________________ ગુરુ-શિષ્ય 317 " જાણું છું, ગુદેવ ! પણ હાલમાં તેઓ ક્યાં છે?” વભારની ગિરિકંદરાઓમાં એ છેલ્લી ક્ષણો તાજપમાં વીતાવી રહ્યા છે. મહામુનિ અભય પણ તેટલામાં જ છે.” દયાનિધિ ! યુવરાજ અભયની દીક્ષા જેઈને વયેવૃદ્ધ મગધ-- રાજને શું કઈ વિરાગ્ય નહિ આવ્યો હોય?” માણસ માત્ર કર્માધીન છે.” “જ્ઞાતપુત્રના પરમ શ્રાવક પણ?” “કર્મને કઈ મિથા કરી શકતું નથી. ભવભવને પુરુષાર્થ એ માટે જોઈએ. મગધરાજે આત્મહત્યા કરી છે.” “ગુરુજી, એ વિચિત્ર વૃતાન્ત મને કહે !" “ગઈ કાલના જ વર્તમાન છે. મગધરાજે સ્વમાનભંગના ભયથી આત્મહત્યા કરી લીધી.” “સ્વમાનભંગ?” હા, અતિ વૃધ્ધ થવા છતાં રાજગાદી ન તજવાથી યુવરાજ કુણિકે તેમને બંદીખાને નાખ્યા, અને રાજલેબમાં આટલેથી ન ધરાતાં એ એકલવાયા વધુ રાજવીને રોજ સે સે ફટકા મારવા માંડ્યા. રાજેશ્વરી સો નરકેશ્વરી તે આનું નામ! સિંહાસન-લોભે પિતાપુત્રનો સંબંધ ભૂલાવી દીધો. મગધરાજને સારાસારનું ભાન થયું. એ વેળાએ એમને એક જ સ્ત્રીએ સહારે આપ્યો, અને તે રાણું ચેલ્લ એ. કુણિક અન્ય કોઈને મળવા ન દેતે, પણ પરમ તપસ્વિની માતાને ને ન પાડી શક્યો. રાણું ચલ્લણ સવાર ગાળેલી સુરાથી કેશપાશ ભીજવી, એને બેડ વાળી તેમાં કુલ્માષને પિંડ પાવીને લઈ જતી. કેશમાંથી નીચોવીને સુરા પાતી, કુભાષને પિંડ. ખવરાવતી. "