Book Title: Shrimad Rajchandra Jivan Sadhna
Author(s): Mukul Kalarthi
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005398/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના. મુકુલભાઈ કલાર્થી શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મડળ શ્રી રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પાળ અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુકુલભાઈએ શ્રીમદ્ભુના લૌકિક જીવનનાં પ્રસંગે અને ઘટનાએ સાદી, સ્વચ્છ અને મધુર ભાષામાં નિરૂપ્યાં છે. એમના આંતર જીવનના લાકોર અનુભવા એમણે ટાળ્યા નથી, પણ સ્વસ્થતાથી નિરૂપ્યા છે. એની પાછળના વસ્તુસત્યનું વિવેચન કરવું એ કોઈ પણ લેખકની મર્યાદા બહારની બાબત છે, સિવાય કે પોતે એ લાકોર માર્ગને વિહારી હોય. એટલે આવા કોઈ ગજા બહારના ઊહાપાહમાં પડયા વિના શ્રીમદ્જીનાં લખાણાના આધારે અને તેમના સમાગમમાં આવેલી વ્યકિતનાં કથનાના આધારે શ્રી મુકુલભાઈએ યથેાચિત નિરૂપણ કર્યું છે. એમના નિરૂપણમાં ચરિતનાયક વિશેના એમના આદરભાવ સ્પષ્ટ દેખાય છે. એ ન હોય તે આવા કામ વ્યર્થ લાગે. પેાતાને ગમ્ય ન હોય એવા પ્રસંગે, ઘટનાઓ અનુભવાને તિરસ્કારવાનું કે ગેાપાવવાનું ચાપલ એમણે કર્યું નથી. શ્રીમદ્જીનાં લખાણેામાંથી કળાતું અને સમાગમીએના કથનથી સમર્થિત થતું જીવનદર્શન શ્રી મુકુલભાઈએ કરાવ્યું છે. રસિકલાલ છે. પરીખ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી ગ્રંથમાળા પ્રકાશન-ત્રીજુ શ્રીમદ રાજચંદ્ર જીવનસાધના મુકુલભાઈ કલાર્થી દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. શ્રી મદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ત્રિકમલાલ મહાસુખરામ શાહ પ્રમુખશ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, શ્રી રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પોળ, અમદાવાદ, આત્મશાંતિ જે જિંદગીને ધ્રુવ કાંટે છે. તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે. લોકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવ કાંટે છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ વેગવાળી હોય તે પણ તે દુઃખને જ હેતુ છે. શ્રીમદ રાજચંદ્ર કિંમત : રૂ. ૨-૦૦ સુધરે.' કિંમત | - - - ૫ સં. ૨૦૨૨ પ્રત: ૧૫,૦૦૦ પ્રથમ આવૃત્તિ મુદ્રક: મોહન પરીખ સુરુચિ છાપશાળા બારડોલી-૨ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમના શબ્દોમાં ‘સત્’ મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક ‘સત્ ’તે જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યાગ્ય છે, તે જ પ્રતીત કરવા યેાગ્ય છે, તે જ અનુભવરૂપ છે, અને તે જ પરમપ્રેમે ભજવા ચેાગ્ય છે. તે ‘પરમસત્'ની જ અમેા અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ. તે ‘પરમસત' ને પરમજ્ઞાન કહેા, ગમે તેા પરમપ્રેમ કહે, અને ગમે તેા ‘સત્ત્વચિત્—આનંદ સ્વરૂપ' કહે, ગમે તે ‘આત્મા' કહે, ગમે તેા ‘સર્વાત્મા’ કહે, ગમે તે ‘એક' કહેા, ગમે તે ‘અનેક' કહેા, ગમે તે ‘ એકરૂપ ' કહે, ગમે તે ‘સવરૂપ' કહા, ‘સત્' જ છે, અને પણ ‘સત્' તે તે જ એ બધા પ્રકારે કહેવા યાગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરમબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામાએ કહેવાયુ છે. અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કાઈ પણ શબ્દમાં ખેાલીએ તે તે એ જ છે, ખીજું નહીં. શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના શબ્દોમાં– જીવન દષ્ટિ એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયને દેહ જ ગમતું નથી તો? આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરે. પિતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી, એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે), અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકે નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. -શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૨૪ મું વિ. સં. ૧૯૪૭ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના શબ્દોમાં જીવન નિર્ધાર આત્મજ્ઞાન પામે છે તે નિઃસંશય છે; ગ્રંથભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે; સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણકે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હે, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ ગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે, તે સાવ સેનાનું થાય તે પણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે. શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ -શ્રીમની સમદષ્ટિ જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જે સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. આત્મારૂપ પણનાં કાર્યો માત્ર પ્રવર્તન હેવાથી જગતનાં સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વતે છે, તેમ સ્વપણે ગણાતા સ્ત્રીઆદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના હસ્તાક્ષર– minसिदि. १५३५ Panauti, ५०मो६५ min, among ते ५९ . 0 २०६४३ . १ of nin at Tami, nitama ले, (६५०३१० n an , rat na adin.. छोरा पिss , gani int, mr tan tant, ३. 6५. न. 3 mea nina ले iv, य, रविन v. . ६५ १ १८५, M eceani. २३ archnite, viller R र २०१०, ne ortone, Ana rahana, Menui ou. १ RELAni, Arun, mit Chathi, को ले Anta. . For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ સમીપવર્તી સહજજ્ઞાન વૈરાગ્યમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દી સંવત ૨૦૨૪ના કારતક સુદ ૧૫ના દિને આવે છે એને અનુલક્ષી એ પુણ્યનામ પુરુષના ઉપકારની યત્કિંચિત પુનિત સ્મૃતિ અર્થે આ “શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ” –સ્થાપવામાં આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રનું જગહિતકારી પરમ કલ્યાણમય સાહિત્ય, એમના જીવનના પ્રસંગો આદિ જુદીજુદી ભાષાઓમાં પ્રકાશિત કરવાને, વિશાળ સમુદાયને એને લાભ મળી શકે એવી રીતે પ્રચાર કરવાને ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. મંડળને ટ્રસ્ટ એકટ નીચે રજિસ્ટર કરાવવામાં આવ્યું છે. બંધારણપૂર્વક વ્યવસ્થા માટે એક અગ્યાર સની વ્યવસ્થાપક સમિતિ અને પ્રકાશનના કાર્ય માટે પાંચ સભ્યની એક પ્રકાશન સમિતિ હાલ કામ કરે છે. ઉદ્દેશને અનુલક્ષી શરૂ કરેલ પ્રકાશન કાર્યનું “રાજપદ” એ પ્રથમ પ્રકાશન છે. “કર વિચાર તે પામ” એ બીજુ પ્રકાશન છે. અને આ “જીવન-સાધના” એ ત્રીજું પ્રકાશન છે. બીજા પ્રકાશનનું કામ ચાલુ છે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ વિશેષ આનંદ તા એ છે કે શ્રીમદ્ પ્રત્યે ભક્તિવંત વિશાળ સમુદાય અને શ્રીમની સ્મૃતિમાં સ્થપાયેલ અનેક સસ્થાએ આ કાર્યમાં સારા ઉલ્લાસથી એકત્રપણે સહકાર આપી રહી છે અને એ જ આ મંડળની ઉપચાગિતા છે. શ્રીમદ્ પ્રત્યે પ્રેમભક્તવત સૌ કાઈ ને આ કાર્યમાં સહકાર આપવાની વિન...તિ છે. તા. ૧૦-૪૬૬ શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા, પંચભાઈની પાળ, અમદાવાદ. શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મડળ કારાબારી સમિતિ વતી ત્રિકમલાલ મહાસુખરામ શાહ, પ્રમુખ. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન લોકોત્તરની જીવનચર્યા लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति। શ્રીમદ્ રાજચંદ્ર જેવા પુરુષવિશેષની ચરિતકથા લખવી દુષ્કર છે. ઇન્દ્રિયદર્શનાવલંબી આપણું બુદ્ધિ ખ્યાલ કરી શકે, સમજી શકે અને સ્વીકારી શકે એવી મહત્તા-વિશેષતા એમના ચરિતમાં નથી એમ નથીઃ જેમકે એમની અસાધારણ સ્મૃતિ, લઘુવયમાં પ્રજ્ઞા પરિપાક, વ્યવહારનીતિને આગ્રહ, કાર્યકુશળતા, શાસ્ત્રનિપુણતા, ગુજરાતી ગદ્યમાં મૌલિક પ્રભુત્વ, સદાચરણનિષ્ઠા, સત્યશોધકતા, વૈરાગ્ય, આત્માનાં મનન, શ્રવણ અને નિદિધ્યાસન, તદર્થ નિવૃત્તિઉત્સુકતા, નિર્ભયતા ઈત્યાદિ. આ બધા ગુણે વ્યક્ત કરતા પ્રસંગો, ઘટના, સમાગમોનાં પણ પ્રામાણિક વર્ણન કરવા, સહેલાં નહિ પણ, શક્ય તે છે જ. પણ શ્રીમના આ બધા આવિર્ભાવો ઉપરાંત બીજા કેટલાક આવિર્ભાવોને –જે અપેક્ષાએ બાહ્ય કહેવાય એવા આવિર્ભાવોની મૂલશક્તિ જેવા છે અને જેમનું વર્ણન તેમના પોતાના શબ્દોમાં થયેલું છે તેમને– સમજવા એ દુષ્કર, અત્યન્ત દુષ્કર છે. તેમને સ્વીકારવાને પ્રશ્ન તે તેમને સમજયા પછી આવે-અથવા તે બુદ્ધિતર્કને શાન્ત કરી કેવળ શ્રદ્ધાને વિષય બને. ઉ. ત, ““પુનર્જન્મ ૧૦ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ છે—જરૂર છે, એ માટે ‘હું' અનુભવથી હા કહેવામાં અચળ છુ.” એ વાકચ પૂર્વભવના કાઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યુ છે. જેને-પુનઃજન્માદિભાવ કર્યા છે. તે પદાર્થ ને કાઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે.'' ૧' શ્રીમદ્ભા આ અનુભવને શી રીતે સમઝવે? મનેાવિજ્ઞાનના ચોકઠામાં એ કઈ રીતે એસે?-અથવા રધન્યરે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષેરે ધારા ઉલસી, મટચો ઉદય કના ગવ રે. ઓગણીસેને એકત્રીસે આવ્યા અપૂર્વ અનુસાર રે, ઓગણીસ ને ખે તાલિસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ઓગણીસ ને સુડતાલિસે, સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે * * * , આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દૈવિયોગ રે. આમાં દશ વર્ષે ધારા ઉલસી 'એને શે! અર્થ અને એ કઈ મનાવસ્તુને સૂચવે છે? અપૂર્વ અનુસાર ' આવ્યા એટલે શું આવ્યું? વૈરાગ્ય તેા સમઝીએ પણ ‘અદ્ભુત ' એટલે શું?-‘શુદ્ધ સમકિત પ્રકાશ્યું ' એટલે શું થયું? જડ અને ચેતન બે ભિન્ન છે એવી શ્રદ્ધા કે માન્યતા તે સમ્યકત્વ કે સમકિત, પણ ‘પ્રકાસ્યું ’ એટલે વિચાર ઉપરાંત ખીજું શું થયુ? ‘નિજસ્વરૂપ અવભાસ્યું’ –એટલે માણસને ‘અહં'નું વેદન થાય છે એના કરતાં ખીજું શું અવભાસ્યું ? લગભગ કેવળ ભૂમિકા ને સ્પર્શવાનુ એટલે શેને સ્પ વાનુ ? ૧ શ્રીમદ્ રાજચંદ્ર, સં. ૨૦૦૭ની આવૃત્તિ પત્ર ૪૨૪ ૨ એજન. પુત્ર ૯૬૦-૧ (૩૨) ૧૧ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૫૩માં–૨૯ વર્ષની વયે પિતા વિશે આ નેધ શ્રીમદે કરી, તેમાં તે તે ઘટનાને વર્ષવાર નિર્દેશી છે. આવી અનેક બાબતે જેમના જીવનચરિતમાં ઘટનાઓ રૂપે વણાઈ હોય તેની બુદ્ધિગ્રાહ્ય કથા શી રીતે લખાય? આ વિજ્ઞાનયુગમાં આવી બાબતોનું હજી સંશોધન થયું નથી. જે કાંઈ જાણીએ છીએ તે કાં તે શ્રદ્ધા રૂપે કહેવાય છે, વહેમ રૂપે કહેવાય છે, કે કવિકલ્પના તરીકે આસ્વાદાય છે. વળી,–“અમુક સાલમાં શ્રીમદે ઝવેરાતને ધંધો શરૂ કર્યો એ ઘટના સરળતાથી સમજમાં આવે એવી રીતે જે કહી શકાય તેવી શ્રીમદ્દને અમુક સાલમાં “ધારા ઉલસી” કે અપૂર્વવૃત્તિ' આવી, કે પૂર્વભવના જોગનું સ્મરણ થયું' એ બાબતેને એવી રીતે ઘટનાઓ તરીકે કહી શકાય? - શ્રીમદ્દનું માનસ તેમના વ્યવહારજીવનથી અને તેમના દાર્શનિક ઝીણવટવાળાં લખાણેથી જે સમજાય છે તે ઉપરથી, તરંગમાં આવી કે કોઈ ભ્રમણાની પ્રેરી કે કઈ મહિમા બતાવવાની વૃત્તિથી, આવું માનવા કે લખવા પ્રેરાય એવી આ વ્યક્તિ લાગતી નથી. એમના ગાઢ પરિચયમાં આવેલા ગાંધીજીને આ વિશે બહુ સ્પષ્ટ અભિપ્રાય છેઃ “તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.૩ અર્થાત કે એમનાં માનસની લઢણ બુદ્ધિપ્રધાન તાર્કિકની છે, પિતાના મનનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી શકે એ જાતનું એ ચિત્ત છે. પિતાને જ્યારે “હરિરસ"ની તાલાવેલી થઈ છે અને એની મસ્તી” આવી છે ત્યારે પણ એ પોતાની વૃત્તિઓના નિરીક્ષક દેખાય છે. અર્થાત કે એક પક્ષે લખનાર સ્વસ્થ બુદ્ધિને અનાડંબરી ૩ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી પૃ. ૪૬ ૧૨ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સૂમ નિરીક્ષક છે અને બીજે પક્ષે એની છે અને લખાણે એવી મનોદશાઓ-માસવસ્તુઓ–માન ઘટનાઓ રજૂ કરે છે જે વિજ્ઞાનગમ્ય નથી, ઇન્દ્રિયજ્ઞાનાવલંબી બુદ્ધિને ગમ્ય નથી. આ કારણથી શ્રીમદ્જી જેવા પુરુષવિશેની જીવનકથામાંથી આ બધે ભાગ છોડી દેવામાં આવે એમ બને; અને એ છેડી દીધાં છતાંય સદાચારનિક એવું ઘણું એમાં નિરૂપી શકાય. અને અહીં જ જીવનચરિત લખવાની મોટી ઘુંટી આવે છે. જે અનુભવ ચરિતનાયકના જીવનનાં આધારભૂત બન્યાં દેખાતાં હોય તેમને મૂકી દઈને કે ગૌણ કરીને તેમનાં જીવનચરિત કેમ નિરૂપી શકાય? આવા ગૂઢસ્તરના અનુભવોની વાત ન હોય ત્યાં પણ ચરિતનાયકની જે પ્રેરણારૂપ શ્રદ્ધા હોય તેને ધ્યાનમાં રાખ્યા વિના તેના વિચારો કે આચારોને એ મૂળશક્તિ વિના કેવી રીતે બરાબર સમઝી શકાય? ઉ. ત. મહાત્મા ગાંધીની ઈશ્વર વિશેની શ્રદ્ધા–I am surer of His existence than of the fact that you and I are sitting in this room. Then I can testify that I may live without air and water but not without Him... 8 holl 24101 અને બીજી કેત્તર શ્રદ્ધા અને પ્રેરણા વિના ગાંધીજીના આચારવિચારોને સમઝવાના અને તેને અનુસરવાના પ્રયત્ન કેટલી વિષમ સ્થિતિ-હાસ્યની અને દુઃખની-ઊભી કરે છે તે આપણે આજે જોઈએ છીએ. જો વૃદ્ધઃ સ વ : (મ. બી. ૨૭-૩) પણ શ્રીમદ્જી કે રામકૃષ્ણ પરમહંસ, કે રમણ મહર્ષિ કે શ્રી અરવિંદ જેવાનાં આંતરવિશ્વ faith–શ્રદ્ધા કરતાં પણ જુદી જાતનાં દેખાય છે. એમનાં આંતરવિશ્વમાં એ શ્રદ્ધાને પદાર્થોનાં “અનુભવ”, 4 My Religion p. 43 ૧૩ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ દર્શન” કે “સમાપત્તિ હોય છે. એથી એવાઓનાં જીવનચરિત એ “અનુભવ ઘટનાઓનાં કથન વિના નિષ્ણાણ થઈ જાય. તે બીજી બાજુએ ચમત્કાર લોલુપતા થઈ જવાને, વહેમનાં ધુમ્મસમાં અટવાઈ જવાન, બુદ્ધિગ્રાહ્યને પણ અતીન્દ્રિય કટિમાં મૂકી દેવાને ભય હોય છે. જીવનચરિત લેખક માટે આ બંને કટિઓમાંથી બચી જવાને માર્ગ તટસ્થ ભાવે એતિહ્ય પ્રમાણેની બરાબર ચકાસણી કરી જે લૌકિક કે લકત્તર ભાવો–અર્થો-ઘટનાઓ નીપજે તેમનું નિરૂપણ કરવું એ છે. લેખકના પિતાના અનુભવમાં ન હોય અથવા એના જ્ઞાનની કક્ષાને સંભવિત ન લાગે એવી બીનાઓ પણ ઐતિહ્ય પ્રમાણથી નીપજતી હોય તે તેમને છોડી શકાય નહિ એ આધુનિક ઐતિહ્ય પરીક્ષકને ય મત છે." શ્રીમજીનું આવું સંશાધનપૂર્વક નીપજેલું જીવનચરિત લખાવવું હજી બાકી છે. આવું ચરિત લખ્યાં પહેલાં શું થવું જોઈએ એ ગાંધીજીએ સૂચવ્યું છેઃ “જીવનચરિત્ર લખવું હોય, તે હું તેમની જન્મભૂમિ વવાણિયા બંદરમાં કેટલેક વખત ગાળું, તેમનું રહેવાનું મકાન તપાસું, તેમનાં રમવા-ભમવાનાં સ્થાને જોઉં; તેમના બાળમિત્રોને મળું; તેમની નિશાળમાં જઈ આવું. તેમના મિત્રો, અનુયાયીઓ, સગાંસંબંધીઓને મળું, તેમની પાસે જાણવાનું જાણી લઉં ને પછી જ લખવાને આરંભ કરું.” આધુનિક યુગની અપેક્ષા આવાં સંશોધન આવશ્યક ગણે 5 F. H. Bradley-The Presuppositions of Critical History (pp. 63 Collected Essays vol. 1) B47 G. J. Garraghan S. J. A. Guide to Historical Method pp. 298–808 ૬ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી પૃ. ૪૧ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પહેલાં આ સાઘને આ પ્રથા રીતે છે. ઉપરાંત શ્રીમદ્જીનાં પિતાનાં લખાણ –ધો, પત્રો-ગ્રંથે વગેરે સાહિત્યને પણ વિવેચક દષ્ટિએ તપાસવાં આવશ્યક ગણાય. શ્રી મુકુલભાઈએ “શ્રીમદ્ રાજચંદ્રની જીવન સાધના” લખતાં પહેલાં આ બધી સાધના કરી છે કે નહિ તે હું જાણતા નથી. એ માટે સમય, સાધનો વગેરે જોઈએ. એટલે એ દષ્ટિએ આ ગ્રંથને હું જેતે નથી. પરંતું આ ગ્રંથ વાંચનારને શ્રીમદ્જીના જીવનની કેવી ઝાંખી થાય એ દષ્ટિ મેં રાખી છે. એ રીતે જોતાં આ ગ્રંથથી મને એકંદરે સંતોષ થયે છે. શ્રી. મુકુલભાઈએ શ્રીમદ્દજીના લૌકિક જીવનનાં પ્રસંગે અને ઘટનાઓ સાદી, સ્વચ્છ અને મધુર ભાષામાં નિરૂપ્યાં છે. એમના આંતર જીવનનાં લેકોત્તર અનુભવો એમણે ટાળ્યા નથી પણ સ્વસ્થતાથી નિરૂપ્યા છે. એની પાછળના વસ્તૃસત્યનું વિવેચન કરવું એ કોઈ પણ લેખકની મર્યાદા બહારની બાબત છે, સિવાય કે પિતે એ કેત્તર માગને વિહારી હોય. એટલે આવા કેઈ ગજા બહારના ઉહાપોહમાં પડ્યા વિના શ્રીમદ્જીનાં લખાણોના આધારે અને તેમના સમાગમમાં આવેલી વ્યક્તિઓનાં કથનોના આધારે શ્રી મુકુલભાઈએ યચિત નિરૂપણ કર્યું છે. એમના નિરૂપણમાં ચરિતનાયક વિશેને એમને આદરભાવ સ્પષ્ટ દેખાય છે. એ ન હોય તે આવો શ્રમ વ્યર્થ લાગે. પિતાને ગમ્ય ન હોય એવા પ્રસંગે, ઘટનાઓ–અનુભવોને તિરસ્કારવાનું કે ગોપાવવાનું ચાપલ એમણે કર્યું નથી. શ્રીમદ્જીનાં લખાણોમાંથી કળાતું અને સમાગમીઓના કથનથી સમર્થિત થતું જીવનદર્શન શ્રી મુકુલભાઈએ કરાવ્યું છે. આવા લેકોત્તર પુરુષોના જીવન સમક્ષ તે ભવભૂતિએ કહી છે એવી નમ્રતા જ યોગ્ય છેઃ જોવોત્તરાજ રેતifસ છે fહ વિશાતુમéક્તિા. તા. ૨૨-૪-૬૫ ૧૧, ભારતી નિવાસ સોસાયટી એલિસબ્રિજ, અમદાવાદ-૬. રસિકલાલ છો. પરીખ ૧૫ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અંતર–ઉદ્ગાર પરમ પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનચરિત લખવાની પવિત્ર તક “શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી મંડળે” મને આપી એને હું મારા જીવનને એક ધન્ય અવસર જ માનું છું. એ બદલ હું શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી મંડળ”ને આભાર માનું છું. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન યથાર્થ રીતે આલેખવા માટે તે સુયોગ્ય અધિકારની આવશ્યકતા છે. એવો સુપાત્ર અધિકારી જ શ્રીમદ્ રાજચંદ્રજીના આત્યંતર જીવનમાં અવગાહન કરી એનું સુરેખ અને શ્રેયાર્થીને સહાયક થાય એવું નિરૂપણ કરી શકે. અને અધિકાર-સુપાત્રતા અંગેની શ્રીમદ્ રાજચંદ્રજીની વ્યાખ્યા પણ લક્ષમાં લેવા જેવી છેઃ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણદિયા, ત્યાં આત્માર્થનિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જેગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ.* આ દષ્ટિએ મારે વિચાર કરું તે મારે નમ્રપણે કબૂલવું જોઈએ કે એવી સુપાત્રતા મારામાં લેશમાત્ર પણ નથી! પરંતુ આવા પવિત્ર મહાત્માનું જીવનચરિત લખવાના નિમિત્ત મને તેઓશ્રીનાં જીવન તેમ જ દર્શનને અભ્યાસ કરવા મળે તથા એ રીતે શ્રેયપંથે જવાનું થોડું ઘણું પણ ભાથું મળી રહે એવી નિર્મળ મતિ રાખીને “ વિષય મતિઃ' હોવા છતાં પણ આ પવિત્ર કાર્ય મેં નમ્રતાપૂર્વક હાથ ધર્યું છે. શ્રેયાર્થીને શ્રીમદ્ રાજચંદ્રજીની આ જીવનસાધના વાંચી તેઓશ્રીની ઉપદેશ-સમૃદ્ધિનું અનુશીલન કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે આ નમ્ર પ્રયાસ સફળ થયેલે હું માનીશ. મુ. શ્રી રસિકલાલભાઈએ આ પુસ્તકનું “પુરોવચન લખી આપીને એની મૂલ્યવત્તા વધારી આપી છે એ બદલ તેઓશ્રીને પણ આભાર માનું છું. આ જીવનસાધના તૈયાર કરવામાં શ્રીમદ્ રાજચંદ્રજીનાં લખાણોને તેમ જ તેઓશ્રી અંગે આજ લગી લખાયેલાં લખાણને મેં ઉપયોગ કર્યો છે એ સૌને હું અંતઃકરણપૂર્વક આભારી છું. છેવટે, શ્રીમદ્ રાજચંદ્રજીનાં પાવનકારી ચરણકમળમાં શ્રદ્ધાભક્તિપૂર્વક મસ્તક નમાવી પ્રાથું છું કે, તેઓશ્રીએ ઉપદેશેલા ધર્મતત્વને જીવનમાં ઉતારવાની મને શક્તિ આપે. અને એ ધર્મતત્ત્વ એટલે શું? ધર્મતત્ત્વ જે પૂછયું મને, તે સંભળાવું નેહે તને; જે સિદ્ધાંત સકળને સાર, સર્વમાન્ય સહુને હિતકાર. * “આત્મસિદ્ધિશાસ્ત્ર” ૧૭ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણુને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય. સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય; એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ. ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ; તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે.”૧ મુકુલ કલાથી ૧ મોક્ષમાળા પાઠ-૨ ૧૮ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના અનુક્રમણિકા પ્રકરણ પાન ૨૫. ૩ ૩ ૪૫ ૫૮ ૧ સેવાનિક માતા પિતા ૨ બાળપણના ધાર્મિક સંસ્કાર ૩ જાતિસ્મરણ જ્ઞાન ૪ વિદ્યાકાળમાં અદ્દભુત શક્તિઓનો આવિર્ભાવ ૫ મેટેરા જેવી સમજશક્તિ ૬ અવધાન-શક્તિ ૭ કુમાર-કાળની વિચારસમૃદ્ધિ ૮ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ૯ મનોમંથન પછીની આત્મસ્થિતિ ૧૦ વ્યવહારમાં આર્દશરૂ૫ શ્રીમદ્ ૧૧ શ્રીમની એકાન્ત ચર્યા ૧૨ શ્રીમના સમાગમમાં ૧૩ શ્રીમદ્દના પ્રેરક પ્રસંગો ૧૪ શ્રીમની અમૃત પ્રસાદી ૧૫ શ્રીમની અંતિમ ચર્યા ૧૬ શ્રીમનાં સ્મારક ૧૭ પરિશિષ્ટ ૧૮ શુદ્ધિ પત્રક ७८ ૯૮ ૧૧૭ ૧૫૩ ૧૭૬ ૧૯૯ २२3 ૨ ૩૦ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૩૩ મું વિ. સ. ૧૯૫૬ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સેવાનિષ્ઠ માતાપિતા संत परम हितकारी, जगत माँही । संत परम हितकारी॥ प्रभुपद प्रगट करावत प्रीति, भरम मिटावत भारी॥ આપણા ભારત દેશની અધ્યાત્મ-સાધના બહુ જ પુરાણ અને સુપ્રસિદ્ધ છે. હજારો વર્ષ પહેલાં એ શરૂ થયેલી. કણે પ્રથમ શરૂ કરી એ જ્ઞાત નથી. પરંતુ એ સાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષે જાણીતા છે. બુદ્ધ-મહાવીર પહેલાંની એ ત્રાષિ-પરંપરા છે. તેમના પછી પણ અત્યાર લગી એ સાધનાને વરેલા સંત-મહાત્મા પુરુષે દેશના જુદા જુદા ભાગમાં, જુદી જુદી પરંપરાઓમાં અને જુદી જુદી નાત-જાતમાં થતા આવ્યા છે. એ જ અધ્યાત્મ-પરંપરામાં થઈ ગયેલા શ્રીમદ રાજચંદ્ર For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ની જીવનસાધના આપણને એટલી જ પ્રેરણાદાયક અને જીવનપ્રેરક છે. તેઓશ્રીના પાવનકારી જીવનમાં અવગાહન કરીને આત્મસિદ્ધિના પંથે વિચરીએ. શ્રીમદ્ રાજચંદ્રના દાદાજી શ્રી પંચાણભાઈ મહેતા મોરબી પાસે આવેલા માણેકવાડાના મૂળ રહીશ હતા. ત્યાંથી પિતાના ભાઈએથી જુદા થઈ તેઓ સંવત ૧૮૨માં વવાણિયા રહેવા આવ્યા હતા. વવાણિયા આવ્યા પછી દાદાજીએ એક મકાન વેચાતું લીધું હતું. એ જ મકાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીને જન્મ થયે હતે. વવાણિયામાં પંચાણદાદા વહાણ બંધાવી વહાણવટાનો ધંધો કરતા. સાથેસાથે વ્યાજવટાવને પણ ધંધે સારા પ્રમાણમાં કરતા હતા. પંચાણદાદાની મેટી ઉંમર થતાં એકે દીકરા જીવ્યા નહિ, પણ પછી શ્રી રવજીભાઈને જન્મ સંવત ૧૯૦૨ના મહા માસમાં થયે. - શ્રી રવજીભાઈ એ શ્રીમદ રાજચંદ્રજીના પિતાજી થાય અને શ્રી દેવબાઈ એ શ્રીમનાં માતુશ્રી થાય. શ્રી રવજીભાઈ ચૌદ વરસના થયા ત્યારથી વવાણિયામાં તથા ચમનપર વગેરે આજુબાજુનાં ગામમાં વ્યાજવટાવનું કામ કરતા હતા. શ્રી રવજીભાઈ વવાણિયાના ઠાકરના દેવમંદિરના ચેરામાં સરખેસરખી ઉંમરના સાથીદારે સાથે હરવખત બેસતા. ત્યાંના ભાટ લોકો વાર્તાઓ-કથાઓ કરે ત્યારે કેને For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ડાયરા જામતા. ડાયરામાં રવજીભાઈ પણ જતા. વળી ગરાશિયાની ડેલીએ પણ ડાયરા જામે એમાં પણ રવજીભાઈ જતા. ત્યાં ભાટચારણ વાર્તાઓ, દંતકથાએ, ધમ કથાઓ વગેરે કહેતા એ રવજીભાઈ રસપૂર્વક સાંભળતા. ૩ શ્રી રવજીભાઈ સાધુસંતાની સેવા બહુ ભક્તિભાવથી કરતા. ગરીમેને અનાજ કપડાં પણ આપતા. સાધુ, ફકીરા, સંત, મહાત્મા વગેરે ઉપર તેમને બહુ આસ્થા હતી. શ્રી રવજીભાઈ ને ત્યાં એક વાવૃદ્ધ આડતિયા આવતા હતા. એક વખત તે બહુ બીમાર પડી ગયા. તે વેળાએ માતા દેવખાઈએ તેમની બહુ સેવાચાકરી કરી હતી. એ વૃદ્ધ ખૂબ અશકત બની ગયા હતા. પરંતુ દેવખાઈ તેમને જરાયે મૂઝાવા દેતાં ન હતાં. એમની માતાતુલ્ય સેવાચાકરી જોઈ ને વૃદ્ધે આભારવશ થઈ ખાલી ઊઠ્યા ‘તમે મારી ચાકરી બહુ કરે છે, પ્રભુ! તમારે ત્યાં મહાભાગ્યશાળી દીકરાના જન્મ થાએ. આ મારેશ, એટા દેવ ! તને આશીર્વાદ છે.' : માતા દેવખાઈ પેાતાનાં સાસુસસરાની પણ ખૂબ સેવા કરતાં હતાં. સાસુજી તેા રાજી થઈ કહેતાં દેવ! તું તે અમારે ત્યાં દેવી જેવી છું. તારા જેવી ભલી વહુ કાઈ ને નહિ હોય. બેટા, તારું બધું સારુ થશે.' આવાં ભક્તિશીલ અને સેવાભાવી માતપિતાને ત્યાં શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ થયા હતા. શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ વવાણિયામાં સવત ૧૯૨૪ના કારતક પૂર્ણિમાને શુભ દિને રવિવારે રાત્રે એ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વાગ્યે થયે હતે. જેમાં કાર્તિકી પૂર્ણિમાને મહિમા અપૂર્વ છે. પૂર્ણિમા એ પૂર્ણ તાસૂચક છે; આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવાના ધ્યેયમાં પૂર્ણિમાનું મહત્ત્વ ઓછું નથી. મહાન તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજીની યાત્રા પાલીતાણામાં અનેક ભાવિ જેને દૂર દૂર દેશથી આવીને ભાવથી કરે છે. વળી “કળિકાળસર્વજ્ઞ”નું બિરુદ ધરાવનારા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી મહારાજને જન્મ પણ વિ. સં. ૧૧૪૫ (ઈ. સ. ૧૦૮૯)માં ગુર્જરેશ્વર કર્ણદેવના સમયમાં કાર્તિકી પૂર્ણિમાને પવિત્ર દિવસે જ થયે હતે. - શ્રીમદ રાજચંદ્રનું હુલામણાનું નામ “લક્ષમીનંદન” હતું. પાછળથી સંવત ૧૯૨૮માં આ હુલામણું નામ બદલીને “રાયચંદ” પાડવામાં આવ્યું. આગળ જતાં તેઓ “શ્રીમદ રાજચંદ્ર” નામે પ્રસિદ્ધ થયા. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ બાળપણના ધાર્મિક સંસ્કારો શ્રીમદ્ રાજચંદ્રના દાદાજી શ્રીકૃષ્ણના ભકત હતા; જ્યારે શ્રીમનાં માતુશ્રી દેવબાઈ જૈન સંસ્કારે લાવ્યાં હતાં. વવાણિયાનાં બીજા વણિક કુટુંબે પણ જૈન ધર્મને અનુસરતાં હતાં. આ બધા સંસ્કારનું મિશ્રણ કેઈ અજબ રીતે ગંગા-યમુનાના સંગમની પેઠે બાળમહાત્માના હૃદયમાં રેલાતું હતું. શ્રીમદ્ રાજચંદ્ર બાવીસ વર્ષની વયે પોતાના બાળપણનું વર્ણન “સમુચ્ચય વયચર્યા” નામના લેખમાં કર્યું છે. એમાં શ્રીમદ્દ લખે છેઃ મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારે સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા; જેથી મને ભક્તિની સાથે તે અવતારમાં પ્રીતિ થઈ હતી અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતે; વખતે વખત કથાઓ સાંભળતે વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હું મેહ પામતે અને તેને પરમાત્મા માનતે, જેથી તેને રહેવાનું સ્થળ જેવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હેઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હેઈએ તે કેવી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કઈ વૈભવી ભૂમિકા જેતે કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. પ્રવીણ-સાગર” નામનો ગ્રંથ તેવામાં મેં વાંચે હતે; તે વધારે સમયે નહેતે છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હેઈએ અને નિરુપાધિપણે કથાકથન શ્રવણ કરતા હોઈએ, તે કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણ હતી. “ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગકર્તા સંબંધી કેટલેક સ્થળે બંધ કર્યો છે તે મને દઢ થઈ ગયે હતે; જેથી જૈન લેકે ભણે મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કઈ પદાર્થ બને નહિ, માટે જેન લેકે મૂખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લેકેની ક્રિયા મારા જેવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હવે, એટલે કે તે મને પ્રિય નહતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુલશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી; એથી મને તે લેકોનો જ પાના હતે. પહેલેથી સમર્થ શક્તિવાળે અને ગામને નામાંકિત વિદ્યાર્થી કે મને ગણતા. તેથી મારી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના પ્રશ'સાને લીધે ચાહીને તેવા મ`ડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતા. કંઠીને માટે વારંવાર તેએ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા, છતાં હું તેથી વાદ કરતા અને સમજણુ પાડવા પ્રયત્ન કરતા. પણ હળવે હળવે મને તેમનાં “પ્રતિક્રમણુસૂત્ર” ઇત્યાદિક પુસ્તકો વાંચવાં મળ્યાં, તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત્જીવથી મિત્રતા ઇચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ; અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વચ્ચે. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચાર-વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા; અને જગકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મે ખાંધી નહિ. તે વેળા બાંધવા ન આંધવાનું કંઈ કારણ મેં શેાધ્યું. નહેતું.' આમ શ્રીમદ્ રાજચંદ્ર તેર વર્ષની વય સુધીમાં જૈનધર્મના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા હતા. નાનપણથી જ વૈરાગ્યપ્રધાન એવું તેમનું ચિત્ત ભાગપ્રધાન વૈષ્ણવ સ'પ્રદાય કરતાં ત્યાગપ્રધાન જૈનધમ તરફ વધારે ને વધારે ખેંચાતું ગયું હતું. શ્રીમદ્દ એ વિશે લખે છેઃ જ્યાં સ્રીએ ભાગવવાના ઉપદેશ કર્યાં હોય; લક્ષ્મીલીલાની શિક્ષા આપી હેાય; ર'ગરાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ ખતાળ્યુ હોય, ત્યાંથી આપણા આત્માની સત્ શાંતિ નથી. કારણ એ ધમત ગણીએ તે આખા સંસાર ધ મતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યાજનાથી ભરપૂર હાય છે....