________________ 232 મહષિ મેતારજ બેઠો હતો. એને પોતાની ભૂલને પારાવાર પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો. વસંતઋતુને મીઠે વાયુ ચિતાને હવે બુઝવતે હતો ને સરિતાનાં નીર મેતાર્યના વ્યાકુળ હદયની જેમ ઊછળી ઊછળીને કિનારો કાપતાં હતાં. આખરે તે ભસ્મ પણ હવામાં ચાલી જવા લાગી. , પણ એ ચંદનરજ જેવી ભસ્મમાંથી ય* “મહાતપિપતીરના વાયુમંડળમાં જાણે એક ગીતના અશ્રાવ્ય મધુર સ્વરે રેલી રહ્યા હતા “થનગન વનમાં નાચે વસંતડી, હૈયાની કુંજ મારી હુલે ઝૂલે.” " આ ઊના પાણીના ઝરાઓ મહાન યાત્રીઓ ફાસ્થાન અને હ્યુએનસંગે જોયેલા ને તેણે માતાના પ્રવાસવર્ણનમાં નોધેલા છે.