઉપલા સિદ્ધાંતને અનુસરતા છે. જેવી મતમાં જે પ્રકારની ઈચ્છા થાય, તે ઇચ્છા પ્રમાણે તેવાજ પરમાણુઓના સંગ્રહ થવા માંડે અને તે પ્રમાણમાં કાર્ય સિદ્ધ થાય. યાં ઇચ્છા ઘણીજ બળવાન હોય છે ત્યાં કાર્ય તુરત થાય છે. આ ભવમાં જે ઈંદ્રિયનું સુખ ભોગવવાની બહુ ઇચ્છા હોય, તેવા પરમાણુ એકઠા થાય અને યાગ વખતે કાર્ય કરે. તમામ કર્યું પ્રકૃતિના ખારીકાઇથી વિચાર કરીએ તે! એ સિદ્ધ થાય છે અને તેટલા માટેજ સદ્ગુરૂની દશા નીચે પ્રમાણે મતાવી છે Page #329 -------------------------------------------------------------------------- ________________ १२ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે ઉદય પ્રયોગ: અપૂર્વ વાણી પરમકૃત, સદ્દગુરૂ લક્ષણ છે.” એક પછી એક વિચાર કરતાં વિશેષ કઈ જગ્યાએ જ્ઞાન જણાશે નહિ અને આગ્રહ વિનાના મનને કોઈપણ જગ્યા જ્ઞાન વિનાની દેખાશે નહિ. પરમ કપાળ શુભમુનિજીને અમારા પર અપાર ઉપકાર થયો છે, જે તેમનું વિશેષ આયુષ્ય હોત તે ઘણું મનુષ્યના તે ઉપકારી થાત, એ નિઃસંદેહ છે, પરંતુ કર્મની વિચિત્રતા છે. તેઓશ્રીએ કાંઈ લખાણ કરેલ નથી. શ્રીમાન રાજચંદ્રના પુસ્તકમાંથી કેટલીક નેટ ઉતારી છે, જે આપને જોવાની ઈછા હશે, તે મેકલવાની તજવીજ કરીશ. સમ્યાન દીપિકા તથા સ્વાનુભવ મનન એ બંને પુસ્તક વાંચવા શુભમુનિએ ભલામણ કરેલ, જે ઉપરથી સદહું પુસ્તકે ડાં થોડાં જોયાં છે. આગ્રહ વિનાના મનુષ્યને તે વાંચવાથી શુંભના નિમિત્ત થાય છે ખરા. આપે આગળ છ દ્રવ્યના દ્રવ્ય, ગુણ અને પર્યાય સંબધી ખુલાસે મગાવ્યો હતો, પણ અવકાશ ન હોવાથી મોકલેલ નથી. ટુંકામાં હું નીચે પ્રમાણે સમજ્યો છુંદ્રવ્ય, ગુણ, પર્યાય એક બીજાથી અભિન્ન છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં ગુણ અને પય છે, અને જયાં ગુણ છે, ત્યાં દ્રવ્ય અને પર્યાય છે તથા જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્ય અને ગુણ છે. દાખલા તરીકે સેનું દ્રવ્ય માનીએ, દાગીને પર્યાય અને પીળાશ તે ગુણ. આ એક દેશી દષ્ટાંત છે. દ્રવ્ય ગુણ અને પર્યાય જીવને જાણવાનો છે. ચાર ગતિમાં જે છે છે તે છવ દ્રવ્યના પર્યાય છે. પુદ્ગલ મિલન વિખરણ વિગેરે જે કાંઈ પાંચ ઈદિયો વડે જણાય છે તે પુદ્ગલના પર્યાય છે. મને પણ પુદ્ગલને પર્યાય છે. ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કર્મપુદગલાના પર્યાય છે. આકાશ અવકાશ આપવાને. જ્યાં જ્યાં પુદ્દગલ વિગેરેને અવકાશ અપાય છે, ત્યાં ત્યાં પર્યાય છે. ધર્માસ્તિકાય હલવામાં સહાયતા આપવાને થાય છે, ત્યાં ત્યાં દ્રવ્યનો પર્યાય છે, અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં, જ્યાં જ્યાં સ્થિરતા છે સહાયતા આપવાને ત્યાં તે દ્રવ્યને પર્યાય છે. દ્રવ્ય જીવ - ગુણ જાણવાનો પર્યાય, વર્તમાન કાળની યથાર્થ સ્થિતિ જાણે છે અને જેમ જેમ કાળ ચતે જાય, તેમ તેમ પલટતો જાય. પુનર્જન્મના પુરાવા બાબત જણાવવાનું કે- (૧) પુદગલ દ્રવ્યને ક્યારે પણ નાશ થતો નથી, એમ વિજ્ઞાન શાસ્ત્રીઓથી સિદ્ધ થયેલું છે. દાખલા તરીકે એક મીણબત્તી અને કે લાકડું બાળવામાં આવે અને બળી જાય ત્યારે એમ જણાય છે કે મીણબત્તી અથવા લાકડામાં જે દ્રવ્ય હતાં તેનો નાશ થઈ ગયો, પણ તેમ થતું નથી. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩. મીણબત્તી અથવા લાકડું બળીને જુદી જુદી જાતના ગ્યાસ વિગેરે થઇ જાય છે અને તેને ભેગાં કરીને જોખે છે તે મીત્રુત્તી તેટલાજ વજનમાંથી આછી થતી નથી અને માણુબત્તી બનાવવી હોય તે પાછી બની શકે. . પાણીને ઉકાળીએ તા વરાળ થઇને ઉડી જાય, પણ તે વરાળ ભેગી કરીએ ા એનુ પાજી પાણી કરતાં તે મૂળ પાણી જેટલું થાય છે. ઉપરના પ્રયાગા મારી નજરે ખના વેલા તથા મેકરેલા છે. આ પ્રમાણે પુદ્દગલ દ્રવ્યના નાશ કરે પણ થતા નથી એમ જ્યારે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયું છે, ત્યારે ખીજા દ્રવ્યનો નાશ પણ ન થાય તે માની લેવા જેવું છે. આપણે જોઇએ છીએ કે આકાશના નાશ કયારે પણ થતા નથી, આત્માના પશુ તેવીજ રીતે કયારે પણ નાશ સભવતા નથી. માટે તે નિત્ય છે, એમ સિદ્ધ થાય છે. (૨ ) ભૂત પ્રેતાદિ તથા દેવતાનું અસ્તિત્વ ખરૂ` માનીએ અને ગુજરી ગયેલ ભૂત પ્રેત થઇ પરચા ખતાવે છે, એમ માનીએ તે પણ સાખીતી છે. પશુ કે મનુષ્યનાં બચ્ચાં જન્મ્યા પછી તરત માતાને ધાવવા માંડે છે તે પણ પૂર્વભવ હોવાનુ અનુમાન કરાવે છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ !! *་ પ્રશ્ન ૭. રવપ સ્થિત ઇચ્છા રહિત, વિચરે ઉદય પ્રયાગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્દગુરૂ, લક્ષણ યાગ.” તે સિદ્ધ ભગવાન ત્રણે કાળે જાણે છે તેને અ વ માન પર્યાય જાણે છે, એવા થવા જોઇએ. પરંતુ ભૂત તેમજ વમાન જાણે છે એમ નહિ. એનેા શકા વગરની વાત છે કે પુદ્દગલના પોંયા દરેક સમયે ફર્યોજ- કરે છે. એક જગ્યાએ આપણે આરીસા મૂકીએ અને પછી તેની સામું વત્તમાન કાળે એયુ હશે તેનું પ્રતિબિંબ પડશે; પરંતુ જે વસ્તુનું પ્રતિબિંબ પડતુ હોય ખસે કે તરત પ્રતિબિંબ પણુ મધ થાય છે અને જે વસ્તુ સામે હાય તે વસ્તુનું પ્રતિબિંમ પડે છે. પ્રતિબિંબિત વસ્તુના પર્યાય જેમ જેમ ક્રે. એટલે જ વસ્તુ આથી પાછી થાય અથવા વસ્તુના રૂપ કે આખરમાં ફેર થાય અગર તે દૂર થઇ જાય તેવા પર્યાયાના આરીસામાં પ્રતિબિંબ પડે છે. ચૌદ રાજલોકમાં રહેલા પુદ્દગલ પર્યાય. પણ દરેક સમયે પલટતા હોવાથી જ્ઞાનરૂપ આરીસામાં પશુ તેવાજ પર્યાયે જશુાય છે,પરંતુ જે પર્યાય ભૂતકાળમાં થયા અથવા ભવિષ્ય કાળમાં થશે તે કેવી રીતે જાણે ? તીર્થંકર ભગવાને દ્રુષ અનાદિ કહ્યાં તે મનથી કે આત્મા થકી ? આગલા કાગળમાં હુ લખી ગયા તે પ્રમાણે i re Page #331 -------------------------------------------------------------------------- ________________ આત્મા જાણે તે મનને કહી શકે નહિ. મન જડ છે તે જાણી શકે નહિ. વિદ્યા અને જ્ઞાનમાં શું ફેર છે? અમુક વિષયને અભ્યાસ કરે તે વિદ્યા અને પાંચ દિયો તથા મનની ક્રિયાઓ જાણવી તે જ્ઞાન. જ્યોતિષશાન પુદ્ગલદ્રવ્યની વિદ્યા (ગણિત)નો ભાગ છે. વિશેષ અભ્યાસ કરનારને એક પરમાણુ સુધીની પણ ગણતરી કરતાં આવડે. કોઈ માણસને આપણે પૂછીએ કે તારા કુટુંબને મૂળ પુરૂષ કેણ? અનંત કાળ ચાલ્યો જાય તે પણ તે માણસ મૂળ પુરૂષને બતાવી શકતા નથી, ત્યારે અનંતા છના મૂળ પુરૂષો કયાંથી મળી શકશે? વિગેરે અનુમાનોથી અજ્ઞાત કહેવાય, તે પ્રમાણે તીર્થંકર ભગવાન કહે છે કેવળ જ્ઞાનીને આત્મા ત્રણે કાળે જાણ્યા જ કરે છે, એ યથાર્થ લાગે છે. માટે આ બાબતમાં ફરી ફરી વિચાર કરશે એટલે શંકા રહેશે નહિ. મહાવીરના વચનમાં કોઈપણ જગ્યાએ વિરોધ હેય નહિ અને વિધવાળાં વચનો દેખાય તે મહાવીરનાં નથી, પણ તે પછી થયેલા સાધુઓના છે. (૨) આપના કાગળમાં એકાંત સેવવા બાબતમાં વિચાર દર્શાવ્યા તે પ્રશંસનીય છે. ધર્મ કાર્યમાં એકાંતવાસ ઉત્તમ નિમિત્ત છે અને જેને ઉદય આવે (ભેદજ્ઞાન સાથે) તે ભાગ્યશાળી ગણાય. મહાવીર સ્વામી જેવાને પણ સાડાબાર વર્ષ એકાંતવાસ અને મૌનવૃત્તિ ઉદય આવેલ છે. ગૃહસ્થાવાસમાં તેમજ અશુભ નિમિત્તે છતાં કેવળજ્ઞાન તે કેઈને જ થયું છે, જ્યારે દરેક મહાત્માને ઘણું કરીને મોક્ષમાર્ગ સાધવાને એકાંત ઉદય આવેલ છે, જેથી એકાંત સેવવાની ઈચ્છા થઈ અને ઈચ્છા બળવાન થઈ કાર્ય થાય તે સારાં કર્મની નિશાની છે. (૩) જીવ દ્રવ્યનું અને પુદ્ગલ દ્રવ્યનું પૃથક પૃથક બારીકાઈથી વિચારવા જેવું છે. જેવી રીતે રેલ્વેટ્રેનના પાટ ચલાવવાના કાર્યના કર્તા છે, દીવો કાગળ લખવાના કાર્યો કર્તા છે, તે અપેક્ષાએ કહીએ તે પુદ્ગલપર્યાયને કર્તા આત્મા (જ્ઞાન) અને જ્ઞાનને કર્તા પુદ્ગલપર્યાય કહી શકાય. ય ન હોય તે જ્ઞાનનું શું ? માટે તે અપેક્ષાએ ય જ્ઞાનને કર્તા છે પરંતુ તેમાં વિચારવા જેવું એ છે કે-જે કારણના સં. બધમાં વિચાર કરીએ છીએ, તે ઉપાદાન કારણ છે કે નિમિત કારણ છે? બધાં દ્રવ્ય એક બીજાના પર્યામાં નિમિત્ત કારણ છે, પરંતુ એક દ્રવ્યનું બીજું દ્રવ્ય ઉપાદાન કારણ નથી અને હઈ શકે જ નહિ. કઈ કઈ પલટે નહિ, છેડી આપ સ્વભાવ.” સોનાના દાગીનાનું ઉપાદાન સોનું, ઘડાનું ઉપાદાન માટી છે, કુંભાર ચાકડે વિગેરે નિમિત્ત કારણ છે. જ્યારે કારણ પિોતેજ કાર્યમાં બદલાઈ જાય તે ઉપાદાન કહેવાય માટે કર્મનું ઉપાદાને કારણે આત્મા નથી, મન છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવતા કેવળી ભગવાનને પ્રશ્ન કરી શકે કે કેમ ? અને કરી શકે તે કેવી રીતે ? સમ્યકત્વ પ્રાપ્ત કરવામાં મારી માન્યતા પ્રમાણે જે કાંઈ વિચાર કરવાની સમજવાની જરૂર છે, તે ફક્ત એટલું જ છે કે (૧) મનનું શું સ્વરૂપ છે? (૨) મનનું બળ કેટલું ? (૩) વચન અને કાયા કેવી રીતે કેટલે દરજજે મનના કબજામાં છે અને કેવી રીતે મનના કબજામાં નથી ? (૪) વચન અને કાયા સિવાય પુદ્દગલના પર્યાય અને પરમાણુઓ સાથે મનની કેવો સંબંધ છે? મન કેવી જાતની કિયા કરે વા કરી શકે છે ? (૫) કર્મ કેણું બાંધે છે? (૬) કર્મ કેવી રીતે બંધાય, ભગવાય અને કેવી રીતે બંધાતાં અટકે? (૭) આઠ જાતના કર્મોનું શું સ્વરૂપ છે અને આત્મા સાથે કેવી જાતનો સંબંધ છે ? (૮) મનને વેગ કેટલું છે ? મારું મન જ્યારે અહીંથી મુંબઈ જાય, ત્યારે મુંબઈ સુધી મારા મનની શ્રેણી બંધાતી હશે કે મનમાં મુંબઇનું ચિંતન થાય ? (૯) દેવ દેવીની ઉપાસના કરવાથી તેમને કેવી રીતે ખબર પડે અને સહાય થાય ? (૧૦) મન:પર્યવ જ્ઞાન એટલે શું? આ ઉપલી બાબતનું તેમજ મનના સ્વરૂપ વિષે વિશેષે ચિંતન કરવાથીજ લાભ થશે. કેમકે મનના પર્યાય બરાબર ઓળખાશે તે વ્યતિરેકથી આત્માના પર્યાયાનો અનુભવ થશે. વીજળી કેવું અગાધ કાર્ય કરે છે. વીજળીના મુકાબલે મનના પરમાણુઓ ઘણા ઉતમ અને બળવાન છે. સર્વાર્થસિદ્ધના દેવતાએ મનને પરમાણુઓની શ્રેણી તીર્થકરના મન સુધી લંબાવે, તે નિમિત્તથી તીર્થકરના મનમાં જવાનો સંકલ્પ થાય અને સર્વાર્થસિદ્ધ દેવતા જાણે. મનનું સ્વરૂપ બરાબર વિચારવાથી આવી શંકા રહેશે નહિ. મનનું તેટલું બળ ન હોય એમ માની લઈને તેવું બળ આત્માનું ગણવામાં અગર માની લેવામાં આવે છે, ત્યાંજ ભૂલ થાય છે. જે મનનું બળ અગાધ અને સહાયસ્થ ગુણવાળું ન હોય તે પછી ભૂલા અને રખડપટી રહે જ નહિ. જે કંઈ મુશ્કેલી નડે છે, તે આત્માના પર્યાયથી મનના પર્યાયને જુદા પાડવામાં નડે છે અને જે સમયે જુદા જુદા ઓળખાણું, તે જ સમયે ભેદજ્ઞાન (સમ્યકત્વ) અને તે સંકલ્પ જે અખંડ રહે તે લાયક સંખ્યકત્વ.મેં શાસ્ત્રો વાંચ્યા નથી જેથી શાસ્ત્રાધાર લખવાને અશક્ત છું. મારા ખુલાસાથી જે શાસ્ત્રાધાર વિરૂદ્ધ જણાય તો લખી જણાવશે. આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં મન વિષે લખ્યું છે તે બરાબર છે. મનના પરમાણુ જેટલી જાતની વૃત્તિઓ, તેટલી જાતનાજ છે. જે વસ્મતે આનંદઘનજી મહા રાજે કુંથુનાથનું સ્તવન બનાવ્યું, તે વખતે તેમના મને તે સ્તવન બનાવ્યું કે Page #333 -------------------------------------------------------------------------- ________________ ક આત્માએ ? જો મને બનાવ્યું તે. મનના કેવા પ્રકારના પરમાણુઓના કધે તેની વૃત્તિ કરી ? તેના વિચાર કરશેા. સામાયક, પ્રતિક્રમણ આદિ છએ ક્રિયા મન કરે છે કે આત્મા ? તેજસ શરીર, કાર્યંણુ શરીર સાથે અનતી પ્રવાહ રૂપે નથી, ચૌદ રાજલેાકમાં તેજસ શરીરના તથા કાણુ શરીરના પરમાણુ અનાદિ છે; પરંતુ તેજ કાણુ શરીર અથવા તેજ તેજસ શરીર દરેક ભવ માંહેલું નથી. કામં ણુ શરીરના પર્યાય દરેક ભવાશ્રીથી જુદા કહી શકાય. દેહમાંથી જેવા જીવ નીકળે છે, તે સમયે તેમના પરમાણુએ એકત્ર થવા માંડે છે; એટલે કે કાર્માંશુની સાથે તેજસ ઔદારિક શરીરના પરમાણુ એકત્ર થવા માંડે તે કે પહેલાં હાય છે ? તે વિચારશે. આ શાંતિઃ શાંતિઃ aifa: !!! ગોંડલ નિવાસી રા. રા. માજીસ્ટ્રેટ સાહેબ શ્રીયુત મૂળજીભાઇ ગેાકળના વિચારે. આત્માના કર્યું અકર્તાની અપૂર્વ વ્યાખ્યા. મહાત્માશ્રી : રાજચંદ્રજીએ જૈન સિદ્ધાંતને અનુસરી જૈન દર્શન માટે છ પદ નિરૂપણુ કર્યાં છે. તેનું યથાર્થ જાણપણું થવાથી સમ્યગજ્ઞાન પ્રાપ્ત થાય એમ કહેવામાં જરાપણ અતિશયાક્તિ નથી. તે પદ નીચે મુજબ છેઃ— (૧) આત્મા છે. (૨) નિત્ય છે. (૩) કર્યાં છે. (૪) ભોકતા છે. (૫) માક્ષ છે. (૬) મેક્ષના ઉપાય છે. તે પૈકી પહેલાં પદ એવા છે કે જેમાં શંકાનું કારણ ઉત્પન્ન થવા આછે. સંભવ છે. તે ખાદ્ય મનન કરવાની તથા બની શકે તે નિષ્ણુય કરવાની ઇચ્છા થતાં આ લેખ લખવા પ્રયાસ કરૂ છુ. કોઁપદના નિષ્ણુય કર્યાં પહેલાં આત્મા તથા જેમાં તે બંધાવાનુ' માનવામાં આવે છે, તે જડ કર્મ પુદ્ગલની એક વ્યાખ્યા ખાંધવાની જરૂર થાય છે. તે એવી ખાંધવી જોઇએ કે તેમાં આગળ પાછળ કાઇપણ પ્રકારના વિરાધ આવેનહિ. આત્માનુ સ્વરૂપ કેટલાક તરફથી ‘· અનંત જ્ઞાન દર્શનાત્મક ' એમ બાંધવામાં આવે છે હવે તેનુ સ્વરૂપ બાંધવાથી પ્રશ્નન એ ઉપન્ન થાય છે કે જો તેવું સ્વરૂપ હોય તે તેને કાણુ પુદ્દગલ વળગવાનુ કેમ બની શકે ? એટલે મને તે સ્વરૂપ બાંધવાનું ઠીક જણાતું નથી. જ્યારે આ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, ત્યારે એવા જ્વાબ આપવામાં આવે છે કે અનાદિ કાળથી જેમ હીરાના તથા ધુળના સબંધ છે તેમ આ સંબંધ થઇ ગયા છે, પણ તે દૃષ્ટાંત . બરાબર ઘટી શકે Page #334 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૭ નહિ. કારણ કે હીરો તથા ધુળ બને જડ છે, જ્ઞાન વગરની વસ્તુ છે અને અહીં તે અનંતજ્ઞાન દર્શનવાળી વસ્તુને સંબંધ જડ અજ્ઞાનાત્મક વસ્તુ સાથે થયે છે, એમ મનાયું છે. આ જમાનો એ નથી કે માણસો શાસ્ત્રમાં કહ્યું હોય અગર ગણાતા મહાત્મા પુરૂષ કહે એટલે માની લે. જે કારણ બતાવી સાબીત કરવામાં આવે તે જ માને તેમ છે. એટલે અનંત જ્ઞાન દર્શાત્મક એવું આત્માનું સ્વરૂપ બાંધવા કરતાં ફક્ત જ્ઞાન દર્શનવાળો એટલે કે જાણવા દેખવાની શક્તિવાળે એવું સ્વરૂપ બાંધવાનું એગ્ય જણાય છે. કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે જાણવા દેખવા સિવાય રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પ વિગેરે પણ આત્મા કરે છે. જે એમ માનવામાં આવે, તે પછી સિહના છો પણ રાગ દ્વેષ કરતાં હોવાં જોઈએ; પરંતુ તે રાગાદિ કાંઈ કરતાં નથી, એમ સિદ્ધને માનનારાઓ કબુલ કરે છે. એટલે રાગ દ્વેષ વિગેરે આત્માના નથી, પણ જડ કાર્પણ પુદ્ગલના છે, એમ નિર્વિવાદ સાબીત થાય છે. જેથી આત્માનું ઉપર બાંધેલ સ્વરૂપ વાસ્તવિક ઠરે છે અને રાગ દ્વેષ વિગેરે પણ કામણ પુદ્ગલ કરે છે, એમ સિદ્ધ થાય છે. હવે જડ કામણ પુદગલ જે જાણવામાં આવે છે, તે જડ હેવાથી તેને સ્વભાવ આત્માના સ્વભાવથી વિપરીત એટલે સડણ, પડણ, પૂરાવું, ગળાવું, રાગ, દ્વેષ, સંકલ્પ, વિકલ્પવિગેરે એવો છે. જડ પુદગલ તથા કામણ પુદ્ગલમાં તફાવત એ છે કે જે પુદ્ગલ જ્ઞાનવરણદિ આઠ પ્રકારના કર્મરૂપે રહ્યા છે તે કામણ પુદ્ગલ નીચે પ્રમાણે છે. નામ. (૧) જ્ઞાનાવરણીય જ્ઞાનને આવરણ કરવા ગ્ય (૨) દર્શનાવરણીય દર્શનને આવરણ કરવા યોગ્ય. (૩) વેદનીય. વેદ “જાણવું'દવા યોગ્ય, (૪) મેહનીય. મોહ કરવા યોગ્ય “મુંઝાવું.” (૫) નામ. કલ્પના, અમુક નામ આપવુ. (૬) ગોત્ર,. ઉંચ નીચ-પણું. (૯) આયુષ્ય. અમુક કાળ સુધી કર્મનું રહેવું ભેગવવું, (૮) અંતરાય. પિતાના સ્વભાવને જાણવામાં જેટલે વખત બાકી હોય તેઉપર પ્રમાણે આઠ કર્મ પુદ્ગલ સાથે રહ્યાં હોય છે, તે કાર્મણ પુદ્ગલ કહેવાય અને જે તેની સ્થિતિમાં નથી તે સામાન્ય પુદ્ગલ કહેવાય. હવે આપણે જે સવાલ નિર્ણય કરવાનું છે, તે એ છે કે આત્મા કર્તા છે તે કેવી અપેક્ષાએ અર્થ. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તથા કેવા હેતુ વડે છે? દ્રવ્ય કેતુ નામ કહેવાય ? કે જે પોતાના ગુણ પર્યાય અગર ખીજા શબ્દોમાં કહીએ તેા ઉત્પાદ, વ્યય, ધ્રુવ–સમય સસય કરવા સમર્થ છે તે, અને આપણે આત્મા તથા જય ( કાણ પુદ્દગલ ) એ એ દ્રવ્ય ઉપર ખતાવ્યાં છે, પશુ તે બ’તે દરેક પોતપોતેજ ઉત્પાદ વ્યય તથા ધ્રુવ કરી શકવા સમર્થ હાવા જોઈએ. તે પૈકી એક દ્રવ્ય, ખીજા દ્રવ્યના કર્તા હાઈ શકે નહિ, તેમ એ દ્રવ્યની ક્રિયાનું પરિણામ પણ એક હોઇ શકે નહિ; તેમ એક દ્રવ્યના બે પરિણામ હાઇ શકે નહિ, કારણકે તે દરેક દ્રવ્ય પાતપોતાની ક્રિયા કરે છે, તેની સાથે એમ પણ નથી માનવાનું ક્રે-ખીજા દ્રવ્યના નિમિત્ત વગર એક દ્રવ્ય પોતાની ક્રિયા કરી શકે. જો કે તે નિમિત્ત સહેજે મળે છે. દરેક દ્રવ્ય ખીજા દ્રવ્યના નિમિત્તે પાતાની ક્રિયા કરે છે, તેના વ્યવહારિક દાખલા નીચે મુજબ:(૧) કાતરને લુગડાનુ નિમિત્ત મળવાથી કાપવાનું કામ કરે છે. (૨ ) આગગાડી ( રેલ્વે ) પાટાના નિમિત્તથી ચાલે છે. ( ૩ ) પાણી સૂર્યના નિમિત્તથી વરાળ થઈ ઉડી જાય છે. ( ઉંચે ખેં*ચાય છે. ) ( ૪ ) મીલના સચા સૌ પોતપોતાની ક્રિયા એક બીજા સ’ચાના તથા અનાજ અગર કપાસના નિમિત્તથી કરે છે. પરમાર્થિક દૃષ્ટાંત— ( ૧ ) પુદ્ગશ્ર્વ અસ્તિકાય, પરમાણુ તથા સ્કંધ આકાશ તથા ધર્માસ્તિકાયનું નિમિત્ત મળવાથી ઉંચા નીચા તી′ ગમન કરે છે અને કાળના નિમિત્તથી વર્ષાં ગંધ આદિનું પલટાવાપણું પામે છે, તેમ આકાશ તથા ધર્માસ્તિકાય પુદ્દગલ પરમાણુ નિમિત્તથી અવગાહન આપવાનું તથા ગતિ આપવાની ક્રિયાનું કામ કરે છે. તે પ્રમાણે અધર્માસ્તિકાય કાલ પણ ખીજા દ્રવ્યનું નિમિત્ત પામી પોતાની ક્રિયા સહેજે કરે છે અને તે સહેજે દરેક પોતપાતાની ક્રિયા કરે છે એમ આપણને અનુભવમાં આવે છે. (૧ ) ધર્માસ્તિકાય એવી વસ્તુ છે કે જેથી ખીજી વસ્તુને ગમનાગમન કરવામાં સહાયતા મળે છે તે. ( ૨ ) અધર્માસ્તિકાયથી બીજી વસ્તુને ગમનાગમન કરતાં સ્થિર રહેવાની સહાયતા મળે છે તે. (૩) આકાશાસ્તિકાય ખીજી વસ્તુને ગમનાગંમન કરવામાં અવગાહના માર્ગ આપે છે તે. ( ૪ ) કાળ નવા જુનું બતાવવાને સહાયતા આપે છે તે. ( ! ) પરમાણુ, પુદ્દગલ તથા તેના સ્કંધને ઉપર બતાવેલાચારનુ નિમિત્ત મળેછે અને કાણુ પુદ્ગલના સ્કંધને ઉપર બતાવેલા ચારઉપરાંત આભાનુ' નિમિત્ત મળે છે. ઉપરનાં વ્યાવહારિક તથા પારમાર્થિક દષ્ટાંતા ઉપરાંત આત્મા નિમિત્તરૂપ કોંછે એમ વધારે પ્રત્યક્ષ થવા માટે આ મનુષ્ય દેહનું દૃષ્ટાંત લઇએ અને પાંચે ઈદ્રિયો સ્પર્શ, રસના, ઘ્રાણુ, ચક્ષુ, શ્રોત્ર) તથા મનને વિ Page #336 -------------------------------------------------------------------------- ________________ યાદ ચાર કરીએ. શ્રોત્રે દ્રિયનું કામ સાંભળવાનું છે. એટલે શબ્દ સંભળાય છે, તેનું ઉપાદાન શ્રોત્રેક્રિય છે. જો મન લઈએ તે શ્રોત્રેકિય વગરના અગર તો ખામીવાળા પ્રાણીઓ પણ સાંભળતા હોવા જોઈએ અને તેમ તે બનતું નથી એમ આપણને પ્રત્યક્ષ જણાય છે. આત્મા તે એક સરખો શ્રોત્રંદ્રિયવાળા તથા તે વગરના કે ખામીવાળા પ્રાણીઓમાં પણ છે, એમ કોઈનાથી ના પાડી શકાશે નહિ, તેથી શબ્દ સાંભળવાનું ઉપાદાન ચેંદ્રિય ઠરે છે. ઉપર પ્રમાણે કહેતાં એમ કઈ તર્ક કરશે કે આત્મા વગરના દેહને શોકિય છે, તે પછી તે કેમ સાંભળતું નથી ? તેને ખુલાસો એમ થાય છે કે જે આત્માનું નિમિત્ત સહેજે મળતું હતું તે બંધ થયું છે. નિમિત્ત બંધ થાય તેથી ઉપાદાન પોતાની ક્રિયા કરવાને અશક્ત થાય છે. દાખલા તરીકે રે. ગાડી પાટાના નિમિત્ત વગર ચાલી શકતી નથી, તેટલા ઉપરથી પાટા વગર એક જગ્યાએ પડી રહે છે. તેથી તેમાં ચાલવાની શક્તિ નથી, એમ કહી શકાય નહિ. ચાલવાની શક્તિ તો છે, પણ સહાય આપનાર નિમિત્તની ખામી છે, તે આપણને લક્ષ્ય પૂર્વક વિચાર કરતાં જણાશે. તે પ્રમાણે બધી ઈદ્રિ તથા મનને માટે પણ છે. જેમ એક સંચાનાં જુદાં જુદાં યંત્ર સૌ સૌનું કામ સ્વતંત્ર રીતે એક બીજાના નિમિત્તથી કરે છે, તેમ મનુષ્ય દેહરૂપ સંચાની બધી ઈકિયે સૌ સૌનું કામ સ્વતંત્ર રીતે કરે છે. તે પૂરતું લક્ષ આપતાં વિચારવાથી જણાશે. જે આત્મા ઈદિ તથા મનનું કામ કરે છે, અગર કોઈપણ એક ઇક્રિય બીજી ઈયિનું કામ કરે છે, એમ માનીએ તો બધી ઈદ્રિયો તથા મનની જરૂરીઆત રહેતી નથી અને એક ઇદિયવાળા પ્રાણી પંચેયિની માફક કામ કરી શકે–એમ થવું જોઈએ, પણ તે અસભવિત છે. વળી જે આ ત્મા ઇકિયો તથા મનનું કામ કરે છે, એમ જે માનીએ, તો આત્મા જેનું કામ જાણવાનું છે અને તે બીજા બધા કરતાં જુદી તરેહનું છે તે કરવા તેને અવકાશ રહેતો નથી. એટલે એમ માન્યા વગર છુટકે નથી કે જ્યારે દરેક ઇંદ્રિય તથા મન પિત પિતાનું કામ સ્વતંત્ર રીતે કરે છે, ત્યારે આત્મા જાણવાનું કામ કરે છે. ઉપર બતાવેલ શિવાય કેટલાંક દષ્ટાંતિ આપી શકાય તેમ છે, પણ લેખનું લંબાણ થવાના કારણથી આપવાની જરૂરીઆત ધારતો નથી; તેની સાથે કુદરતી જે દેખાવો થાય છે તે તરફ લક્ષ્ય આપવા ભલામણ કરું છું અને તેથી ઉપલા સિદ્ધાંતને પૂરેપૂરી પુષ્ટિ મળે છે. હવે આત્માને કર્તા કહે છે તે ઉપરની અપેક્ષાએ કે બીજી કોઈ અપેક્ષાએ કહ્યો છે. તેને વિચાર કરતાં ઉપર કહી તે સિવાય બીજી કોઈ અપેક્ષાએ કહ્યાનું માની શકાય તેમ સ્પી એમ જણાય છે. કારણકે બીજી રીતે માનીએ તે આત્મા તથા કામણ પુદગલ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦ એ દ્રવ્ય છે તે સ્વતંત્ર રીતે પાતપેાતાની ક્રિયા કરવામાં અસમર્થ છે એમ ઠરે છે અને તેમ કરે તેા તેમનામાંથી દ્રવ્યપણું ઉડી જાય છે, એટલે એમ માન્યા વગર છુટકા નથી આત્મા સમય સમય જાણવાની ક્રિયા કરે છે, ત્યારે કામણુ પુદ્દગલ જેમાં પાંચ ઇંદ્રિયા, ભાષાવા વિગેરે દ્રવ્યના પુદ્દગલ છે તે પોતપોતાનું કામ કરે છે; આત્મા નથી કરતા તેનુ` કામ, કે તે નથી કરતા આભાનુ` કામ. જેમ કાતર, લુગડાનું નિમિત્ત મળવાથી કાતરવાનુ કામ કરે છે અને લુગડાને કાતરનું નિમિત્ત મળવાથી કતરાવાનુ` કામ કરે છે. તેમ આત્મા કામણુ પુદ્દગલ આત્માના નિમિત્તથી પોતાની ક્રિયા કરે છે, એટલે ( ૨ ) રૂષભદેવ ભગવાનને એક વર્ષ સુધી આહાર ન મળ્યા, જેનું કારણ બળદને શીંકલી બાંધવાનું પૂર્વ કર્માં હતું. ( ૩ ) મલ્લીનાથ ભગવાનને તીર્થંકરના ભવમાં સ્ત્રી નામ કમ ઉદય આવ્યું તેનું કારણ પૂર્વ ભવમાં માયાથી તપ કર્યું. હતુ. ( ૪ ) મહાવીર સ્વામીને તીર્થંકરના ભવમાં નિચ ગાત્ર ઉદય આવ્યુ તેનુ” કારણ મરીચિના ભવમાં કુળમદ કર્યાં હતા. વળી દરેક તીર્થંકરને માટે શાસ્ત્રોના એવા પાડે છે કે જે વખતે ક્ષિાના અવસર આવે, ત્યારે લોકાંતિક દેવતા આવીને કહે કે - ભગવન્ ! દીક્ષા ગ્રહણ કરવાના અવસર આવી પહેાંચેસ છે, તે આ વાતજ પુષ્ટિ આપે છે. ત્રીજા પદના એ નિર્ણય થાય છે કે આત્મા ખરેખર રીતે પોતાના સ્વભાવના ( જ્ઞાન દન એટલે જાણવાની ક્રિયાને ) ત્રણે કાળે કર્યાં છે, પણુ કાણુ પુદ્દગલની જે ક્રિયા થાય છે તેનેા કર્યાં નથી, પર ંતુ નિમિત્ત રૂપે સહાય આપે છે, તેથી તેને નિમિત્ત કારણુ ઉપર કતોના ઉપચાર કરીને કા`ણુ પુદ્દગલના અથવા તેની ક્રિયાના કાઁ કહીએ તેા કહી શકાય. હવે માટું પદ ભોક્તાનુ છે તે પણ જે અપેક્ષાએ જે હતુએ આત્માને કર્તા કહ્યો છે, તે અપેક્ષાએ તથા તે હેતુએજ ભોક્તા કહેલ છે—એમ માનવામાં આવે તાજ બંધ બેસતું થાય. કારણ કે એક બીજા પદ ઉકેલવામાં વિપરીત અપેક્ષા કે હેતુ ટી શકે નહિ. હવે મેાક્ષ છે તથા માક્ષના ઉપાય છે—એ એ પદ ઉકેલવા રહે છે. તે ઉકેલવામાં આત્માને ઉપરની અપેક્ષાએ કર્તા માનવામાં કઇ વિરોધ આવે કે કેમ તે જોવાનું રહે છે. ઉપરની અપેક્ષાએ વિરોધ આવતા હોય એમ મને જણાતું નથી, તેનાં કારણેા મેક્ષ છે તે પદ ઉકેલતાં પહેલાં આપણે બધા વિચાર કરવા પડશે. કારણકે બંધ કેવી રીતે છે તે જણાય તા પછી માક્ષ કેવી રીતે થશે તે જાણી શકાય. બંધ પદના વિચાર કરતાં મારી નજરમાં એમ Page #338 -------------------------------------------------------------------------- ________________ રા શકે છે, અને આવે છે —જેમ એક માણસ ઉભા હોય અથવા ખેઠા હોય કે જતા હાય અને ગમે તેા ધરતીક ંપનાં કે ખીજા કાષ્ટ કારણથી એક મકાન પડી જાય અને તેની પેાલમાં તે માણસ આજી ખાજી તથા ઉપરથી બંધ થવાની સ્થિતિમાં આવી જાય અને તેમાં કાઇ તડ વા ભાગ ખુલા રહી જાય કે જે મારફત તે જોઇ વા અનુભવી શકે અને જ્યારે બાજુ તથા ઉપરના બંધ નીકળી જાય ત્યારે તે બધું જોઇ તથા અનુભવી શકે; તેમ આત્મા ગમે તે રીતે કાર્માંણુ પુદ્ગલરૂપ બંધમાં આવી ગયા છે, તેને ચક્ષુઈંદ્રિય તથા મન રૂપ તડ અગર કાણાં રહી ગયાં છે. કે જેના આધારે તે અમુક બાબતાને જુએ છે તથા અનુલવી જ્યારે કામણ્ પુદ્ગલ ખસી જાય ત્યારે બધું જોઇ તથા અનુભવી શકે છે. મેાક્ષ એટલે કાણુ પુદ્દગલના બંધનુ ખસી જવું તે. માક્ષના ઉપાય એટલે કાળુ પુદ્દગલના બંધ ખસી જવાના જે કંઇ નિમિત્ત આવે તે. હવે સવાલ એ ઉઠે છે કે-કામ પુદ્ગલરૂપ થયેલ બંધ જે ખસી જશે તે શું પોતાની મેળે ખસી જશે ! તેને ખસેડવામાં આત્મા કાંઈ પણ પ્રયત્ન કે ઇચ્છા કરશે કે કેમ ? મને લાગે છે કે આત્મા કાંઈ પ્રયત્ન કે ઇચ્છા કરશે નહિ, પર ંતુ થયેલ બધ, કાલ પરિપકવ થયે સહેજે તેવાં નિમિત્તે પામી પોતાની મેળે ખસી જશે. તે માબતનાં કારણેા એટલે કાલ પરિપકવ થયે ખસી જશે, તેમ ખતાવવાનાં કારણેા જણાવે છે. આત્માના મુખ્ય સ્વભાવ જ્ઞાન સિવાય બીજો કાઇ હોઇ શકે નહિ, તેમ માની કે કપી પણ શકાય નહિ; કારહ્યુકે જે સ્વભાવ હોય તે કાયમ રહે, તેના ક્રાઇ કાળે નાશ થાય નહિ, કૈં ન હોય તેની ઉત્પત્તિ થાય નહિ અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં લેતાં જેનામાં જ્ઞાન સિવાય જે કાઈ બાબાના સ્વભાવ કહેવા તે રાસભને શૃંગ તથા આક!શત્રુ પુષ્પ કહેવા જેવું છે; એટલે આત્મા ઈચ્છા કે પ્રયત્ન કરે તે અસંભવિત છે, તેમ એવી કાઇ ખીજી વસ્તુ નથી કે કામ ણુ પુદ્દગલને ખસેડી શકે; જેથી એમ માન્યા વગર છુટકા નથી કે કામણુ પુદ્દગલ તેવી સ્થિતિ પાકે તેવાં નિમિત્તા પામી સહેજે પોતાથી ખસી જશે. મારા આ શબ્દો ઉપરથી ક્રાઈ એમ કહેશે કે ત્યારે તપ જપ ધ્યાન વિગેરે કાંઇ કરવાની જરૂર નથી ? તા તેને એ જવાબ મળે છે કે હુંજ આ શબ્દો કહુ છું તેમ નથી, પણ અરિહંત ભગવાન તેમજ તેમના નિર્વાણ પછી જે જે મહાત્માએ થયા, તેમણે બધાએ કહ્યું છે કે—કાળ લબ્ધિ પામ્યા વગર સમકિત પામશે નહિ, જેનું પરિણામ એમ આવે છે કે–માક્ષે પણ જવાશે નહિ. અને તેજ બાબત ખીજા શબ્દોમાં કહેતાં એક આત્મા સાથે થયેલ કાણુ પુદ્દગલના અધકાળ પરિપકવ થયા વિના ૪૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ખસી જશે નહિ, છતાં તેના શિષ્યો તથા શ્રાવક તપ જપ વિગેરે ક્રિયા કરે છે, તે મારા શબ્દ ઉપરથી મૂકી દેશે,એમ હું માનતો નથી. તેમ મૂકી દેવા તેઓ સમર્થ પણ નથી. કારણકે તેમને પૂર્વને પુન્યાનુબંધી પુન્યને ઉદય તેમ કરવા પ્રેર્યા વગર રહેશે નહિ. દરેક પ્રાણી પૂર્વ કર્મના આધારે શુભ વા અશુભ ક્રિયામાં જોડાય છે. તેના દષ્ટાતે શાસ્ત્રાનુસાર આપવાથી ઉપરને સિદ્ધાંત ખરેખર દઢ થશે, એમ ધારીને બતાવનાર દષ્ટાંત નીચે મુજબ આપું છુંપ્રથમ પરમ પૂજ્ય તીર્થકર ભગવાનનાં દષ્ટાંતિ મોજુદ છે. ઋષભદેવ ભગવાનને ભરત મહારાજના પૂછવાથી મહાવીર સ્વામીને માટે કહેલું છે કે—તારો પુત્ર મરીચિ છેલ્લે તીર્થકર થશે, વચ્ચે એક કોડાક્રોડી સાગરોપમમાં બેંતાલીશ હજાર વર્ષ ઓછું અંતર હતું. તે પ્રમાણે જે પૂર્વકર્માનુસાર વર્તન થતું હોત તે ઋષભદેવ ભગવાન કહેત નહિ કે તેમ પરિણામ આવત નહિ, વળી તેમાં ફેરફાર કરી શકાય તેમ છે તે અષભદેવ પ્રભુ ઉપાય બતાવત, પણ તેમ બન્યું નથી. આના પછી આગળ જે મહાવીર સ્વામીને પિતાનો દાખલે છે, ત્યાંથી આ નીચે સંધારણ કરવું. વીર ભગવાનના નિર્વાણ વખતે ભારમગ્રહનું આવવું અને આયુષ્ય વધારવાને તથા ભસ્મગ્રહ ઉતારવાની તેમણે બતાવેલ અશક્તિ થવાનાં તીર્થકરોનાં દષ્ટાંતિ, શ્રેણિક મહારાજ તથા