Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाजसूत्रे ननु धर्मास्तिकायाभावेऽपि जीवपुद्गलानां गतिर्भविष्यति, तथैवाधर्मास्तिकायाभावेऽपि तेपांत् -स्थतिर्भविष्यति, धर्माधर्मास्तिकायस्वीकारो निरर्थकः ? इति चेत् , उच्यते-तयोरभावेऽपि जीवपुद्गलानां गतिस्थितिस्वीकारे तु अलोकेऽपि जीवपुद्गलानां गतिस्थित्योरतिप्रसङ्ग स्यात् । यदि तु अलोकेऽपि तेषां गतिस्थिती इष्येते इत्युच्यते, तर्हि अलोकस्यानन्तत्वाल्लोकान्निर्गत्य जीवपुङ्गलानां तत्र
शंका-आपने जो जीव और पुद्गलों की गति और स्थिति की अन्यथानुपपत्ति रूप हेतु देकर जो धर्मास्तिकाय और अधर्मास्तिकाय की सिद्धि की है, सो ठीक नहीं है क्यों कि धर्मास्तिकाय और अधर्मास्तिकाय के अभाव में भी इनकी गति और स्थिति हो जावेगो फिर इनकी स्वीकृति में क्या लाभ है।
उ०-यदि धर्मास्तिकाय और अधर्मास्तिकय को न माना जाय और फिर भी जीव और पुगलोंकी गति एवं स्थिति मानी जायें फिर इस प्रकार की मान्यता में अलोक में भी जीव पुद्गलोंकी गति स्थिति हाने का प्रसंग प्राप्त होगा, यदि कहा जावे कि अलोक में भी इनकी गति स्थिति हो जावे तो इसमें हानि ही क्या है ? तो इसका उत्तर ऐसा है कि अलोक तो अनन्त है अतः लोक से निकल कर जीय और पुदलों તે જીવ અને પુલની સ્થિતિ સંભવી શત નહીં, પણ તેમની સ્થિતિ શક્ય डापायी “ अधर्मास्तिकायोऽस्ति " मेवी प्रतीति थाय छे मस्तिय छे.
શંકા–“જીવ અને પુલોની ગતિ અને સ્થિતિ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે જ શક્ય છે, અને તેમની ગતિ અને સ્થિતિને સદૂભાવ હેવાથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.” આ પ્રમાણે આપ જે કહો છો તે બરાબર નથી, કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને અભાવ હોય તો પણ તેમની ગતિ અને સ્થિતિ સંભવી શકશે. તે તેમની ગતિ અને સ્થિતિને આધારે તેમનું અસ્તિત્વ કેવી રીતે સ્વીકારી શકાય ?
ઉત્તર–જે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, અને તેમને અભાવ હોય તે પણ જીવ અને પુત્રની ગતિ અને સ્થિતિ સ્વીકારવામાં આવે છે, અલેકમાં પણ જીવ અને પુલેની ગતિ અને સ્થિતિ માનવા પ્રસંગે પ્રાપ્ત થશે. જે એવી દલીલ કરવામાં આવે કે અલેકમાં પણ તેમની ગતિસ્થિતિ સ્વીકારવામાં શી મુશ્કેલી છે?
તે તેનો ઉત્તર આ પ્રમાણે છે–અલેક તે અનંત છે. હવે જે લેકમાંથી નીકળીને જીવ અને પુદ્રલે અલકમાં પ્રવેશ કરી શકતા હોય તે એવી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