________________
હા એટલે અર્થાવગ્રહ થયા પછી શું સંભળાય છે, શું ગંધાય છે? વિગેરે જે વિકલ્પ તેને બહા કહે છે
અપાય એટલે અહી પછી અમુક સંભળાય છે, અમુક ગધાય છે વિગેરે જે સંકલ્પ (નિર્ણય) તેને અપાય કહે છે.
ધારણા એટલે અપાય થયા પછી તે અપાય (સંકલ્પ-નિર્ણય)નું જ્યાં સુધી ટકી રહેવું યા યાદ રહેવું તેને ધારણ કહે છે.
મતિ જ્ઞાનના ૨૮ ભેદનું કોષ્ટક
દરેક ઇંદ્રિયને. ૧
૨
૩
૪
૫મી | કુલ
૧ શરીરને
વ્યંજના
છું અર્થવ ઈહા અપાય ધારણ
૫
૨ જીભને
|
૩ નાકને
વિશેષ સમજ. દરેક ઈદ્રિયને પહેલો વ્યંજનાવગ્રહ, પછી અર્થાવગ્રહ, પછી
હા, પછી અપાય, પછી ધારણ. એમ અનુક્રમે થાય છે, તેમાં ચક્ષુ તથા મનને વ્યંજનાવગ્રહ થતો નથી.
જે કાનને ૫ આંખને ૬ મનને
કુલ
'૧- કેઈ પણ જીવના સુખને નાશ કરવો તે હિંસા. જ્યાં જેટલી હિંસા ત્યાં તેટલું પાપ બંધાય.
રાઈપણું જીવના દુઃખ નાશ કરે તે દયા, ત્યાં જેટલી દયા ત્યાં તેટલું પુત્ર બંધાય.