કૃષ્ણ મહારાજ લાયક સમકિતી છે ત્રીજા ભવમાં તીર્થંકર થઈ મેક્ષે જવાના છે, તેમને માટે તે વખતના તીર્થકરે પણ તેઓ ઉપર પરીણામ વાળી શકવા અસમર્થ હતા, એમ બતાવેલું છે. વળી શ્રેણિક મહારાજને માટે તે એટલે સુધી પૂર્વક દઢ કરનાર હકીક્ત છે કે તેણે નરકે ન જવું હોય તે એક પ્રત્યાખ્યાન કરવું, કાલસૂરીઆ કસાઈને જીવહિંસા કરતા અટકાવ અમર કપિલા દાસી પાસે દાન દેવરાવવું અને પુણીયા શ્રાવકના એક સામાયકના ફળનું પામવું-એમ ચાર રસ્તા કહાડવામાં આવ્યા હતા, પણ તેમાંથી એકે બની શકે નહિ. પોતે પ્રત્યાખ્યાન ન કરવા અશક્તિ બતાવી. કાલીઆસૂરીને બાંધીને કુવામાં લટકાવ્ય, છતાં પાણીમાં પાડાને આકાર કરી મારવા માંડયો. કપિલા દાસીના હાથે દાન અપાવવા માટે ચાટ બંધાવ્યા; છતાં “આ દાન હું આપતી નથી, પણ શ્રેણિક રાજાને ચાટવો આપે છે એમ કહેવા લાગી. કૃષ્ણ મહારાજને નરકે જવું હતું, તેથી મરણ વખતે શરૂઆતમાં અધ્યવસાય સારા હતા, પરંતુ તે બદલીને નિર્ધ્વસ થયા અને તેથી તે નરકે ગયા. સામાન્ય પુરૂષનાં દૃષ્ટાંત-કપલ કેવલી તે બ્રાહ્મણને છોકરો હતે. કોઈ પંડિત પાસે ભણતાં એક બાઈ સાથે ખરાબ ચાલ ચાલવાથી તેને ગર્ભ રહ્યો, Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ તેનું પોષણ કરવા માટે પ્રભાતે વહેલો ઉઠી રાજા પાસે દાન લેવા જતાં તેને રાજાના સિપાઈઓએ પકડી રાજા પાસે ઉભો રાખ્યો. રાજાના પૂછવાથી તેણે ખરી હકીક્ત જણાવી, તેથી રાજા તેની ઉપર પ્રસન્ન થઈ તેને ઈચ્છા પ્રમાણે માગવા જણાવ્યું એટલે તેણે છેડે વખત વિચારવાનું કહી રાજા પાસેથી રજા માગી. વાડીમાં જઈ વિચારતાં અનિત્ય ભાવનાએ આરૂઢ થઈ ચારિત્ર ધારણ કર્યું. આમાં પૂર્વના નિમિત્ત સિવાય બીજું કાંઈ કહી શકાય નહિ. નબિરાજર્ષિને જવર આવ્યું હતું, તેને શાંત કરવા તેની સ્ત્રીઓ ચંદન ઘસવા લાગી, ત્યાં કંકણનો અવાજ સહન ન થવાથી તે ઉપરથી એકત્વ ભાવના ભાવી તેણે સંયમ લીધો. ભાઈ! આમાં શું પુરૂષાર્થ કર્યો ? અર્થાત કાંઈ નહિ. પૂર્વના પુન્યાનુબંધી પુન્યોદયના આધારે પ્રાપ્ત થયેલ નિમિત્ત. સંયતિ રાજા શિકારે નીકળ્યા. હરણને ગળી વાગવાથી તે મહાત્માના ચરણમાં જઈને પડયું. હરણને મહાત્માનું જાણી તેને ભય લાગ્યો, મહાત્માએ તેને બંધ આપે, તેથી તેણે તે જ વખતે દીક્ષા લીધી. કહે, ભાઈ ! આ કેવું આશ્ચર્ય ? જે વખતે શિકારે નીકળ્યા તે વખતે તેને આ બાબતનું સ્વપ્ન પણ હતું? અર્થાત ન હતું. શ્રેણિક મહારાજા શિકારે નીકળ્યા અને ત્યાંથી મુનિ પાસે જઈ ચડ્યા. તેમને દેખતાં તેને શુભ ભાવના આવી અને બોધ થતાં સમકિત પામ્યા, એ પણ પૂર્વના સંસ્કાર સિવાય બીજું કાંઈ બતાવતું નથી. આવા અનેક દ્રષ્ટાંત શાસ્ત્રમાં જ્યાં ને ત્યાં નજરે પડે છે, પણ તે બધા અહીં લખવાથી વાંચનારને કંટાળો આવે, તેથી આટલા દાંતિ આપી વિરામ પામું છું. અને મારા અનુભવ પ્રમાણે પૂર્વના સંસ્કાર સિવાય અમુક માણસે આ પ્રમાણે નવું કર્યું, એવું શાસ્ત્રમાં નીકળવાનો સંભવ મને જાણ નથી. લક્ષ્મપૂર્વક વિચાર કરતાં દરેકને માટે છેવટે પૂર્વના સંસ્કારનું કામ નીકળી આવવાનું જ મને લાગે છે. પુરૂષાર્થને અર્થ સમજવામાં ભૂલ પડવાથી “મેં પુરૂષાર્થ કરી આમ કર્યું ? એમ માને છે, તેથી પુરૂષાર્થનું જે ખરેખરું સ્વરૂપ છે તે સમજાતું હોય તેમ જણાતું નથી, જેથી પુરૂષાર્થનું ખરું સ્વરૂપ છે તે બતાવવા પ્રયાસ કરું છું. કેઈપણ શુભાશુભ કર્મ ઉદય આવવાનું હોય તે પહેલાં તે ઉદય થવા માટે લેહચુંબક તથા સેઢાના દૃષ્ટાંતે “પરનું ખેંચાણ થાય તેનું નામ ખરીરીતે પુરૂષાર્થ છે.”જેને બીજા શબ્દોમાં કહીએ તો ઉદીરણું વ્યવહાર અથવા કારણ કહી શકાય. તે વધારે રપષ્ટ થવા આ જગ્યાએ કર્મને બંધ, સત્તા, ઉદીરણા તથા ઉદયને આકાર આપું છું— Page #341 -------------------------------------------------------------------------- ________________ આ બધા - કાશ્મણ પુત્ર આત્મા ઉદય સતા શુભ પ્રઃ - કિર ઉદીરણા ઉપરના ચક્ર ઉપરથી જણાશે કે કઈ પણ કામણ પુદ્ગલ શુભ અથવા અશુભ પ્રકૃતિને બંધ પડવો હોય, તેને ઉદીરણ થવાને પહેલે સમય આવે ત્યાં સુધી તે પ્રકૃતિ સત્તામાં કહેવાય અને સત્તાને વખત પુરો થયા પછી બીજે સમયે લેહચુંબક તથા લોઢાના દષ્ટાંતે પ્રકૃતિનું ખેંચાણ થશે અને તે ખેંચાણ પૂરૂ થવાના છેલ્લા સમયે ઉદય શરૂ થશે, તે ઉદય જે સમભાવે નહિ વેદાય તે પાછો બંધ થઈ ફેરે શરૂ થશે અને તેથી કેવલી ભગવાનને માટે એમ કહેવાય છે કે પહેલે સમયે બંધ, બીજે સમયે ઉદીરણા થઈ ઉદય અને ત્રીજે સમયે પૂર્વની પ્રકૃતિની નિર્જરા થાય છે. શ્રીવીતરાગ ભગવાને કહ્યું છે કે જે ગતિમાં જવું હોય તે ગતિની લેહ્યા ચાલતા આયુષ્યના છેલ્લા સમયે ઉદય આવે છે. તે વિષે કૃષ્ણમહારાજને દાખલ અપાયો છે. જેમ ગતિને માટે ખેંચાણ થાય છે, તેમ બીજાં કમેને માટે પણ કર્મ ઉદય આવવાના સમય પહેલાં ખેંચાણ થાય છે કે જેને પુરૂષાર્થ અગર ઉદીરણા કહેવાય છે. આપણે છશ્વસ્થ છીએ, એટલે કર્મનો વિપાકરૂપે ઉદય આવે છે, ત્યારે આપણને ખબર પડે છે કે આ પ્રકારના પુરૂષાર્થ અથવા ઉદીરાણુથી આ ઉદય આ. વિપાક સિવાયને માટે આપણને બરાબર ઉપયોગ રહેતું નથી. એકિયથી પંચે કિય સુધી દરેક પ્રાણી સમયે સમયે સાત કર્મ બાંધે છે અને આઠ કર્મની નિર્જરા કરે છે એમ શાના વચને છે, તેનું Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૫ યથાર્થ સ્વરૂપ વિચારતાં ખાત્રી થાય છે કે દરેક કર્મ નિમિત્ત પામી પોતાની મેળે ઉદય આવે છે અને પિતાની મેળે ભગવાઈ જાય છે. આ ઉપરથી એમ ખાત્રી થશે કે પુરૂષાર્થ તેનું નામ છે કે કાશ્મણ પુદ્ગલની શુભ અથવા અશુભ પ્રકૃતિને ઉદય આપવામાં પૂર્વ કર્મના આધારે સહેજે કારણે ભૂત થાય છે, તેને સાધારણ દષ્ટિથી જોનારને પુરૂષાર્થ ભાસે છે, પણ ખરેખર તેમ નથી. ઉપર કહી તે સિવાય બીજી અપેક્ષાએ પુરૂષાર્થ ગણવાથી કારણ વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી–એવો છે જેને સિદ્ધાંત છે અને લોકમાન્ય છે તે ઉડી જશે. કારણ વગર કાર્યની ઉત્પત્તિ થાય-એમ માનતાં અસત્ય વસ્તુને ઉત્પાદ થઈ જાય છે. અસત્ય વસ્તુને ઉત્પાદ થતાં સત્ય વસ્તુને નાશ થઈ જાય છે અને સત્ય વસ્તુને નાશ માનવાથી વેદાંત જેને માનનાર જડને કાંતિ રૂપે માને છે તે સિદ્ધ થઈ જાય છે, જેના પરિણામે સિહ ભગવાનને પણ ફરીથી અવતાર લેવાનું કારણ કે જે ત્રણે કાળે બનતું નથી, એમ જૈન સિદ્ધાંત કહે છે. જેથી પુરૂષાર્થની બીજી કાંઈ અપેક્ષા ઘટી શકતી નથી. દરેક તીર્થકર તથા મહાત્મા એના ચરિત્ર તરફ લક્ષ્ય આપવા જતાં દરેકને સંસાર વૈભવ, દીક્ષા અને કેવળજ્ઞાન પામવા માટે કર્મ ખપાવવાના જુદા જુદા નિમિત્ત પ્રાપ્ત થવાનું જણાય છે. કોઈને દીક્ષા દીધા પછી તરત કાંઈ તપ વિગેરે કર્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે કેને દીક્ષા લીધા પછી ઘણી તપસ્યા તથા પરીસહ આવ્યા પછી કેવળજ્ઞાન થયું છે, કેઈને દીક્ષા લીધા વગર દેખીતાં અશુભ કારણું શુભ પલટી શુદ્ધ નિમિત્ત બની કેવળજ્ઞાન પ્રાપ્ત થવાના હેતુ થયા છે. કોઈ ચક્રવર્તી કોઈ સાધારણ રાજા, કોઈ ગૃહસ્થ, કઈ ભિક્ષુક અગર કોઈ અનાર્ય જેવા મનાતા કુળમાં ઉત્પન્ન થયા છે. કોઈ ચોસઠ હજાર સ્ત્રીઓના ભોક્તા થયા છે, કોઈ એકજ સ્ત્રી પરણ્યા છે, કાઈ કુંવારા રહ્યા છે, કાઈ વેશ્યાને ત્યાં રહ્યા છે. અને કેઈએ જંગલ સેવ્યા છે, કઈ દેખીતા મહાપાપના કરવાવાળા દેખાયા છે, પણ છેવટે મેક્ષ મેળવી ગયા છે. ટૂંકામાં દરેક પ્રાણી પૂર્વ કર્માનુસાર પુરૂષાર્થ (ઉદીરણા, વ્યવહાર, ઉપાય) એટલે કે કેવાં નિમિત્ત મળશે તે બનાવનાર કારણે જેમ એક માણસ ઝેરને પાલે પીએ, તેને ઝેરની અસર ચડે અને એક માણસ અમૃતને ખ્યાલ પીએ તેને અમૃતની અસર થાય અને તેથી બીજાના જાણવામાં આવે, તેમ આત્માને મોક્ષ નજીક છે એટલે કામણ પુદ્ગલને બંધ તુટી જવાનો સમય નજીક છે. એક માણસના કર્તવ્ય ઉપરથી કેટલાક અપવાદ કર્તા જણાઈ આવે છે. મોક્ષ પ્રાપ્ત થતાં પહેલાં પ્રથમ મુમુક્ષુદશા એટલે સંસાર ઉપરથી તીવ્ર વૈરાગ્ય દશા પ્રાપ્ત થઈ અનુભવ સિદ્ધ આત્મા તથા જડને યથાર્થ નિર્ણય થશે. જ્યાં Page #343 -------------------------------------------------------------------------- ________________ સુધી તેમ ન થાય, ત્યાં સુધી ગમે તેવી કરણ એક માણસ કરતે હેય, કરણી શુભ યા અશુભ, બીજા શબ્દમાં પુન્ય અથવા પાપ, શાતા અગર અશાતા, શુભ આશ્રય અથવા અશુભ આશ્રયને પ્રાપ્ત કરાવશે, પણ સંવર કે નિર્જરી કરાવશે નહિ. જ્યારે આત્મા તથા જડને યથાર્થ અનુભવ સિદ્ધ થશે, ત્યારે તે કર્તા થતા આળસી જશે અને જે થાય છે, તે પૂર્વના સંસ્કાર આધારે થાય છે. તેમાં હું કાંઈ ફેરફાર કરી શકવા સમર્થ નથી કે મારું કાંઈ કર્તવ્ય પણ નથી. એટલે જે નિરૂપાયતા છે એમ માનશે. જેના પરિણામે કર્મબંધનું કારણ હું તથા મારાપણું આળસી જશે અને કાર્મણ પુદ્ગલને બંધ ન વધતાં ક્રમે ક્રમે તુટી જશે, જેના પરિણામે મેક્ષ પ્રાપ્ત થયો કહેવાશે. ઉપરનું લખાણ કોઈ પણ માણસને પુરૂષાર્થ હીન કરવા કે કોઈ માણસ પુરૂષાર્થ હીન થાય તેવા હેતુથી લખ્યું નથી કે લખવા કારણ નથી; તેમ આ લખાણથી કોઈ પણ શબ્સના પૂર્વ સંસ્કાર કરી જશે એમ હું માનતા નથી. લખ્યું છે તે સારા હેતુથી લખ્યું છે અને મને જે ખરેખરૂં લાગ્યું કે મારી માન્યતા પ્રમાણે જેને સિદ્ધાંતને અનુસરીને લખવા પ્રયાસ કર્યો છે. મનુષ્ય જાતિને એક એવી સાધારણ ટેવ છે અને જે સંસારમાં રઝળવાનું નિમિત્ત બને છે, તે એ છે કે અશુભ કર્મ ઉદય આવે છે, ત્યારે ઈશ્વરવાદી બનતાં સુધી ઈશ્વર ઉપર અને કર્મવાદી બનતાં સુધી કર્મ ઉપર ગુસ્સે થઈ સંકિલષ્ટ પરિણામ પામી યા તદ્દા બેલી અગર મનમાં વિચારી નવાં કર્મ બાંધે છે, અને કવચિત પૂર્વ કર્મને અગર ઈશ્વરને સેપે છે, પણ જ્યારે શુભ કમને ઉદય આવે છે, ત્યારે તે ચુસ્ત રીતે તેને ધણી થઈ જાય છે અને હું આ પ્રમાણે ભ, આ પ્રમાણે નોકરી મેળવી, આ પ્રમાણે વેપાર શીખે, આ પ્રમાણે ચતુરાઈ વાપરીને પૈસા પેદા કરૂ છું, મેં આવી રીતે છોકરાને ભણાવ્યો છે, આવી સ્ત્રી સાથે લગ્ન કરી આપ્યાં છે, બંદે કેવી યુક્તિ લગાડી? જો ન હતો તે ખબર પડત અને ફલાણું કામ કરી આવત તે હું જેત” વિગેરે અભિમાનના શબ્દ વાપરી ધણી થઈ પડે છે. વળી વખતે પુન્યાનુબંધી પુન્યના ઉદયથી ધર્મમાં જોડાય છે, તો-“હું આટલી વાર ભગવાનના દર્શન કરવા જાઉં છું, પૂજા કર્યા વિના ખાતે નથી, સામાયક વધારે થાય તે ભલે નહિ તે એક તે કરંજ, પ્રતિક્રમણ હંમેશાં સવાર સાંજે બે વખત કરૂં છું, આઠમ પાખી વિગેરે તિથિ પૌષધ કર્યા વિના ખાલી જવા દેતા નથી, આટલી લીલેરી તે ખપેજ નહિ.' વિગેરે કેમ જાણે પિતાના હાથમાં જ કરવાનું હોય, એવા અભિમાનના શબ્દ બેલે છે, કોઈ બોલે નહિ તે મનમાં મલકાતો હોય અને “કેમાં મારા વખાણ Page #344 -------------------------------------------------------------------------- ________________ કેમ થાય તેવી તક ગાયા કરે છે. ભાઈએ જે માઠાં કામ કર્યા હોય તે તે રખેને પિતાને વળગી જશે એમ માની છુપાવતે ફરે છે અને ધણી થઈ દેવલેક અગર મનુષ્ય ગતિ બાંધી રઝળ્યા કરે છે, લખનારે પિતે પણ અનંતે કાળ ગુમાવ્યો છે, તેને ખ્યાલ આવતાં ધણીપણું કેમ મૂકી દેવાય અને મેક્ષ સન્મુખ કેમ થવાય, તેવી ઈચછાના પરિણામે આ લેખ લખાયો છે, તે જેના જેમ સંસ્કાર હશે, તેમ પરિણામ પામશે. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. નથી જે લાભ કે નથી જોતો ગેર લાભ. હવે છેવટના ભાગમાં તીર્થંકર ભગવાન ત્યારપછી મહાત્માઓ કે જેમણે મોક્ષ માર્ગ બતાવ્યો છે, તેમનો ઉપકાર માનતાં વિશેષમાં જેમના પ્રતાપે મને મેક્ષ માર્ગનું સ્વરૂપ કિંચિત જાણવામાં આવ્યું છે, તે પરમ કૃપાળુ મહાત્માશ્રી શુભ મુનિજીને પરમ ઉપકાર માની જે કાંઈ વિતરાગના માર્ગથી વિપરીત લખાઈ ગયું હોય, તેને માટે વીતરાગ પ્રભુની સાખે મન વચન કાયાથી માફી માગી આ લેખ પૂર્ણ કરૂં છું. