________________ 282 મહષિમેતારજ યાચના કરી રહ્યો હતે ! રહિણેય જેવો મહાન સુભટ એક નમ્ર ગૃહસ્થની અદાથી ઊભો રહી એશિયાળા મુખે બધા સામે નજર નાખે, એ દશ્ય પણ જીરવાય એવું નહતું. - “મગધવાસીઓ, તમારું લૂંટેલું દ્રવ્ય વૈભાર પર્વતની ગિરિકંદરાઓ, પર્વતકુંજે, સરિતાઓ અને મશાનમાં પડ્યું છે. મારે મન હવે એ આ માટીથી પણ ઓછા મૂલ્યનું છે. મગધના કારાગૃહમાં રહેલા મારા વીર સાથીદારે એ જાણે છે, પણ મારી આજ્ઞા વિના એ મુખોચ્ચાર પણ નહિ કરે! તેઓ તમને બતાવશે. તમે તેમને બેલાવો. હું માનું છું કે તેઓ કદી મારી આજ્ઞા નહિ ઉથાપે. તેઓ પણ મારા માર્ગે જ વળશે!” તેઓ પણ તરતમાં જ મુક્ત થશે.” મહામના મગધરાજ આ વીરની દરેક રીતે કદર કરવા તૈયાર હતા. અને તમે ઈચ્છો તે રાજ તમને સેવાચાકરી પણ આપશે” મેતારાજે કહ્યું. પા છે, તમારી, પણ હવે તો મેં અનેકાનેક રાજવીઓની સેવાને બદલે એક રાજરાજેશ્વરની જ સેવા કરવાનો નિર્ણય કર્યો છે.” “શું સાધુ બનશે ?" બધેથી એકદમ પ્રશ્ન ઊડ્યો. રેહિણેએ મસ્તક નમાવી હા કહી. બધા શાન્તિથી ઉપદેશ શ્રવણ કરવા બેઠા. | દોડતા અાએ ગયેલા ઘોડેસવારો રોહિણેયના વીર સાથી કેયૂર અને બીજા સાથે ત્યાં આવી પહોંચ્યા. જ્ઞાતપુત્ર મહાવીરની દેશના પણ પૂરી થઈ હતી. હિણેયે કેયૂરને પિતાનું તમામ દ્રવ્ય બતાવી દેવા સૂચવ્યું ને સાથે સાથે પલીવાસીઓની વીરતાને આવે રસ્તે વાળી તે માટે