Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 331
________________ 308 મહષિ મેતારજ આવી ઘેર વેદનાની વેળાએ મુનિરાજ વિચારતા હતા “બિચારા સનીને શો દોષ! એને રાજભય છે. એને મન એ સાચો છે. મારા પર હિતબુદ્ધિથી આ કામ કરી રહ્યો છે. અને પેલા પંખીને પણ કયો દોષ ! એ તે ભૂલથી અખાદ્ય ખાઈ ગયું. એના પેટમાં ય ચૂંક આવતી હશે. એનું નામ દઈશ તે હજાર વાતે ય આ. સોની ઘાત કરતો નહિ અટકે ! ભલે ત્યારે એ બિચારું સુખી થતું !" મુનિ શાન્ત ઊભા હતા, પણ એમનું મનોમંથન પૂર્ણિમાની ચાંદની જોઈ સાગર ભરતીએ ચડે એમ ઉછરંગ ધરી રહ્યું હતું.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344