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ!!! શ્રી મહાવીર પુત્ર શાસનકુમાર અને શાસનદેવીને સંવાદ લેખક ર. પા. મનસુખલાલ કીરતચંદ મહેતા-મરબી. હું આજે સવારે વિચારભુવનમાં બેઠા હતા, ત્યાં નેપથ્થમાં મેં શાસનકુમાર અને શાસનદેવીની વચ્ચે એક ઉંચ કરૂણાત્મક સંવાદ સાંભળ્યો. શાસનકુમાર–મહાદેવી! સાંનિધ્ય કરે. શાસનદેવી–કેમ વત્સ! સાંનિધ્યનું શું પ્રયોજન છે. શાસનકુમાર–દેવી ! આ આવાસ (શાસન) હવે તદન જીર્ણ થઈ ગયો છે. એ પડ્યો કે પડશે એમ થઈ રહ્યું છે. સમારકામથી એ નભે એમ લાગતું નથી. દેવી ! એ ઉપર તે ઘણું સમારકામ થઈ ચૂક્યાં છે. થાગડ થીગડથી તે હવે એ આવાસ ભરાઈ ગયું છે, એ થાગડ થીગડ હવે જેયાં જતાં નથી. એકાદ પવનને ઝપાટ લાગશે તે એને જમીન દોસ્ત થતાં વાર નહિ લાગે. ભીત લૂણે ખાય ખરી પડવા લાગી છે. ચોમેર ઉપરથી ધુળ, કચરે, પાણી વરસે છે. ઉપર નીચે ચારેબાજુ ધુળ, કચરે, કાદવ-કીચડ, પાણ થઈ રહ્યું છે, તેથી હવે મારે રહેવા યોગ્ય એ આવાસ રહ્યો નથી. અધિષ્ઠાયિકા ! હવે તો નવી ઈમારતની જરૂર છે. મારી રક્ષિકા દેવી ! હવે તે નવું મહાલય કરી કે કરાવી આપે. હવે મારાથી આ ઘરમાં રહી શકાય તેમ નથી, માટે દયા કરે; Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ નહિ તે આવી બન્યું છે. મહાદેવી+મારા માતા, પિતા, ભ્રાતા, ભગિનીઓ તે અપુનરાવર્ત ગતિ પામ્યા છે. મને નિરાધાર મૂકી ચાલ્યા ગયા છે. હે મહાદેવી! મારું રક્ષણ કરે, નહિ તે હવે આવી બન્યું છે. પછી અન્ય માતાના ઉદરે જન્મ પામું ત્યારે ખરે. વળી પવિત્ર દેવી ! મારું અંગરખું (અંગરક્ષક વસ્ત્ર) કેવળ જીર્ણ થઈ ગયું છે, જુદા જુદા દરજીઓએ દયા લાવી વારંવાર થાગડ થીગડ કરી નભાવ્યું છે. હવે તો એ સાવ જળી જવા માંડ્યું છે, થાગડ થીગડથી કામ ચાલે તેમ નથી. દેવી! હવે તે નવું બંધ બેસતું લુગડું સીવી કે સીવરાવી આપ. પૂર્વે કહ્યું તેમ મારા માતા પિતા તે મને અત્રે અકાલે તજીને સ્વધામ પધારી ગયા છે. તેમના વિરહના શેકે આ દેહ કૃશ થઈ કેવળ હાડપિંજર (હાડકાને માળ) થઈ ગયો છે. લેહી માંસ તદ્દન સોસાઈ ગયા છે. એક તે અંગવસ્ત્ર જીર્ણ થઈ ગયું છે અને આ દેહ કેવળ હાડપિંજર છે, એટલે હવે મારાથી ટાઢકે તાપ સહન થઈ શકે તેમ નથી. માટે શાસનદેવી ! નવા વસ્ત્રથી મારી સંભાળ લ્યો, નહિ તે હવે પ્રાણ નહિ ટકે. વળી નવી માતાના ઉદરે તે જન્મ પામું ત્યારે ખરે. વળી હે મહાદેવી ! કહે, હવે કયે રસ્તે જવું ? દેવી ! પ્રથમને કેડે ક્યાં ગયો? અહે! આ રસ્તે તે બધે બાવળ, બોરડી અને કાંટાળાં ઝાડ ઉગી નીકળ્યાં છે. દેવી! આ આ ગળનો રસ્તો ન હોય અથવા એજ રસ્તો હોય તે આ કાંટાવાળાં ઝાડ ક્યાંથી? હું પૂર્વે મારા માત-પિતા તથા ભાઈ-ભાંડુઓની આંગળીએ કહેલ કરતે જે રસ્તે જતો હતો, તે કેડે ક્યાં ગયો ? દેવી ! તે મને બતાવો. હું હવે બહુ મુંઝાઉં છું. આગળ પગ મુકું કે સૂળો ભચ દઈને પગમાં ભોંકાઈ જાય છે. આ માર્ગ તે સૂળાથી ભરાઈ ગયું છે. દેવી ! કાંતે આગલે માર્ગ બતાવો નહિ તે ન માગ કરી આપો, ગમે તેમ કરી મને સામે પૂર પહોંચાડે, નાહ તે હું અહીં મુંઝાઈમરીશ. વળી નવી માતાના ઉદરે તે જન્મ પામું ત્યારે ખરે. હે મહાદેવી! મારી સંભાળવ્યો, મને રસ્તો બતાવે, હવે મારું હૃદય ચીરાઈ જાય છે. શાસનદેવી-વત્સ! તારી સ્થિતિને શેચ કરતી હું બેઠી છું બાપુ! શાંત થા, શાંત થા. તારે આ દયામણે પોકાર સાંભળી મને વિશેષ ગોચ થાય છે. વત્સ ! બધાના માતપિતા તથા ભાઈ-ભાંડુઓ અમર રહેજે. પિતાના બાળપુત્રને કે બાળભાંડને નિરાધાર મૂકીને કોઈ સ્વધામ સિધાવશે મા. વત્સ ! તારું ઘર પડી જવાની અણી ઉપર છે, તારે ડગલે સાવ જળી ગયો છે, સામે પાર જવાનો કે સૂળ અને કાંટાવાળાં ઝાડના રસ્તા સાથે મળીને એકમેક થઈ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગયેા છે. વત્સ ! એ મને કયારનું સૂજ્યું હતું, તેથી બનતાં સમારકામ અને થાગડ થીગડ તથા રક્ષકા દ્વારા એ બધાને યથાશક્તિ સભાળી રાખ્યાં હતાં, પણ જ્યાં કાળનેજ પહેાંચાતુ` નથી ત્યાં શા ઉપાય ? માટે તું શાંત રહીને જે થાય તે જોયા કર અને જે ઉય આવે તે સમતાએ ભાગવ. વત્સ ! તારે નવી માતાના ઉદરે જન્મવું પડશે, એ તારા સ્વધામ ગયેલા માત-પિતા અગાઉથી કહી ગયેલા છે. તારી વમાન સ્થિતિ જોઇ તનેએ ભય લાગ્યા, પણુ બાપુ ! તારૂં આયુષ્ય હજી બહુ બાકી છે. તારા પવિત્ર જનને સ્વધામ ગયાને માત્ર હજી અઢી હજાર વર્ષ થયાં છે. તારે હજી સાડા અઢાર વર્ષ બાકી રહ્યાં છે. તુ ગભરાય છે કેમ? વત્સ! શાંત રહે, શાંત રહે. દેખા કાળથી તારા વૈભવ, તારી જાહેાજલાલી દેખી કે ખમી શકાતી નથી. એટલે એ તને સુખે રહેવા નહિ દે, પણ તું શાંત રહે, શાંત રહે, તારી વાટ વસમી થઇ પડી છે, એ ખછે. વસમી પ્રેમ ન થાય ? કાંટા શૂળાથી તે મ ન છવાઈ જાય ? તારા પિતાની હયાતીમાં તે વાત વહેતી હતી, ત્યાર પછી કેટલાક વરસ સુધી તારા ભાઇભાંડુઓ એ વાટે હારદાર દોડયા જતા હતા, તું પણ તેની આંગળીએ વળગી કલેાલ કરતા જતા હતા, આ બધુ મને નજરે તરી આવે છે. વત્સ ! એ દીવસા નજરે આવતાં મારૂ હૃદય ભરાઇ આવે છે. તે પછી તારા ભાઇ ભાંડુઓ છુટા છવાયા આવવા લાગ્યા. પ્રથમ તા થાડા વખતને આંતરે પણ કાઇ કાઇના સંચાર એ રસ્તે થતા, પણ પછી એ પગ સંચારના આંતરી ક્રમે કરી બહુ વધતા ગયા. વત્સ ! એ આંતરામાંએ કાંટા ઉગી નીકળ્યા છે. વાટ દેખાતી અધ થઇ ગઇ છે. માર્ગ રોકાઇ ગયા છે. વાટ વસમી થઇ પડી છે. વસ ! મા શ્વાસ રૂંધાય છે. મારાથી વધારે ખેલી શકાતુ નથી, મારૂં હ્રદય દ્રવે છે. મને આંખમાં અશ્રુ આવે છે. શું પ્રાયશ્ચિત પૂર્ણાંક સભારૂં નયણે અશ્રુ આવે નીર. ' વાટ વસમી પડ્યા પછી તારે કાઇ ક્રાઇ ભાઇ આ દેશમાં ધસડાઇ આવ્યા, તે પણ તારી જેમ તારા પિતાને સભારી સભારીને રાતા હતા. બધાના કરૂણાભર્યાં વચને સાંભળી મારૂં હૃદય ચીરાઈ જતું હતું, તેઓ કેવા પાકાર કરતા હતા, તે સાંભળ • " , ૪૨ ક્રાઇ—પંથીડા નીહાલુ ... ... ક્રાઈમારગ સાચા કાઉ ન બતાવે... ક્રાઇ——દરશન તરસીએ... ક્રાઇ—ધાતી ડુંગર અતિ ભ્રૂણા... કાઇરસ્તામાં સંગું ન કાઇ સાથે... ક્રાઇ—પ્રિયા પ્રિયા પ્રિયતમ પ્રીતમ... ❤.. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કા—અન્ય દેશે . વિહાર કરતા પોતાના પિતા, સહાદરને ઉંચે સાદે પાકારી પાકારીને લાવતા હતા. કાઈ તે ‘ સુણા ચંદાજી ' કહીને ચંદ્ર મારફતે સદેશા મોકલતા હતા. આમ બધા માર્ગ માટે ધેલા અને વિઠ્ઠલ થઇને ફરતા હતા, જાણે રણુરાઝની પેઠે વિચરતા હતા. ક્રાઇ તા આ ક્ષેત્રની વાતે પરક્ષેત્રના પિતાને સીમંધર સાહેષ્ઠ સુણજો ભરત ક્ષેત્રની વાતા ” એમ કહી સંભળાવતા હતા. કાઇ ક્રાઇ તા——“ સાંભળજો અરદાસરે ચંદ્રાનન જિન” એમ પોકારી પોકારીને ખેલતા હતા. આમ બધા છુટા છવાયા થઇ તારી જેમ કરૂણા પાકાર કરતા હતા. તેઓના આવા પોકાર સાંભળી મને કા ઘૂંટતી હતી. મારા ધર્મ પ્રમાણે હું . એમના હૃદયમાં વાસ કરીને તેમને સ્થિર કંરતી હતી. શાંતિ અને ધીરજ આપતી માતાના ઉદરે જન્મ લઈ તેઓ સહતી. તે બધા હવે તારી પેઠે નવી જન્મ કેતાં સ્વધામ પહેાંચીશુ, એજ આશાએ આનંદ અને પુરૂષાથ જાગ્રતી સાથે જીવન ગાળતા હતા. “કાળ લબ્ધિ લઇ પંથ નીહાળશુ` રે, એ આશા અવલખ; જે જન જીવેરે જિનજી જાણો, આંનદ ધન અતિ અબ. આમ બધા તારા ભાઈએ નિરાશ ન થતાં માતાના ઉદરે જન્મ લઇ સ્વધામ પહેાંચવાની આશાએ સ્થિરતા, શાંતિ, ધીરજ, પ્રેમ અને પુરૂષાર્થ પુર્વક જાગ્રત થઈ ખેઠા હતા. હે વત્સ ! તુ’ પણ ધીરજ રાખ. તારે તા હજી લાંબા વખત જીવવાનુ છે. પછી તારે પણ નવા જન્મ લેવાજ પડરો. હમણાજ તારા એક ભ્રાતા થઇ ગયા છે, તે વધારે જીવવા પામ્યા હોત, તા બહુજ મોટી શાંતિ અને વિશ્વાસનું તને સ્થાન મળત, પણ નિર્દય અદેખા કાળ તારૂં સુખ કયાં દેખી શકે છે ? તેણે તારા એ ભ્રાતાને ઉગતાજ ઝડપી લીધા. કાણુ જાણે કેવા સચાગાએ આદેખા કાળમાં આ વસમી વાટે તારા ભાત પુરૂષ આ ક્ષેત્રે આવી ચડશે, એપણ તારા બીજા ભાઇઓની જેમ પાકારી પોકારીને રાતા હતા. વત્સ ! સાંભળ તે ખરા. તે પ્રથમ તારા પવિત્ર પિતા નાતપુત્ર શ્રીમહાવીરને અને પછી મને ઉદ્દેશીને આમ પાકારી ગયા છે. વત્સ ! એ આ પાકારે મારૂં તે હૃદય ભેદી નાખ્યું, તેના પાકાર તે તું સાંભળ–“ હું જ્ઞાતપુત્ર ભગવાન ! કાળતી અલિહારી છે. આ ભરતના હીનપુન્ય મનુષ્યોને તારૂં સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરાધ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? તે થવામાં આવા વિદ્મ ઉત્પન્ન થયાં,.તારાં ખાધેલાં શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાવ્યાં, કેટલાંક સમૂળગાં ખડયાં, ધ્યાનનું કાર્ય અને સ્વરૂપનુ કારણ એવી જે તારી પ્રતિમા, તે તરફ કટાક્ષ દૃષ્ટિએ લાખા ગમે લા વળ્યા. તારા પછી પરપરાએ જે આચાર્ય પુરૂષા થયા, તેમના અને તારા વચનમાં પશુ શંકા નાખી દ્દીધી. એકાંત ઇ કુટી તારૂં શાસન નિંદાવ્યુ,હું શાસનદેવી ! એવી સહાય Page #348 -------------------------------------------------------------------------- ________________ 332 તા આપ, કે જેથી હું કલ્યાણને મા ખીજાને ખેાધી શકે, દર્શાવી શકું, ખરા પુરૂષો પ્રગટાવી શકું. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના ખાધ ભણી વાળી આ આત્મવિરાધક ૫થાથી પાછા ખેંચવા સહાયતા આપતારા ધર્મ છે કે સમાધિ અને ખેાધિમાં સહાયતા આપવી. આ વચન સાંભળી હું એના ચિત્તમાં વસી અને એને શાંતિ ધૈર્ય આપવા લાગી. એ આત્મા ખરેખર ! ક્રાઇ તારા અન્ય સહેાદર જેવા હતા. તે તારે યોગ્ય નવું ઘર અને નવું અંગવસ્ત્ર તથા વાટ મૂકી ગયા છે. વત્સ ! તુ હવે ધીરજથી તે આવાસ, અંગવસ્ત્ર અને વાટના આશ્રય લે. તારે યોગ્ય તન મહાલય—તને બંધ બેસતુ, ટાઢ તડકાથી રક્ષણકરે એવુ તારૂં વજ્ર છે અને સામે પુર જવાના કાંટા વિનાના સાક્ અને સહેલા એ ટુ! રસ્તા છે. વત્સ તુ હવે નિરાશ થઇશ નહિ. એ અદેખા કાળ જખ મારે છે, હવે તું આનંદ પામી તારા બાકીના વરસા એવા એવા મહાલયના અનન્ય આશ્રયમાં આનંદ પુર્ણાંક તુ નિ`મન કર. વત્સ ! એ મહાલયાદિ તારા સહેાદરની આત્મસિદ્ધિ છે, તે આત્મસિદ્ધિ આત્મસિદ્ધતુજ કારણ છે. વત્સ ! તને અને તારા ભાવિ બંધુઓને માટે તે વિશ્રામ અને અપ્રતિમ સ્થાન છે. માદક અમેાધ સાધન છે. વત્સ ! હવે હું અંતર્ધ્યાન થઇશ, હવે તુ મુંઝાઇશ નહિ. હુ· સદા જાગતી બેઠી છું. તારા ભાઇને ધીરજ અને શાંતિ આપુ છુ. વત્સ ! સુખી રહે. આ સંવાદ સાંભળી હું મારા વિચાર જીવનમાંથી ઉડયા, તે મે' જેમ સાંભળ્યે, તેમ અત્રે મૂકયા છે. એમાં ગુપ્ત પરમા રહેલા છે. એમાં વર્તમાન કાળની સ્થિતિનું દર્શન થઇ જાય છે, માર્ગની ઝાંખી થાય છે, માનુ ચિત્ર આળેખાઇ જાય છે, એ ચિત્ર ધારી ધારીને જોવા વિચારવા યોગ્ય છે. એવુ વિશેષ વિવેચન આ ધવલપત્ર ઉપર યથા અવકાશ મૂક્વા યાગ્ય છે. એ શાંતિ: શાંતિઃ શાંતિઃ !!! તત્વજ્ઞાનના દેહરા. જ્ઞાનિ કહે સૌ જીવને, કરે કાંઇ પુરૂષાથ; સમજયા વિરલા કોઇ જન, તેને પરમ રહસ્યાર્થ વાણી અવિરાધિ જ્ઞાની તણી, હાય નિત્ય અભેદ; કાઇ પામ્યા કાઇ રહી ગયા, કેમ પડયા ત્યાં ભેદ, કાર્ય થવામાં જીવતે, કારણ જ્ઞાનિ વચન; સત્પુરૂષે સમજાવીઆ, એ વ્યવહાર કથન. સહજ કાર્ય ઉદય થયે, સહજ કારણ મીલ જાય; સહજ ધર્મ વીતરાગતા, સ્યાદ્નાદ સમુદાય. ૪ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કાલ સ્થિતિ જ્યાં દૂર છે, ત્યાં અવળું સમજાય; ત્યાં નિમિત્ત તેવા. મળે, કારણે કારજ થાય. સમજે સદ્દગુરૂ યાગથી, જે જે મેાક્ષ અભિલાષ; ક્રાઇની શક્તિ મ"ને, કાષ્ટની શકિત વિલાસ. કાણુ પુદ્દગલ ચાગથી, શકિત તીવ્ર ને મ; · આત્મા સ્વ સ્વભાવમાં, અન્ય પુદ્દગલીક સ્કંધ કહા કમ તે ક્રાણુ છે? શુ ક છે. ચીજ ? કમ થાથી નીપજે ? શું છે તેનુ' ચીજ ? સહજ ઉદય કારણ થકી, જેવા મન પરિણામ; તેવાં બંધન કર્મના, સાક્ષી આતમ રામ. એવા મન પરિણામના, કહેા કેમ થાય નાશ ? સ્વાનુભવ કેમ નીપજે ? એ અંતર અભિલાષ. મુલ વસ્તુ સ્વભાવના, નાશ કદી નવ થાય; મન પર્યાય બદલ્યા ચક્કી, વસ્તુ સ્વરૂપ બદલાય. · મુજમાં સુઝ પડી હવે, મેં મુજ પરખ્યા આપ; તે મુજમાં ગુઝ છે ધણી, તુજથી મુજ અમાપ. જ્યાં જ્યાં મુજ પ્રમાણીઉ, તે મુજ દ્રશ્ય સ્વરૂપ ખીન અનુભવ અનુભવ રહે, એ મુજ રૂપઅપ, આત્મજ્ઞાનની ચાપાઇ. સાકર મીઠાશ સ્વદ્રવ્ય સમા, ભિન્ન પડે નહિ કાટી ઉપાઇ; જલથી જલ રસ ભિન્ન છે કયાંહિ, વસ્તુ સ્વભાવ મીટે કદી નાંહી. ઉષ્ણતા રવી તેજકે માંહિ, શીતલતા રહે ચંદ્ર સમાઈ; અન્યા અન્યમે કયુ` મીલ જાઈ, વસ્તુ સ્વભાવ મીટે કદી નાંહિ. મેં આતમ મન આપકું' માનત, આતમ તેા ઉન ખી જાનત; સા અનુભવમે પ્રગટ લીખાઇ, વસ્તુ સ્વભાવ મીટે કદી: નાંહિ. અનુભવમે નહિ મનમેં મેં નહિ, મે' કહતા ત્યાં ખી મે નહિ; સા માન્યતા મનમે’ આઇ; વસ્તુ સ્વભાવ મોટે કદી નાંહિ. જડ સ્વભાવ તે જડમેં જાવે, આતમ દ્રવ્ય કયુ કરી પાવે; જીસકું સખ અનુભવમે આઇ, વસ્તુ સ્વભાવ મીટે કદી તાંહિ. } છ ८ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧ મ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ક્રિયા કરે મન નિમિત્ત સહાઈ, ફિર આપ દ્રષ્ટા હે જાઈ; ગુરૂ બીન યું કૌન બતાઈ, વસ્તુ સ્વભાવ માટે કદી નહિ. પલમે ઉદાસી પલમેં હુલાસી, પલમે આત્મ સ્વરૂપ પાસી; કારણ બીન કૌન કાર્ય બનાઈ, વસ્તુ સ્વભાવ માટે કદી નહિ. ઈતિ તૃતીય ભાગ સમાસ ઓ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હક્કર ગોવિંદજીભાઈ માવજીના અધ્યક્ષપણ નીચે શ્રીમાન રાજચંદ્ર જયંતિ પ્રસગે આપેલું ભાષણ भव बीजाकुर जनना, रागाद्या क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरोजिनोवा नमस्तस्मै ॥ પૂજ્ય મુનિવર્ય મહાશય, પ્રમુખ અને ભારત ભૂમિના આ સંતાને! આજે પુનમની પવિત્ર તિથિએ આપણે એક મહાન તત્વજ્ઞાનિ શ્રીમાન રાજચંદ્રજી મહાત્માની જ યતિ ઉજવવા એકઠા થયા છીએ. જંયતિ શબ્દ મૂળ ની ધાતુ ઉપરથી થયો છે. ન ધાતુ સાથે કૂદતને રૂ પ્રત્યય લાગવાથી જયંતિ થાય છે. એટલે ભૂતકાળના કોઈ મહાત્માની જયંતિ ઉજવતાં તે મહાત્માની હયાતી નથી; તથાપિ તેમણે કરેલ પોતાના આત્માને વિકાશ અને વિશ્વ પ્રત્યે ઉપકાર તેનો પવિત્ર પ્રકાશ વિશ્વમાં વિસ્તૃત હોવાથી તેમના યશો જીવનની નિષ્કામ ભક્તિએ સ્તવના કરવી એજ જંયતિને ઉદ્દેશ અને સ્તવનાથી આપણા આત્માનો વિકાસ કરે એ જંયતિની સફળતા છે. રાગી મનુષ્ય વૈદકના હજારે પાનાં વાંચી જવાથી રોગ મુક્ત થતા નથી પણ તે શાસ્ત્ર મુજબ ઉપચાર કરવાથી રોગ મુક્ત થાય છે, તેમ મહાત્માઓનું જીવન વાંચી જવાથી મહાત્મા થવાતું નથી, પણ તેના જીવનથી આત્મવિકાશ થવાથી આત્માને ઉદ્ધાર થાય છે. મુખ ઉપર ક્યાં અને કેવા ડાઘા છે તે જે કે દર્પણથી જણાય છે, પણ દર્પણ ધરી રાખવાથી વા તેમાં મુખ જેવાથી મુખ ઉપરના ડાઘાઓ દૂર થતાં નથી, પરંતુ પાણિ વસ્ત્રાદિકની સાધનાથીજ દૂર થાય છે. તેમ મહાત્માનું જીવન એ આદર્શ છે અર્થાત અંત:કરણને આરિસો છે, પણ મહાત્માના જીવનને વાંચન વા શ્રવણ કરી જવાથી અંતઃકરણ ઉપર પડેલા વિષય કષાયસ ઠેષાદિ ડાઘાઓ નાશ પામતા નથી, પરંતુ સદ્દભાવના રૂપી જલ અને સદાચાર રૂપી વસ્ત્રાદિ સાધનથી જ અંત:કરણની મલિનતા દૂર થાય છે. માટે મહાત્માનું જીવન Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રવણુ કરી પોતાના આત્મવનને નિલ તથા ઉન્નત બનાવવાથીજ જયંતિની ખરી સાકતા ઉજવાશે. જે તત્ત્વરૂપ પુરૂષની—મહાત્માની જયંતિ ઉજવવા આપણે ભેગા મળ્યા છીએ, તેજ માત્માએ કહ્યું છે કે હુ કાઈ વાડાના નથી, પણ આત્મામાંજ છું (કહ્યું છે તેજ પ્રમાણે તેઓ વર્યાં છે) તે ઉપરથી તેમની જયંતિ કાઇ સંપ્રદાયિક પક્ષ ભાવે વા પાતાપણાના મમત્વ ભાવથી જયંતિ ઉજવવા યત્કિંચિત્ પણ ઉદ્દેશ નથી; પરંતુ મહાત્માની જયંતિ તેમના સત્ય અને પવિત્ર ગુણાનું સ્તવન વન કરવાથી આપણા આત્માની શિથીલ ભાવના જાગ્રત તથા નિર્માં લ થાય છે. એ હેતુથી તથા આવા વિદ્યા-કેળવણી હીન શુષ્ક પ્રદેશમાં આવા પ્રસંગા ઉત્પન્ન કરવાથી જન સમાજમાં ઉત્સાહ, જાગ્રતિ અને ઉન્નતિ થાય છે એજ હેતુથી આપણે જયંતિ ઉજવવા ઉચીત ક બ્ય આદયું છે. શ્રીમાન પૂર્વના સંસ્કારી હતા, એ તેમના જીવનથી સ્પષ્ટ થાય છે. સે’કડા વર્ષોં ભણવાથી અને હજારા પુસ્તકા વાંચી જવાથી જે હૃદય વિકાશ તથા જ્ઞાન પ્રાપ્તિ થતી નથી, એ પૂર્વ જન્મના સુકૃત જન્ય સકારાથી થાય છે. શ્રીમાન્ ઘણીજ નાની વયમાં પૂર્વ જન્મના જ્ઞાનને જાણી શકયા હતા. એક વખતે તેમના પાડેાસમાં કાઇનું મરણ થતાં સ્મશાનમાં તેને અગ્નિદાહ કરવા લઇ જતાં શ્રીમાન પોતે પણ સાથે ગયા હતા. શમને અગ્નિદાહ થયેલા જોઇ તે મરી કયાં ગયા હશે. તેના વિચારમાં અનેક વિકલ્પની શ્રેણીએ ચડતાં ખાલ મુદ્ધિની મંદતાને લઇ વિચારને વિશેષ વિકાશ નહિ થવાથી હ્રદય મુઝવણમાં એક વખતે નાસ્તિકતાના વિચારવશ થયા. “આ ભવ પણ ભવ છે નહિ. પુન્ય, પાપ તથા આ ભવ પર ભવ જેવું કાંઇ છેજ નહિ” એવા વિચારના વમળમાં તણાવા લાગ્યા, પણ નાસ્તિક્તા એ પ્રકારની છે. એક નિષ્વસ પરિણામ જન્ય અને ખીજી સત્ય શેાધક જન્ય. શ્રીમાન પૂર્વના પ્રબળ સંસ્કારી હતા, જેથી નિષ્વસ પરિણામ જન્મ નારિતતા તેના બુદ્ધિ જીવનમાં પ્રદેશ કરી શકે તેમ ન હતું, પણ સત્ય શોધક નાસ્તિક્તા હોવાથી પૂન્ય—પાપવા આ ભવ-પર ભવ જેવું કઈ છેજ નહિ એટલી માન્યતાથી સતાષ માની બેસે તેમ ન હતું; પણ નથી તેનું કારણ શું ? આ ભવ કે પર ભવ જેવું નથી તે આ જન્મમાં પણ અશિક્ષિત તથા અપચરિત ભાવનાએ કેમ થાય છે ! શા કારણથી થાય છે ? જન્મ પહેલાંની તથા મરણ પછીની સ્થિતિ શું હાય છે ? એવા અનેક મુદ્ધિ ગતિ વિચારાની શ્રેણીએ ચઢતાં વૃત્તિની એકાગ્રતા તથા યાગની સ્થિરતા થવાથી અને આંવરણ કર્મની ક્ષિષ્ણુતા થવાથી પૂર્વ જન્મના બુદ્ધિ સાક્ષાત્કાર થયા, જેથી Page #352 -------------------------------------------------------------------------- ________________ (૩૩૫ નાસ્તિકતાને તર્ક આસ્તતા રૂપે પરિણમ્યો. તેથી બતાવે છે કે આ ભ પણ ભવ છે નહિ એજ તક અનુકલ (કારણ?) વિચારતાં પામી ગયા આત્મા ધર્મનું મૂળ. પૂર્વ જન્મની પ્રત્યક્ષ સિદ્ધતા થવાથી આત્માના અવિનાશીપણા રૂપ આત્મા ધર્મનું મૂળ પામી શકયા. પૂર્વ જન્મનાં સ્મરણ, જ્ઞાન તથા આરાધકપણથી શ્રીમાનની બુદ્ધિ એટલી નિર્મળ અને તીર્ણ થઈ હતી કે તેઓ ગમે તે અઘરો વિષય એક વખત વાંચી જવાથી અવિસ્મૃતિપણે સ્મૃતિ પટમાં ધારણ કરી શકતા. શ્રીમાન ગુજરાતી શિક્ષક પાસેથી મને જાણવામાં આવ્યું હતું કે જ્યારે સ્કુલમાં પ્રથમ ભણવા આવ્યા ત્યારે અમો એકથી સો સુધીનાં આંક અને પહેલી ચોપડીના પંદર વિશ પાઠ સુધી અમો બોલતા ત્યારે બોલી જતા અને લખી જણાવતા ત્યારે લખી આપતા હતા. અર્થાત છ સાત વર્ષની નાની વયમાં જ તેને એકાક્ષરી (એક વખત વાંચી જવાથી સ્મૃતિગત થાય)લબ્ધિ થઈ હતી. તેમની કૃતિ (શ્રીમાન રાજચંદ્ર) ના સાઠમા પત્રમાંજ તેઓશ્રીનાં જીવનની ટુંક રેખા તેમના અદ્દભુત સ્મરણ બલની સિદ્ધિ બતાવે છે. સાથે અગીઆર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હતો આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ભોગવવાથી કંઈ ઉપાધી ઉદયને લઈ અપરાધિ થઈ છે, પણ તે સમયે નિરૂપરાધિ જન્ય નિરપરાધિ સ્મૃતિ હોવાથી એકજ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહતા. સ્મૃતિ એવી બલવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ થોડાજ મનુષ્યોમાં આ ક્ષેત્રે–આ કાળે હશે. અભ્યાસમાં પ્રમાદિ બહુજ હતો. વાતે ડાહ્યો, રમતીઆળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે ત્યારે જ તેનો ભાવાર્થ કહી જતા એટલે એ ભણીને નિશ્ચિતતા હતી. નાની વયમાં પણ પ્રીતિ વત્સલતા મારામાં બહુજ હતી. સર્વથી એકવ ઈચ્છતા અને વર્તતે. સર્વમાં ભ્રાતૃભાવ હેય તેજ સુખ એ મને સ્વભાવિક આવડતું હતું. આઠ વર્ષમાં મેં કવિતા કરી હતી, તે પાછળથી તપાસતાં સમાપ્ત (સાચી) હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શકો હતો કે જે માણસે પ્રથમ મને પુસ્તકોને બોધ દે શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી પામીને તેજ ચોપડીને પાછો મેં બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્ય રથે વાંચ્યાં હતા; તેમજ અનેક પ્રકારના બોધ ગ્રંથો મેં જોયા હતા, જે હજી સ્મૃતિમાં રહ્યા છે. “સમર્થ તત્ત્વજ્ઞાનિઓએ અને સમર્થ નાસ્તિકેએ જે જે વિચાર કર્યા છે તે જાતિના અનેક વિચારે તે અલ્પવયે મેં કરેલા છે.” (શ્રીમાન રાજચંદ્ર) આજે વિદ્યાર્થીને એક કાવ્ય વા એક કડી પણ પાંચ પચીસ વખત વાંચતાં મહા મુસીબતે કંઠાગ્ર થાય છે વા જુવાન વયમાં શરીરની પ્રબળ શક્તિ છતાં એકવખતનાં વાંચનથી સ્મૃતિ રહેવી મુશ્કેલ છે તેમજ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધ વિદ્યાર્થીને ગદ્ય પાઠ વાંચતાં સમજુતિ વિના અર્થ સમજવા કહ્યુ પડે છે. ત્યારે શ્રીમાનને સાત વર્ષની નાની વયમાં પણ અભ્યાસ પુસ્તકા તેમજ ધર્મ પુસ્તા માત્ર એક વખત વાંચી જવાથી તેની સ્મૃતિ થઇ જતી હતી અને નાની વયમાં પણ કાવ્ય ગ્રંથો તથા ખાધ ગ્રંથો સમજણ પૂર્વક વાંચી જવાની શક્તિ હતી. એટલું’જ નહિ પણ નાની વયમાં વાંચેલા ગ્રંથાનુ યૌવન વયમાં અનેક વ્યવહારિક સંસારિક અને વ્યાપારિક વિગેરે પ્રવૃતિઓમાં પડવાં છતાં તેની સ્મૃતિ આખાદ રહી હતી એજ તેમના પૂર્વ જન્મ સંસ્કારની તથા નિર્મૂળ જ્ઞાનની મહત્તા વા અપૂર્વ તા છે. આઠ દસ વર્ષની બાલ વયમાં તેમણે ટીકા યંત્ર પર અંતર કારક ત્રણસે કાવ્યે રચ્યાં હતાં. એ ઉપરથી જન્મ સિદ્ધ કવી અને સાત વર્ષમાં જાતિ સ્મરણુ ( પૂર્વ જન્મ સ્મૃતિ ` જ્ઞાન તથા દશ વર્ષેજ આત્મ જ્ઞાનની વૃદ્ધિ થવાથી તે પૂર્વ જન્મનાજ જ્ઞાની હતા એમ સિદ્ધ થાય છે. તેમનું અપ વયમાં કેટલુ આત્મ બળ હતું એ તેમના ૧૯ વર્ષના અનુભવ ચિતાર રૂપ સાક્ષાત સરસ્વતિ નામક પુસ્તકથી સમજાશે. અદ્ભુત આશ્ચર્ય તા એ છે કે પચીશ પંચાચ વર્ષ ના ત્યાગી મુનિઓમાંથી પણ કાઇ ભાગ્યેજ મુનિને સંપૂહું જૈન સુત્રનું જ્ઞાન હશે. જ્યારે શ્રીમાન ૧૫-૧૬ વર્ષની ખાઢ્ય વયમાંજ ૪૫ આગમા (સૂત્રેા) જેવાં વિશાલ અને ગહન ધર્મ શાસ્ત્રોનુ જ્ઞાન સવા વર્ષમાંજ મેળવી શક્યા હતા, એ તા નિર્વિવાદ સિદ્ધ છે. અપૂર્વ જ્ઞાન તથા આત્મિક વિકાશ અભ્યાસ પરિશ્રમથી મળતા નથી, પણ પૂર્વ સંસ્કાર જ્ઞાનથીજ પ્રાપ્તિ થાય છે. આજે સામાન્ય શક્તિ ધારક પણ પોતાની શતી પ્રત્યે જન સમાજની આ ણુતા જોઈ અહંકાર વશ ખની જાય છે, જ્યારે શ્રીમાન્ ૧૮ વર્ષની લધુ વયમાં શતાવધાનીપણાની અદ્વિતીય શક્તિના પ્રકાશ અખીલહિંદ અને યૂરાપાદિ દેશમાં મહત્ ચમત્કાર ઉપજાવે તેવા ફેલાવી શકયા હતા; છતાં તેમનામાં અભિમાનનું અણુ પણ ન હતુ, એજ તેમના ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનની મહત્તા છે. ૧૯ વર્ષની લઘુ વયમાંજ મુંબઈમાં ક્રામજી કાવસજી ઇન્સીટયુશનમાં શ્રીમાને શતાવધાન કરી આત્માની અનતિ શક્તિ છે એમ સિદ્ધ કરી આપ્યું હતું. પુસ્તક વાંચવાની સામાન્ય ક્રિયા કરનારને વાંચનની ક્રિયામાં જોડાતી વખતે અન્ય શ્રવણુ વાઅદશ્યાદિની ક્રિયાના સયાગ થતાં પૂર્વ ક્રિયા સ્ખલીત થાય છે અર્થાત્ એક ક્રિયા કરતાં ખીજું નિમિત્ત મળવાથી ક્રિયા વ્યાધાત થાય છે, જ્યારે શ્રીમાને એકી સાથે ટંકાર ગણવાની, વાંસાપર પડતી ચાડીએ ગણુ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વાની, માળાના મણકા ગણવાની, આંકડા ગણવાની, આડા અવળા અક્ષરે વા શબ્દો ગોઠવ્યા હોય તેના મૂળ વાકયો સ્મૃતિમાં રાખવાની, અપરિચિત ભાષાના વાક તથા લેકેને લેમ વિલો૫૫ણે ગોઠવ્યા હોય છતાં મૂળ રૂપે સ્મૃતિમાં રાખવાની, નવીન વિષયો પર કાવ્યો જેડવાની તથા પાદ પૂર્તિ રમવાની, તેમજ સાથે સાથે શેતરંજી, ચોપાટ અને ગંજીપા જેવી રમતો, બાદબાકી અને ગુણાકાર ભાગાકાર જેવા ગણીતના ગહન વિષયો, વિગેરે સે બાબતોને એકી વખતે ધ્યાનમાં રાખી તેમને અખ્ખલિતપણે જણાવી દેવી એ આત્મબળ વિના થઈ શકતું નથી. આ મહાન અવતારી પુરૂષના વિચારોને જન સમાજમાં પરિચય કરાવો અને ફેલાવો કરવો એ એક જાતની સેવા–ફરજ છે. એમ જાણીને જ આ જયંતીને ઉદેશ ઉદ્દભવ્યા છે. મનુષ્ય પ્રાણીને પૂર્વ કર્માવરણથી તથા વ્યવસાયિક પ્રવૃત્તિને લઈ બુદ્ધિની મંદતા હોવાથી શ્રવણ થએલી વાત વધારે વખત સ્મૃતિમાં રહેવી કઠણ છે. જ્યારે શ્રીમાને ૧૯ વર્ષની ઉમરે મુંબઈમાં મેટા મોટા યુરોપીઅન પારસી હિંદુ મુસમાન વિગેરે કેળવાયેલેની સભામાં એક વખત સે ક્રિયા (સે જણાએ કરેલ તથા કહેલ જુદી જુદી પ્રવૃત્તિઓ )ની સ્મૃતિ રાખી અદ્દભૂત માનસિક શકતી છતાં પિતાની શક્તિનો ઉપયોગ જન સમાજને માન પામવાના હેતુથી જણાત હેય તેમ જાણવાથી અવધાન કરવાની પ્રતિજ્ઞા કરી હતી. અપરિચયથી મનુષ્યને પોતાનામાં આવી શક્તી છે તે બતાવવું એ એક જાતની ઉદીરણુ-ઈચ્છા જન્ય માન છે અને તેવા લાધારૂપ માનથી નિસ્પૃહી સહજ સ્વભાવ અને નિર્વિકલ્પ ભાવજન્ય અધ્યાત્મિક જ્ઞાનની શિથિલતા વા આવરણ થાય છે, એમ જાણી શ્રીમાને જન સમાજને રંજન કરવા અર્થે વા અવ્યક્ત શ્લાઘા ભાવ જણાવવા અર્થે થતી અવધાન પ્રવૃત્તિને ત્યાગ કરી દીધો. ' . ' વંદે ચક્રી તથાપિ ન મળે માનજે” એ વીતરાગ દશા સુચક વાક્યને તેમણે સાર્થક કર્યું છે. શ્રીમાન જન્મ જ્ઞાનીજ હતા, એમ તેમના ઉપદેશબલ, જ્ઞાનબલ, આત્મબલ અને ચારિત્રબલથી સિદ્ધ થાય છે. ગમે તેવો વિક્ષેપિ વા હેષિ માણસ પણ તેમના સમાગમથી કલીષ્ટ વૃત્તિઓથી મુક્ત થઈ અંતર શાંતિ પામ્યાના અનેક દાખલાઓ બન્યા છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રત્યક્ષપણે તેમના સ`સર્ગમાં આવનારાથી અને પરાક્ષપણે તેમના વચનામૃતથી તથા તેમના પેાતાનાજ વિચારોથી મહાન સમ યાગી આત્મ જ્ઞાની હતા, તેઓ પણ પેાતાના એક પરમ ભક્તિરાગી મુમુક્ષુ ને પત્રમાં લખે છે કેઃ— અમારા વિષે માર્ગાનુસારીપણું (સાધક દશા) તે કહેવું ધટતુ નથી. અજ્ઞાન યાગીપણું તેા આ દેહ ધર્યાં ત્યારથી જ નથી, સભ્યષ્ટિપણું તે જરૂર સભવે છે. ” r આ વાકયા જગતમાં જ્ઞાનિપણું મનાવવા વા જન રજનાથે લખ્યાં નથી, પણ તેમનાં તત્વજ્ઞાનની પ્રશ્નલ ભાવનાના ઉલ્લાસથીજ લખાયાં છે. ગમે તેવા તુચ્છ વિષયમાં પણ તેની કાવ્ય રચના વા પદ રચના, વૈરાગ્ય, ભક્તિ અને ઉદાસીનતામય હાવાથી તેમનું અંતર જ્ઞાન વિશુદ્ધ હતું એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. કેટલાક સંપ્રદાય મુગ્ધ મતાગ્રહી ધર્મગુરૂઓ પોતાના અધરાગી ભકતાના સમુદાયમાં શ્રીમાન માટે અનેક પ્રકારે અસદ્ કલ્પનાઓ ફેલાવે છે. શ્રીમાન નાસ્તિક હતા, તે તીર્થ કર રૂપે મનાવવા કાશીષ કરતા હતા, એ વીગેરે અનેક મનેાકલ્પિત કલ્પનાઓથી તેમના પ્રત્યે અસત્યવાદ ફેલાવામાં ખાકી રાખી નથી, પણ ભારતનાં ભાગ્યેાદયે આધુનિક સમયમાં બુદ્ધિવાદનું વાતાવરણ દિન પ્રતિદીન વૃદ્ધિને પામતું હોવાથી, દેશ વિદેશના ગમનથી, વિદ્યા કેળવણીની વૃદ્ધિ તથા છાપખાનાં વિગેરેનાં સાધનાથી, એક બીજાના વિચારે તે જાણવાની સુગમતાથી તથા ઈતિહાસ અને ધર્મ શાસ્ત્રોના બહેાળા ફેલાવાથી સત્યાસત્યના વિચાર સમજવાની જન સમાજમાં વિચાર શકિત વિશાળ થવાથી મના કલ્પિત કલ્પનાએ તથા વિક્ષેપોથી આપણા દેશ બચવા પામ્યા છે. જેથી હવે મતાગ્રહી ગુરૂએની હાએ હામાં ભળી જાય તેવા જન સમાજ નથી, એટલે ઉધે માર્ગે દોરવાઇ જાય તેમ નથી. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજી અને મહાન યાગી મહાત્મા શ્રીમાન રાજચંદ્રજીની સરખામણી પ્રાચીન સમયના ૧૧ માં સૈકામાં જેમ ક્રેટલાક મતાગ્રહી જૈનેતર ધર્મગુરૂઓના વખતમાં શ્રીમાન, હેમચંદ્રાચાર્યજીથી જૈન સમાજના ઉદ્દાર, સત્યને પ્રકાશ અને જૈન શાસનના પુનરૂદ્દાર થયા હતા, તે સમયમાં હેમચંદ્રાચાર્યજી મહાત્મા અદ્વિતીય હતા, તેમ આધુનીક સમયમાં જૈન દર્શનના શ્રીમાને કેટલેક અંશે પુનરાહાર કર્યાં છે, એમ કહેવામાં યત્કિંચિત્ પણુ અતિશયેાક્તિ નથી. પચાસ વરસ પહેલાં ધર્મ ગુરૂઆનાજ Page #356 -------------------------------------------------------------------------- ________________ 38 પિષણથી સ્થાનકવાસી તથા દેરાવાસીનાં ધર્મ સંબંધી કલેશે-વૈર વિરોધ વધી જવાથી પિતપોતાના ગ૭ મતના પોષણમાંજ ધમતા માની બેસવાથી અને એક બીજાના સામાન્ય સંપ્રદાયિક શુષ્ક ભેદની ભિન્નતાથી ધર્મ ગુરૂઓ તથા સમાજેમાં વૈર, ઝેર, કલેશ, કુસંપ વધી પડવાથી અને વિધિ, શ્રદ્ધા, વિચાર, વિવેક તથા વિજ્ઞાનાદિ શૂન્ય શુષ્ક ક્રિયાઓમાંજ ધર્મનું મહત્વ માની બેસવાથી આત્મ વિકાસ જન્ય અધ્યિાત્મક માર્ગની પ્રાપ્તિ તો શું પણ સ્વપ્ન એ કોઈ વિરલાત્માના હૃદયમાં જ ઉદ્દભવતું હશે. તેવા અધ્યાત્મિક ભાવ શિથિલ સમયમાં यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवति भारत ? अभ्युत्थानमधर्मस्य, तदात्मानं सृजाम्यहं ।। એ ગીતાજીના પુનિત વચનામૃત મુજબ શ્રીમાનને જન્મ ધર્મને પુનરોદ્ધાર માટેજ થયા છે. ૩૩ વર્ષની અ૫ વય, પિતા માતા સ્ત્રી કુટુંબાદિની પ્રવૃત્તિ, વ્યાપારિક ઉપાધિ વિગેરેની પ્રતિકુલ પ્રવૃત્તિઓમાં રહીને પણ પચાસ સાઠ વરસને ગૃહ ત્યાગી સંસાર વિરક્ત સાધુ પણ જે વૈરાગ્ય, ભકિત, અંતરત્યાગ, તત્વજ્ઞાન, સચ્ચારિત્ર અને આત્મબળ ન મેળવી શકે તેવું આત્મબળ શ્રીમાન મેળવી શક્યા છે, એજ તેમના ઉત્કૃષ્ટ જ્ઞાનની અપૂર્વતા વા અવતારી પણાની મહત્તા સિદ્ધ થાય છે. શ્રીમાનનું ગૃહસ્થાશ્રમ પણ સંપૂર્ણ સત્ય અને નીતિ પૂર્વક હતું અને તેથી જ તેમને આત્મા સંસારિક પ્રવૃત્તિમાં નિલેપ પણે આત્મબળ મેળવી શક્યો છે. અમો ત્યાગીને પણ વિકટ જંગલમાં ભયંકર સ્થળોમાં જતાં વૃત્તિ ક્ષોભ થાય છે, જ્યારે શ્રીમાન સમૃદ્ધિ સંપન્ન તથા ગૃહસુખી છતાં બાર મહિનામાં બે ત્રણ માસ સંસાર