તે પછી અધર્મ સ્થાનક For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર કયું? (કેઈ) એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં તે પ્રભુની ભક્તિ થઈ શકે છે, તે તેઓને માટે ખેદપૂર્વક આટલે જ ઉત્તર દેવાને છે કે તે પરમાત્મતત્ત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિ જાણતા નથી.” For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન શ્રીમદ રાજચંદ્ર સાત વર્ષની ઉંમર બાળવયની રમતગમતમાં કાઢી હતી. પરંતુ તે વખતે પણ એમનો ઝેક આત્મન્નિતિ તરફ જ સહજપણે રહેતો હતો. શ્રીમદ્ એ અંગે “સમુચ્ચય વયચર્યામાં લખે છેઃ એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના– કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા બેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ* હતું. તે દશા હજુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત, તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહિ; એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.” * નમ્ર-કરુણાદ્ર For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્દ સાત વર્ષની વયના હતા, તે વખતે એક અતિમહત્ત્વને બનાવ બન્યો હતો. શ્રીમદે આ પ્રસંગ અંગે “સમુચ્ચય વયચર્યામાં કશે ઉલ્લેખ કર્યો નથી તેમ જ એ પછીનાં લખાણમાં પણ એ વિશે વિશેષ વિસ્તૃત ચર્ચા કરી નથી. તે પણ મિત્રો સાથેના વાર્તાલાપમાં કે સીધે પ્રશ્ન પૂછનારને પિતાને જાતિસ્મરણ જ્ઞાન ક્યારે અને કેવા પ્રસંગે પ્રગટ થયું હતું એ વિશે તેમણે કહ્યું છે. - શ્રીમદે કલ્યાણજીભાઈને કહ્યું હતું: “અમને આઠ ભવનું જ્ઞાન છે.” ખીમજીભાઈને શ્રીમદે પિતાના પૂર્વ ભવ સંબંધી સવિસ્તર કહેલું. ભાઈ પદમશી ઠાકરશી કચ્છના વણિક સંવત ૧૯૪ર થી શ્રીમદ્દના સમાગમમાં આવ્યા હતા. તેમણે એક વખત મુંબઈમાં ભૂલેશ્વર શાક મારકીટ પાસેના દિગંબર દેરાસરમાં શ્રીમને પ્રશ્ન પૂછયોઃ “આપને જાતિસ્મરણ જ્ઞાન છે એમ મેં સાંભળ્યું છે, તે વાજબી છે?” શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તરમાં જણાવ્યું: “હા, છે; તેને આધારે આમ કહેવાયું છે.' પદમશીભાઈએ ફરી પ્રશ્ન કર્યોઃ “આપને જાતિસ્મરણ જ્ઞાન કેટલી ઉંમરે અને કેવી રીતે થયું?” એટલે પિતાના જીવનમાં બનેલા એ પ્રસંગને શ્રીમદે કહ્યો હતઃ શ્રીમદ તે વખતે સાત વર્ષની વયના હતા. વવાણિયામાં અમીચંદ નામના એક ગૃહસ્થ હતા. તે શ્રીમદ્ પર ખૂબ વહાલ રાખતા હતા. એક વખત અમીચંદને સર્પ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૧ ડસ્પે, તેથી તે તત્કાળ ગુજરી ગયા. આ વાત સાંભળતાં બાળક રાજચંદ્ર દાદાજી પાસે દેડી ગયા. ગુજરી જવું એટલે શું એને ખ્યાલ તેમને નહતો, એટલે તેમણે દાદાજીને પૂછ્યું: “દાદાજી, અમીચંદ ગુજરી ગયા કે?” દાદાજીએ બાળકને આ સીધે સવાલ સાંભળીને વિચાર્યું કે, એ વાતની બાળકને ખબર પડશે તે ભય પામશે. એ કારણથી બાળકનું ધ્યાન બીજે દોરવા સારુ જમવા બેસવા કહ્યું અને બીજી આડીઅવળી વાતે કરવા માંડી. પરંતુ બાળક રાજચંદ્ર ગુજરી જવા વિશે આ પહેલી જ વખત સાંભળેલું હોવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા તેમને થઈ હતી, એટલે ફરી ફરી એ જ પ્રશ્ન તેઓ કરતા રહ્યા. તેથી છેવટે થાકીને દાદાજીએ કહ્યું: “હા, એ વાત સાચી છે.” રાજચંદ્ર જેવા બાળકને એટલાથી કાંઈ ઓછો સંતોષ થાય? તેમણે પૂછ્યું: “દાદાજી, ગુજરી જવું એટલે શું?” દાદાજી કહેઃ “તેમાંથી જીવ નીકળી ગયે; અને હવે તે હાલી, ચાલી કે બેલી શકે નહિ; વળી ખાવું, પીવું કશું કરી શકે નહિ. માટે તેને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે.” પછી બાળક રાજચંદ્ર ડી વાર ઘરમાં આમતેમ ફરી છાનામાના તળાવે ગયા. ત્યાં પાળ ઉપરના બે શાખાવાળા બાવળ ઉપર ચડી જોયું For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર તે ખરેખર, ચિતા ભડભડ સળગતી હતી! અને લેકે આસપાસ ફંડાળું વાળીને બેઠા હતા. આમ એક પરિચિત અને નેહાળ માણસને સળગાવી મુકાતે જોઈને તેમને ઘણું લાગી આવ્યું અને તેઓ ઘણું મૂંઝાઈ ગયા. તેમણે જોયું કે એમને બાળી મૂકનાર પણ એમના જ સગાસંબંધી તથા સમજણા લોકે હતા! બાળક રાજચંદ્ર આ જોઈને વિચારવા લાગ્યા કે, આ બધું શું છે? આવા માણસને બાળી દે એ કેટલી કૂરતા? આવું શા માટે થયું? આમ તેમના ચિત્તમાં એક ભારે મૂંઝવણ ઊભી થઈ અને તીવ્ર ગડમથલ જામી. તે વખતે જ અચાનક તેમના ચિત્ત ઉપરથી કાંઈક પડદે સરી ગયો અને તેમને જન્મજન્માંતરનું કાંઈક દર્શન થયું. પછી તેઓ ડાક શાંત થયા. આ જ અનુભવ તેમને જૂનાગઢને ગઢ જેવા ગયા હતા ત્યારે ફરી વાર થયે હતું અને ત્યારથી તેમને પુનર્જન્મ વિશે દઢ ખાતરી થઈ હતી. આમ શ્રીમદ્ રાજચંદ્રને સાત વર્ષની વયે એટલે કે સંવત ૧૯૩૧માં જાતિસ્મરણ જ્ઞાન થયું અને વૈરાગ્ય વધવા લાગ્યા. એ “અપૂર્વ અનુસાર ઉલ્લેખ તેમણે સં. ૧૯૫૩માં લખેલા એક કાવ્યમાં કર્યો છેઃ ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મચ્યો ઉદય કમને ગર્વ છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ઓગણીસસેં ને એકત્રીસે. આવ્યો અપૂર્વ અનુસાર રે; - ઓગણીસસેં ને બેંતાલીસે. અદ્ભુત વૈરાગ્યધાર રે.” વળી એ જ ભાવ દર્શાવતું બીજું એક કાવ્ય સં. ૧૯૪૫માં લખેલું, એમાં શ્રીમદ્ જણાવે છેઃ લઘુ વયથી અદ્દભુત થયે, તત્ત્વજ્ઞાનને બેધ, એ જ સૂચવે એમ કે, ગતિ-આગતિ* કાં શોધ? જે સંસ્કાર થે ઘટે, અતિ અભ્યાસે કાંય, વિના પરિશ્રમ તે થયે, ભવશંકા શી ત્યાંય?” પરંતુ આ જાતિસ્મરણ જ્ઞાન વિશે વધુ ચર્ચામાં તેઓ પછીથી મોટી ઉંમરે પણ ઊતરતા નહિ. અમુક વખતે કઈ પરિચિત માણસ આગળ પિતાના એ અનુભવની તેવી કોઈ વાત બોલાઈ ગઈ હોય, તે તે ઉપરથી ઘણા એ બાબત તેમને પૂછપરછ કરતા. તેમના પરિચયમાં આવેલા ભક્તોના શબ્દો ટાંકીએ તો, શ્રીમદે તેમને જાતે કહેલું કે પોતે મહાવીર સ્વામીના શિષ્ય હતા, અને અમુક પ્રકારનું પ્રમાદ કરવાથી તેમને આટલા ભવ–૮૦૦ જેટલા ભવ– કરવા પડ્યા હતા. પરંતુ એ વિશે તેમના સંબંધીઓ તરફથી ભારપૂર્વક પૂછવામાં આવતાં શ્રીમદ્દ “એ બાબતને મને અનુભવ છે.” એટલું * જીવનું આવવું અને જવું એટલે કે પુનર્જન્મ. 1 જુઓ પ્રકરણ ૧૧મું, નડિયાદમાં શ્રી મોતીલાલભાઈ સાથે પ્રસંગ; તેમ જ ઇડરના મહારાજા સાથે વાર્તાલાપ. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર કહીને ચૂપ થઈ જતા અને તે વિશે નકામી કુતૂહલવૃત્તિને અટકાવવા પ્રયત્ન કરતા. ' ૨૬મા વર્ષમાં લખેલા એક પત્રમાં શ્રીમદે જણાવ્યું છે: ““પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચલ છું.”—એ વાક્ય પૂર્વ ભવના કઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેણે પુનર્જન્માદિ ભાવ કર્યા છે. તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખ્યું છે.” શ્રીમદ રાજચંદ્ર કહેતા કે, શાસ્ત્રમાં ઘણી વાર કહેવામાં આવ્યું છે કે આત્મા ઉપર અજ્ઞાન અને કર્મોનાં પડળ ફરી વળ્યાં છે, તેથી આત્મા પોતાની અનેક શક્તિઓ અને શુદ્ધ સ્વરૂપ ગુમાવી બેઠે છે. જેમ જેમ મનુષ્ય પોતાની એ મલિનતા દૂર કરતો જાય છે તેમ તેમ તેની તે શક્તિઓ પ્રગટ થતી જાય છે. જે તત્ત્વ જાણવાની અને પ્રાપ્ત કરવાની વૃત્તિ ઘણી મોટી ઉંમરેય પણ લેકમાં નથી જાગતી, તે તત્વ પ્રાપ્ત કરવાની જે ધાલાવેલી શ્રીમદ્ રાજચંદ્રમાં ઘણી નાની ઉંમરથી જણાય છે, તે ઉપરના સિદ્ધાંતથી જ સમજી શકાય છે. બાવીસ વર્ષની વય સુધીમાં શ્રીમદ્દ કઈ કઈ સ્થિતિમાંથી પસાર થઈ ગયા એનું ચિત્રણ તેમણે “સમુચ્ચય વયચર્યામાં સચોટ રીતે કર્યું છે એ અહીં વિચારવા છેઃ બાવીસ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાનો પ્રકારનાં સંસારી મેજા, અનંત દુઃખનું મૂળ, એ બધાંને અનેક પ્રકારે મને અનુભવ થયે છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકએ જે જે વિચારે કર્યા છે, તે જાતિના અનેક વિચારે તે અ૫ વયમાં મેં કરેલા છે. મહાન ચકવતએ કરેલા તૃષ્ણાના વિચાર, અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અ૫ વયમાં મહત્વ વિચાર કરી નાખ્યા છે; મહતું વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે.” પુનર્જન્મની પ્રત્યક્ષ અનુભૂતિ વિના આટલી નાની વયે જીવનની આટલી વિપુલ વ્યાપકતા સંભવે નહિ. તદુપરાંત, સં. ૧૯૪૬ના ભાદરવા સુદ છઠના પત્રમાં શ્રીમદે રજૂ કરેલી વિચારણા પૂર્વભવના સ્મરણનું જ્ઞાન તેમને હતું એ વાતનું સમર્થન કરે છે ? અંતર્ગાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતે નથી વા સાંભરતું નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હેય; અને એ વડે “સમાધિ” ન ભૂલ્ય હેય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. “વળી સ્મરણ થાય છે કે, એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જી પરત્વે ક્રોધ કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું જીવી નહિ શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિગ થયાં અનંત કાળ પણ થઈ ગયે તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતે. એ પ્રીતિભાવ કાં થયે? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. “વળી જેનું મુખ કઈ કાળે પણ નહિ જોઉં, જેને કઈ કાળે હું ગ્રહણ નહિ જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જ ? અર્થાત્ એવા શ્રેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તે ઇચ્છા નહોતી! કહે એ મરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહિ આવતી હોય? અર્થાત્ આવે છે. વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું? એ ચિતના થઈ પડી છે, ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે; ત્યાં કેમ કરવું? જે દઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે, તે કેરે કરવું For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૧૭ પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે. એને ન જવા દેવું. જ્યાં સુધી યથાગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દઢતા છે, તેનું કેમ કરવું ? “કદાપિ કઈ રીતે તેમાંનું કંઈ કરીએ તે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતે ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું?” ગમે તેમ છે, ગમે તેટલાં દુઃખ વેઠે, ગમે તેટલા પરિસહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તે જીવનકાળ એક સમય માત્ર છે, અને દુનિમિત્ત હે, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકે નથી.” - ૧૭ વર્ષની વય પહેલાં શ્રીમદ્ રાજચંદ્ર રચેલી “પુષ્પમાળા” વિશે મહાત્મા ગાંધીજીએ પંડિત સુખલાલજી સાથે વાતચીત કરતાં કહ્યું હતું: “અરે, એ “પુષ્પમાળા” તે પુનર્જન્મની સાક્ષી છે.” જી - સ -૨ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાકાળમાં અદ્ભુત શક્તિઓનો આવિર્ભાવ સાત વર્ષની વયના થયા બાદ શ્રીમદ્ રાજચંદ્રને શાળામાં કેળવણી લેવા બેસાડવામાં આવ્યા. બાળક રાજચંદ્રની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે એક જ વાર પાઠ વાંચી જવાથી તેમને એ તદ્દન યાદ રહી જતે. તેમણે પોતે જ “સમુચ્ચય વયચર્યામાં જણાવ્યું છે એ પ્રમાણે તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થેડા મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે.” શ્રીમદની એ યાદશક્તિને કારણે સામાન્ય બાળકોની પેઠે તેમને ઘેર ફરી વાંચી જવાની કોઈ જરૂર પડતી નહોતી. તેથી બહારથી બીજાને શ્રીમદ્દ અભ્યાસમાં પ્રમાદી લાગતા. પરંતુ શાળામાં શિખવાડતી વખતે શિક્ષક પાઠ વાંચી જાય તેટલાથી જ તેમને ચાલી જતું, પછી ઘેર વાંચવાની જરૂર જ શી? ' એ કારણથી એક માસ જેટલો સમય પણ થો For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના નહિ, એટલામાં તે શ્રીમદે આંક પૂરા કર્યા અને બે વર્ષ જેટલી મુદતમાં સાતે ચેપડી પૂરી કરી! પરિણામે જે વડા વિદ્યાર્થીએ તેમને પહેલી ચેપડીની શરૂઆત કરાવેલી તેને પિતે સાતે ચેપડીઓ પૂરી કરીને પહેલી ચોપડી પૂરી કરાવી! એટલી નાની ઉંમરથી જ રસિક વાતે અને કથાઓ જેડી કાઢી રસિક રીતે કહી બતાવવાની તેમનામાં શક્તિ હતી. આઠ વર્ષની વયથી કવિતા રચવાની તેમણે શરૂઆત કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. તે વખતે તેમણે સામાન્ય રીતે મળી શકે તેવા કવિતાના બધા ગ્રંથ વાંચી કાઢ્યા હતા અને ઘણાખરા તેમને મઢે થઈ ગયા હતા. આઠમા વર્ષની ઉંમર દરમ્યાન શ્રીમદે ૫,૦૦૦ કડીઓ રચેલી કહેવાય છે, નવ વર્ષની ઉંમરે તેમણે રામાયણ અને મહાભારત પદ્યમાં રચ્યાં હતાં. પહેલેથી જ શ્રીમદ્ સ્વભાવે બહુ સરળ અને પ્રેમાળ હતા. શ્રીમદ્દ “સમુચ્ચય વયચર્યામાં જણાવે છે કે, “તે વેળા પ્રીતિ –સરળ વાત્સલ્યતા– મારામાં બહુ હતી; સવથી એકવ ઈચ્છતે સર્વમાં ભ્રાતૃભાવ હેય તે જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લેકમાં કઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરે જેતે કે મારું અંતઃકરણ રડી પડતું. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિક પણું જ * શ્રીમ િઆ સ્વભાવ મેટપણે પણ કાયમ રહ્યો હતો. એ બાબતમાં મહાત્મા ગાંધીજી કહે છે: તેઓ ઘણીવાર કહેતા કે, “ચોપાસથી કે ઈ બરછીઓ જોકે તે For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ २० શ્રીમદ રાજચંદ્ર સેવાયું હતું; હું માણસ જાતને બહુ વિશ્વાસુ હતા. સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.” પોતાના શાળા બહારના અભ્યાસની બાબતમાં શ્રીમદ્ જણાવે છેઃ “ત્યારે કેટલાક કાવ્યગ્રંથે મેં વાંચ્યા હતા, તેમ જ અનેક પ્રકારના બેધગ્રંથ –નાના–આડાઅવળામેં જોયા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે.” આ પ્રખર બુદ્ધિશાળી અને પ્રેમાળ વિદ્યાર્થી શિક્ષકે તેમ જ સહાધ્યાયીઓને પ્રિય થઈ પડ્યા વિના ન જ રહે. વર્ગમાં શિક્ષક તે બેસી જ રહેતા અને શ્રીમદ સાઠેય વિદ્યાર્થીઓનું લેસન લેતા. - વિદ્યાર્થીઓને શ્રીમદ્દ ઉપર કેટલે બધે પ્રેમ હતું એનું એક ઉદાહરણ જાણીતું છે. એક વખત કાંઈ કારણસર એક શિક્ષકે શ્રીમદ્ રાજચંદ્રને ઠપકો આપે. એટલે બીજે દિવસે શ્રીમદ્ નિશાળે ન આવ્યા. આ બાજુ વિદ્યાર્થીએ શાળામાં શ્રીમને ન જોતાં તેમને ઘેર બધા ગયા અને તેમની સાથે દૂર ખેતરમાં ચાલ્યા ગયા. શિક્ષક જ્યારે શાળામાં આવ્યા ત્યારે ત્યાં એકપણ વિદ્યાર્થી ન મળે! એનું કારણ વિચારતાં શિક્ષકને લાગ્યું સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વતી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી!” અત્યાચારોથી ઊકળી રહેલા તેમને મેં ઘણીવાર જોયા છે. તેમને આખું જગત પોતાના સગા જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતાં જોઈને જે કલેશ આપણને થાય છે, તેટલે કલેશ તેમને જગતમાં દુ:ખને, મરણને જોઈને થતું.” For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૨૧ કે, રાયચંદભાઈને ગઈ કાલે ઠપકો આપ્યો હતો તેથી બધા તેમની પાસે હશે. તપાસ કરતાં બધા વિદ્યાર્થીઓ ખેતરમાં ગયા છે એમ જાણી શિક્ષક ત્યાં ગયા અને શ્રીમદ્ રાજચંદ્રને સમજાવી નિશાળમાં પાછા લઈ આવ્યા. નાનપણથી જ શ્રીમમાં નવું જાણવાની, નવું સાંભળવાની અને નવું શીખવાની તથા તેના ઉપર મનન-ચિંતન કરવાની ભારે ટેવ હતી. દશમે વર્ષે તે તેઓ ઘણા વિષયે ઉપર છટાદાર રસિક ભાષણે આપતા. અગિયાર વર્ષની વયથી તેમણે રોપાનિયાંમાં લેખ લખવા માંડ્યા હતા અને ઈનામી નિબંધ લખી ગ્ય ઈનામ પણ મેળવ્યાં હતાં. તે જ વર્ષે સ્ત્રીકેળવણીની ઉપયોગિતા વિશે પણ એક નિબંધ તેમણે લખ્યું હતું. બાર વર્ષની વયે ત્રણ દિવસમાં તેમણે ઘડિયાળ ઉપર ત્રણસે કડીઓ લખી કાઢી હતી. | તેર વર્ષની ઉંમરે શ્રીમદ્દ અંગ્રેજીને અભ્યાસ કરવા રાજકોટ ગયા. અંગ્રેજી અભ્યાસ તેમણે કેટલા વખત સુધી તથા ક્યાં સુધી કર્યો તેની કોઈ માહિતી મળી શકતી નથી. પરંતુ ૨૨મા વર્ષમાં લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું છેઃ “શિશુવયમાંથી જ એ* વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારનો “વિવેક વૈરાગ્ય For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પરભાષાભ્યાસ ન થઈ શક્યો.......અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત. અને વિકલ્પાદિક કલેશને તે નાશ જ કર ઈરછ હતું. એટલે જે થયું તે કલ્યાણકારક જ આ સમય દરમ્યાન એક વખતે કચ્છના દિવાન મણિભાઈ જશભાઈએ શ્રીમને કચ્છ તરફ આવવા વિનંતી કરી હતી. એટલે તેઓ કચ્છ ગયા હતા. ત્યાં ધર્મ સંબંધી સારું ભાષણ કર્યું હતું. એ સાંભળીને કચ્છના લોકે પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે, આ છેક મહાપ્રતાપી યશવાળે થશે. શ્રીમદ્ રાજચંદ્રના અક્ષર એટલા છટાદાર હતા કે કચ્છના દરબારને ઉતારે તેમને લખવા બેલાવવામાં આવતા અને તેઓ ત્યાં જતા પણ ખરા. શ્રીમદ્ દશ વર્ષના હતા ત્યારે બનેલ એક પ્રસંગ તેમની ભારે સહનશક્તિને પુરાવો આપે છે. શ્રીમના દાદાજી ૯૮ વર્ષની વયે ગુજરી ગયા. પંચાણદાદા ગુજરી ગયા ત્યારે શ્રીમદ્દ દશ વરસના હતા. સ્મશાને જતાં શ્રીમદે નનામીના મેઢા આગળ ચાલીને દેણી (અગ્નિ) ઉપાડી હતી. પગમાં તેમણે કાંઈ પહેર્યું ન હતું. તે વખતે પગમાં પહેરવાનો રિવાજ ન હતો. રસ્તે ચાલતાં શ્રીમદને પગમાં લાંબી શૂળ ભેંકાઈ ગઈ પણ તેમણે એ વેદના તરફ લક્ષ જ ન આપ્યું. અગ્નિસંસ્કાર પૂરું થયા પછી બધા માણસે ઘેર For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના પાછા ફર્યા. માતા દેવબાઈએ જોયું કે, શ્રીમદ્ લચકાતા લચકાતા આવી રહ્યા છે એટલે માતાજીએ પૂછ્યું: “ભાઈ, પગમાં શું વાગ્યું છે? કેમ આમ પગ લચકાય છે?” માતાજીએ પગની પાની જેઈ તે પાનીમાં બાવળને લાંબા કાંટે ભેંકાઈ ગયેલ હતું! એ જોઈને માતાજીએ પૂછ્યું: “ભાઈ, ક્યાંથી શૂળ લાગી?” શ્રીમદે કહ્યું: “મા, અહીંથી સ્મશાને જતાં રસ્તામાં વાગી.” માતાજી બેલી ઊડ્યાંઃ “ભાઈ, ત્યાં કોઈને કેમ વાત કરી નહિ ને શૂળ કઢાવી નહિ? અહીં સુધી આ પીડા કેમ ખમાણી?” શ્રીમદ માન જ રહ્યા. તેર વર્ષની વયથી શ્રીમદે નિયમથી ખાનગીમાં નવા નવા વિષને અભ્યાસ કરવા માંડ્યો હતો અને પંદર વર્ષની વય સુધીમાં ઘણું વિષય સંબંધી વિચક્ષણ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું હતું. - તેર વર્ષ પૂરાં થયા બાદ શ્રીમદ્ રાજચંદ્ર પિતાની દુકાને બેસવાનું શરૂ કર્યું. ત્યાં પણ તેમણે ગમે તેમ રમતમાં કે બીજા પ્રપંચમાં વખત ગાળવાને બદલે પિતાનું વાચન-મનન ચાલુ જ રાખ્યું. શ્રીમદ્ પિોતે જ એ વિશે લખે છે: દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ ઇત્યાદિનાં ચરિત્ર ઉપર કવિતાઓ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીમદ્ રાજચંદ્ર રચી છે. છતાં કોઈને મેં એ છ અધિકે ભાવ કહ્યો નથી કે કોઈને મેં ઓછું અધિકું તળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.” આમ આટલી નાની ઉંમરે પણ વ્યવહારમાં નીતિધર્મ ઉપર ભાર મૂકવાની સ્વાભાવિક વૃત્તિ તેમનામાં હતી તે ધ્યાનમાં રાખવા જેવું છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ મોટેરા જેવી સમજશક્તિ શ્રીમદ્ દશ વર્ષની વયના હતા તે વેળાએ એક વાર તેઓ મોરબી ગયા હતા. ત્યાંથી પોતાના મોસાળમાં રાજકેટ જવાનો વિચાર હતો. તેથી મોરબીના ભાઈઓએ કેઈ સારા સાથની તપાસ કરવા માંડી. તે વખતે મોરબીના ન્યાયાધીશ ધારસીભાઈ રાજકેટ જવાના છે એવી માહિતી મળી. એટલે તેમને પૂછવામાં આવ્યું કે, “તમે આ રાયચંદભાઈને રાજકેટ સંગાથે તેડી જશે? રાજકેટ તેમના મેસાળે તે જવાના છે.” ધારસીભાઈ એ હા પાડી અને તે એમને પિતાની સાથે રાજકોટ તેડી ગયા. રાજકોટ જતાં રસ્તે ધારસીભાઈએ શ્રીમદ્દ સાથે વાતચીત કરી. શ્રીમન્ની મનનીય વાત સાંભળીને તેમને ખૂબ આશ્ચર્ય થયું કે, આટલી લગભગ દશ વર્ષની વયમાં આ છોકરો કે હોશિયાર છે! મોટી ઉંમરના માણસે પણ જે વાત ન કરી શકે તેવી બુદ્ધિની વાત સાંભળીને ધારસીભાઈને થયું કે, શી આ નાનકડા છોકરાની બુદ્ધિ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર છે! તેમના ગુણથી આકર્ષાઈને ધારસીભાઈ બેલ્યાઃ રાયચંદભાઈ, રાજકોટમાં અમારી સાથે જ તમે રહેજે.” શ્રીમદ્ કહેઃ “ના, મારા સાથે રહીશ.” ધારસીભાઈ એ ઘણે ઘણે આગ્રહ કર્યો, ત્યારે શ્રીમદે કહ્યું: “તમારે ત્યાં આવતે જઈશ, પણ રહેવાનું તે સાળમાં જ થશે.” શ્રીમદ રાજકેટ પહોંચ્યા એટલે સાળમાં ગયા. ત્યાં મામાએ પૂછયું: “તમે કોની સાથે આવ્યા?” શ્રીમદ કહેઃ “ધારસીભાઈ સાથે આવ્યો છું.” બંને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે. એટલે એ બંને જણા મળીને તેમને ઠેકાણે પાડી દેવા માટેની પ્રપંચની વાત માંહોમાંહે કરવા લાગ્યા. જમતાં જમતાં શ્રીમદ્ રાજચંદ્ર આ સાંભળ્યું, તેથી તેમણે અનુમાન કર્યું કે, “આ બંને ભાઈઓને ધારસીભાઈ સાથે અણબનાવ હવે જોઈએ અને તેથી તેઓ બંને એમને મારી નાખવાને પ્રપંચ ગોઠવે છે, તો મારે તેમને ત્યાં જઈ આ મેટો ઉપકાર કરવાનો અવસર ચૂકવે નહિ. તેમને ચેતાવી દેવા જોઈએ. આ વિચાર કરીને જમ્યા પછી શ્રીમદ ધારસીભાઈને ત્યાં ઝડપથી ગયા. શ્રીમદે ધારસીભાઈને પૂછયું: “ધારસીભાઈ, તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે?” ધારસીભાઈએ સામે પૂછયું: “કેમ?” શ્રીમદ્ કહેઃ “હું પૂછું છું.' ત્યારે ધારસીભાઈએ કહ્યું: “સગપણ–સંબંધ નથી, For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ २७ જીવન-સાધના પણ રાજ સંબંધી ખટપટ ચાલે છે.” | શ્રીમદ્ બેલ્યાઃ “તેમ છે, તો તમારે સાવચેતીમાં રહેવું. કેમ કે તમારે માટે તેઓ ઉપાય શોધતા હતા. લાગ ફાવે તે ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. માટે તે વિશે પ્રમાદી ન થવું.” ધારસીભાઈએ નવાઈ પામીને પૂછયું: “પણ તમે એ કેમ જાણ્યું કે મારે માટે તેઓ આમ કરવા ધારે છે?” શ્રીમદે ઉત્તર આપેઃ “હું જમતો હતો ત્યારે બહાર હું સાંભળું તેટલા મેટા સાથે તેઓ વાતો કરતા હતા અને હું તેની સાથે આવ્યા તે તેમણે મને પૂછયું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું. તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી.” ધારસીભાઈએ પૂછયું: “પણ તમારા દેખતાં તેવી વાતે તે કેમ કરે?” શ્રીમદ્ કહેઃ “આ નાને બાળ છે; આને એ બાબતની શી સમજણ પડવાની છે? એમ જાણી તે વાતે કરતા હતા. એટલે તમને કહેવા–ચેતવવા માટે આવ્યો છું.” ધારસભાઈના મનમાં થયું કે, અહે! આ બાળકમાં કેટલી ઉપકારબુદ્ધિ! મોટા માણસને પણ ન સૂઝે તે મહાઉપકાર આ બાળક કરે છે! સારું થયું કે હું એમને તેડી લાવ્યું. ધન્ય છે આ બાળ મહાત્માને! ધન્ય મારાં ભાગ્ય કે એમને મને સંગ થય! એમ વિચારી તે ઘણે આનંદ પામ્યા. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર એ જ અરસામાં એવું બન્યું કે, કચ્છ-કોડાયના રહીશ શા. હેમરાજભાઈ તથા નલિયાના રહીશ શા. માલસીભાઈ શ્રીમદ્ રાજચંદ્રને મળવા વવાણિયા જવા નીકળ્યા. તેઓએ સાંભળ્યું હતું કે વવાણિયા નિવાસી કવિરાજ રાયચંદભાઈ મહા બુદ્ધિશાળી છે. એમની ખ્યાતિથી આકર્ષાઈ આ બંને ભાઈએ સાંઢણી ઉપર સવાર થઈ વવાણિયા તરફ રવાના થયા. વવાણિયામાં તપાસ કરતાં જણાયું કે તેઓ તે મોરબી ગયા છે. એટલે એ બંને ભાઈઓ મેરબી તરફ રવાના થયા. ત્યાં એવા સમાચાર મળ્યા કે, રાયચંદભાઈ એમને મોસાળ રાજકોટ ગયા છે. એટલે તેઓ મોરબીથી રાજકોટ તરફ ઊપડ્યા. આ તરફ શ્રીમદ્ રાજચંદ્રનું જ્ઞાન નિર્મળ હેવાથી તેમને જ્ઞાનમાં જણાયું કે બે કચ્છી ભાઈઓ સાંઢણી ઉપર બેસી તેમને મળવા આવી રહ્યા છે. એટલે શ્રીમદ્ ધારસીભાઈ પાસે ગયા અને બોલ્યાઃ “બે જણ કચ્છથી આવનાર છે. તેમને ઉતારે તમારે ત્યાં રાખશે?” ધારસીભાઈએ કહ્યું: “હા, ખુશીથી મારે ત્યાં તેમને ઉતારે રાખજે. હું તેમને માટે બધે બંદોબસ્ત કરીશ.” એટલે એ બાબતમાં નિશ્ચિત થઈ શ્રીમદ્દ એ ભાઈઓના આવવાના માર્ગ તરફ સામા ગયા. એ બંને ભાઈ ઓ નજીક આવ્યા, એટલે શ્રીમદ્ રાજચંદ્ર તેમને નામ દઈને બેલાવ્યાઃ “કેમ હેમરાજભાઈ કેમ માલસીભાઈ?” આ સાંભળીને એ બંને જણા વિચારમાં પડી ગયા For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૯ કે, આપણાં નામ તેઓ ક્યાંથી જાણે છે? કેઈને આપણે આગળથી ખબર તે આપી નથી! આ તે ભારે અદભુત કહેવાય! આમ બંનેએ નવાઈ પામીને પૂછયું : “તમે કેમ જાણ્યું કે અમે અત્યારે આ જ માર્ગે આવીએ છીએ? - શ્રીમદ્ કહેઃ “આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણીએ છીએ.” એ ભાઈએ આ સાંભળીને મનમાં સમજી ગયા કે, આપણે એમને મળીને એમની સાથે વાતચીત કરીને એમને વધુ અભ્યાસાર્થે કાશીએ મોકલવાની ઇચ્છા કરીને આવ્યા છીએ ખરા, પણ આવી અજબ શક્તિવાળા નિર્મળ આત્માને શું ભણવાનું બાકી હશે? તેયે એમને વિનંતી કરી જેવી તો ખરી. જમી રહ્યા પછી કચ્છના એ ભાઈઓએ ધારસીભાઈને કહ્યું: “અમારે રાયચંદભાઈ સાથે ખાનગી વાત કરવી છે, તે એવું એકાંત સ્થળ અમને અહીં મળશે?” ધારસીભાઈએ એવું સ્થાન બતાવ્યું. ત્યાં એકાંતમાં તેઓ શ્રીમની સાથે બેઠા અને વાતચીત કરવા લાગ્યા. શ્રીમન્ની વાતચીત સાંભળીને એમનામાં રહેલી અદભુત શક્તિઓને તેઓને પરિચય થયે. એટલે ભાઈઓને પાછું મનમાં થયું કે, એમને કાશીએ શું લઈ જવા? છતાં જે માટે આવ્યા છીએ તે માટે પ્રયત્ન તે કરી જે. પછી જે થવાનું હશે તે થશે. આપણે તે સ્પષ્ટ હેતુ કહી બતાવ. એમ વિચારીને એ ભાઈઓએ પોતાના મનનો વિચાર For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ આગળ રજૂ કર્યોઃ “આપને ભણાવવા માટે કાશી લઈ જવા માટેની વિનંતી કરવા અમે ખાસ આવ્યા છીએ. માટે આપ કાશી ચાલે. આપને માટે ખાવાપીવાની, રહેવા કરવાની બધી સગવડ અમે કરી આપીશું. માટે આપ અમારી સાથે ચાલે તે મેટો ઉપકાર થાય.” આમ અનેક લાલ વગેરે આપવા માટે એ લેકે એ પ્રયત્ન કરી જે. પરંતુ શ્રીમદે ના પાડી અને જણાવ્યું કે, “અમારાથી આવવાનું નહિ બને.” એટલે એ ભાઈ એ સમજી ગયા કે, પ્રથમથી જ અનુમાન કરેલું કે આપણી ધારણું પાર પડે તેમ નથી અને એમ જ બન્યું. તેઓ તે ભણેલા જ છે; કાશી જઈ તેમને કંઈ વિશેષ શીખવું પડે એમ નથી. - પછી ધારસીભાઈ પાસે એ બંને ભાઈઓ ગયા. એટલે ધારસીભાઈ એ કહ્યું: “રાયચંદભાઈ સાથે થયેલી વાતચીત મને કહેવા લાયક હેય તે કહો.” હેમરાજભાઈ બેલ્યાઃ “છુપાવવા જેવી કેઈ પણ વાત નથી. પણ અમારી જે ધારણા હતી તે પાર ન પડી!” ધારસીભાઈએ પૂછયું : “કેમ પાર ન પડી?” તેના ઉત્તરમાં આ પ્રસંગે તેમણે કહી સંભળાવ્યું અને જણાવ્યું: “અમે પહેલાંથી જાણ કરી નહતી તે પણ પિતાની મેળે તેઓ સામા આવ્યા, અમને અમારાં નામથી બોલાવ્યા, અહીં બધી તૈયારી કરાવી. આ તે કઈ આશ્ચર્યકારી મહાપુરુષ છે!” એ સાંભળીને ધારસીભાઈને આનંદ સહિત આશ્ચર્ય For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૩૧ થયું. તેમને પણ પ્રથમ તે એવું લાગ્યું હતું કે રાયચંદભાઈ ભૂલ કરે છે. આટલી બધી સગવડ કરી આપવા આ લેકે સામેથી તૈયાર થયા છે છતાં હા કેમ કહેતા નથી? તેમણે કાશી ભણવા જવું જોઈએ. પણ પાછળની હકીકત જાણીને સમજાયું કે જે વ્યક્તિ આટલી નાની ઉંમરમાં આવી અજબ શક્તિ ધરાવે છે તેને ભણવું પણ શું હોય? વળી એમની ગંભીરતા પણ કેટલી છે કે સાગરની પેઠે બધું સમાવી શકે છે, લગાર માત્ર પણ છલકાતા નથી. આમ ધારસભાઈ જેવા મોટા ન્યાયાધીશને શ્રીમના જ્ઞાનાદિ ગુણની મહત્તા યથાર્થ ભાસી, તેથી “: ફૂગાથા ળિપુ, ન જ ઉજડ વ ' એ ન્યાયે પ્રથમ ધારસીભાઈ શ્રીમને પિતાની જેડે ગાદી પર બેસાડતા એને બદલે જ્યારથી તેઓ મહાપુરુષ છે એમ લાગ્યું ત્યારથી શ્રીમને ગાદીતકિયે તે બેસાડતા અને પિતે એમની સામે નીચે બેસતા. આમ પૂજ્યભાવ ધારણ કરી તે વિનય સાચવતા. અને આગળ જતાં જેમ જેમ શ્રીમદ્દ સાથે સત્સમાગમ વધતે ગયે, તેમ તેમ એમનું વિશેષ માહામ્ય તેમને સમજાવા લાગ્યું અને તેમણે શ્રીમદ્ રાજચંદ્રને પરમકૃપાળુ સદ્ગુરુ તરીકે માની તેમનું શરણ સ્વીકાર્યું. પછી શ્રીમને વવાણિયા પાછા જવા વિચાર થયે, ત્યારે તેમને સારુ મેસાળમાંથી મીઠાઈનો એક ડબ ભાતા માટે ભરી આપ્યું હતું. તે લઈને તથા બધાની રજા લઈને શ્રીમદ્ વવાણિયા જવા નીકળ્યા. ધારસીભાઈને પણ મળીને તેમની રજા લીધી હતી. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રીમદ્ રાજચંદ્ર પરંતુ તે વખતે શ્રીમદ્ પાસે ગાડીભાડાના પૈસા નહતા. તેથી તેમણે એ ભાતું એક કંદોઈને ત્યાં વેચીને ભાડા જેટલા પૈસા મેળવ્યા. પણ ધારસીભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હતું છતાં કોઈ પણ માગણી ન કરી કે ઉછીના પૈસા પણ ન માગ્યા. આટલી નાની વય હવા છતાં સમજુ ગૃહસ્થની માફક એમનામાં સમજશક્તિ હતી કે: મર જાઉં માગું નહિ, અપને તનકે કાજ; - પરમારથકે કારણ માગું, ના મેં સમજુ લાજ.” કચ્છના ભાઈઓની સગવડ યથાગ્ય થાય તે માટે ધારસભાઈને શ્રીમદે વિનંતી કરી અને તે લોકોની આગતાસ્વાગતા સાચવી, પરંતુ પિતાને છેડા ભાડાના પૈસા જેઈતા હતા તે પણ એ માટે હાથ લાંબો કરી તેમણે દીનતા દાખવી નહિ. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ અવધાન-શક્તિ સંવત ૧૯૪૦ના અરસામાં શ્રીમદ્ રાજચંદ્રમાં મીજી એક અદ્ભુત શક્તિનુ દન થાય છે. વવાણિયા ગામ નાનું હેાવાથી એમનું મન પ્રવાસ તરફ રહ્યા કરતું હતું. વળી વવાણિયામાં સુજ્ઞ, વિદ્વાન મનુષ્યાન સહવાસ પણ થેાડા મળતા હેાવાથી ખીજે કયાંક બહાર જવા તરફ એમની વૃત્તિ રહ્યા કરતી હતી. સ’. ૧૯૪૦ના અરસામાં શ્રીમદ્દ મારમી ગયા હતા. મારીમાં તે વખતે શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયાગેા જાહેરમાં કરી બતાવતા. અષ્ટાવધાન એટલે આઠ જુદી જુદી ખાખતા તરફ એકીવખતે લક્ષ રાખી ભૂલ વગર આઠ ક્રિયાએ કરી ખતાવવી. એ જ અરસામાં મુંબઈમાં ગટુલાલજી મહારાજ પણ અષ્ટાવધાનના પ્રત્યેાગેા કરતા હતા. આ વખતે જાણવા પ્રમાણે હિંદુસ્તાનમાં એ જ પુરુષા આવી ચમત્કારી શક્તિવાળા ગણાતા હતા. મારખીમાં આવ્યા હતા તે અરસામાં શ્રીમદ્ ઝ - સા - ૩ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જેના ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાન થયાં. વણિકભૂષણ કવિરાજ તરીકે ખ્યાતિ પામેલા શ્રીમને પણ અષ્ટાવધાનેનું નિરીક્ષણ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રીમની સ્મરણશક્તિ અભુત તે હતી જ. એટલે તેમણે અષ્ટાવધાન જોયાં કે તરત શીખી લીધાં. બીજે દિવસે વસંતબાગમાં પ્રથમ ખાનગીમાં મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયે લઈ અવધાન કરી બતાવ્યાં. ત્યાર પછી બે હજાર પ્રેક્ષકે સમક્ષ બાર અવધાન કરી બતાવ્યાં! એ સમય દરમ્યાન મુંબઈના શેઠ લક્ષમીદાસ ખીમજીભાઈ મેરબીમાં આવ્યા હતા. તેમને હાઈસ્કૂલમાં માટી સભા ભરીને શ્રીમદે બાર અવધાન કરી બતાવ્યાં. તેમની આવી અદ્ભુત શક્તિ જોઈને શેઠ લક્ષ્મીદાસે કહ્યું: “આ વખતે હિંદ ખાતે તે આ એક જ પુરુષ આટલી શક્તિવાળા છે. તે પ્રસંગે શ્રીમદને સારું એવું ઈનામ પણ આપવામાં આવ્યું હતું. - ત્યાર બાદ શ્રીમદ્ પિતાના અંગત કામ અંગે જામનગર ગયા હતા. ત્યાં તેમણે વિદ્વાનની બે સભાઓમાં અનુક્રમે બાર અને સેળ અવધાને કરી બતાવ્યાં. બધા પ્રેક્ષકે મુગ્ધ બની ગયા. અહીં તેમને ‘હિંદના હીરા” તરીકેનું બિરુદ અર્પણ કરવામાં આવ્યું. તે વખતે જામનગરમાં બે વિદ્વાને આઠ દશ વર્ષથી અવધાન કરવા માટે તનતોડ મથામણ કરતા હતા, For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૩૫ પણ સફળ થતા નહતા. તેથી ત્યાંના વિદ્વાનોને સળ અવધાન કરનારા શ્રીમદ્દ પ્રત્યે બહુમાન અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં. - ત્યાર બાદ વઢવાણના પ્રદર્શનમાં શ્રીમદે કર્નલ એચ. એલ. નટ સાહેબ અને બીજા રાજા રજવાડા તથા મિત્રમંડળ વગેરે મળી આશરે બે હજાર પ્રેક્ષકોની સમક્ષ સેળ અવધાને કરી બતાવ્યાં હતાં. એ જોઈને આખી સભા આનંદ આનંદમય થઈ ગઈ હતી. સઘળા સભાજનના મુખમાંથી શ્રીમદ્દની અભુત શક્તિની મુક્તક કે પ્રશંસા વ્યક્ત થતી હતી. ઉપરાઉપરી પ્રશંસાનાં વ્યાખ્યાને થતાં જતાં હતાં. “ગુજરાતી”, “મુંબઈ સમાચાર, લેકમિત્ર”, “ન્યાયદર્શક વગેરે છાપાંઓમાં પણ શ્રીમદનાં યશગાન થવા લાગ્યાં. પછી એક વાર શ્રીમદ્ બોટાદ ગયા હતા. ત્યાં તેમણે બાવન અવધાન કાંઈ પણ ખાસ પરિશ્રમ કે પૂર્વતૈયારી વિના જ કરી બતાવ્યાં! આમ સેળ અવધાન ઉપરથી એકદમ બાવન અવધાન સહજપણે શ્રીમદે કરી બતાવ્યાં એ પરથી તેમની અત્યંત અદભુત શક્તિને કેઈને પણ ખ્યાલ આવ્યા વિના રહેતું નથી. એ બાવન અવધાનેને થોડેઘણે ખ્યાલ નીચેની હકીકત પરથી આવશે. ૧. ત્રણ જણ સાથે પાટે રમ્યા જવું. ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું. ૩. એક જણ સાથે શેતરંજ રમ્યા જવું. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચ દ્ર ૪. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું. ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મનમાં ગણ્યા જવું. ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. ૧ ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. ૮. સેળ નવા સૂચવેલા વિષય ઉપર મધ્યાએ માગેલા વૃત્તમાં કવિતા રચતા જવું. ૧૬ ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લૈટિન, ઉર્દુ, ગુજરાતી, મરાઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ કઈ પણ સેળ ભાષાઓના ચારસે અનુક્રમ વિહીન શબ્દ પાછા કર્તા, કર્મના અનુક્રમ સહિત કહી આપવા અને વચ્ચે બીજાં કામ પણ કર્યો જવાં. ૧૦. વિદ્યાર્થીને સમજાવે. ૧૧. કેટલાક અલંકારના વિચાર. ક " | રે એમ બાવન કામની શરૂઆત એક સાથે કરવી, એક કામને કંઈક ભાગ કરી, બીજા કામને કંઈક ભાગ કરે, પછી ત્રીજાને, પછી ચેથાને..વળી પાછા પહેલા કામ ઉપર આવવું...એમ સઘળાં બાવન કામ પૂર્ણ થતાં સુધી કર્યા કરવાં; લખવું નહિ કે ફરી પૂછવું નહિ. ભાષાના અનુક્રમવિહીન શબ્દોને અનુક્રમ સહિત શી રીતે દર્શાવવામાં આવતા એનાં બેએક ઉદાહરણ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના જોઈએ? સંસ્કૃતનું અનુક્રમવિહીન સ્વરૂપ ત્તિ સે જા રર વિત્ત જત્ત: 1 = 1 हि वि यो वि वा को ष नु र रो को ૫, = ન to રે શ્રીમદે અનુક્રમસહિત કહેલ શ્લોક बद्धो हि को यो विषयानुरागी જો વા વિમુવતો વિષયે વિરવત: | को वास्ति घोरो नरकः स्वदेहः । तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ।। ગુજરાતીનું અનુક્રમવિહીન સ્વરૂપ ૨ | શો જે | ૫ | દો એ જે થી છે | હ | વ | છે તે શ્રીમદે ગુજરાતી વાક્ય કહી બતાવ્યું હતું તેઃ આપના જેવાં રત્નથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે.” For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પછી સ’. ૧૯૪૩ માં શ્રીમદ્ રાજચંદ્રની મુંખઈમાં સ્થિતિ હતી. ત્યાં તેમણે શતાવધાન –સે। અવધાન– કરવાની પેાતાની અતિઅદ્ભુત શક્તિના પરિચય ફરામજી ઇન્સ્ટિટયૂટ તેમ જ અન્ય સ્થળાએ કરાવ્યેા હતા. શ્રીમદની સે અવધાના કરવાની શક્તિથી બધા લેાકે મુગ્ધ બની ગયા હતા. તેમને સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યેા હતેા અને ‘સાક્ષાત્ સરસ્વતી’નું માનવંતું બિરુદ આપવામાં આવ્યું હતું. ઠેરઠેર એમની મુક્તક ઠે પ્રશંસા થવા લાગી. · ટાઇમ્સ ઑફ ઇન્ડિયા', ‘પાચેાનિયર’ વગેરે અગ્રગણ્ય છાપાંઓએ શ્રીમનાં ભારાભાર ગુણગાન ગાયાં. ૩૮ એગણીસ વર્ષની વયના એક તેજસ્વી ચુવાનની આવી અદ્ભુત માનસિક શક્તિ જોઈને ડૉ. પિટરસન આદિ પાશ્ચાત્ય વિદ્વાને આશ્ચર્યચકિત થઈ ગયા. મુંબઈની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટે તા શ્રીમને યુરોપમાં જઈને તેમની આ અજાયબીભરી શક્તિના પ્રયાગા બતાવવાનું આગ્રહભર્યું" સૂચન પણ કર્યું". પરંતુ શ્રીમદ્ એમ કરવા તત્પર થયા નહિ, કારણ કે તેમણે વિચાયું કે યુરેાપમાં પેાતે જૈનધર્માનુસાર રહી શકે નહિ. અવધાન ઉપરાંત શ્રીમદ્ અલૌકિક સ્પોન્દ્રિયશક્તિ પણ ધરાવતા હતા. તેમને એક ડઝન જેટલાં જુદાં જુદાં કદનાં પુસ્તકે પ્રથમ બતાવવામાં આવતાં તથા તેમનાં નામ વાંચવા દેવામાં આવતાં. ત્યાર બાદ તેમની આંખેાએ પાટા બાંધી દેવામાં આવતા; અને એક પછી એક For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૩૯ જુદા જુદા કામમાં એ પુસ્તકે તેમના હાથમાં મૂકવામાં આવતાં, શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકને સ્પર્શ કરી તેને કદ ઉપરથી દરેક પુસ્તકનું નામ આપી શકતા. એવી જ બીજી શક્તિને એમનામાં આવિર્ભાવ થયેલ જોવા મળે છે. માત્ર રસેઈ જેઈને જ, ચાખ્યા વિના કે હાથ લગાડ્યા વિના કઈ વાનગીમાં મીઠું ઓછું છે કે વધારે અથવા નથી એ શ્રીમદ્ કહી શકતા હતા. વળી શ્રીમદ્ કઈ માણસ કયા હાથે પાઘડી બાંધે છે એ પણ તેના માથાની આકૃતિ જોઈને પારખી શકતા હતા. શ્રીમદ્ પિતે અંદર ઘરમાં બેઠા હોય અને પાઘડી બાંધનાર માણસ બહાર જઈને પાઘડી બાંધતે હેય. એ માણસ જે વળની પાઘડી બાંધતે હેય એ શ્રીમદ્ ઘરમાં બેઠા બેઠા કહી દેતા હતા. એનું કારણ પૂછતાં શ્રીમદ્ કહેતા કે, “અંતઃકરણની શુદ્ધિ સિવાય થઈ શકે નહિ. શીખવાડયું આવડે તેમ નથી.” - વીસ વર્ષની વય પછી શ્રીમદ્ રાજચંદ્ર આ અવધાન કરવાનું એકદમ બંધ કરી દીધું. કારણ કે સ્મરણશક્તિના પ્રતાપરૂપ આ અવધાન પ્રવૃત્તિને વધત જતે ચમત્કાર આમન્નતિરક્ત અને અંતર્મુખ વૃત્તિવાળા શ્રીમને પ્રિય ન લાગ્યું. તેથી આત્મોન્નતિ અને આ ચમત્કાર બંને ભિન્ન ભાસવાથી –સન્માર્ગરેધક પ્રતીત થવાથી– શ્રીમદ્ રાજચંદ્રની અંતરંગ વૈરાગ્યમય, ઉદાસીન તેમ જ સસુખધક ભાવને આ પ્રવૃત્તિને For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીમદ રાજચંદ્ર વિસ્તરવા ન દેતાં વિરામ પમાડી દે છે. આમાં શ્રીમદ્ રાજચંદ્રની મહત્તાનું આપણને પ્રત્યક્ષ દર્શન થયા વિના રહેતું નથી. આટલી અદભુત અને આશ્ચર્યજનક અવધાનશક્તિ, કે જેના દ્વારા હજારે અને લાખ લેકેને ક્ષણમાત્રમાં આંજી દઈ અનુયાયી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થ લાભ સાધી શકાય, તે હવા છતાં શ્રીમદ્ રાજચંદ્ર એને પ્રયોગ ગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી, તેને ઉપયોગ અંતમુખ કાર્ય ભર્ણ કર્યો. આ પ્રમાણે બીજા કેઈ સાધારણ માણસથી થવું શક્ય નથી. શ્રીમની આ અજબ અવધાનશક્તિ એ એમની અસાધારણ સ્મૃતિને પુરાવે છે. એમાંય તેમની કેટલીક વિશેષતા રહેલી છે. એક તે એ કે, બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ સંખ્યા વૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. વળી બીજા અવધાનીઓને એ શક્તિ પ્રાપ્ત કરવા અને વિકસાવવા સભાન અને તનતોડ પ્રયત્ન કરવા પડે છે, જ્યારે શ્રીમમાં આ શક્તિને વિકાસ સહજ અને સ્વયંર્તપણે થયેલો જોવા મળે છે. ખાસ મહત્વની વિશેષતા તે એ છે કે, શ્રીમદની અવધાનશક્તિ બુદ્ધિવ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી, ઊલટું એમાંથી વિશિષ્ટ સજનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. એનું મુખ્ય કારણ એ કહી શકાય કે, શ્રીમદ્દમાં રહેલા પ્રજ્ઞાગુણનું જ એ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના એક વ્યક્તિ સ્વરૂપ હતું. સાથે સાથે અહીં આપણે નિર્મળ અંતઃકરણના ફળરૂપ જે શક્તિ શ્રીમદમાં ઉદય પામી હતી એને પણ વિચાર કરી લઈએ. એ શક્તિ એટલે ભવિષ્યમાં બનનાર પ્રસંગનું કે સામેની વ્યક્તિના ચિત્તમાં ઉદભવતા વિચારનું પૂર્વજ્ઞાન. એ એક પ્રસંગ આપણે આગળ શા. હેમરાજભાઈ અને શા. માલશીભાઈની બાબતમાં જોઈ ગયા છીએ. એ જ બીજો પ્રસંગ શ્રી ભાગ્યભાઈની બાબતમાં આપણે હવે પછી જોઈશુ.* અહીં આપણે બીજા કેટલાક પ્રસંગો જોઈએ. વવાણિયામાં દેસાઈ વીરજી રામજી રહેતા હતા. એક વખત વીરજી દેસાઈ અને શ્રીમદ્દ સાથે ફરવા ગયા. રસ્તામાં શ્રીમદે વીરજીભાઈને પૂછયું: “વીરજીકાકા, મારી કાકીને કાંઈ થાય તે તમે બીજીવાર પરણે ખરા?” વીરજીભાઈએ કાંઈ જવાબ ન આપ્યું. થોડા દિવસ પછી વિરજીભાઈનાં પત્ની ગુજરી ગયાં. પછી પાછા બીજી વખત શ્રીમને વીરજીભાઈ સાથે ફરવા જવાને જેગ મળે. શ્રીમદે પૂછ્યું: વીરજીકાકા, તમે હવે પરણશે?” વીરજીભાઈએ ઉપરથી ના કહી પણ મેં જરા મરક્યુંએટલે કે ઊંડે ઊંડે તેમની ઈચ્છા ફરી પરણવાની હતી ખરી. • જુઓ પ્રકરણ ૧૨ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ કહેઃ “તમારે છ મહિના પછી પરણવું.” છ મહિના વીતી ગયા. શ્રાવણ વદ છઠ-રાંધણછઠના દિવસે વીરજીભાઈ બહારથી ઘેર આવ્યા, ત્યારે ખાળમાં સર્પ ડસ્પે. સાપ ઉતારવાની ખૂબ મહેનત કરી. પરંતુ વિરજીભાઈ કહેઃ “મારે ચોવિહાર ભંગાવશે મા. મને કહેનારે કહી દીધું છે.' - એક વખત રવજીભાઈ ચમનપર જતા હતા, ત્યારે શ્રીમદે કહ્યું: “બાપા, તમે આજે ચમનપર ન જાવ તે?” છતાં રવજીભાઈ ગયા. સાંજે દવાટાણે શ્રીમદ્ના નાના ભાઈ મનસુખભાઈને રસોડામાં જતાં દીવાની ઝાળ લાગી અને પહેરણ બળવા માંડ્યું. ઝબકબહેન ત્યાં હાજર હતાં, તેમણે એકદમ છાશનું દેણું મનસુખભાઈના શરીર ઉપર રેડી દીધું. મનસુખભાઈની છાતી દાઝી ગઈ. પછી રવજીભાઈને ચમનપર તેડવા માણસ મોકલવામાં આવે. વવાણિયામાં એક ગરાશિયાબાપુ એક વખત ઘડી ઉપર સવાર થઈને ફરવા નીકળ્યા. શ્રીમદે તેને કહ્યું: “બાપુ, તમે આજે ઘડી લઈને ફરવા જાવ મા. શ્રીમદે ઘણું કહ્યું છતાં તેણે માન્યું નહિ ને ઘડી લઈને તે ગામ બહાર ગયા. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ત્યાં ઘડીએ તોફાન કર્યું. ગરાશિયાબાપુને ભય પર પછાડ્યા. પછી એને ચાર જણ જઈને ફાળમાં સુવાડી ઘેર લઈ આવ્યા. પછી તુરત જ ગરાશિયાબાપુ ગુજરી ગયા. એક વખત શ્રીમદુના ભક્ત, કાવિઠાવાળા શા. ઝવેરભાઈ સં. ૧૯૫૩ના પિષમાં સગાં કુટુંબી તથા બીજા મુમુક્ષુઓ સાથે શ્રીમનાં દર્શને વવાણિયા જવા નીકળ્યા. ત્યાં તો મોરબી સ્ટેશને એક માણસ એ લોકોને સામે મળવા આવ્યું. તેણે શ્રીમદને સંદેશ આપતાં કહ્યું : સાહેબજી અત્રે છે. તમને તેડવા મેકલેલ છે.” શા. ઝવેરભાઈએ નવાઈ પામીને પૂછયું: “કૃપાળદેવે શાથી જાણ્યું?” તે ભાઈ કહેઃ “તે હું કંઈ જાણતું નથી. ફક્ત તમને બધાને વવાણિયે જતાં રોકી અહીં લાવે એમ કહેલ છે.” કાવિઠામાં ઉત્તર બાજુ વાગડિયા તળાવ નામની જગ્યા છે ત્યાં એક વખતે શ્રીમદ્ મુમુક્ષુઓ સમક્ષ જ્ઞાનવાર્તા કરતા હતા. એવામાં ત્યાંના એક પાટીદાર શામળભાઈએ નજીકમાં પિતાનું ખેતર હતું એમાંથી મેગરાનાં થોડાંક ફૂલ લાવી શ્રીમદ્દની બેઠક ઉપર ભક્તિભાવે મૂક્યાં. એ જોઈને શ્રીમદ્દ બોલ્યાઃ સહેજ કારણમાં આટલાં બધાં ફૂલ ન તેડીએ.” “પછી થોડી વાર થોભીને શ્રીમદે કહ્યુંઃ “તમારી દીકરી હીરાને કાલે આરામ થઈ જશે.” For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ R શ્રીમદ્ રાજચંદ્ર કાવિઠાથી ત્રણ ગાઉ દૂર સિહેલ ગામમાં શામળભાઈની દીકરી એને સાસરે ઘણા દિવસ થયાં માંદી હતી. ત્યાં એને જેવા શામળભાઈ ગયા તે આરામ થઈ ગયે હતે. - શ્રીમદ શામળભાઈ પટેલને કે તેની દીકરીને ઓળખતા ન હતા. શ્રીમમાં આવી બધી અદ્ભુત વિભૂતિઓને સાક્ષાત્કાર થયેલ જોઈને આત્માની અનંત શક્તિની આપણને સહેજે પ્રતીતિ થાય છે. “આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદે યથાર્થ જ કહ્યું છે: “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામી For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ કુમાર-કાળની વિચારસમૃદ્ધિ શ્રીમદ્ રાજચંદ્ર વીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો એ પહેલાંની એમની વિચારભૂમિકા સમજવી જરૂરી છે. કુમાર અવસ્થા દરમ્યાન તેમના વિચારે કેવી ઉચ્ચ અને આત્મોન્નતિકર કક્ષાએ પહોંચ્યા હતા એનું અવકન કરીએ તે આટલી નાની વયે પણ શ્રીમદે કેવી વિચારસમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી એને ખ્યાલ આવી શકે. આપણે જેઈ ગયા છીએ કે નાનપણથી જ શ્રીમદ્ રાજચંદ્રમાં વિવેક, વૈરાગ્ય અને ધર્મભાવનાની સાથે સાથે સંસારમાં વિજય પમાડી શકે એવી અદ્ભુત શક્તિઓ તેમ જ મહેચ્છાઓ હતી. એને કારણે શ્રીમને શરૂઆતથી જ એક પ્રકારના આંતરયુદ્ધમાં ઊતરવું પડ્યું હતું. અને તેથી તેમની વિચારશક્તિ વધુ તીવ્ર, વધુ કરેલ અને ગંભીર બની હતી. ધીમે ધીમે તેમના વિચારે દઢ અને પરિપક્વ થતાં તેમનામાં એ વિચારોને પ્રગટ રૂપ આપવાની અને For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ४६ શ્રીમદ્ રાજચંદ્ર બીજાઓને એ વિચારેના ભાગીદાર બનાવવાની વૃત્તિ પ્રગટ થઈ. પરિણામે નાની વયથી જ શ્રીમદ્ પુસ્તક લખવા અને પ્રસિદ્ધ કરવા પ્રેરાયા. એનું એક બીજું કારણ પણ હતું. શરૂઆતથી જ તેમનામાં જ્ઞાનપ્રાપ્તિ અને શાસ્ત્ર-અધ્યયનની જિજ્ઞાસા બહુ પ્રબળ હતી. સત્તરમાં વર્ષ પહેલાંની તેમની નેંધમાં પણ નીચેનાં વાક્યો આપણને જોવા મળે છે તે ઉપરથી એને સહેજે ખ્યાલ આવશેઃ વીરનાં કહેલાં શાસ્ત્રોમાં સેનેરી વચને છૂટક છૂટક અને ગુપ્ત છે. “ઉત્તરાધ્યયન” નામનું જૈન સૂત્ર તત્ત્વદષ્ટિએ પુનઃ પુનઃ અવલોકેજ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભેગી થાઓ. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ પાપને જાણવું જોઈએ.. પછી જે શ્રેય હાય તે સમાચરવું જોઈએ. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતું નથી; અજીવ એટલે જડનું સ્વરૂપ જાણતા નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે?” વળી શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ પ્રથમથી જ બહુ તીવ્ર હતી. એટલે ભાષાજ્ઞાન મેળવતાં તેમને ઘણો વખત લાગતે જ નહિ. તેથી એટલી નાની ઉંમરે પણ શ્રીમદે વિચાર અને સિદ્ધાંતથી ભરેલા અઘરા દાર્શનિક ગ્રંથે વાંચ્યા હતા. એ રીતે પોતાનું ધર્મજ્ઞાન સીધું મૂળ ગ્રંથમાંથી જ મેળવવા તેઓ શક્તિમાન થયા હતા. એ ઉંમર સુધીમાં શ્રીમદે ક્યા ક્યા ગ્રંથને અભ્યાસ કર્યો હતો તે ચોક્કસ કહી શકાય એમ નથી. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૪૭ એ વિશે તેમનાં લખાણમાં કમબદ્ધ ઉલ્લેખ મળતું નથી. પરંતુ મુખ્યત્વે જૈન આગમાંથી ઘણાંનો શ્રીમદે પરિચય કરી લીધું હતું. અને તેથી જેનધર્મનું મૂળ લક્ષ તથા મૂળ શાસ્ત્રોમાં વર્ણવેલા સાચા ગૃહસ્થ અને સાચા મુનિના આચારે જાણવા તથા સમજવા તેઓ શક્તિમાન થયા. પરંતુ પોતાના સમયના જૈન આચાર-વિચાર સાથે સરખામણી કરતાં શ્રીમદ્ રાજચંદ્રને મૂળ સિદ્ધાંતમાં અને પ્રચલિત આચારમાં આકાશજમીનને ફરક દેખાયે. તેમણે સ્પષ્ટ જોયું કે, લેકે મૂળ શાસ્ત્રો વાંચતા-વિચારતા નથી, તેથી જ ગમે તેવા વિચારહીન આચારે પરંપરાથી કે અજ્ઞાનથી સ્વીકારી જીવન ગાળ્યા કરે છે. જૈન મુનિઓની દશા પણ તેવી જ હતી. જે આદર્શ શાસ્ત્રોમાં કહ્યો હોય તે પિતાથી પાળી શકાય તે ન લાગતાં તેને મળે કરવાની કે ઢાંકવાની વૃત્તિથી, પરસ્પર આચાર્યોના વાદવિવાદથી, કદાગ્રહથી, મતિની ન્યૂનતાથી અને મૂળ શાસ્ત્રોનું અધ્યયન તથા વિચાર ઘટી જવાથી, એ લોકમાં જે મતભેદે અને વહેમનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું એ જોઈને તેમને પુરુષાર્થ અને પ્રેમાળ આમા દુભા. તીર્થંકર જેવા પૂર્ણ પુરુષને ધર્મ પામ્યા પછી પણ લેકે જડતા અને પ્રમાદને લીધે તથા સદગુરુ અને સશાસ્ત્રના પરિચયના અભાવે જે અંધ જીવન ગાળી રહ્યા હતા તેથી શ્રીમદ્ ઘણું ખિન્ન થયા. અને ત્યારથી, કેમ કરીને For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીમદ્ રાજચંદ્ર કેમાં સત્યસિદ્ધાંતના જ્ઞાનને પ્રચાર કરી સૌને જગાડું અને પ્રયત્નશીલ કરું એવી તેમને પાલાવેલી લાગી. સત્તરમા વર્ષમાં શ્રીમદ્દ લખે છેઃ જૈન પ્રજા (આખા હિંદુસ્તાનમાં થઈને) ૨૦ લાખ છે. તેમાંથી નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે, મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષે પણ નહિ હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડ્યા છે.” તે વખતે “અંગ્રેજી શાસનમાં જે કેળવણી અપાતી હતી તે એવા પ્રકારની હતી કે જાણ્યું કે અજાણ્યે ભણેલાએમાંથી તે ધર્મવૃત્તિને મૂળથી જ લેપ કરી દેતી હતી. શ્રીમદ્ રાજચંદ્ર એકવીસમા વર્ષમાં લખે છેઃ “જે લોકે વિદ્યાને બેધ લઈ શક્યા છે તેમને ધર્મતત્ત્વ ઉપર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈક સરલતાને લીધે હોય છે તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી. અને ગતાગમવાળો કઈ નીકળે તે તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિદ્મ કરનારા નીકળે. પણ સહાયક ન થાય....એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે.” આથી, “ઊછરતા બાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે અટકાવવા” તથા “કેટલાંક અજ્ઞાન મનુષ્ય નહિ વાંચવાને ચગ્ય પુસ્તક વાંચીને પિતાને વખત ખાઈ દે છે તેને બદલે “આત્માનું હિત થાય; જ્ઞાન, શાંતિ અને આનંદ મળે” તથા “તેઓ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ જીવનન્સાધના પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી” થાય તે અર્થે શ્રીમદ્ રાજચંદ્ર સહેલાં, સરળ પુસ્તકે લખવા માંડ્યાં. સત્તરમા વર્ષમાં તેમણે લખેલી “મોક્ષમાળામાં તો શ્રીમદ્દ એટલે સુધી કહે છેઃ આંગ્લૌમિઓ સંસાર સંબંધી અનેક કળા કૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે? એ વિચાર કરતાં આપણને તત્કાળ જણાશે કે તેઓને બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું” એક સમાજમાં ભેગા મળવું. ...એ એનું કારણ છે. “સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોએ ગૂંથેલા મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતર ટાળવા તેમ જ ધર્મ વિદ્યાને પ્રકુલિત કરવા એક મહાન સમાજ સદાચરણ શ્રીમંત અને ધીમંત બંનેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે.... પવિત્ર સ્યાદ્વાદમતનુ* ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધમાં આણવા જ્યાં સુધી પ્રજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી.” વળી શ્રીમદ્ રાજચંદ્ર આ કાળમાં સ્ત્રીનીતિ બેધક (ગરબાવલી) પણ રચી હતી. આમાં સ્ત્રીઓને સદ્ગુણ, સદાચારી થવાને બેધ આપવામાં આવ્યો છે તેમ જ માબાપને બાળકને શી રીતે સંસ્કારસંપન્ન અને નીતિશીલ * જૈનધર્મનું જી - સા -૪ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર બનાવવી એને ઉપદેશ આપે છે. કેઈને એ ગરબાવલી જોઈને થાય કે આત્મતત્ત્વ અંગે વિચાર કરનારા શ્રીમદ્ રાજચંદ્ર નીતિનો બોધ શા માટે આપવાનું વિચાર્યું હશે? પરંતુ એ પાછળ પણ શ્રીમન્ની સ્પષ્ટ દષ્ટિ હતી. સંવત ૧૫૦ માં લખેલા એક પત્રમાં શ્રીમદે એ દષ્ટિ સમજાવી છેઃ જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ; નહિ તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ર ભુત સામર્થ્ય, માહાસ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.” શ્રીમદ્દ ઓગણીસ વર્ષની વય પછી જે મહામંથન કાળમાંથી પસાર થનાર છે એ પહેલાં પોતાના જીવનને ગ્ય દિશામાં વાળવા માટે શ્રીમદે કેવી વિચારણા કરી હતી એ લક્ષમાં લેવા યોગ્ય છે. એ વિચારોને અહીં તારવીને રજૂ કર્યા છે. શ્રેયાર્થીને તે માર્ગદર્શક રૂપ છે. ૧. આહાર, વિહાર, નિહારની નિયમિતતા (સાચવું); અર્થની સિદ્ધિ (કરું), આર્ય જીવન ઉત્તમ પુરુષેએ આચરણ કર્યું છે, પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુઃખ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના એ પિતાનું દુઃખ સમજવું; નીતિના બાંધા ઉપર પગ ન મૂક; જિતેન્દ્રિય થવું; વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું; જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું; સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભેગવતાં છતાં, વિદેહી દશા રાખવી; આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં; જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભેગી થાઓ. ૨. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણે પણ તને દષ્ટિગોચર થશે...તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલે જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું. રહિત થવાય છે, એર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞા પૂર્વક કહું છું... નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું એગ્ય છે. જીવન બહુ ટૂંકું છે; ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી. તે જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. સંસારને બંધન માનવું. પૂર્વ કર્મ બળવાન છે, માટે આ બધે પ્રસંગ મળી આવ્યું એવું એકાંતિક ગ્રહણ કરીશ નહિ. ૩. આ દુઃખ ક્યાં કહેવું? અને શાથી ટાળવું? પિતે પિતાને ધરી, તે આ કેવી ખરી વાત છે..... જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. હે મૂઢ! એમ ન કર. એ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે. સત્ય કહું છું. સ્ત્રીના સ્વરૂપ પર થતે મહ અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા ગ્ય છે. હે જીવ! હવે ભેગથી શાંત થા, શાંત. વિચાર તે ખરે કે એમાં કયું સુખ છે? For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદ્ રાજચંદ્ર . ૪. જે મહાકામ માટે જન્મે છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ધ્યાન ધરી જા. સમાધિસ્થ થા. કઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. જેને પ્રમાદ થયે છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. - આ ઉતારા તે સેળ વર્ષ પહેલાંની વયના છે. તે ઉપરથી એ ઉંમર સુધીની શ્રીમની મનોભૂમિકાનો શેડ ઘણે પરિચય મળી શકે. સંપૂર્ણ ખ્યાલ માટે તે શ્રીમદ્દનાં બધાં લખાણોનું અનુશીલન કરવું આવશ્યક છે. પરંતુ ઓગણીસમા વર્ષ પછી તે શ્રીમદ્ ગૃહસ્થજીવન સ્વીકારે છે. માટે સેળથી ઓગણીસ વર્ષની વય દરમ્યાન શ્રીમદે ગૃહસ્થ જીવન કેમ ગાળવું, કઈ રીતે સુવ્યવસ્થિત કરવું એ અંગે પણ એમની અંગત નેધમાં ઉતાર્યું છે એમાંથી એ વસ્તુ સમજવા થડાક ઉતારા જોઈએ: ૧. ગૃહસ્થાશ્રમ વિવેકી કરે. લેકઅહિત પ્રણીત કરું નહિ. ધર્મ વડે અર્થ પેદા કરું. તારે સિદ્ધાંત તૂટે તેમ સંસાર-વ્યવહાર ન ચલાવું. સ્વાર્થો કેઈની આજીવિકા તેડું નહિ. જીવહિંસક વેપાર કરું નહિ. સ્વસ્ત્રીમાં સમભાવથી વતું. અબ્રહ્મચર્ય સેવું નહિ. નીતિ વિના સંસાર ભેગવું નહિ. દશાંશ કે ધર્મમાં કાઢું. સ્ત્રી વિદ્યાશાળી શેઠું, કરું. પુત્રીને ભણાવ્યા વિના રહું * ભગવાનનો. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૫૩ નહિ. તેઓને ધર્મ પાઠ શિખવાડું. કુટુંબને સ્વર્ગ બનાવું. સૃષ્ટિને સ્વર્ગ બનાવું તે કુટુંબને મેક્ષ બનાવું. ૨. પ્રમાદ કઈ કૃત્યમાં કરું નહિ. મને વીરત્વની વૃદ્ધિ કરું. અગ્ય વિદ્યા સાધું નહિ. નિર્માલ્ય અધ્યયન કરું નહિ. વિચારશક્તિને ખીલવું. આળસને ઉત્તેજન આપું નહિ. દિનચર્યાને ગેરઉપયોગ કરું નહિ. ઉત્તમ શક્તિને સાધ્ય કરું. ચારિત્ર્યને અદભુત કરવું. વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. શક્તિને ગેરઉપયોગ કરું નહિ. પ્રત્યેક વસ્તુને નિયમ કરું. નિયમ વગર વિહાર કરું નહિ. છેટે ઉદ્યમ કરું નહિ. અનુદ્યમી પણ રહું નહિ. ૩. કેઈ દર્શનને નિંદું નહિ. એકપક્ષી મતભેદ બાંધું નહિ. અજ્ઞાનપક્ષને આરાધું નહિ. પરમાત્માની ભક્તિ કરું. તત્ત્વ આરાધતાં લેકનિંદાથી ડરું નહિ. તત્વજ્ઞાનનો અભ્યાસ કરું. .. આદર્શ ગૃહસ્થજીવનની પ્રેરણું આમાંથી દરેક ગૃહસ્થને મળ્યા વિના રહે એમ નથી. સાથે સાથે શ્રીમદ્ રાજચંદ્રમાં બાળપણથી પ્રવર્તેલી ધર્ણોદ્ધારની ઉદાત્ત કલ્પના પણ વધારે ને વધારે દઢ થતી જતી હતી. એ માટે નીચેને એક ઉતારે અહીં પૂરતો થશેઃ જ્ઞાનને ઉદ્ધાર કરે. જુદા જુદા ધર્મોપદેશના ગ્રંથે વહેંચવા. જુદા જુદા ધર્મગ્રંથ જવા. મતમતાંતરનું સ્વરૂપ સમજાવવું. “જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવા ઈચ્છતા For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીમદ્ રાજચંદ્ર હોય તેમના વિચારને સહાયક થવું. કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. અસત્યને ઉપદેશ આપું નહિ. આજીવિકા માટે ધર્મ બધું નહિ. ગુણ વગરનું વકતૃત્વ સેવું નહિ.” . છેવટે એ નાની વયમાં પણ એક આદર્શ ગૃહસ્થ કે હોય એનું પ્રેરણાદાયી ચિત્ર શ્રીમદે આલેખ્યું છે એ એમની તે કાળની પરિપકવ વિચારધારાનો સારો પરિચય કરાવે છે. “મોક્ષમાળા”માં “સુખ વિશે વિચાર” એ મથાળા નીચે એક મનનીય વાર્તા નિરૂપી છે. એમાં દ્વારિકાના મહાધનાઢ્ય ધર્મમૂર્તિ શ્રાવક ગૃહસ્થનું ચિત્ર તેમણે આલેખ્યું છે. એમાં શેઠ ધર્મમૂર્તિ પિતાની ચર્ચા વર્ણવે છે. એ વર્ણન પરથી એ વયમાં પણ શ્રીમદ્ આદર્શ ગૃહસ્થ કેને કહેતા અને સુરેખ ખ્યાલ આપણને આવ્યા વિના રહેતું નથી. એમાંથી ટૂંકાવીને અહીં રજૂ કર્યું છે. દરેક ગૃહસ્થને એ ચિત્ર ખરેખર પ્રેરણાદાયી થઈ પડે એવું છેઃ “જે કે હું બીજા કરતાં સુખી છું તે પણ એ શાતા વેદનીય છે, સત્-સુખ નથી; જગતમાં બહુધા કરીને અશાતા વેદનીય છે. મેં ધર્મમાં મારો કાળ ગાળવાને નિયમ રાખે છે. સ@ાસ્ત્રોનું વાચન, મનન, પુરુષને સમાગમ, યમ-નિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારે કાળ ગાળું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલાક For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ભાગ ખહુ અંશે મે' ત્યાગ્યા છે. પુત્રને વ્યવહારમાં યથાયેાગ્ય કરીને હું નિગ્રંથ થવાની ઇચ્છા રાખુ છુ. હમણાં નિગ્રંથ થઈ શકું તેમ નથી. એમાં સ’સારમાહિની કે એવું કારણ નથી. પરંતુ તે પણ ધર્મ સધી કારણુ છે. ગૃહસ્થ ધર્મનાં આચરણુ બહુ કનિષ્ઠ થઈ ગયાં છે; અને મુનિએ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ એધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે, એટલા માટે થઈને ધર્મ સબધે ગૃહસ્થ વને હુ‘ ઘણે ભાગે ખેાધી યમ-નિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસે. જેટલા સદ્ગૃહસ્થાની સભા ભરાય છે, આઠ દિવસના નવા અનુભવ અને ખાકીના આગળના ધર્માનુભવ એમને એ ત્રણ મુર્હુત એધું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રનેા કેટલાક આધ પામેલી હાવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમના ખાધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્રો પણ શાસ્ત્રને અનતા પરિચય રાખે છે. 6 વિદ્વાનેાનું સન્માન, અતિથિનું સન્માન, વિનય, અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમે બહુધા મારા અનુચરે પણ સેવે છે. એએ બધા એથી શાતા ભાગવી શકે છે. ૫૫ લક્ષ્મીની સાથે મારી નીતિ ધર્મ, સદ્ગુણ, જનસમુદાયને અહુ સારી અસર કરી છે. મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. રાજા સહિત પણ * For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર “આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતે નથી, એ આપે સ્મૃતિમાં રાખવું, માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતે જાઉં છું. આ સઘળાં ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે. અને સામાન્ય વિચારે મને બહુ સુખી માને તે માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમ જ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી, ત્યાં સુધી રાગદેષને ભાવ છે. જો કે તે બહુ અંશે નથી, પણ છે; તે ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી, ત્યાં સુધી હજુ કઈ ગણાતાં પ્રિય જનને વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થેડે અંશે પણ ઉપાધિ આપી શકે. માટે કેવળ નિર્ચથ, બાહ્યાભ્યન્તર પરિગ્રહને ત્યાગ, અપારંભને ત્યાગ એ સઘળું નથી થયું, ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી. અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? જેને વિયેગ છે, જે ક્ષણભંગુર છે, અને જ્યાં એકત્વ કે અવ્યા For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના પ૭ બાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી.” આમ, કુમારવયમાં જ શ્રીમદ્દના વિચાર સુનિશ્ચિત અને ઠરેલ, સુનીતિષક અને આત્મનિષ્ઠ, સંયમશીલ અને શ્રેયસાધક સ્વરૂપ પામ્યા હતા. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ સંવત ૧૯૪૪માં શ્રીમદ રાજચંદ્રનું જીવન ગૃહસ્થાશ્રમ ભણું વળે છે. શ્રીમદ્દ જેવા મૂળથી વિચારવાન, પ્રખર બુદ્ધિશાળી, આત્મનિષ્ઠ પુરુષે, પુખ્ત વયે પહોંચી લગ્નજીવનમાં પ્રવેશ કર્યો એ કઈ મદશામાં, શા હેતુથી, એ જે એમની જીવન-સાધનાની દષ્ટિએ જાણવા મળે, તો સૌ જીને એ હકીકત ખૂબ ઉપયેગી થઈ પડે, પરંતુ એ માટે સંપૂર્ણ સામગ્રી આપણુ પાસે ઉપલબ્ધ નથી. એ બાબત વિષે શ્રીમદ્ રાજચંદ્ર જે થોડું ઘણું લખ્યું છે એ ઉપરથી પૂરેપૂરું તારણ કાઢવું શક્ય તે નથી. પરંતુ એટલાથી પણ આપણને શ્રીમની મનેદશાને થોડેઘણે પણ ખ્યાલ આવી શકે છે ખરે. લગ્ન પછી સં. ૧૯૪૬માં શ્રીમદે લખ્યું છેઃ કુટુંબરૂપી કાજળની કેટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે તે પણ એકાંતથી જેટલે સંસાર ક્ષય થવાને છે, તેને સેમે હિસે પણ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૫૯ તે કાજળગૃહમાં રહેવાથી થવાનું નથી. કષાયનું તે નિમિત્ત છે, મેહને રહેવાને અનાદિકાળને પર્વત છે.” જાણે કે આ સત્યની જ પ્રત્યક્ષ અનુભૂતિ મેળવવા શ્રીમદ્દ લગ્નજીવન અંગીકાર કરવા કટીબદ્ધ થતા હોય એ રીતે વીસમા વર્ષના પ્રારંભમાં એક સ્નેહી ઉપર મુંબઈથી ૧૯૪૪ પોષ વદ ૧૦ના રેજ પત્ર લખી તેઓ જણાવે છેઃ લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિશે તેઓને આગ્રહ છે, તે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. લક્ષ્મી ઉપર પ્રીતિ નહિ છતાં કઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી, મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતું. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહે. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પષની)ને રેજ અહીંથી રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષમી અંધાપ, બહેરાપણું અને મૂગાપણું આપી દે છે. જેથી તેની દરકાર નથી. “આપણે અન્ય સંબંધ છે તે કંઈ સગપણને નથી, પરંતુ હૃદય-સગપણને છે. પરસ્પર લોહચુંબકનો ગુણ પ્રાપ્ત થયેલ છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી • રાગદ્વેષ વૃત્તિઓનું. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારે સઘળી સગપણતા દૂર કરી, સંસારાજના દર કરી તત્ત્વવિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું. તેઓ* શુભ પ્રસંગમાં સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર પેજના તેઓના હૃદયમાં છે કે? આપ ઉતારશે કે? કેઈ ઉતારશે કે? એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે.” લગ્નવિધિમાં પણ જૂની રૂઢિઓને છોડી, સવિવેકપૂર્વક વ્યવહાર કરવાની સૂચના શ્રીમદ્દ શા માટે આપી રહ્યા છે તેનું કારણ પણ સમજવા જેવું છેઃ - “નિદાન સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિકટોરિયાને દુર્લભ-કેવળ અસંભવિત છે – તે વિચારે, તે વસ્તુ, અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું, તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને, તો તે પદાભિલાષી પુરુષના ચારિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે.' જ કન્યા પક્ષીઓ. + લગ્નવિધિમાં વિવેક વાપરવા વિશે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના અને પછી તે સંવત ૧૯૪૪ના મહા સુદ બારશને રેજ શ્રીમદ્ રાજચંદ્રનાં લગ્ન ઝબકબાઈ સાથે થાય છે. ઝબકબાઈ ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મેટાભાઈ પટલાલભાઈનાં સુપુત્રી હતાં. તે આમ તે શ્રીમદ્ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા, પરંતુ સાથે સાથે તેઓ તીવ્ર આત્મમંથનમાંથી પણ પસાર થતા હતા. ત્યાગ, વૈરાગ્ય, નિર્લેપતા અને તત્ત્વજિજ્ઞાસા તેમનામાં પ્રબળપણે જાગ્રત થતાં જતાં હતાં. લગ્ન પછી એકાદ વર્ષે લખેલા એક લેખ “સ્ત્રીના સંબંધમાં મારા વિચારમાં શ્રીમદ્દ જણાવે છેઃ અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. “સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દષ્ટિગોચર કરતાં વમન કરવાને ગ્ય ભૂમિકાને પણ ગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, બેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાને દેખાવ હૃદયમાં ચીતરાઈ રહી હસાવે છે કે શી આ ભુલવણી? