SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સાતા. તત્ સત્ सहजात्मस्वरुपाय प्रगट पुरुषोत्तमाय नमो नमः ツ ત્રણ આત્માનું સ્વરૂપ. (૨) અતરાત્મા. (૧) હિરાત્મા. (૩) પરમાત્મા. (૧) અહિરાત્મા અજ્ઞાન દશા–મનની આસક્તિપૂર્વક ઇંદ્રિયજનિત વિષયમાં રમણતા. મિથ્યાત્વ (મળ) મેહ (વિક્ષેપ) અજ્ઞાન (આવરણુ) એ ત્રણ અહિરાત્મદશાના મોટા દોષો છે. ોય. ૨૦૩ આત્મા પરમાત્મા. મન અંતરાત્મા અહિરાત્મ દશા ઇંદ્રિયાની ક્રિયા. ઇંદ્રિયા પાંચ. ગ્રાહક–ગ્રહણ કરનાર ગ્રાહ્યગ્રહણ થનાર. ચક્ષુદ્રિય—આંખ. વ–જોવા લાયક પદાર્થોં. ધ્રાણેદ્રિય–નાક. રસને દ્રિયજીભ. ગધ-સુંધવા લાયક પદાર્થોં. સ્પર્શી દ્રિય-શરીર. શ્રવણેંદ્રિય—કાન. રસરવાદ લાયક પદાર્થોં. સ્પર્શ ભાગવવા લાયક પદાથે. શબ્દ શ્રવણ કરવા લાયક પદાર્થો. દૈહિક ભાવ દેહની હયાતીને લઈ ઉત્પન્ન થતી પાંચ દાહાપુદ્દગલસે રાતા રહે, જાણે મહા નિધાન; તસ લાભે લાભ્યો રહું, હિરાતમ અભિધાન, લચું સ્વરૂપ ન વૃત્તિનું, પ્રદ્યું વ્રત અભિમાન; લહે નહિ પરમાર્થ ને લેવા લોકિક માન. નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરલપણું ન મધ્યસ્થતા, એ મતા દુર્ભાગ્ય. અંતરાત્મ દશા સાધકદશા, પાંચ ઇંદ્રિયાના વિષયમાંથી વિરક્ત થઇ સ્વરવરૂપ આત્મભાવ શુ` ? અને
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy