________________
as
કર્મના ઉદય પ્રમાણે થાય છે, આજ મત જૈનના છે. આથી વિરૂદ્ધ કાઈ કહેતા ઢાય, તેા તે જૈન સિદ્ધાંતના આધારે નહિ, પણ કાઇ ખીજા મતને અનુસરીને કહે છે અને જો કાઇ એમજ કહે કે ઉપર જે કહેલું તે જૈન મતથી વિરૂદ્ધ છે, તે તે માજીસ જૈન મતને ખરી રીતે ઉકેલી ( સમજી ) નથી શકયા, એમ ખાત્રીથી !હી શકાય.
પ્રશ્ન—આ તે બધુ ઉંધુ' વાળી કરવા પણું રહેતું નથી, જે થાય છે તેમ કરવા તપર થાય, તાપણુ રાકવાને પ્રયત્ન રાયુ' શકાશે નહિ. આવા ખાધ કર થવાના ભય તમને કેમ નથી થતો ?
નાખવા જેવી વાત થાય છે, કાંઇ થવા દ્યો. મન ગમે તેવા અધમ .કરવાની જરૂર નથી; કારણકે તે ડીક કહેવાય . આથી કાંઇ અનર્થ
"
આ
જવાબ.' વળે છે કે સીધુ થાય છે તેના વિચાર અત્યારે કરવાંના નથી, સત્ય શું છે ? તેનાં વિચાર થાય તાજ લાભ થાય. · દવા ન પીવી, કારહ્યુકે તે કડવી છે ’ અને ‘• ઝેર પીવું, કારણકે તે સ્વાદિષ્ટ અને મીઠું છે, કેવી વાત કહેવાય ? આવા આધ કાઇ કરતુ” નથી, પણ નિમિત્ત મળે ત્યારે સહેજે મેધ થશે, સહેજે ગ્રહણ થશે તથા લાલ ગેરલાભ ઉયના આધારે થશે, તેમાં ખાધ કરનારને ભય થાયજ નહિ અને થાય તે ખાધ કરનારને પોતાના ખેાલવાનું ભાન નથી એમ કહેવાય.
પ્રશ્ન—આમ છે તો નાની અને અજ્ઞાનીમાં ફેર શું ? અજ્ઞાની પ્રેમ કહું છે કે આ તા. પાંચ મહાભૂતનું પૂતળું છે, પાપ પુન્ય તા માત્ર નામનાજ છે, જેમ થાય તેમ થવા દ્યો, મનને કાણુમાં રાખવાના પ્રયત્ન કરવા જરૂરતા નથી; કારણકે તેથી કાંઇ લાભ નથી, વિગેરે નાનીનું કહેવું પણ ઉપ
થી તો તેવું જ લાગે છે, તે પણ એમ કહે છે કે જે થવાનુ છે તે થાય છે, ઉધ્યમાં થશે, તે તેથી વિરૂદ્ધ જે કોઇ પ્રયત્ન થાય છે. તે અજ્ઞાનને લઇને સહેજે ચાય છે, પણ નિરર્થે ક છે. વિગેરે. આ બનેને વિચાર લગભગ એક સરખા લાગે છે, આમ છતાં નાની આ સંસારથી સહેજે વિરકત થતા જાય છે, તેનુ કારણ શું ? જ્ઞાની માલના માર્ગે ચાલવા માંડયા છે અને અજ્ઞાની એથી ઉપે જાય છે, એમ કહેવાય છે. તેનુ કારણ શું ?
જવાબ—જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર . એટલાજ છે કે જ્ઞાતીને નિષાયતા સહેજે જણુાઇ ગઇ છે. મોક્ષના માર્ગ આ અને ઉધો માર્ગ આએ પેાતે બસખર સમજ્યા છે અને તેથી મોક્ષથી ઉધે માર્ગે જતા હરશે, ત્યારે પણ તેનું લક્ષ્ય તા માર્ગના માર્ગ તરફજ હશે અને કને નિરૂપાય છે એમ સમજે છે,