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી. અને સુખ હેય તે તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુએ, એટલે માત્ર મેહદશાને લીધે તેમ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર માન્યતા થઈ છે, એમ જ જણાશે. - “અહીં હું સ્ત્રીને અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠે નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયે છે, તેનું સહજ સૂચવન કર્યું. - “સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે; અને એ દેષ જવાથી, આત્મા જે જુએ છે તે અદભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મેહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું. “સ્ત્રીના સંબંધમાં કઈ પણ પ્રકારે રાગ દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઈચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું. બીજા એક લેખમાં શ્રીમદ્ જણાવે છે કેઃ “સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તના એર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે, પણ દુખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વક કાં ઘેરે છે? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહિ ગમતા પદાર્થોને જેવા, સુંઘવા, સ્પર્શવા પડે છે, અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે.” For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના પિતાના ગૃહાશ્રમ સંબંધી શ્રીમદ્દ એક ભાઈને સં. ૧૯૪૬માં લખી જણાવે છેઃ આપના પહેલાં, આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયે છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ* અને મને તે વખતમાં કંઈ ઘણે પરિચય પડ્યો નથી; તે પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણું ખરું સમજાયું છે, અને તે પરથી તેને અને મારે સંબંધ અસંતોષ પાત્ર થ નથી; એમ જણાવવાનો હેતુ એ છે કે ગ્રહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે. મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારે ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ ઉચિત સંતેષ પાત્ર પણ નથી; તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હેવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે. “તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનને વિવેક પણ આને ઊગ્ય હતે; કાળના બળવત્તર અનિષ્ટપણને લીધે, તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે • સ્ત્રી. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર ગૌણ કરે પડ્યો; અને ખરે! જે તેમ ન થઈ શક્યું હત તે તેને (આ પત્રલેખકના) જીવનને અંત આવત. “જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે; બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી, એ માટે અકથ્ય ખેદ થાય છે, તથાપિ જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે. કઈ કઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે, તે વેળા તે વિવેક પર કઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ મૂંઝાય છે; જીવનરહિત થવાની–દેહત્યાગ કરવાની–દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે. પણ એવું ઝાઝે વખત રહેતું નથી, અને એમ જ્યારે રહેશે ત્યારે ખચીત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં પ્રવતું, એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવે છે.” પિતાના ચિત્તમાં ચાલી રહેલું મંથન—બે વિરોધી વૃત્તિઓ વચ્ચેની આ અથડામણ–અને તેને કારણે “જીવનરહિત થવાની દુઃખદ સ્થિતિ કરતાં પણ ભયંકર” સ્થિતિનું વર્ણન સંવત ૧૯૪પમાં લખેલા એક મર્મવેધી પત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર કયું છે? “દુખિયાં મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું. આ મારાં વચને વાંચીને કઈ વિચારમાં પડી For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જીવન-સાધના જઈ ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તે ભ્રમ ગણું વાળશે, પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. ‘તમે મને સ્ત્રી સંબંધી કંઈ દુઃખ લેખશે નહિ; લક્ષ્મી સંબંધી દુઃખ લેખશે નહિ; પુત્ર સંબંધી લેખશે નહિ; કીર્તિ સંબંધી લેખશે નહિ; ભય સંબંધી લેખશે નહિ; કાયા સંબંધી લેખશે નહિ; અથવા સર્વથી લેખશે નહિ. મને દુઃખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી, કફનું નથી કે પિત્તનું નથી; તે શરીરનું નથી, વચનનું નથી, કે મનનું નથી; ગણે તે બધાંયનું છે અને ન ગણે તે એકેનું નથી, પરંતુ મારી વિજ્ઞાપના તે નહિ ગણવા માટે છે, કારણ એમાં કઈ ઓર મર્મ રહ્યો છે. - “તમે જરૂર માનજે કે, હું વિના દીવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતે વવાણિયા નામના નાના ગામનો, લક્ષ્મીમાં સાધારણ એ, પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રીમાળી– વૈશ્યને પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્ય બે ભવ કર્યા છે, અમુખ્ય હિસાબ નથી. નાનપણની નાની સમજણમાં કેણ જાણે ક્યાંથી મેટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી. અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં, માટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું રૂપ દીઠું , પુનર્જનમે છ - સા - ૫ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભગવે એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી, કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ. “થોડો વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કયું નહતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયે; કેઈ એર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીએની કલ્પનામાં પણ નથી, તે હતે. તે કેમે કરીને વધે; વધીને અત્યારે એક “તું હિ', “તું હિને જાપ કરે છે. હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહિ હોય અથવા ભયાદિક હશે તેથી દુઃખ હશે તેવું કાંઈ નથી એમ ખચીત સમજાશે. કિં બહુના! જિજ્ઞાસુએ તે સમયના શ્રીમના બધા પત્ર, લેખે વાંચવા જરૂરી છે. પરંતુ એ બધું લખાણ વાંચતાં આપણે એટલે વિવેક રાખ ઘટે કે, સુજ્ઞ, આત્માથીં પુરુષે પિતાના રાઈ જેવા દેખાતા નાનામાં નાના દેને મોટા પહાડ જેવા જુએ છે અને પિતાનામાં રહેલા ઉચ્ચ ગુણોનું વર્ણન કરતા નથી; એટલે સ્વાભાવિક રીતે આવા પિતાને લગતા વર્ણનમાં ઘણીવાર દે ઉપર જ વધારે ભાર મૂકાયેલું જોવા મળે છે. શ્રીમદ્દના આ બધાં લખાણ જોતાં એટલું તે આપણે For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૬૭ જોઈ શકીએ છીએ કે લગ્ન કરીને શ્રીમદ્ રાજચંદ્ર પિતા પર કારમું મારયુદ્ધ નોતર્યું હતું અને તેમાં તેઓ હાથમાં પ્રાણ લઈને ઘૂમ્યા હતા. પોતાની હાથનેધ “આત્યંતર પરિણામ અવકનમાં પણ શ્રીમદ્દ લખે છેઃ ત્યાં આવ્યા રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીઓ, તેમ વધે ન ઘટે રંચ રે.” આમ તે ઉદયકર્મ ભગવાન મહાવીરસ્વામીને પણ ભેગવવાં પડ્યાં તેમ સર્વને વેદવાં પડે જ છે. અજ્ઞાનીએ મોહભાવે, બંધભાવે વેચે છે ત્યાં જ્ઞાનીઓ નિજેરાભાવે વેદે છે. આ સ્થિતિમાં શ્રીમતું આત્મમંથન પરાકાષ્ઠાએ પહોંચે છે. પરંતુ થોડા વખતમાં જ તેઓ એ ઘર સંગ્રામમાંથી વિજયી અને વધુ તેજસ્વી થઈને બહાર નીકળે છે. તેવીસમા વર્ષમાં તે રણસંગ્રામની ધૂળને બદલે એક શાંત, સમાહિત અને આત્મલક્ષી પુરુષનું એમનામાં દર્શન થાય છે. એમની આંતરદશા એક વિશિષ્ટ પ્રકારની તીવ્રતા પકડતી જાય છે. આ વર્ષમાં તેમની સમાધિદશા વધતી જાય છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ મનોમંથન પછીની આત્મરિસ્થતિ લગ્ન પછીના તીવ્ર મનોમંથનમાંથી વધુ તેજસ્વી અને આત્મનિષ્ઠ બનીને શ્રીમદ્દ પ્રકાશી ઊઠે છે. તેવીસમાં વર્ષમાં તે શ્રીમદ્દ અભુત આત્મસ્થિતિએ પહોંચે છે. એ વર્ષમાં ભાગભાઈને લખેલા પત્રમાં શ્રીમદ્ જણાવે છે: “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે; આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એને જ જાણે વિચાર કરે છે. અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું નથી બોલવું ગમતું કે નથી મૌન For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૬૯ રહેવું ગમતું; નથી બેસવું ગમતું કે નથી ઊડવુ ગમતું; નથી સૂવું ગમતું કે નથી જાગવુ' ગમતું નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું; નથી અસ`ગ ગમત કે નથી સ`ગ ગમતા, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી; એમ છે. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કઈ જ જણાતું નથી. તે હે! તે પણ ભલે અને ન પણ ભલે. એ કઈ દુઃખનાં કારણુ નથી. કારણ માત્ર વષમાત્મા છે; અને તે જો સમ છે, તા સર્વ સુખ જ છે; એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. દુઃખનુ * તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવા પાલવતા નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલાક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું, અને અલેપ થઈ જવું ?—એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સ’સારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શેક તા નથી. તથાપિ સહન કરવા જીવ ઇચ્છતા નથી. પરમાનંઢ ત્યાગી એને ઇચ્છે પણ કેમ ? અને એ જ કારણથી જ્યાતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં * શ્રીમદ્ જયોતિષ-વિદ્યામાં પણ પ્રવીણ હતા. આ માખતમાં એવું બન્યું હતું કે, સં. ૧૯૪૩ના ભાદરવામાં મુંબઈ જતાં પહેલાં શ્રીમદ્ જેતપર (મારખી તાબે) પેાતાના બનેવી રા. ચત્રભુજ ખેચરને ત્યાં ગયા હતા. તે વખતે શ્રીમદ્ની આર્થિક સ્થિતિ સાંકડી હતી. જેતપરમાં શકર ચાળી નામના એક વિદ્વાન જેશી હતા. તે ભાઈ ગણિત ઊગતું હેા તે For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. તેમ તેઓને ઉપગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તે અધિક જ રહે છે....” વળી અન્ય સ્થળે પણ તેઓ પિતાને થયેલી દિવ્ય અનુભૂતિ વર્ણવે છેઃ પ્રભાતમાં વહેલે ઊડ્યો ત્યારથી કેઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતે હતો(એ) એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. ફલાદેશ સારું જાણતા હતા. તેમને ચત્રભુજભાઈ એ શ્રી મના મુંબઈ પ્રયાણ તથા અર્થ-પ્રાપ્તિ સંબંધમાં પૂછયું. તેથી શંકર પંચોળીએ પ્રશ્નકુંડળી ચીતરીને મુંબઈ પ્રયાણ પછી અમુક મુદતમાં દ્રવ્યલાભ વગેરે ફળ વર્યું. તેમાંનું અમુક ફળ્યું અને અમુક બરાબર ન ફળ્યું. તેથી શ્રી મને બરાબર જોતિષ જાણી લેવાની જિજ્ઞાસા ઉદ્ભવી. મુંબઈમાં શતાવધાન કરી શ્રીમદે ઉત્તમ ખ્યાતિ મેળવી. તે વખતે મુંબઈના અગ્રગણ્ય વિદ્વાનો, પંડિત, શ્રીમાન વગેરે હાજર હતા. તેમાં સારા જોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રત્યે આકર્ષણ થયું. એ રીતે શ્રીમને જ્યોતિષ જાણવાની ઇચ્છા પૂરી કરવાનાં સાધનની પ્રાપ્તિ થઈ. વિદ્વાન જયોતિષીઓનું નિમિત્ત પામી શ્રી મદ્ તે વિદ્વાને કરતાં પણ આગળ વધી તે વિદ્યામાં પારંગત થયા હતા. આ બાબતમાં એક પ્રસંગ જાણીતો છે. ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા હતા અને તેમને વેપારમાં પડવા સ્વપ્ન પણ વૃત્તિ ન હતી; અને તે વખતે સહેજ કરજવાન પણ તેઓ હતા. તેમની કુંડળી જોઈને શ્રીમદે જણાવ્યું હતું કે, તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલકે લક્ષાધિપતિ થવાને યોગ છે; એમ જણાવી વકીલાત છોડીને મુંબઈ જવા શ્રીમદે તેમને પ્રેરણા કરી. શ્રી રેવાશંકરભાઈએ તે પ્રમાણે કર્યું અને શ્રી મદ ભાખેલું સાચું ઠર્યું. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના - ૭૧. અપૂર્વ આનંદ તે તે ને તે જ છે; પરંતુ બીજી જ્ઞાનની વાર્તા કરવામાં ત્યાર પછીને કાળક્ષેપ કર્યો....” પિતાને થયેલા એક અદ્ભુત અનુભવ બાબત શ્રીમદ્ સં. ૧૯૪૪ના આષાઢ વદ ત્રીજને દિવસે લખેલા પત્રમાં જણાવે છે: આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચારપાંચ દિવસ થયાં એક નાના ચક જે વીજળી સમાન ઝબકારે થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ એલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કઈ પ્રકારની ભ્રમણું નથી. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં બપોરના ૨-૨૦ મિનિટે એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે .” તેઓ કારતક, ૧૯૪૬ના પત્રમાં દર્શાવે છેઃ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હે, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સેળ ભવ નથી, અત્યંતર દુખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મેહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનશાન; સમ્યક્ જ્યોતિર્મય, For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ચિરકાળે આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે! જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા,* મૂઢદષ્ટિ, એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી..” જેઠ વદ બારશ, ૧૯૪૬ને રેજ શ્રીમદ્ એક પત્રમાં લખે છેઃ ' ' “ગઈ કાલ રાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું, પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયે હતે.” વળી શ્રીમદ્દ શ્રી સોભાગભાઈને માગશર વદ અમાસ, ૧૯૪૭ના રોજ લખેલા પત્રમાં પિતાની મનઃસ્થિતિ વર્ણવે છે: “પ્રાપ્ત થયેલી સ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારને એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહે ' * જુગુપ્સા; સૂગ. ' For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના નથી; પરંતુ ચેગ ( મન, વચન, કાયા )થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લેાકાલેાકજ્ઞાન ઉત્પન્ન થશે, અને એ ઉત્પન્ન કરવાની. (તેમ ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેાકાલેાકદર્શન પ્રત્યે જવું કેમ ખનશે? ....હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તે લખી કાંથી શકીશું? આપના દર્શન થયે જે કઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે. (કઈ ) મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનયે જે પુરુષને નથી જોઇતુ, તે પુરુષને પરમેશ્વર હવે કહ્યું: પદ આપશે? એ કઈ આપના વિચારમાં આવે છે? આવે તે આશ્ચય પામજો; નહિ તા અહીંથી તે। કાઈ રીતે કઈચે બહાર કાઢી શકાય તેમ અને તેવું લાગતું નથી. આપ જે કઈ વ્યવહાર ધર્મ પ્રશ્ના ખીડા છે તે ઉપર લક્ષ અપાતું નથી. તેના અક્ષર પણ પૂરા વાંચવા લક્ષ જતુ નથી, તેા પછી તેને ઉત્તર ન લખી શકાયા હોય તે આપ શા માટે રાહ જુએ છે ? અર્થાત્ તે હવે કયારે બનશે, તે કંઈ કલ્પી શકાતું નથી. 