________________
સમર
પદાર્શ તથા સ્વપ્ન અસત્ય છે એમ કહેવાનુ કારણ પદાર્થના નિષેધ માટે નથી, પણ વિશ્વના સમસ્ત પદાર્થો વિનાશી છે તેની અસારતા બતાવવા માટે છે, તેમ જગતને સ્વપ્નવત કહેવાના પણ હેતુ એજ છે કે સચ્ચિદાનંદ આત્મા શિવાય સમસ્ત વિશ્વ અસત્ છે એટલે અભાવ છે એમ નહિ; પણ અસાર છે, વિનાશી છે, ક્ષણિક છે; આત્માને અધઃપતન કરનાર છે, માયાના આવરણાને વધારનાર છે, માટે તે આવરણાથી મુક્ત થવા, વિનાશી વિશ્વના માનિત રાગથી રહિત થવા, સસારના મેાહિત પદાર્થો તરફ ઉદાસીન થઇ વૈરાગ્યને ઉત્પન્ન કરવા અને અવિનાશી એવા પરમ તત્વની પ્રાપ્તિ કરવા માટેજવિશ્વને અસતનામ અસાર કહેલ છે, પણ તેથી વિશ્વના અભાવ નથી, પણ હયાતી છેઅને વિશ્વાકારવૃત્તિની અજ્ઞાન દશામાં આત્મા આવરણિત છે, ત્યાં સુધી નિમિત્ત ભાવે કર્મના કર્તા છે, જ્યારે આવરણ ભાવને લય થઈ આત્મભાવમાં રમણ કરશે, ત્યારે આત્મા સમસ્ત વિશ્વના જ્ઞાતા થશે. ૩
૭–૮–૯૧૦મા—એ ચાર ગણધરાની શકા ૪થી આત્મા ભેાકતા નથી. ૭ મા ગણધર મૌર્ય પુત્ર દેવતા નથી ’ ! દેવતા વિગેરે સ્વપ્નવત્ છે માટે મિથ્યા છે, જો દેવતા નથી તેા પુન્ય આંધી તેનુ મૂળ સ્વર્ગ મળે તેમ નથી ભાકતાપણુ અસિદ્ધ થાય છે. વળી ખીજા વાકયમાં જ લખ્યું છે કે— યજ્ઞાદિક ધર્મક્રિયા કરનાર સ્વર્ગલાકે જાય છે. જો દેવતા જ ન હોય તે સ્વર્ગે ક્યાંથી જવાય ?
·4
- i.
૮ માં અ‘પિત ગણધર્~~નારક નથી. નવૈ મેચ નહે નાના સતિ ’’ એ વચનથી નરકના અભાવ થાય છે. નરકના અભાવ એવાથી પાપ–મધના મૂળના પણ અભાવ થાય છે. તેથી ભાતાપણું સિદ્ધ થઇ શકતુ નથી, વળી ખીજા એક વાક્યમાં એમ લખે છે કે- થઃ ચિાવमाचरति स नारको भवति પાપ કૃત્ય કરનાર નરકમાં જાય છે—એ વાક્યથી નરકની સિદ્ધતા થાય છે.
"C
૯ મા ગણધર અલભાતા-‘પુણ્ય-પાપનો અભાવ છે.' અન્તિમत्युक्तं " पुरुष તેનું ચિત્ત સર્વે ” ચાયિવવું. સમસ્ત વિશ્વ આત્મામય હોવાથી પુન્ય પાપને અભાવ થાય છે, જેથી ભાકતાપણું સિદ્ધ થતું, નથી,
k
ܕܕ
૧૦ મા ગણધર મેતા—પરભવ નથી. ઈંદ્રભૂતિની માફ્ક આત્મા પાંચ મહા ભૂતમાંથી ઉત્પન્ન થઇ ભૂતના નાશની સાથે આત્માના નાશ થવાથી પુન્ય-પાપનાં મૃત્યા કરનારને તેના મૂળના અભાવ થાય છે, જેથી આત્માનુ ભાકાપણ ઉડી જાય છે,