પ્રવૃત્તિ તથા કૌટુંબિક મેહ બંધનથી મુક્ત થઈ ગુજરાતના ચડોતરના જંગલમાં અને ઇડરના પહાડના વિકટ પ્રદેશમાં એકાકી પણે વિકરાળ પ્રાણીઓના વાસમાં પણ નિર્ભય પણે પરમ શાંતિ અને પરમાનંદમાં વિચસ્તા હતા. તેથી જ તેમના હૃદયમાં નિમલ ભાવનાઓને પ્રકાશ પ્રસરી રહેલે હતે. એકાકી વિચરતે વલી સમસાનમાં વલી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જે અડળ આસનને મનમાં નહિ ક્ષોભતા જાણે પામ્યા પરમ મિત્રને વેગ જે અપૂર્વ અવસર એવો કયારે આવશે (શ્રીમાન રાજચંદ્ર) આવા મહાત્મા માત્ર પોતાના સુદ્ધમાનના પોષણની ખાતર. તથા Page #357 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૦. શુષ્ક પ્રવૃત્તિઓ અને માંધ પ્રવૃત્તિઓ સાચવવાની ખાતર તેમના પ્રત્યે અસદ્દ કલ્પનાઓ કરવી, એ તે સત્ત્વની ઉપર ઠેષ કરી સમાજની અધોગતિ કરવા જેવું થાય છે પણ આગળ જણાવ્યા પ્રમાણે વિચાર બળની જાગૃતિના જમાનામાં હવે કલ્પિતરુષ્ટિને વધારે વખત ટકાવ થાય તેમ નથી. જેથી વિશેષ બલવાની આવશ્યકતા નથી. અંધશ્રદ્ધાથી મલિન પ્રવૃત્તિઓ અને રૂઢીગત પ્રક્રિઆઓને સેવન કરનારને ધર્મરાગી કહે (પછી ભલે તે કલેશ કુસંપથી વર્તતે હેય, આશાતૃષ્ણ તથા કષાય-વિષયની મલિન ભાવનાઓમાં જીવન વ્યતિત કરતો હોય, શિષ્ય શિષ્યા તથા પુસ્તકના મેહમાં મૂચ્છિત હેય) એ હવેના જમાનામાં ગાડું ચાલી શકે તેમ નથી. આવા અધ પ્રવાહમાંથી જૈન સમાજને જાગ્રત કરવા તથા ધર્મગુરૂઓની પિપ સત્તામાંથી મુક્ત કરવા શ્રીમાને કમર કસી સત્ય દર્શાવવા પ્રયાસ કર્યો છે, તેથી આ અધ્યાત્મિક માર્ગ ફેલાતાં જન સમાજમાં સત્યની જાગ્રતિ થતાં–અમારાં માન પૂજા પ્રભાવના મહોત્સવ વિગેરેની ધમાલ, ખોટા આયબરે તથા અમારી સત્તા ગુટી જશે એ ભયથીજ ભોળા લેને જમાવવા સંપ્રદાય મોહિત ગુરૂઓએ માત્ર પ્રપંચ રચ્યો છે, પણ બુદ્ધિબળનું વાતાવરણ વધવાથી શ્રીમાન રાજચંદ્ર, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ તથા દેશભરત મહાત્મા ગાંધી, તીલક, ટાગોર અને ગોખલે જેવા સમર્થ જ્ઞાનિઓ તથા આત્મ ભેગીઓ થવાથી તે પ્રપંચ પડદાઓ ગુટતા જાય છે અને હવે બાકી રહ્યા હશે તે છેડા વખતમાં ત્રુટી જશે. પિતાની હા એ હામાં નવ એટલે નાસ્તિક હતા. ગાડરીઆ પ્રવાહની શુષ્ક પ્રવૃત્તિઓ નહિ કરતાં સત્ય માર્ગે ચાલતાં પોતાની કલ્પના કરતાં જુદા પડ્યા માટે નવો પંથ કાઢો હતો. સત્ય તત્વના ઉપાસકે અપૂર્વ પ્રાપ્તિના પરમ લાભથી ઉત્કૃષ્ટ ભક્તિભાવ રાખનાર સંતપાસકની સેવા જઈ તેઓ તીર્થકર હતા વા મનાવતા હતા એ કહેવું અને તત્વજ્ઞાનના અપૂર્વ સન્માર્ગને સમજનાર સત્પરૂષના ઉપાસકે શુષ્ક પ્રવૃત્તિ તથા સંપ્રદાય બંધનમાં ન રહે માટે તેઓ શ્રદ્ધાભ્રષ્ટ થાય છે, એમ કહેવું એ તે પિતાની કીમત કરવા જેવું થાય છે. મને સ્મૃતિમાં છે કે સ. ૧૯૬૫ ની સાલના સનાતન જેન માસિકના એક અંકમાં શ્રીમાન અનુજ બંધુ શ્રીયુત મનસુખલાલભાઈ રવજીએ એક લેખ આપે છે, જેમાં જણાવ્યું છે કે આત્મા નિષ્પક્ષપાત જનસમાજમાન્ય ધર્મ શાસ્ત્રવેત્તા એવા પાંચ સાત જેન તથા જૈનેતર સમક્ષ કોઈપણ જૈન સાધુ વા શ્રાવક શ્રીમાન રાજચંદ્ર કત શમાન્ રાજચંદ્ર નામક પુસ્તકમાંથી તેમના વિચારે શાસ્ત્ર વિરુદ્ધ છે. તથા શ્રી Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ • માનમાં ક્ષાયક સમકિત નહતું, એમ જો કોઈ વિક્ષેપ, વિવાદ કે ઈર્ષા રહિત સિહ કરી આપે તો હું શ્રીમાનના પુસ્તકને બંધ કરવા તૈયાર છું. આ લેખને દશ અગીઆર વર્ષ થયા છતાં હજી જાહેરાતમાં કોઈ પણ બહાર પડ્યો નથી; માત્ર બે માણસની લડાઈમાં નિર્બળ લડતાં થાકે ત્યારે બેચાર ગાળો આપી પિતાનું બળ દર્શાવે, તેમ ન્યાયપુર સર નહિ જણાવતાં યદા તકા વચને બેલી જ્યાંથી સત્ય સમજવું ત્યાંથી સમજાવું મુશ્કેલ છે, પરંતુ સુષ્ટિ રચનામાં તેવી કલ્પનાઓ ચાલી આવે છે. મહાવીર પ્રભુ જેવા સર્વ પરમાત્મા પ્રત્યે પણ અનેક અસંખ્ય ભાવ તથા વિક્ષેપની કલ્પનાઓ કરે છે. મહાત્મા હયાત હોય ત્યારે તેની અપૂર્વ મહત્તા જનસમાજને સમજાતી નથી, પણ તેમના દેહ વિલય પછી સે બસો વર્ષે તેમના નામના પત્થર પણ પૂજાય છે. જેથી શ્રીમાનને માટે પણ તેમ બને તે તેમાં આશ્ચર્ય નથી. શ્રીમાનની હયાતી કરતાં અત્યારે તેમના વિચાર વિસ્તાર વધતો જાય છે. જનસમાજની અનુકુળતા વા પ્રતિકુળતા જોવામાં મહાત્માઓ પિતાનું જીવન વ્યર્થ ગુમાવતા નથી, પણ સત્યને શોધી પ્રાપ્ત કરી સ્વપરનું શ્રેય કરવામાં જ પોતાના જીવનનું સાર્થકપણું કરી ચાલ્યા જાય છે. કેટલાક સંપ્રદાયીક ગુરૂઓ કલેશને લઈ શ્રીમાનને માટે અનુચિત કલ્પનાઓ કરતા હશે, પણ જેને દેશ પરમ હિતૈષી અને સાચો સાધુ તરીકે માને છે, સમસ્ત હિંદ (હિંદુ મુસલમાન) જેને દેવ તરીકે પૂજે છે, તે મહાત્મા ગાંધીજીની શ્રીમાન પ્રત્યે કેવી ભક્તિ, માન્યતા તથા મહત્તા છે તે તેમના શબ્દોથી સમજવામાં સુગમતા થશે, એમ જાણી તેમના પિતાના જ શબ્દ ટાંકું છું. શ્રીમાન રાજચંદ્ર માટે મહાત્મા ગાંધીજી શું કહે છે “શ્રીમાન રાજચંદ્રજીનો પ્રભાવ મારા જીવન ઉપર એ સજજડ પડ્યો છે કે તેનું હું વર્ણન કરી શકતા નથી. તેમના માટે મારા ઉંડા વિચારે છે. હું કેટલાક વર્ષોથી હિંદમાં ધાર્મિક પુરૂષને શોધું છું, પણ રાજચંદ્ર ભાઇની હરીફાઈ કરી શકે તે ધાર્મિક પુરૂષ હજુસુધી હિંદમાં જે નથી. તેમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતાં. ઢીંગ, પક્ષપાત કે રાગ દ્વેષ ન હતાં. તેમના લખાણે અંગ્રેજી તત્ત્વજ્ઞાનીઓ કરતાં વધારે વિચક્ષણ અને આત્મશિ છે. આધુનિક તત્વજ્ઞાનિઓમાં લય અને રસીન મહાન તત્ત્વનાની માનું છું. તેમના કરતાં પણ શ્રીમાન ઉંચ્ચ તત્ત્વજ્ઞાની હતા. જે ઈચ્છા હત તે બળવાન, બેરીસ્ટર, નામાંક્તિ જજ વા વાયસરેય થઈ શકે તેટલી તેમની શક્તિ હતી. આ અતિશયોક્તિ નથી પણ મારા મનપર પડેલી છાપ છે.” જેના સત્યવાદી પણ માટે યુરેપ આફ્રિકા અને હિંદ વિગેરે મેટા દેશોમાં સંપૂર્ણ પ્રતિતી છે, તેવા મહાત્મા ગાંધીજી કહે છે તે મધ્યસ્થ વર્ગને અતિ વિચા Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨. રણીય છે, તે પણ શ્રવણાપશ્રવણ કહેતા નથી; પરંતુ શ્રીમાન સાથે મહાત્મા ગાંધીંછના પ્રત્યક્ષ પરિચય દ્વારા શ્રીમાનનુ પવિત્ર જ્ઞાન,જીવનનું અવલાકન, આત્મ જ્ઞાનના પવિત્ર લાભના ઉપકાર એ આદિ અનેક કારણોથી ગાંધીજીએ શ્રીમાનના માટે પૂજ્યદશા દર્શાવી છે. તેજ શ્રીમાનના આત્મજ્ઞાનની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરી આપે છે. સંવત ૧૯૭૩ની સાલમાં વઢવાણ કેમ્પની જયંતી વખતે ગુજરાત નરરત્ન હૃદયજ્ઞાની શ્રીયુત્ આણુંદશંકર બાપુલાલ ધ્રૂવ પણ જણાવે છે કે શ્રીમાન ગૃહસ્થાશ્રમી છતાં પરમ તત્ત્વજ્ઞાની વા આત્મસયમી કે આત્મયાગી હતા. પ્રાચીન સમયમાં પરમયાગી મહાત્મા જનકરાજા રાજ્યેાપાધીમાં રહ્યા છતાં ઉત્કૃષ્ટ આત્મવિકાશ કરી શક્યા હતા. સસાર પ્રવૃત્તિ છતાં નિલે પ નિર્મોહીપણે વિવેકીપણાને પામ્યા હતા. તેમ શ્રીમાન પણ પૂર્ણ વિદેહી હતા, એ નિર્વિવાદ સિદ્ધ છે. જળ ઉપર જેમ પુષ્પ નિરલેપ રહે છે, તેમ તેઓ સસારીક પ્રવૃત્તિમાં નિર્લેપ રહેતા એમ તે આના પરિચયમાં આવનાર તથા તેમના અક્ષર દેહના પરિચય કરનારને સુગમતાથી જાય તેમ છે. આત્મ વિકાશની ઉત્કૃષ્ટ ભાવનાઓમાં રમણ કરતા તેઓ એક સ્થાને જણાવે છે કે આત્માજ્ઞાન પામ્યા એતે નિશંસયેા ભેદ થયા ( મિથ્યાત્ત્વ આવરણુ નાશ પામ્યું ) એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. છેવટની સંપૂર્ણ નિર્વિકપ સમાધી ( કેવળ જ્ઞાનવા જીવન મુક્ત દશા પામવી છે જે સુલભ્ય છે. ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન છે. નિર્વિકલ્પ સમાધી છેં સાનુકુળ મંસાર સુખ છે. તથાપિ એ ઉપાધીમય જગતનેા ત્યાગ કરી પૂર્ણ અસગસ્થાનમાં રહી અખંડ આત્મ સ્થિરતા ( યથાખ્યાત ચારિત્ર ) ની સ ંભૃગુ પ્રાપ્તિ વિના અમને આનંદ મળવાનેા નથી, માટે ઉત્કૃષ્ટ આત્મસીયથી પૂર્વ પ્રારબ્ધ ક'ને નિરલેપ પણે આત્માપયોગ પૂર્વક અખંધ ભાવે સમપરિણામે ભાગવી સ કમથી મુક્ત થવુ એજ અમારી ભાવના, વર્તના, ને ચિંતના છે. ત્યાં ચક્રવર્તિ અને ઇંદ્રની સમૃદ્ધિ પણ અમને ઉપાધી કરતા વા દુઃખ કરતા થાય તેમાં નવાઇ નથી. અખંડ નિવિકલ્પ આત્મ સમાધિ વિના અમારે તે સમસ્ત વિશ્વ સાવ સેાનાનુ થાય તેા પણ તેના ખપ વા ઇચ્છા નથી તે નથીજ. આહાહા ! વિશ્વની શુ` વિચિત્રતા છે. જે મહાત્માના એકેક વચનમાં અદ્ભૂત જ્ઞાન સમાઇ રહ્યું છે, જેના અક્ષરે અક્ષરમાં ઉત્કૃષ્ટ જ્ઞાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ તથા વીતરાગાદિ ભાવનાઓના પ્રભાવ પ્રસરી રહ્યો છે, તેવા મહાત્મા પ્રત્યે પણ વિક્ષેપ તથા અરૂચીભાવ કરનારની શું અધેાગતી થશે, તે વિચારતાં અમારાં હૃદય રડી પડે છે અને અનંત ધ્યાળુ પરમાત્મા તેમને સન્મતિ અને સદ્ગતિ આપે, Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ વિશ્વની રચનાજ એવી છે કે મહાવીર. બુદ્ધ, કૃષ્ણ, સોક્રેટીસ, ક્રાઈસ્ટ, મને હમદ, યોગેન્દ્ર, મુનિ,ટેડરમલજી, આનંદઘનજી જેવા પરમ જ્ઞાનીઓ અને સમર્થ મહાત્માઓને પણ તેમની હયાતીમાં તેમના પ્રત્યે વિક્ષેપનું વાતાવરણ વધારવામાં જગતના લેકે પાછા હઠયા નથી. તેમને કાનમાં ખીલા ઠોકવા, પગે ક્ષીર રાંધવી, શરીરને ખીલાથી વીંધી દેવું, ઝેર આપવું, ફાંસીએ ચડાવી દેવા, હાથીના પગ તળે ચગદાવવા તથા પથરા મારવામાં પણ ખામી રાખી નથી અને પાછળથી આવા અસહ્ય પ્રાણઘાતક કષ્ટ આપનાર તેજ દેરંગી દુનિઆએ તે મહાત્માઓનાં પાષાણનાં પુતળાં કરી પૂજવામાં પણ પાછા હઠયા નથી એજ વિશ્વની વિચિત્રતા ! આમ છે તો પછી શ્રીમાન માટે પણ ક્ષુદ્ર વિકલ્પનું વાતાવરણ રચાય તેમાં આશ્ચર્ય નથી. મહાત્મા પ્રત્યે જગત શું કહે છે? વા શું માને છે ? એવી નિર્માલ્ય કલ્પનાઓથી મુક્ત થઈ, મહાન જ્ઞાનીના પવિત્ર હૃદયને ઓળખી તેમના પ્રત્યે નિષ્કામ વૃત્તિથી ત્રિધાયોગે સેવા ભક્તિ કરી, તેમના પવિત્ર જ્ઞાન તથા સબોધના પ્રભાવથી વિષય વિકાર કષાયાદિની વૃત્તિઓ ક્ષય કરી, જ્ઞાન ધ્યાનની નિર્મળ ભાવનાઓમાં રહી દયા, શાંતિ, પરેપકાર, ત્યાગ, ભક્તિ, વૈરાગ્ય તથા આત્મજ્ઞાનાદિ સદ્દગુણ મેળવી, વાસનાઓને ક્ષય કરી, સચ્ચિદાનંદ આત્મસ્વરૂપની પ્રાપ્તિ અને શ્રવણ તથા રમણતા થાય એજ આપણું કર્તવ્ય છે. એજ મહાત્મા પ્રત્યેની સાચી ભક્તિ છે અને એજ જયંતી ઉજવવાની સફળતા છે. શ્રીમાને આત્મજ્ઞાનનું ઉંચુ ફીલોસોફી સાહિત્ય રચી જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે. જગતના આત્મા વિલાસીને સત્ય માર્ગની પ્રાપ્તિ કેમ થાય ? તેને જે અપૂર્વ સત્ય માર્ગ પ્રકાર છે તથા જગત પ્રત્યે આત્મ શ્રેયના જે સંદેશા મોકલ્યા છે, તે સમય ઘણે જવાથી હાલમાં દર્શાવી શક નથી; પણ જીજ્ઞાસુનેતેમણે રચીત શ્રીમાન રાજચંદ્ર નામે ગ્રંથ પ્રસિદ્ધ છે તેમાંથી જોઈ લેવાની સુચના કરું છું. કેટલીક વખતે ધર્મોપદેશક ઉદીરણું કરી કરી જન સમાજને સમજાવવા પ્રયત્ન કરે છે; છતાં સમાજના લેકે ઉપાધીવશ હોવાથી શ્રવણ લાભ જેટલે પણ સમય મેળવી શકતા નથી, જ્યારે શ્રીમાન ચડેતરનાં જંગલ અને ઈડરના પ્રવાહી પ્રદેશમાં જતા ત્યારે તેમના ઉપાસકે પોતાની ગમે તેવી વ્યવહારિક પ્રવૃત્તિને પણ છોડી તેમની પાછળ પાછળ જંગલે જંગલ ભટકતા, શોધતા અને મેળવી તેમની. પાસેથી સબોધ શ્રવણ કરી તેમની સેવા ભક્તિ તથા કૃપાથી આત્મિક ભાવનાઓ જાગ્રત કરી આત્મહાર કરતા એજ તેમની નિષ્કામ સાચી સેવાની મહત્તા Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪. ‘શ્રીમાન સંસાર વિરકત થઈ ત્યાગની ઉત્કૃષ્ટ ભાવનાએ હતા, ત્યારે તેમની સાથે પાંચ પચીશ મુમુક્ષે પણ ત્યાગ લેવા ઉત્સુક હતા; પણ વૃત્તિ શું વસ્તુ છે? ક્યાંથી ઉત્પન્ન થાય છે અને તેને ક્ષય કેમ થાય છે તેનું સંપૂર્ણ વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વિના વ્રતાદિ લેવાથી ઉલટું વધારે રાગબંધન જન સમા જને સંગ અને ઉપાધી બેવડી વધી જાય છે. અર્થાત કરંજન અને માનમાં માનવ જન્મ હારી બેસે છે, માટે પ્રારબ્ધ કર્મ ક્ષીણ થયાથી અને વાસના તથા વૃત્તિઓને પૂર્ણ જય કયાંથીજ ત્યાગી જીવન સ્વપરનું શ્રેય કર્તા થાય છે. એમ જણાયાથી વ્રત પ્રાપ્તિનો સમય આવ્યા પહેલાં અલ્પ જીવનની ટુંકી મુસાફરી કરી ચાલ્યા ગયા, તથાપિ તેઓ આત્મવીર્ય સંપન્ન પુરૂષ હતા, જેથી ત્યાગી વા સાચા સાધુજ હતા. આત્મ સાધે તેજ સાધુ કહેવાય માટે તે સાચા સાધુ જ હતા, એમ તેઓના અંતિમ સમય સુધી પણ જણાશે. તેઓએ અંતીમ વચનને દિવ્ય પ્રકાશ પ્રસરાવી જીવનને પૂર્ણ કર્યું છે. જેથી અંતીમ સમયના તેમના ઉદ્દગારો જણાવી મારે વિષય સમાપ્ત કરીશ. અંતિમ વચને. ઘણી ત્વરાથી પ્રયાસ પુરે કરવાનો હતો, ત્યાં વચ્ચે સહરીનું રણ - પ્રાપ્ત થયું. માથે ઘણે બે રહ્યો હતો તે આત્મવિયે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રગટ ના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કરે, જે સ્વરૂપ છે તે અન્ય થાતું નથી એજ અદ્દભૂત આશ્ચર્ય છે અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદ્યાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે શ્રીમાન રાજચંદ્ર. ' ઉપસંહાર, વહાલા બધુઓ ! જયંતીને ઉદ્દેશ અને કર્તવ્યતા જણાવી મારા વિષયને સમાપ્ત કરવા પહેલાં મધુર જલનું પાન કરવાથી તૃષા દૂર થાય છે તેમ પરમજ્ઞાની મહાત્માના શબ્દોને શ્રવણ-મનન કરી તે પ્રમાણે વર્તન કરવાથી આત્મ વિકાસની પ્રાપ્તિ થાય છે. તેમજ આધિ વ્યાધિ અને ઉપાધી એ ત્રિવિધ તાપની ઉપશાંતિ થશે. માટે શબ્દ માત્રથી રંજન નહિ થતાં મહાત્માનાં જીવનથી આત્મિક ભાવનાઓ જાગ્રત થાય અને અંતરની વિશુદ્ધિ થાય તે જ જયંતિની સફળતા છે. પરમ કૃપાળુ પરમાત્મા તેવી દશા પ્રાપ્ત કરવાનું આપણામાં આત્મબળ રેડે ! કચ્છ ભૂમિના સંતાનને એક આનંદદાયક અને જાગ્રતિકારક સમાચાર - નિવેદન કરવા ઈચ્છું છું –અત્રેના