Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 298
________________ જીવનશુદ્ધિ [23 ] એકવાર ભૂલેચૂકે અગ્નિ સ્પર્શી જાય અને ભાગ્યયોગે એને પવનને સાથે મળી જાય, પછી એ આગ બુઝાવી શક્ય નથી. એવી જ રીતે ગમે તેવા ઘરપાપીના દિલમાં કઈ નવીન પ્રકાશનું એકાદ કિરણ પ્રવેશી જાય અને પછી મનોમંથનને અવકાશ એને સાંપડે તે એ પ્રકાશ ચિરંજીવ બની જાય છે. દુર્ગચંડ બની રાજગૃહીની અભેદ્ય સત્તાને થાપ આપીને, પાછા વળતા રહિણેયના દિલમાં અવનવીન જે, તોફાન જગ્યું હતું, તે દિવસે વીતવા છતાં એવું જ મનોમંથન જમાવી રહ્યું હતું. એ ગુફાએ ગુફાએ ભયે, શિખરસંગેએ ભટક્ય, પણ એને ક્યાં ય ચેન ન પડ્યું. એને ખરે વખતે નાજુક બનેલા પિતાના દેહ પર ક્રોધ ઉપજી રહ્યો હતો. પિતાની તેનવિદ્યા, સંમોહની શક્તિ ને શસ્ત્રાસ્ત્ર વાપરવાની કુશળતાની નિષ્ફળતા એને ડસી રહી હતી. અરે, આવા દેહને ભરોસો શો ? આવી શક્તિઓની વિશ્વસનીયતા શી? રોહિણેયની નજર સામે એના દાદાની, એના પલ્લીવાસીઓની મૂર્તિઓ ખડી થઈ. વેર, વેર ને વેર. બદલો લેવાની ભાવનામાં ન જાણે કેટકેટલી જિંદગીઓ ધૂળધાણું થઈ! દાદ બિચારો પળવાર શાંતિથી ન જી. એની શક્તિએ, એના શસ્ત્રસામર્થ્ય

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344