Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 326
________________ સેનીને શે દેષ 303 વાપરતા. રાજાજીનો સુવર્ણકાર એટલે મુનિરાજેથી પણ સુપરિચિત. એણે મુનિજીને વંદના કરી, અને ભિક્ષાન્સ લેવા અંદર ગયો. મુનિરાજ આંગણામાં જ ઊભા રહ્યા. સુવર્ણકારે પ્રેમપૂર્વક ભિક્ષા આપી. ભિક્ષાન વહેરીને, ધર્મલાભ આપી મુનિરાજ પાછા ફર્યા. સુવર્ણકાર હાથ વગેરે સાફ કરી કામ ઉપર બેસવા જાય છે, ત્યાં તે સુવર્ણજવ અદશ્ય! સુવર્ણકાર એકદમ આશ્ચર્યચક્તિ બની ગયે. આ સુવર્ણજવે કેણ લઈ જાય? એક ક્ષણ તો એ વિચારમાં પડી ગયું. એનું દિલ કોઈને ગુનેગાર માનવા તૈયાર નહોતું; કદાચ ડાબે હાથે ઊઠાવીને ક્યાં ય મૂક્યા હોય ! ઘણી તપાસ કરી પણ કશું ન જડયું. હવે શું ? આ સોનું કયાંથી આણવું ? અને ન અણાય તે જવ શી રીતે બની શકે ? રાજાજીની અત્યારની પૂજા ખંડિત થાય ! ઘોર અપરાધ થાય ! રાજાજીના સેવકે સીધું કારાગૃહ જ બતાવે ! એ મુંઝવણમાં એને યાદ આવ્યું. અરે! પેલો સાધુ ! અંદર ગયો ત્યારે એ બહાર જ ખડે હતો. માયા દેખી મુનિવર ચળે ! કંઈ બધા સાધુ સરખા હોય છે? ચાલ તપાસ તો કરું ! રાજદેવડીએ જઈ ખબર આપું ! એ ધુતારાને પકડાવી દઉં ! સુવર્ણકાર એકદમ ઊભું થયું. એ તૈયાર થઈ બહાર નીકળે. પણ એને કંઈ યાદ આવતું હોય તેમ લાગ્યું. અને એણે રાજદેવીને રાહ બદલ્યો. એણે મુનિનો રાહ લીધે. એને વિચાર આવ્યો હતો કે આવા પ્રસંગે રાજદેવડીએ મારી દાદ કઈ નહિ સાંભળે ! એને ખબર પણ હતી કે આવા આંતરયુદ્ધમાં ઈને આવી માથાકૂટમાં પડવાની ફુરસદ નથી. રાજાજીના સેવકે

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344