રહીશ શા રતનસીભાઈ મુળજી અને શા Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ મુળજીભાઈ હીરજી તરફથી કછી જનસમાજના લાભને માટે રૂા. ૪૦) હજારની ગંજાવર રકમ જાહેર હોસ્પીટલ માટે અર્પણ કરવામાં આવે છે. શેઠ રતનસીભાઈ તથા મુળજીભાઈ જે ડુમરાની અંદર સારા ઉદાર સહસ્થા છે. સમાજસેવાનાં કાર્યોમાં પોતાના ધનને સદ્વ્યય કરે છે જેથી આપણે આનંદ પામવા જેવું છે. ગત વર્ષમાં પણ તેજ ઉદાર ગૃહસ્થના સયાસથી જ અને ધનની ઉદારતાથી શ્રી કચ્છી ઓસવાળ કામ માટે બેડીંગ ખોલવામાં આવી છે તેમાં પણ શેઠ રતનસીભાઈએ રૂ. ૮૦૦૦) આઠ હજાર અને શેઠ મુળજીભાઈએ રૂા. ૧૦૦૦૦ ) દશ હજાર તેમજ તેમના મહૂમ શેઠ ખીમજીભાઈ રતનસીએ રૂા. ૧૦૦૦૦ ) દશ હજાર આપી કચ્છ ભૂમિ જેવી કેળવણીહીણુ પ્રજામાં કલ્પવૃક્ષ સમાન બોડીંગની સંસ્થા ખોલી કચ્છી સમાજને ઉપકારી બનાવી છે. આ વર્ષે પણ એક બીજી જાહેર સંસ્થા ખેલવાને તે દાનશીલ ગૃહસ્થનો ઘણો વખત થયાં વિચાર ચાલતો હતો તેને અમલમાં મૂકવા આજે શ્રીમાન રાજચંદ્ર જેવા સમર્થ તત્ત્વજ્ઞાની મહાત્માની જયંતી પ્રસંગે આવી ઉદાર સખાવત કરી જયંતિની સફળતા કરી છે. શેઠ રતનસીભાઈ તરફથી રૂા. ૨૬૦૦૦) અને શેઠ મુળજીભાઈ તરફથી રૂા. ૧૪૦૦૦) એમ બન્ને ગૃહસ્થા તરફથી રૂા. ૪૦૦૦) ની ગંજાવર સખાવત થવાથી કચ્છી પ્રજા તેમની આભારી બની છે. સમાજના શ્રેયને માટે પિતાના ધનને સદ્વ્યય કરનાર તન, મન, ધનને, ભેગ આપી સમાજને જાગ્રતિ કરનાર, સમાજના ઉન્નતી કાર્યોમાં ભાગ લેનાર તે દાનવીર રતનસીભાઈ મુળજી તથા મુળજીભાઈ હીરજીને કચ્છી જનસમાજ તરફથી સહર્ષ ધન્યવાદ આપવામાં આવે છે. તેમજ ડુમરાગામમાં બેડીંગ તથા હોસ્પીટલ જેવી બબ્બે જાહેર સંસ્થાઓ અને સ્ત્રી કેળવણી માટે બાળ બ્રહ્મચારીણી બેન કુંવરબાઈ (કબુબાઈ) તરફથી જ્ઞાનશાળાની ત્રીજી સંસ્ય છતાં કન્યાશાળા ન હોય એ તે ડુમરાની જૈન સમાજને શરમાવા જેવું જ થાય છે, એ જાણી કાર્તિક સુદ ૧૦ ના હાલાપુરમાં ચાતુર્માસ સ્થિત શાંત મૂર્તિ મહાત્મા શ્રી પદ્મવિજયજી મહારાજના દર્શનાર્થે જતાં શેઠ જેઠાભાઈ રતનસી તથા મુળજીભાઈ હીરજી તરફથી ૫૦૦) માણસોને સંધ લઈ દર્શનાર્થે જતાં મહાત્મા શ્રી પવિજયજી મહારાજના સદ્દબોધથી અને બાળ બ્રહ્મચારિણી ગિની તથા શેઠ જેઠાભાઈ નરસિંહના શુભ પ્રયાસથી ડુમરામાં કન્યાશાળા ખોલવાનો નિર્ણય થવાથી મહેમ શેઠ ખીમજીભાઈ રતનસીના નામથી “ખીમજી રતનસી જેને કન્યાશાળા” ખોલવાને નિર્ણય થયો છે જેમાં નીચે પ્રમાણે સદ્દગૃહસ્થ તરફથી સહાય મળી છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૩૦૦૦) શેઠ ખીમજીભાઇ રતસીનાં બ્રહ્મચારિણી એન કમુખાઈ. ૧૦૦૦) શેઠ જેઠાભાઇ નરસી. ૧૦૦૦) શેઠ મુળજીભાઇ હીરજી. ૧૦૦૦) શેઠ મુળજીભાઇ હીરજીની કે પની તરફથી. ૧૦૦૦) શેઠે રતનશીભાઇ મુળજી તરફથી એમ રૂા. ૭૦૦૦) તું ક્રૂડ કન્યાશાળા માટે તેમજ શેઠ જેઠાભાઇ નરસી તરફથી રૂા. ૧૦૦૦ અને શેઠ મુળજીભાઇ હીરજી તરફથી રૂ!. ૧૦૦૦) એમ રૂા. ૨૦૦૦) ચક્ષુતરા માટે થઇ ડુમરામાં જેના તરફથી આજે રૂ।. ૫૦૦૦૦) ની ગંજાવર સખાવત થવાથી સમાજમાં જાગૃતિ અને આનંદની અપૂર્વ વૃદ્ધિ થવાથી જયંતિને સફળ કરનાર ઉદાર ગૃહસ્થાને પુનઃ કચ્છી સમાજ તરફથી સપ્રેમ ધન્યવાદ આપવામાં આવે છે. પરમ કૃપાલુ પરમાત્મા આપણા આત્માના, સમાજ, દેશ તથા અખીલ વિશ્વના ઉદ્ધારકરા એમ પ્રાના કરી ભાષાોષ તથા આશયોષ યા ડાય તેને માટે સલાસ્થિત જનમડળની ક્ષમા યાચી વિષય સમાપ્ત કરૂ છું. ૐ શાંતિ ! શાંતિ ! શાંતિ ! ઉપસ હાર. સાધ સંગ્રહુ ભા. ૧-૨-૩ ની સમાપ્તિ કરતી વખતે ઉપસહાર તરીકે અંતિમ વિચારો વાચકવર્ગ પાસે પ્રદર્શિત કરી આ લેખપ્રવૃત્તિથી નિવૃત્ત થઇશ. આ ગ્રંથના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે, જેમાંના પ્રથમ ભાગમાં આ લેખકના લેખા છે, ખીજા ભાગમાં જેના સ્મરણાર્થે બહાર પાડવામાં આવે. લ પુસ્તક તે કાનજીભાઈના મૂળ લેખા ઉપર આ લેખકે વિવેચન કર્યું" છે અને ત્રીજા ભાગમાં આ લેખકના પરમ ઉપકારી પરમ કૃપાળુ મહાત્મા શુભમુનિજી મહારાજ તથા અધ્યાત્મતત્ત્વાપાસક અન્ય પવિત્રાત્માઓના લેખા છે. એ પ્રમાણે જુદા જુદા વિષયા ઉપર જુદા જુદા લેખાના આત્માન્નતિકારક લેખાના સંગ્રહ હાવાથી સાધ સગ્રહ એ નામ અન્ન ( યથાર્થ ) પણાને પામ્યું છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આ ગ્રંથમાં નાના મોટા બધા મળી ૩૧ લે છે, જેમાં પ્રથમ લેખમાં દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મનાં મુખ્ય તો છે, તે ચાર ગુણાત્મક ભાવનાઓથી સદ્વિચાર, સત્યવૃત્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થતાં હદયશુદ્ધિ અને આત્માની અભિવૃદ્ધિ થાય છે. આત્મોન્નતિ થવામાં સદ્દભાવના, સદ્દગુરૂ, સત્સંગ વિગેરે જેમ સર્વોત્કૃષ્ટ સાધન છે, તેમ મનુષ્યદેહ એ પણ ઉત્તમત્તમ સાધન છે. પાત્રના આધારે જેમ પદાર્થોનું રહેવું થાય છે, તેમ દયા શાંતિ ભક્તિ ક્ષમા વૈરાગ્ય ત્યાગ વિગેરે આત્મિક ગુણો ઉત્પન્ન થવાને માનવદેહ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. ચક્રવર્તીની સર્વ સંપત્તિ કરતાં પણ જે મનુષ્ય દેહને એક સમય પણ વિશેષ મૂલ્યવાન છે. એ આ માનવ દેહ અને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ કરાવે એવા સદ્દગુરૂ સત્સંગ તથા સશાસ્ત્રાદિ સત્સાધનોનો સંગ સંપ્રાપ્ત થતાં જે જન્મ મરણથી રહિત એવા પરમજ્ઞાનમય પરમ પદનું ધ્યાન ન રહે, તે આ મનુષ્યત્વમાં સ્થિત એવા માયાવરણિત જીવાત્માને અનંતવાર ધિક્કાર હે, ધિક્કાર છે. જેણે વિષય કષાય રાગ દ્વેષ તથા પ્રમાદાદિ દેને નાશ કર્યો છે. તેજ જીવાત્માનો માનવ જન્મ કૃતકૃત્ય સફળ છે અને તેજ પરમપદને પામી શકે છે. જે જીવાત્મા પગલિક માયિક રચનાઓની. આસકિતના પાશમાંથી મુક્ત થઈ અહર્નિશ પરમાર્થ ભાવમાંજ લીન હેય છે, તેજ જીવાત્માને માનવદેહ સફળ છે. મનુષ્ય જન્મની સાર્થકતા થવા માટે યાને આત્મજાગ્રતી અને પરમાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જીવાત્માને સત્સમાગમ તથા સલ્ફાસ્ત્રના સેવનની સતતપણે આવશ્યક્તા છે. પરમતત્ત્વજ્ઞાની મહાત્મા શ્રીમાન રાજ્યચંદ્રજી લખે છે કે “આત્મજ્ઞાનની નિર્મળતા થવા માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય સેવવા યોગ્ય છે. સત્સમાગમ અને સત્રત (જે શ્રવણુબોધથી આત્મજ્ઞાન થાય તેને સદ્ભુત કહે છે.) પ્રત્યક્ષ સંપુરૂષને ચોગ જીવાત્માને કવચિત્ પ્રાપ્ત થાય છે, સજીવન મૂર્તિને સમાગમ થયે જીવને વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે, તેના વેગના અભાવે સત્સમાગમ તથા સન્શાસ્ત્રનું વાંચન, શ્રવણ તથા મનન અવશ્ય કરવા યોગ્ય છે. જેના સંગથી અવિનાશી સત્ એવા આત્મતત્વની જાગ્રતી, વિશુદ્ધિ તથા નિરાવરણુતા થાય તેને સત્સમાગમ કહે છે અને આત્મચિંતન તથા સદ્દભાવના જાગ્રત થાય તેવો શાંત રસનું જેમાં વર્ણન કર્યું હોય તેને સલ્લાસ્ત્ર કહે છે.” જીવાત્માને. આત્મોન્નતિથવા માટે પૂર્વસંસ્કાર સદ્દગુરૂની અંતર દ્રષ્ટિએ એાળખાણ તથા નિષ્કામપણે ત્રિધાગથી અખંડ ભકિત અને આત્મિક જાગ્રતી– એ ત્રણેનો સમન્વય Page #365 -------------------------------------------------------------------------- ________________ પણે સંયોગ થાય ત્યારે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે ત્રણેનું સમન્વયપણું થવામાં સત્સમાગમ તથા સશાસ્ત્રનું સેવન એ સત્કૃષ્ટ નિમિત્ત છે. અપ્રમત્તપણે નિમિત્તને યોગ સેવવાથીજ આત્મા આવરણમુક્ત થઈ પરમપદને પામી શકે છે. આ લેખ સંગ્રહમાં પ્રથમ લેખ ધર્મભાવના એ વિષય ઉપર છે. જેમાં દિન શીલ તપ તથા ભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શામાટે ખાવું જોઈએ અને શું ખાવાથી શરીરની તંદુરસ્તી સચવાય, તે સમજયા વિના જે તે ખાવાથી ક્ષુધા શાંત થતી નથી વા સુખને બદલે દુઃખ થઈ પડે છે. તેમ સદાચાર શું છે? કયા જીવે કઈ દશામાં કેવા વિચાર, વિવેક તથા વિધિ પૂર્વક કયા સદાચારને સેવવો જોઈએ—તે સમજ્યા વિના સંપ્રદાય દ્રષ્ટિથી, કુલાચાર રૂઢિથી, સ્વમતિ કલ્પનાથી વા સ્વરૂપ જ્ઞાનહીન એવા મતપોષક ધર્મગુરૂઓના શુષ્ક વા શબ્દબોધથી સેવાતા સદાચારો યા સયિાઓથી સમાજની કેવી અધોગતિ થાય છે, તેને અદ્દભૂત ચિતાર આ લેખમાં કરવામાં આવ્યો છે. સાથે કઈ દશામાં કેવી સક્રિયા કરવાથી પોતાના અંતર જીવનની તથા સમાજની ઉન્નતિ થાય, તેને પણ સરસ ચિતાર આપવામાં આવ્યો છે. સંપ્રદાય મેહથી મોહાંધ થયેલ કહેવાતા ધર્મગુરૂઓ દાન શીલ તપ તથા ભાવના વિગેરે ધર્મક્રિયાઓ ( સદાચાર ) ના નામે ભોળા લેકેને ભમાવીને કેવી રીતે ઉન્માગે ચડાવી દીધા છે. જ્ઞાન ભકિતના બાના નિચે પોતપોતાના પુસ્તકનાં ભંડારે વધારવા માટે લેક પાસેથી પૈસા કઢાવી પૈસાના પૂજારીઓએ કેવા પ્રપંચે ઉભા કર્યા છે. નિષ્કામ એવી ધર્મ ક્રિયાઓમાં પણ પૈસાથી ધર્મ થાય એવી માન્યતા કરાવી દેશમાં જનસમાજ દુષ્કાળ,મોંધવારી, રેગ વગેરેના ભયંકર દુઃખથી પીડાતે હેય, આર્થિક સ્થિતિ માટે દુઃખી થતે હેય, લાખો હિંદ પુત્રને એક ટંક પણ પુરું ખાવાનું ન મળતું હોય, છતાં મહત્સવ, પંન્યાસ આચાર્યાદિ પદવીદાન,ઉજમણ જમણવારો, પુજા, પ્રભાવના તથા વરડા વિગેરેમાં દરવર્ષે લાખો રૂ.નું પાણી કરાવી દેશની ભુખે મરતી પ્રજાની ભુખમાં ભાગ ન લેતાં ઉલટ વધારો કરનારા પિપ ગુરૂઓથી સમાજ તથા દેશની કેવી અધોગતિ થઈ છે અને થતી જાય છે તેનું ઘણું જ સરસ ખ્યાન આપ્યું છે. ધર્મષાવના એ લેખમાં દાન, શીલ, તપ તથા ભાવનાએ ચાર પ્રકરણે ઉપસ્થિત કર્યા છે. દાન પ્રકરણમાં કીર્તિદાન ઉચિતદાન અનુકંપાદાન અભયદાન તથા સુપાત્રદાન, શીલ પ્રકરણમાં સામાયિક પ્રતિક્રમણ પૌષધ પૂજા બ્રહ્મ ચર્ય તથા સંધ્યાપૂજન ત૫ પ્રકરણમાં સમ્યજ્ઞાનાદિની વ્યાખ્યા તથા ઈચ્છા Page #366 -------------------------------------------------------------------------- ________________ (વૃત્તિ) જ્ય અને ભાવ પ્રકરણમાં ઈલાચીપુત્ર તથા ચિલાતીપુત્રના દષ્ટાંત આપી સદ્દભાવના આત્મચિંતન ઉપશમ વિગેરે વિષયને સમાવેશ કરવામાં આવ્યા છે. બીજો લેખ દ્રવ્યાનુગ વિચાર એ નામ છે, જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, જીવાસ્તિકાયતથા કાલ એ છે દ્રવ્યની વ્યાખ્યા કરી છે. જીવ તથા પુદ્ગલનું શું સ્વરૂપ છે? જીવાત્માની સાથે અવરણિત રહેલાં કર્મને બંધ શાથી થાય છે, તેની નિવૃત્તિ કેમ થાય, આઠ કર્મ તથા તેની ૧૫૮ પ્રકૃતિને બંધ શાથી પડે છે, તેને ક્ષય, ક્ષયોપશમે વા ઉપશમ કેમ થાય ? સમ્યજ્ઞાનની પ્રાપ્તિ શાથી થાય, મિથ્યાત્વ મોહ અજ્ઞાન રાગ દ્વેષ વિગેરે આત્મઘાતી શત્રુઓને વિનાશ કેમ થાય, અભિગ્રહ મિથ્યાત્વ વિગેરે પાંચ મિથ્યાત્વ સહિત મિથ્યાત્વ મોહનીય, મિશ્રમેહનીય તથા સમકિત મેહનીય એ ત્રણ મેહનીય તથા અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ એ ચાર ક્લાયનો નાશ થઈ આત્મજાગ્રતી કેમ થાય, સાધનભક્તિ તથા સ્વરૂપભકિત, ત્યાગ વૈરાગ્ય શ્રદ્ધા વિગેરે આત્મિક ગુણે કેમ થાય ? સદ્દગુરૂનું સ્વરૂપ શું, અંતરદ્રષ્ટિથી તેની ઓળખાણ કેમ થાય ? ઉપાદાન કારણ, નિમિત્ત કારણ સમવાય સંગ સંબંધી સંગ, સાત નયનું સ્વરૂપ, ચૌદ ગુણસ્થાનનું કાલમાન તેની વ્યાખ્યા તથા ચૌદ ગુણસ્થાનક ઉપર ઉતારેલ સાત નયનું સ્વરૂપ એ વિગેરે અત્યંત વિચારવા ગ્ય આત્મજાગ્રતીકારક હૃદય વિશુદ્ધ કરનાર અપૂર્વ વિષયની સંકલના કરવામાં આવી છે. ત્રીજા લેખમાં ગણધરવાદને વિષય છે. અનંતજ્ઞાની પરમકૃપાળુ મહાવીરદેવના સંગમાં વિદ્યાપારંગામી ઇદ્રભૂતિ વિગેરે ૧૧ બ્રાહ્મણ વિદ્વાનોનું શિષ્ય સમુદાય સાથે મળવું અને પરમજ્ઞાનિના સદ્દબોધથી આત્મજ્ઞાનની ઉત્કૃષ્ટ જાગ્રતી થતાં શિષ્યરૂપે મહાવીર પાસે દીક્ષા લેવી તથા ગણધરપદની સ્થાપના થવી, પ્રભુના સમાગમ સમયે ગૌતમ વિગેરેની આત્મસત્તા સંબંધી છે પદની શંકાઓ (આત્મા નથી, આત્મા નિત્ય નથ', આત્મા નિજ કર્મનો કર્તા નથી, આત્મા ભોક્તા નથી, મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી.) અને સર્વ મહાવીરે કરેલ તે છ પદનું સમાધાન (આત્મા છે, નિત્ય છે, નિજકર્મ કર્તા છે, કતા છે, મેક્ષ છે અને મેક્ષનો ઉપાય છે.) એ પ્રકારે છ પદની અદ્દભૂત વ્યાખ્યાને ચિતાર આપવામાં આવ્યો છે. ચેથા લેખમાં મનુષ્ય કર્તવ્ય વા માનવધર્મનું વર્ણન છે. જેમાં મનુષ્યદેહની તથા મનુષ્યત્વપણાની વ્યાખ્યા કરેલ છે, મનુષ્યદેહની મહત્તા શું? Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પાશવજન્મ કરતાં માનવજન્મની વિશિષ્ટતા શું છે, મનુષ્યદેહ અને મનુષ્યપણામાં ફેરશું ? એ પ્રશ્ન ઉઠાવી “વ હિ તેવા વિશે” ધર્મત્વની મહત્તાને લઈ મનુષ્યજન્મની ઉત્તમતા છે. આ વિશ્વમાં અનંત કોટિ જીવાત્માઓમાં જે જીવો ખનિજ રૂપે, વનસ્પતિ રૂપે, પાશવ રૂપે, માનવરૂપે તથા દેવરૂપે રહ્યા છે, તેમાં શું ફેર છે તેનું વર્ણન જણાવ્યું છે. જે ધર્મભાવનાથી પશુ કરતાં માનવ સર્વોત્કૃષ્ટ છે તથા દેવતાઓને પણ પૂજનીય છે, તે ધર્મ શું? તેનું યથાર્થ સ્વરૂપ શું ? એ પ્રશ્ન ઉત્પન્ન કરી વ્યવહાર ધર્મ તથા પરમાર્થ ધર્મ એમ ધર્મના બે ભેદ કરવામાં આવ્યા છે. વ્યવહાર ધર્મમાં સંસ્કાર, વિદ્યાભ્યાસ, નૈતિકજીવન, ભ્રાતૃભાવ અને પરપકાર તથા પરમાર્થ ધર્મમાં મુમુક્ષુતા, વૈરાગ્ય, શ્રદ્ધા, ભક્તિ તથા તત્ત્વરમણતા. વિગેરે આત્મન્નિતિકારક અપૂર્વ વિષયેનું વર્ણન કરવામાં આવ્યું છે. - પાંચમા લેખમાં પ્રસ્તાવિક પ્રકરણ નામ આપી સદ્દગુરૂસ્તવનાના દેહા, ચાર પ્રકારના પ્રતિબંધનું સ્વરૂપ, સન્મિત્રને લખેલ સદ્દબોધસૂચક પત્ર તથા અંતરભાવનાના અદ્દભૂત ચિત્ર (જેવાં કે આઠ કર્મનું ચિત્ર, ચાર ધ્યાનનું બાર ભાવનાનું, મોક્ષ તથા સંસારનું, છપદ તથા નવ તત્વ વિગેરેનાં) વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમ ભાગમાં પાંચ લેખો અને આઠ પ્રકરણોમાં જુદા જુદા વિષયે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. - ભાગ બીજાનું બીજું નામ “એક નવ યુવકના વિચારોએ રાખવામાં આવ્યું છે. આ ભાગમાં પવિત્રાત્મા કાનજીભાઈના લેખોને સંગ્રહ કરવામાં આવ્યો છે. આ લેખકના તથા અન્ય વિદ્વાન મહાત્માઓના સત્સંગમાં આવી જેજે સબંધ શ્રવણ કર્યો, તે બેધને બુદ્ધિગમ્ય કરી, સ્મૃતિપટમાં રાખી ધવલપત્ર ઉપર તેમણે જેજે ભાવનાઓ તથા વિચારો લખ્યા છે, તેની ઉપર આ લેખકે વિવેચન કરી લેખેને સપ્રહ બહાર પાડે છે. જેમાં બે પ્રકરણે તથા દશ લેખોને સંગ્રહ છે. પ્રથમ પ્રકરણનું નામ સામાજીક પ્રકરણ રાખવામાં આવ્યું છે જેમાં જેને હવે તે ચેત અને પ્રમાદ નિદ્રામાંથી જાગૃત થાઓ, વિશુદ્ધવત યાને સત્યને જય, સમયની મહત્તા, સતીજીવન વા સદાચારની મહતા, ભાવના સદશી સિદ્ધિ યાને સંકલ્પ બળને જ્ય, એક વિચિત્ર સમજને ખુલાસે તથા સતીનું જીવન-એ સાત લેખોને સમાવેશ કર્યો છે. બીજા ધામિક પ્રકરણમાં સુદર્શનનું અંતરજીવન, અહિંસા પરમધર્મ તથા સત્યનું માહાસ્ય-એ ત્રણ લેખે આપ્યા છે. સુદર્શનનું અંતરજીવન-એ લેખમાં પવિત્ર Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩પ૧ શિયલગુણસંપન્ન સુર્દશન શેડના સેંદર્યને મેહમુગ્ધ થયેલ રાજપત્ની અભયા, સુદર્શન તથા રાણીને એકાંત સંગ થતાં રાજપત્ની વિષયપષણને માટે અધમ યાચના કરે છે. એકાંત સંયોગ, નવયૌવન વય, શારીરિક શક્તિસૌદર્ય, રાજાની લાવણ્યવંતી રાણી શેઠ પાસે વિષયની યાચના કરે છે, છતાં મેરૂ સમાન ધીર અચલ મહાત્મા સુદર્શન અમાત્ર પણ ચલિત ન થતાં અનીતિ અને અધર્મજન્ય દુકૃત્યથી નિવૃત્ત થવા વૈરાગ્ય તથા જ્ઞાનમય સબોધ આપી તેના આત્માની શુદ્ધિ થવા અર્થે પ્રયાસ કર્યો, પણ જેમ અગ્નિથી તપ્ત થયેલ લેડગેલક ઉપર પાંચ દસ જળબિંદુઓ નિષ્ફળતાને પામે છે, તેમ તીવ્ર કામની જવાળાથી જવલિત હૃદયા રાણીને પવિત્ર જ્ઞાની શેઠનો બાધ ન લાગ્યા. કારણકે " उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शांतये; પાડવા મુiાનાં વત્ત વિષ વર્ષન” | | સપને મધુર દુધનું પાન કરાવતાં જેમ વિષવૃદ્ધિ થાય છે, તેમ અજ્ઞાનીથી પાપાત્માઓને સંબોધથી શાંતિ ન થતાં કલેશ વા વિક્ષેપનું કારણ થાય છે. આ દુરાત્મા રાણીના હૃદયમાં પણ ધર્મનિષ્ઠ શેઠને બેધ સદ્દભાવરૂપે ન પરિણમતાં કષાય વા વિક્ષેપભાવે પરિણમવાથી એક તરફ તીવ્ર કામવેદનાની વ્યાકુળતા અને બીજી તરફ શેઠની સમક્ષ પોતાની અધમતા જણાતાં લજિત થયેલ રાણી કપાયમાન થઈ. શેઠની ઉપર બલાત્કાર કરવાનો અસત આપ મૂકી, રાજા પાસે શેઠને માટે અનુચિતભાવ ભરાવી દેતાં ક્રોધિત થયેલ રાજાએ શેઠને શણીની સજા આપી, તે વખતે શેઠના પવિત્ર ધર્મપત્નીને પોતાના પતિના કષ્ટની ખબર પડતાં પોતાનો પતિ નિર્દોષ છે એમ નિઃશંક ખાત્રી હોવાથી આવી પડેલ આપત્તિ રૂપ વાદળને વિલય થવા માટે તે ધ્યાનસ્થ રહી જિનભક્તિમાં એક્તાન બની ગઈ. ધર્મપત્નીની પવિત્ર ભક્તિ તથા પરમજ્ઞાની સુદર્શનના અંતરજીવનની શુદ્ધિ, આત્મિક બળ તથા નિર્દોષ ચારિત્રના પુનિત પ્રભાવથી દેવતાઓએ શુળીના સ્થાને સુવર્ણમય સિંહાસન બનાવી તેના પર ગમૂર્તિ સુદર્શન નને સ્થાપી, પચવણ પુષ્પવૃષ્ટિ તથા દીવ્યધ્વનિના મનહર નાદથી તેની પવિત્રતાનો પ્રકાશ તેઓ કેવી રીતે પ્રસારે છે, તેનું અદ્દભૂત ખ્યાન આપવામાં આવ્યું છે. બીજો લેખ અહિંસા પરમો ધર્મ – જૈનના અહિંસાવાદથી દેશમાં ક્ષાત્રબળની ક્ષતિ થાય છે એ જે આક્ષેપ દેશભક્ત લાલા લજપતરાયજીએ ? કર્યો છે, તેને પ્રત્યુત્તર મહાત્મા ગાંધીજીના બુદ્ધિ પૂર્વકના વિચારોથી તથા પ્રાચીન ધર્મશાસ્ત્ર અને ઈતિહાસ શાસ્ત્રોના પુરાવાથી સમાધાન કર્યું છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ પર ત્રીજો લેખ સત્યનું માહાત્મ્ય—સત્ય શું અને સત્ય તત્ત્વના ઉપાસક આત્મબલિષ્ઠ મહાત્મા હરિશ્ચંદ્રજી તથા તેની રાણી તારામતી ભયંકર આપત્તિમાં આવી પડતાં પણ તેમણે સત્યવ્રતને કેવી દ્રઢતાથી ટકાવી રાખ્યું છે તેને અદ્દભુત ચિતાર ચિતરવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં જુદા જુદા મહાત્માના આધ્યાત્મિક લેખા છે. શરૂઆતમાં આ લેખકના પરમાપકારી કૃપાળુ મહાત્મા શ્રોશુભમુનિજીના દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીના અપૂર્વ લેખ છે. ટુંકમાં દ્રશ્ય ગુરુ તથા પાઁયની વ્યાખ્યા જણાવી છે. સાથે ભ્રાંતિ વિચાર, ગાયન ઉપનયન તથા નવ તત્વમાંના જીવ અને અજીવ એ એ તત્ત્વોની કથાના ઉપનયનના નાના લેખા આપ્યા છે, બીજો અને ત્રીજો લેખ, ધારાળ નિવાસી એક પવિત્રાત્મા વકીલના છે. જેમાં આત્મા તથા જડની સાખીતી, આત્મા સાથે આવરણનુ કેમ બંધાવું અને આવરણિત કર્મના નાશ કેમ થાય ? ત્રોજા લેખમાં ઉદય તથા પુરૂષાર્થ શું છે ? દરેક કાર્યની પ્રગતિ ઉદયથી કે પુરૂષાર્થથી થાય છે ? પ્રથમ ઉદય કે પુરૂષાર્થ ? એ વિગેરેના અપૂર્વ ખાધદાયક ભાવ ખતાવવામાં આવ્યા છે. ચોથા લેખ તાત્ત્વિક વિચારાનુ` ગુંથન—એ નામના છે. જે ધોરાજી નિવાસી એક પવિત્રામાં વકીલના છે. જેમાં આ લેખકના પરમેાપકારી પરમસ્નેહી મુનિરાજશ્રી ભ્રાતૃચંદ્રજી સ્વામી કોટીલીંબડીસંપ્રદાયના છે, તેમનાપર આત્મ જાગ્રતી તથા આત્મિક વિકાસ કરવા માટે આત્મસત્તાની મહત્તા, માનસિક યાગ, મન તથા આત્માના સંબંધ, પરમાણુઓની ગહનતા વિગેરે જુદા જુદા વિષયેા ઉપર મધદાયક પત્રો લખ્યા છે, તેને સમાવેશ કરવામાં આવ્યા છે. પાંચમા લેખમાં ધારાળ નિવાસી એક મેજીસ્ટ્રેટ સાહેબને લેખ કે જેમાં આત્માના કર્તાપણાને અપૂર્વ ચિતાર આપવામાં આવેલ છે. આત્માની સાથે કર્મના સંબંધ કેવા છે, તેની નિવૃત્તિ કેમ થાય, આત્મા ક`ના કર્યાં કેવી રીતે છે અને અકર્તા કેવી રીતે છે. એ વગેરે ભાવાના ચિતાર પ્રદર્શિત કર્યાં છે. છઠ્ઠો લેખ શાસનકુમાર તથા શાસનદેવીના સંવાદ એ. નામના છે, જે લેખ મેારખી નિવાસી આધ્યાત્મિક લેખક પવિત્રાત્મા રા. રા. મનસુખલાલ ભાઇ કીરતચંદના છે, જેમાં આધુનિક જૈનશાસનની નિષ્ફળતાની ઝાંખી જ ણાવી છે. લેખકર્તાએ શાસનદેવી તથા શાસનકુમારએ એ પાત્રાદ્દારાએ હાલની જૈનપ્રાની કેવી અવ્યવસ્થા થતી ાય છે, તેના અપૂર્વ ચિતાર આપ્યા છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ છેવટમાં આ લેખકના પરમ સનેહી સન્મિત્ર ધેરાજી નિવાસી એક નવા યુવાનના આત્મા તથા મનની ભિન્નતા જણાવી આત્માના મૂળ સ્વભાવનું ભાન થાય, તેવા તત્ત્વજ્ઞાન ગર્ભિત દુહા તથા ચોપાઈમાં આત્મભાવનાને ચિતાર આપી આ સબોધ સંગ્રહ નામના પુસ્તકના ત્રીજા ભાગની સમાપ્તિ કરી છે. આ પુસ્તકમાં આ લેખકના જુદા જુદા લેખો તથા અન્ય મહાશયના લેખોને સંગ્રહ કરવામાં આવ્યો છે. વિવિધ વિષયો ઉપર અનેક લેખોનું ગુંથન થયેલું છે, જેથી કોઈપણ સ્થળે શબ્દોષ, શાસ્ત્રદોષ, શોધનદોષ કે આશયદેષ રહી ગયો હોય, તો તેની વાચક વર્ગની પાસે ક્ષમા યાચી અને વાચક વર્ગ આ લેખકને અવશ્ય ક્ષમા આપશેજ એમ સમજીને સમાપ્ત કરું છું. એ શાંતિઃ " शिवमस्तु सर्वजगतः परहित निरता भवंतु भूतगणाः લાક પ્રશાંતુ નાશ સર્વત્ર સુધી અવંતુ તા:” .શ. “દેહ છતાં જેની દશા, વ દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણુત.” ૧ ઓ શાંતિઃ! શાંતિઃ !! શાંતિ !!! સમાપ્ત. n III { Page #371 -------------------------------------------------------------------------- ________________ ॐ तत् सत् શ્રી કચ્છ સેવા સમાજ. जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी वसुधैव कुटुंबकम्. ઇન માતૃ ભૂમિ કે નમન, મુંજી માતૃ ભૂમિ કે નમન કચ્છી અસાંજાકાડ મીંજા કુરખાન કરી તનમન મુંજી માતૃ ભૂમિ કે નમન, અયવલે અસાંજા વતન. નિર્જન ઉર્ફે —શ્રીયુત્ સુરારજી લાલજી વ્યાસ. સ્વદેશ સેવા એ પવિત્ર ધર્મ છે. અમારા વ્હાલા કચ્છી બધુઓને વિજ્ઞપ્તિ. જન્મ ભૂમિની સેવા બજાવવા સાનેરી સમયની પ્રાપ્તિ. કચ્છ માંડવીમાં પ્રગટ થયેલ શ્રી કચ્છ સેવા સમાજ આપણી વ્હેવારીક સામાજીક તથા ધાર્મિક સ્થિતિને વિકાશ કરવાને તથા આચરણ સુકેળવણીના ફેલાવ કરવાના ઉચ્ચ અને ઉમદા આશયથી સ્થપાઇ છે, ધાર્મિક કે જાતિય ભેદ્ય ગણ્યા વિના ઉપર ટાંકેલ “ વસુધૈવ કુટુમ્ ” એ સુત્રને અનુસરી કચ્છી દરેક પ્રજામાં સેવા રૂપી અત્યુત્તમ ધર્મ બજાવવાને યેાજાએલું છે, માટે તન, મન, ધન, જીવન, સમય તથા શક્તિના ભાગ આપી તમારા પૂનિત માનવ જીવનને સફળ કરશેા. એજ વિનંતિ. ॐ शांति शांति शांति શ્રી કચ્છ સેવા સમાજ, કચ્છ માંડવી. Printed at the Anand Printing Press-BHAVNAG A R Page #372 -------------------------------------------------------------------------- ________________ શઢિ પત્રક. પત્રાંક. ૫ક્તિ. અશુદ્ધ, ૧ ૧૪ જેણે ભાખ્યું ૩ ૫. કીરિદાન પ્રતિદાન એક દેવતા ૧૧ ૧૮ પહેરવવાના જ્ઞાન ખાતે રૂા. ગોસાઈજી ૧૫ ૨૦ સાંત્વન ૧૯ ૨૨ यो दध्यात् ૧૯ ૨૩ दध्यात् જેણે આપ્યું કીર્તિદાન પ્રતિપાદન એક દેવતાએ પહેરાવવાના પાન ખાતે ગોસાઈ સાંત્વન यो दचात् विरम् चिरम् ૨૧ ૨૪ ૨૫ ૨૫ ર૭ ૩૦ ૧૫ ૧૫ * સપ્તાહ ૧૩ વિના ૨૦ . છતાંકૃત ૧૦ જૈન સમાજ ૨૦ પડી રહે. ૭ ગાળો નિજ ૨૦ બાયડી અપૂર્વ ભાવ અમ રે સ્નેહમાં સુંદર સ્વરૂપ પ્રણિપતિ ૯ ખવાની ૨૯ વેસ્યાને દેખવું સરખાં મળ્યા – ૭ નાશ થયો સપ્તાહ (શ્રીમદ્ ભાગવત) વિના કે છતાં તે વિદ્વાન કૃત ' જન સમાજ પડયું રહે - ગાળે જે નિજ બાપડી આવિર્ભાવ અમારા સ્નેહથી સુંદર સ્વરૂપવતી પ્રણિપત્તિ ખાવાની લાડવાને દેખવું સરમાં મળ્યાં નાશ થાય ક ૧૧ ૪૦ ૪૩ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સાહેજ ૬ તેજ તે ૪૪ સાધ્ય હાયજ તેજ તે વ્યવહાર કેાઈ સામાયિક અશુભ ધ્યાનમાં सावजं जोगं પરમાત્મા સમક્ષ કરી ૪૭, ૧૫ ' સામયિક ૪૮ ૧૯ અશુભ ધ્યાન ૨૮ ૨૮ સાવઝ નો પરમાત્મા સમક્ષ પર ૨૩ થઈ ૫૩ ૧૨ સિદ્ધિખિયું ૧૦ વ્યતિત થયા ૨૯ ક્ષમા આશે ૨૦. અમે કરીએ છીએ ૬૧ ૨૯ દે ને નાના છોકરાં થી ૧ ભાવનમાં : ૧૪ ૩૧ તથા ગારને એક નોકર પણ માટે ન રહે ૨૧ જોઈ માયા મારગડા જીઆ આશકા ૮૨ ૧૦ કર્યા જીવ તત ૮૨ ૧૭ સ્પર કાસી જેડા ૮૪ ૨૧ . સુંદરતા ધનઢય ૮૭ ૧૭ હય ને હાથને કર ૨૫ કેઇ દ્રવ્ય પણ સિદ્ધસખિયું વ્યતિત થયાં ક્ષમા આપશે અમે ધર્મ કરીએ છીએ દેને નાનાં છોકરાં ભાવનામાં તેને તથા મૃગારને માત્ર એક નોકર માટે રહે જે છે માયા મારગડા જુદા આશંકા તેને જડતરવા સ્થિર કાંસી જેડા સુંદરતા ધનાઢય હદયને હાથીને કોઈપણ દ્રવ્ય Page #374 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૯૭ ૧૦૦ ૧૮ ૨૩ ૪. કડું જેની દ ૧૦૦ ૨૦ ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૨ ૧૪ ૨૯ ૨૬ ૯ ૧૬ ૨૩ ૮ ૧૧૭ ૧૨ ૨૮ ૩૧ તેને વમી પાછા અનુપૂવી ગુણસ્થ નક યોગ ૧૩ માસ કરી હત અથાત્ વિવાદ કહેતાં ત્રથા પામી જાય છે હાય હાય આશ્રી પ્રથથ શબ્દનમ ૫ શાસ્ત્રો શાસ્ત્ર રૂપે વાસના શક્તિ विज्ञानधनेत्याએક કહેવત " एवंदं सर्व અકાશ એકસમ ૧૨૪ ૧૨૬ ૧૨૭ ૧૩૫ ૧૩૬ ચૌદ તેને વળી પાછા આનુપૂર્વી ગુણસ્થાનકે યોગ ૧૩ મા કરી હોય અર્થાત વિવાદ કરતાં તથા મોહ પામી જાય છે હાય , આશ્રયી પ્રથમ શબ્દનય, ૫ શાસ્ત્રો શસ્ત્રરૂપે વાસનાશક્ત विज्ञानघनेत्या એ કહેવત एवेदं मि सर्व આકાશે એક સમય यो यादृशः સ: તારા અને અનેક ઉત્પન્ન હૃદયી ૧૮ ૧૩૮ ૧૩૯ ૧૪૭ ૧૪૭ ૧૪૯ ૧૬ ૨૦ ૧૫૩ योयादशः ૧૫૯ ૧૬ર ૧૬૬ ૧૬૮ ૧૭૨ ૧૦ ૩ ૨૩ ૨ ૨૯ स तादशः અને અને ઇત્પન્ન હદથી. હના જામે છે * હતા. * - જાગે છે * Page #375 -------------------------------------------------------------------------- ________________ વિવાર ' ' - - ૪ - પરાત્માઓના ત્યાગ ધારણ તેથી કર્મ બંધાય છે ભવે ખેદ તયા સ્ત્રીને પછી 'શ્રદ્ધા બતાવતાં સપુરૂષ નાડી સ્ત્રીનું કોઈએ ૩૦ ૧૭૫ ૨૫ દિવસ ૧૭૫ પરમાત્માઓના ૧૭૮ ત્યાગ ધારણા ૧૭૯ તેથી બંધાય છે ૧૮૧ ૧૮ ભવ ખેદ મથા - ૧૮૨ ૩૦ ૧૮૪ પછીનું ૧૮૫ ૧૯ શ્રધા . ૧૮૭ . બતાવતે ૧૮૮ સત્ય પુરૂષ ૧૯૦ ૨૬ ૧૯૧ ૧૮ સ્ત્રીનું કેઈ ૧૯૬ ૧૦ વસ્ત્ર ૧૯૮ ૨૭. નિગ થ ૨૦૦ ૧૯ સત્સાનું ૨૦૧૨ વિસમ ૨૦૫ તિય ૨૦૬ ૧૧ આદ્યાતિ २०६ ચૈતન્યતતા ૨૦૯ ૨૭ પરિણન ૨૧૩ ૨૮ પવિત્ર ૨૧૪ લેખાઓનીજ २१७ बरमको २१७ २. मुर्ख ૨૧૭ ૨૧ પદ ૨૨૪ ૧ ઉશીને ૨૨૪ ૬ ઉશભાવ ૨૨૬ ૨૯ શકાયા SY ૧૮ નિથ સલ્લાસ્ત્રનું વિષમ તિર્યંચ અઘાતિ ચૈતન્યતા પરિણમન પવિત્ર લેખનીજ बरमेको मूर्ख एकमंद्र ઉદ્દેશીને ઉદ્દેશભાવ શક્યા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ૨૪૦ २४७ ૨૫૦ ૨૧ ૨૬૪ ૨}G ૨૦૧ ૨૭૧ ૨૭૪ ૨૭૮ ૨૮: ૨૧ ૨૮૧ ૨૮૧ ૩૮૨ ૨૮૩ Re} ૨૯૫ ૩૦૨ ૩૦૪ ૩૯ ૩૦૯ ૩૧૧ ૩૧૬ ૩૧૭ ૩૨૩ ૩૨૯ ૩૩૧ 333 ઃ 3 ૨૫ ૧૧ ૧૮ ૨૫ ૨૮ ર ૩૧ ૨૧ ૧૨ ૩૧ ૭ ર } ૧૯ ૧૮ ૧૧ ર ૨૪ ૩૧ ૨ ર ર ૧૭ ૧૭ ૧૨ હું ૧૪ ૧૯ : સમજાતા પરમાંનંદ આ ઉપર અંતર્ધ્યાન ममं ક્ષાત્રતે જતા તે ધેર માતા પાસે પારણાથે જેન નિરાંશ્રિત દ્રાવિત દ્રષ્ટિ સ્વગીય કઈ ભાવનને મલીકનું જીડ તમ ક વી માના કાઈ કરત ગુણુ સ્થાનકમાં 1 વિચારતા તેની જ્ઞાન વરણાર્દિ પૂર્વીના મસ્કાર તે વાત અવસ જયંતિ "" શ્રેષ્ઠી સમજાતાં પરમાનંદ આ ઉપરથી અંતર્ધ્યાન मभमं ક્ષાત્ર તેને તે ઘેર આવી ગા પારણાર્થે ન નિરાશ્રિત કવિત દૃષ્ટિ સ્વર્ગીય કÛ ભાવનાને માલીકનું જડ સ્વમ કરવી મેક્ષ માના દોઉ કરત ગુણુસ્થાનકમાંથી વિચરતા તેવી જ્ઞાનાવરણાદિ પૂર્વીના સંસ્કાર તે વાટ અ ગવમ -જયંત "" Page #377 -------------------------------------------------------------------------- ________________ પાસ . : : : ૨૯ દૃશ્યા ટારા મુસલમાન અધ્યાત્મિક સત્યની ર૩૬ ૧૪-પચામ અદસ્યા ટકાર ૩૩૭ ૧૪ મુસમાન ૩૩ અધ્યિાત્મક ૩૪૦ સત્વની ૩૪ - ૪ જયાંથી ૩૪૧ ત્યાંથી ૩૪૧ સમજાવું ૩૪૧ ર૭ ઉંચ ૩૪૪ ૧૫ સહરી ૩૪૪. ૧૭ પ્રગટના કરવા ૩૪ ૧૮ અન્ય ચાતું ૩૪૯ ૭ : અવરણિત જવાથી તથા સમજાવવું સહરા પ્રધટના કર્યો અન્યથા થતું આવરણિત Page #378 -------------------------------------------------------------------------- _