________________
(૬) સમભિરૂઢ નય—જે કાર્ય પૂર્ણ થવાને અશ ખાકી રહેથી પણ તેને પૂર્ણ કહેવું માટે તેને પૂર્ણગ્રાહી કહે છે.
(૭) એવ ભૂત નયસંપૂર્ણ કાને સંપૂર્ણ કહેવું તે.
હવે આ સાતે નયનું સ્વરૂપ વિશેષ સમજવા માટે એક લૌકિક દૃષ્ટાંત ઉપર ઘટાડે છે.
:
૨૫—એક માણસને સાનાની મેાહનમાળા કરવી છે, તે કરવાની તેને તીવ્ર ઇચ્છા થાય ત્યારે તે નૈગમનય કહેવાય. તે ઇચ્છા થયા પછી કડી બાવાને માટે એરણ, અગ્નિ,સાની વિગેરે જોતાં સાધના તેના સંગ્રહ કહેતાં ભેગાં કરવાના જે પ્રયાસ કરે તે સંગ્રહનય કહેવાય અને જો તે સાધને ભેગાં કરવાના પ્રયાસ ન કરે તે ગેંગમાભાસ કહેવાય. કેમકે જે તય છે તે કારણુ છે. . અને કારણ તે કાર્યને પહોંચાડે તે જ કારણ કહેવાય, નહિ તેા તે કારણાભાસ થાય, તેમ પ્રથમના નય.કારણ છે તે બીજાને પહોંચાડે, આજે ત્રીજાને પહેાંચાડે એમ કારણ કાર્યને પહોંચાડે તે તે નય કહેવાય. નહિ તેા નયાભાસ એટલે તે કારણ—કાય અસત્ય થાય છે. સ ંગ્રહનયમાં જે જે સામગ્રી બતાવીએ તે સંપૂર્ણ સામગ્રી ભેગી થાય, ત્યારે તે વ્યવહારનય કહેવાય. વ્યવહારનય છે તે સ પૂર્ણ કારણ છે અને સંપૂર્ણ થવાથી કાર્ય જે કરવું છે તે નિશ્ચય કહેવાય તેના અંશ પણ આવવા જોઇએ. જોસ પૂર્ણ કારણ . થયે કાર્યના અંશ પણ ન દેખાય તે તે વ્યવહારાભાસ કહેવાય. કેમકે કારણ કા સલગ્નપણે છે. હવે કાર્ય થવાનું જે ઉપાદાન સાનુ જ્યારે તૈયાર થઇ એરણ ઉપર આવ્યું ત્યારે તેને નિશ્ચયનય ( કાર્યનય ) કહે છે સૂત્ર નયમાં ગણાય છે. તે સાનાને ગાળી તેને ઢાળ પાડે. આંકડા કરવાથી તેનું અનુમાન જયારે થઈ શકે કે આ ત્યારે તે શબ્દય કહેવાય. તે બધા આંકડાને ગોઠવી માન્ય અશિક ક્રિયા બાકી રહે ત્યારે તે છઠ્ઠો સમભિનય જ્યારે સવાશે પૂર્ણ થાય ત્યારે તે એવભૂત નય કહેવાય. હવે નિમિત્ત કારણની તરતમતા બતાવે છે,
નિમિત્તના એક સામાન્ય નિમિત્ત અને ખીજો વિશેષ નિમિત્ત, એમ એ ભેદ છે, જે કારણ ફરી શકે તે સામાન્ય નિમિત્ત કહેવાય અથવા કાઇ વખતે જેની હયાતી ન હેાય વા એક કારણને સ્થાને ખીજું કારણ હાય છે તા ત્યાં તે કામ ચાલી શકે, તે સામાન્ય કારણ કહેવાય. જેમ ચાડીને ઠેકાણે તેના જેવું ખીજું જોરવાળુ હથીયાર હોય તો કામ ચાલી શકે અથવા દુધપાક કર
an
અને તે ઋજુ તેના છુટા છુટા માહનમાળા કરે છે આપવા જેવી સાકહેવાય, તે કડી