________________ કીર્તિ ને કાંચન [9] વિરૂપાને એ દિવસના બનાવ પછી બહાર નીકળતાં ખૂબ શરમ આવતી. માતંગ ભલે ગમે તે રોષે બળ્યો છતાં એની પાસે કંઈ કરી શકે તેમ નહોત; પણ વિરૂપાને સ્વયં વિચાર આવતા. એ વિચારતીઃ એ દિવસે કેવી નિર્બળતા બતાવી. કેટકેટલા ને કેવા કેવા પુરુષ વચ્ચે પોતે નિર્લજ્જ બની પડી રહી અને કોણ જાણે કે મારા માટે શું ય કહેતા હશે ! આવા વિચારોમાં ને વિચારમાં એ અડધી થતી ચાલી ! “અરેરે ! પરમ પાડ માનું છું મા શક્તિને, નહિ તે એ દિવસ મેંમાંથી કઈ યાતકા બેલાઈ ગયું હતું તે થાત !' વિરૂપા વધુ ઊંડી ઊતરી, અને જેમ વધુ ઊંડી ઊતરતી ગઈ એમ એનું મનદુઃખ વધતું ચાલ્યું. વિરૂપા, તને કેણે ઊંચે થાંભલે ચડાવી હતી! શા માટે એ વખતે વિચાર ન કર્યો! મન આટલું કાચું હતું તે પછી કસોટીએ ચડવું નહોતું. કેને પુત્ર ? તારે? અરે મુખ! તારા નસીબમાં સંતાન હોત તો આટઆટલાં વર્ષોનાં વહાણું વાયાં, ને બીજું કંઈ સંતાન જ ન થાત ! ગઈ કાલે જ–તારી આંખ સામે જ પરણને આવેલી પેલી અનેકાનેક મેતપત્નીઓના મેળા ભરાઈ ગયા. આ