Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 320
________________ બંધનમુક્તિ 297 અહિંસામાં માનનારને સત્ય, પરિગ્રહ કે બીજું બધું જુદું જાણવાનું હેતું જ નથી. ભોગક્ષમ અને ત્યાગક્ષમ મેતારજની સાધુતા ખૂબ જ ઝળકી ઊઠી. ગામ ગામના ખૂણે “મેતારજ મુનિનાં ગુણગાન ગવાતાં હતાં. મેતારજ મુનિ એટલે દયાને દરિયે, કણનો અવતાર !

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344