SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ . (૨) આત્મા નિત્ય છે. - જે સંગે દેખીએ, તે તે અનુભવ દશ્ય; ઉપજે નહિ સોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. (૩) આત્મા નિજસ્વરૂપને કર્તા છે. આત્મા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. (૪) આત્મા નિજસ્વરૂપને જોતા છે. નાતા દષ્ટા સહુ શુદ્ધતા, શાયતા નિજભાવ; વેદકતા ચૈતન્યતા, એ તુજ ભાગ્ય સ્વભાવ. ૪ * , (૫) મોક્ષ છે. વીત્યે કાલ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મેક્ષ સ્વભાવ, (૬) મોક્ષને ઉપાય છે. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેહથી, એજ મેક્ષને પથ. ૬ નવ તરંવ. જીવતત્ત્વ, અજીવ, પુન્ય, પાપ, બંધ, આશ્રવ, સંવર નિર્જરા અને મા (૧) જીવ તસ્વ. સમ્યજ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણપૂર્વક આત્મપરિણમન. સમતા રમતા ઉરધતા, ઝાયકા સુખભાસ; વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. ૧ (૨) અંજીવ (અજડ) તત્વ, પરમાણુઓનું સંગ વિગરૂપે જડ પરિમણમન. . તનતા મનતા વચનતા, જતા જડ સંમેલ; લઘુતા ગુરૂતા ગમનતા, એસબ અજુવકે ખેલ. ૨ . (૩) પુન્ય તાવ. " - મનના સુક્ષ્મ અધ્યવસાયનું શુભ ભાવે પરિણન. શુભ પરિણામપૂર્વક શુભ ક્રિયા શુભ કરે ફળ ભેગવે દેવાદિગતિ મય. જેથી શુભ ભાવ જ વધે, અને ઉર્ધ્વગતિ હેય; જે સુખદાયક જગતમેં પુન્ય તત્ત્વ તે સોય. ૨૭ ! -
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy