Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 341
________________ 318 મહર્ષિ તારજ . રાજાએ શું આ વેળા આત્મહત્યા કરી ?" “ના, ના. પ્રાણીને આશાતંતુ દુનિયાર છે. પુત્રને શાણપણ આવશે એવી આશા પર નરકેસરી મગધરાજ મૃત્યુથી ય ભયંકર જીવન વીતાવતા રહ્યા. એક દહાડો કણિકને પતિવ્રતા રાણું ચેલ્લણાના સમજાવ્યાથી એ શાણપણ આવ્યું. એ પિતાને મુક્ત કરવા માટે દોડ્યો. પિતાની જંજીર તેડવા હાથમાં કુહાડો લીધે, પણ મનની વાત કોણ જાણે છે ! મગધરાજ સમજ્યા કે પુત્ર ઘાત કરવા ધો આવે છે. એના હાથે મરવા કરતાં શા માટે જાતે મૃત્યુ ન નેતરવું ! તેમણે હાથ પર રહેલ તાળપુટ વિપથી રસેલી મુદ્રિકા મેંમાં મૂકી દીધી.” “મહારાજ, પાપી કણિકનું શું થશે ?" એનું કલ્યાણ થશે. આ કાર્યને પશ્ચાત્તાપ એના સમગ્ર જીવનને ઘેરી વળશે. એની યાદ એની નિદ્રા હણી લેશે. ખાનપાનમાંથી રૂચિ હઠાવી લેશે. મૃત્યુથી ય ભયંકર પીડાઓ ભોગવશે, ને એમાંથી એને જીવનેત્કર્ષ રચાશે.” અને મગધરાજના આત્માનું શું થશે ?" “મગધરાજને આત્મા પતનની ગર્તામાં નહિ ગબડે! એ કાળાંતરે તીર્થંકરપદ પામશે ને જીવનસાફલ્ય કરશે.” ગુસ્કેવ! આવાં આવાં વિચિત્ર જીવને જોઈ શંકા થાય છે, કે માણસે શું કરવું ને શું ન કરવું ? એક મહાર સ્વર્ગ પામે, એક મહારાજવી નરક પામે !" " શિષ્ય, કર્તવ્યાકર્તવ્યના આ વિચિત્ર મહાસાગરમાં એક જ વાત યાદ રાખવી:

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344