6 વારંવાર જણાવેા છે, આતુરતા દન માટે બહુ છે; પરંતુ પ ંચમકાળ મહાવીરદેવે કહ્યો છે, કળિયુગ બ્યાસભગવાને કહ્યો છે; તે ક્યાંથી સાથે રહેવા દે અને 6 For Personal & Private Use Only ૭૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રીમદ રાજચંદ્ર દે તે આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે? આ ભૂમિકા ઉપાધિની શેભાનું સંગ્રહસ્થાન છે.” પોષ સુદ ૫, ૧૯૪૭ના રોજ શ્રીમદ્દ લખે છેઃ “અલખનામ ધુની લગી ગગનમેં, મગન ભયા મન મેરાજી; આસન મારી સુરત દઢ ધારી, દિયા અગમ ઘર ડેરાજી; દરશ્યા અલખ દેદારાજી.” માહ વદ ૩, ૧૯૪૭ના રેજને અનુભવ શ્રીમદ્ એક પત્રમાં ટાંકે છેઃ આજના પ્રભાતથી નિરંજનદેવની કઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઈશ્કેલી પરાભક્તિ કઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે.” આમ શ્રીમને ધીરાદાત્ત જીવનપ્રવાહ સંપૂર્ણ વિશુદ્ધ આત્મ સ્થિતિ તરફ અવિરતપણે વહેવા માંડે છે. ચોવીસમા વર્ષમાં એટલે કે ૧૯૪૭માં શ્રીમદ્ રાજચંદ્રની પરમાનંદની મસ્તી વધતી જાય છે. અષાઢ સુદ ૧૩, ૧૯૪૭ને પત્ર જ જુઓઃ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમનેહી છે પરમાનંદજી. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. અમારી દશા હાલમાં કેવી વતે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ, તેવી વિગતથી લખી શકાય નહિ; એટલે વારંવાર લખી નથી. અત્રે ટૂંકમાં લખીએ છીએ. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૭૫ વિના અમને કંઈ ગમતું નથી અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી. - “અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમને કંઈ નિયમ રાખે નથી; જાતભાતને કંઈ પ્રસંગ નથી અમારાથી વિમુખ જગતમાં કઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહિ મળતાં ખેદ રહે છે, સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી; શબ્દાદિક વિષય અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી—અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી; પિતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈરછે કેમ દેરે તેમ દેરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇંદ્રિ શૂન્યપણે પ્રવર્તાવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી, કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, મન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયેગ્ય ભાન રહ્યું નથી. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રીમદ્ રાજચંદ્ર “ “આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાની છે. યેગ્ય વર્તીએ છીએ કે અગ્ય એને કંઈ હિસાબ રાખે નથી. આદિપુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મેક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાને ભંગ થઈ ગયું છે. આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમ-ખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વને દોષ અમને છે કે હરિને છે, એ ચક્કસ નિશ્ચય કરી શકાતું નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ–જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટતું નથી. પ્રભુની પરમ કૃપા છે. અમને કેઈથી ભિન્ન ભાવ રહ્યું નથી; કેઈ વિશે દેષબુદ્ધિ આવતી નથી..... સિદ્ધાંતજ્ઞાન” અમારા હૃદયને વિશે આવરિતરૂપે પડયું છે. હરિ ઈચ્છા જે પ્રગટ થવા દેવાની હશે તો થશે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વન-સાધના. અમારે દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઈચ્છાનું કારણ છે.” વળી એ જ માસમાં શ્રીમદે લખેલું આત્માનુભૂતિપૂર્ણ પદ જુઓ: બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે પાવે સાક્ષાત. ૧ બૂઝી ચહત જે પ્યાસ કો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ; કઈ નર પંચમકાલમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ, ઔર ગ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન કે છેડ, પિ છે લાગ સપુરુષકે, તે સબ બંધન તોડ. ૬ આમ શ્રીમદ્ રાજચંદ્ર આગળ વધતાં વધતાં એવી સ્થિતિને પામે છે જેને માટે તેઓ તીવ્રપણે ઝંખતા હતા. અને એ ગાઢ સ્વરૂપસ્થિતિની દિશામાં તેઓ પિતાના પત્રોમાં પોતાને માટે “યથાર્થ બેધસ્વરૂપ”, શ્રી બેધસ્વરૂપ”, “બેધબીજ”, “સમસ્થિતભાવ”“સ્વરૂપ”, “નિષ્કામ આત્મસ્વરૂપ”, “સહજસ્વરૂપ”, • For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ શ્રીમદ્ રાજચંદ્ર અપ્રતિબદ્ધ”, “અભિન્ન બેધમય”, “સમાધિરૂપ”, “અચિંત્યદશાસ્વરૂપ', વગેરે ઉપનામે વાપરે છે. અને એક સ્થળે તે શ્રીમદ્ પોતે પોતાને જ પ્રણામ કરે છેઃ “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વતે છે, એવા જે “શ્રી રાયચંદ” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર...” અને એ પરમ સ્થિતિ પામ્યાને આનંદદ્ગાર શ્રીમદે એક પદમાં ગાયું છેઃ ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટો ઉદયકર્મને ગર્વ રે. - ઓગણીસે સુડતાળીસે, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, આમ સંવત ૧૯૪૭ માં શ્રીમદ્ રાજચંદ્ર આત્મદર્શનને, સમ્યગ્દર્શનને સાક્ષાત્કાર પામ્યા અને પછી શાંત, સ્થિત થઈ તેઓ પિતાના ઉત્તમ પદમાં ગાયેલા નિગ્રંથ પદને પામવા તરફ વળે છેઃ “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ છે?” For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારમાં આદર્શરૂપ શ્રીમદ્ શ્રીમદ્દ જ્યારે પ્રબળ આત્મચિંતન અને ગાઢ આત્મસ્થિતિની દિશામાંથી પસાર થતા હતા એ સમય દરમ્યાન જ તેમની વ્યાવહારિક ઉપાધિ પણ એટલી જ સજજડ બનતી જતી હતી. પરંતુ પિતાની આંતરદશા અને બાહ્ય ઉપાધિ એ બંને વચ્ચે પણ શ્રીમદ્ રાજચંદ્ર કે સુમેળ સાથે હતો તે આ વર્ષ દરમ્યાન તેમણે લખેલા પત્રમાં ઘણું કરીને જોવા મળે છે. પિષ સુદ ૭, ૧૯૪૮ના રોજ લખેલા પત્રમાં શ્રીમદ્ જણાવે છે: કેઈ એવા પ્રકારને ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજા પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્રે કેઈને સમાગમ ઈચ્છતું નથી.” માહ વદ ૪, ૧૯૪૮ને પત્ર જુઓ: “ચોતરફ ઉપાધિની જવાલા પ્રજવલતી હોય તે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હેય છે. સમ્યક્રશનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” - આ વાતના સમર્થનમાં શ્રીમના જીવનને એક પ્રસંગ જોઈએ. ખંભાત સંઘાડાના મુખ્ય આચાર્ય હરખચંદજી મહારાજના સાધુઓમાં શ્રી લલ્લુજી મહારાજ કરીને એક સાધુ હતા. તેમને શ્રીમદ્ સાથે ગાઢ પરિચય હતો. શ્રી લલ્લુજી મહારાજના એક શિષ્ય શ્રી દેવકરણજી નામના સાધુ કુશળ વ્યાખ્યાતા હતા. તેઓ એકવાર શ્રીમને મળવા આવ્યા હતા. વાતચીત કરતાં શ્રીમદ રાજચંદ્ર દેવકરણજીને પૂછ્યું: વ્યાખ્યાનમાં કેટલાં માણસે આવે છે? દેવકરણજીઃ “હજારેક માણસે ભરાય છે.” શ્રીમદ્દ સ્ત્રીઓને વ્યાખ્યાનમાં દેખી વિકાર થાય છે? ' દેવકરણજીઃ “કાયાથી નથી થતું, મનથી થાય છે.” શ્રીમદ્ કહેઃ “મુનિએ તે મન, વચન અને કાયા એ ત્રણે વેગથી સાચવવું જોઈએ.” એટલે દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું: “તમે For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલાં હોય છે, ત્યારે તમારી વૃત્તિ ડહોળાતી નહિ હોય?” શ્રીમદ્ કહેઃ “મુનિ, અમે તે કાળકૂટ વિષ દેખીએ છીએ.” પછી તેમણે પૂછયું : તમે કેણ છે?” શ્રી દેવકરણજીઃ “જેટલે વખત વૃત્તિ સ્થિર રહે છે, તેટલે વખત સાધુ છીએ.” શ્રીમદ્ કહેઃ “તેવી રીતે સંસારીને પણ સાધુ કહેવાય કે નહિ?” શ્રી દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રીમદ્દ બોલ્યાઃ “નાળિયેરને ગળે જેમ જુદે રહે છે, તેમ અમે રહીએ છીએ.” એક બીજું ઉદાહરણ પણ મનનીય છે. એક વખત શ્રીમદ્ ફરવા ગયા હતા. સ્મશાનની જગા આવી, ત્યારે શ્રીમદે તેમની સાથે આવેલા ભાઈને પૂછ્યું: “આ શું છે?” તે ભાઈએ જવાબ આપેઃ “સ્મશાન.” શ્રીમદ્ રાજચંકે કહ્યું: “અમે તે આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.” મહા વદ, ૧૯૪૮ના રેજે લખેલા પત્ર જુઓઃ “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની જી - સા - ૬ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ઉપાધિ હેવી તે સંભવે છે; તથાપિ અવિકલ્પસમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તે તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. આ દેહ ધારણ કરીને જે કે કોઈ મહાન શ્રીમંતપણું ભેગવ્યું નથી, શબ્દાદિ વિષને પૂરે વૈભવ પ્રાપ્ત થયે નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકાર સહિત દિવસ ગાળ્યા નથી, પિતાનાં ગણાય છે એવાં કઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજુ યુવાવસ્થાને પહેલે ભાગ વતે છે, તથાપિ એ કેઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મેટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બંને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કઈ પ્રકારને લેક પરિચય રુચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ ગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.” શ્રાવણ વદ ૧૪, ૧૯૪૮માં શ્રીમદ્દ લખે છેઃ ચિત્ત બંધનવાળું થઈ શકતું નહિ હોવાથી જે જીવે સંસાર સંબધે સ્ત્રી આદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીની ઇરછા પણ દૂભવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણે For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના થી ઉપાધિોગને બળવાન રીતે વેદીએ છીએ; અને જેની જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ “ઉદાસીન રહે છે; એમાં કેઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદયે વતે છે; એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે રે ધરૂપ જાણીએ છીએ.” આસે, ૧૯૪૮માં લખેલા પત્રમાં શ્રીમદ્દ જણાવે છેઃ કઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી; સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકર્મ નિવૃત્ત કરવું છે; કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણે છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે, ધનને અર્થો, ભેગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનને તે કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયે છે.” આ તેમ જ એ સમયના બીજા પત્રોનું અવલોકન કરીએ તો સહેજે સમજાય છે કે શ્રીમદ્ રાજચંદ્ર પિતાના ઉપર આવી પડેલા ઉપાધિના ભીડાને, સંપ્રાપ્ત વ્યવહારને For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર નિષ્કામતાથી, વીતરાગપણાથી સ્વસ્થ, શાંત ચિત્તે અદા કરવાની લેકેત્તર અદ્ભુત અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. આટલી ભૂમિકા ખ્યાલમાં રાખીને શ્રીમદ્ રાજચંદ્રના વ્યાવહારિક જીવન તરફ વળીએ. આમ તે શ્રીમદ્ નાનપણમાં પિતાના પિતાની દુકાને બેસતા હતા એ આપણે આગળ જોઈ ગયા છીએ.* તે વેળાએ નાની વયમાં પણ તેઓ પવિત્ર ભાવનાથી પિતાનું કામ કરતા હતા. “કેઈને મેં એ છોઅધિકે ભાવ કહ્યો નથી, કે કેઈને ઓછું અધિકું તેળી દીધું નથી.” આ ભાવના મેટપણે પણ એમનામાં એટલી જ સતેજ હતી. એકવીસમા વર્ષમાં શ્રીમદ્ ઝવેરીના વ્યવસાયમાં જોડાયા હતા. ઘણા ટૂક વખતમાં તેમણે એક સારા ઝવેરી તરીકેની નામના મેળવી હતી. - શ્રીમદ્ મુંબઈમાં વ્યાપારમાં જોડાયા ત્યારથી ભાગીદારે સાથે કેમ પ્રવર્તવું તેને નિર્ણય તેમણે કરી રાખ્યો હતો. સંવત ૧૯૪૬ની તેમની રોજનીશીમાં એ મળી આવે છે. એ આદર્શ આપણને સૌને સહાયરૂપ થઈ પડે એમ અવશ્ય છેઃ ૧. “કેઈના પણ દોષ જે નહિ. તારા પિતાના દેષથી જે થાય છે તે થાય છે એમ માન. ૨. “તારી (આત્મ) પ્રશંસા કરીશ નહિ અને કરીશ # પ્રકરણ ૪ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના તે તું જ હલકે છે એમ હું માનું છું. ૩. “જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તેને સિદ્ધિ નહિ મળે, વા વિન્ન નડશે; તથાપિ દઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. ૪. “તું વ્યવહારમાં જેનાથી જોડાયેલ છે તેનાથી અમુક પ્રકારે વર્તવાને નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહિ તે તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સેપે તેમાં) કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહિ પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશે નહિ. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી તેમ હું તમારાથી અન્યથા વર્તવા ઇચ્છતા નથી, એટલું જ નહિ, પણ કંઈ મારું વિપરીતાચરણ મન-વચન-કાયાએ થયું, તો તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહિ કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સેપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલ માટે મને ઠપકે આપશે તે સહન કરીશ. - “મારું ચાલશે ત્યાં સુધી સ્વને પણ તમારો ઠેષ વા તમારા સંબંધી કઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહિ. તમને કોઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારે ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસે કરીશ. ખુલાસો નહિ થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહિ. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે કઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશે નહિ; તમારી ઈચ્છાનુસાર તમે વજે, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતાં, કઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશે નહિ; અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું એગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી હું તમને દૂભવીશ નહિ અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તે પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કઈ જાતની હાની કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.” શ્રીયુત માણેકલાલભાઈ ઘેલાભાઈ શ્રીમદ્દ વિશે લખે છેઃ અમારી ભાગીદારીનાં કેટલાંક વર્ષ તે સાહસિક વ્યાપારના ખેડાણમાં ગયેલાં અને તે સમયે તેઓની વ્યાપાર અને વ્યવહાર કુશળતા એવી ઉત્તમ હતી કે અમે વિલાયતના કેટલાક વ્યાપારીઓ સાથે કામ પાડતા હતા, તેઓ અમારી કામ લેવાની પદ્ધતિથી દેશીઓની કાબેલિયત માટે પ્રશંસા કરતા હતા. અમારા આ વ્યાપારની કૂંચીરૂપ ખરું કહીએ તો શ્રીમાન્ રાજચંદ્ર હતા. શ્રીમદ્ રાજચંદ્ર હીરામેતીના વેપારમાં જોડાયા હતા એ અરસામાં મહાત્મા ગાંધીજીને તેમની સાથે સમાગમ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના થયે હતે.* મહાત્મા ગાંધીજીએ એ સમયના શ્રીમદ રાજચંદ્રનું સુરેખ આલેખન પિતાનાં એમના વિશેનાં સ્મરણોમાં કરેલું છે, એમાંથી નીચે આપેલા ઉતારાઓ જુઓ : વણિક તેહનું નામ, જેહ જૂઠું નવ બોલે; વણિક તેહનું નામ, તેલ એ નવ તાલે, વણિક તેહનું નામ, બાપે બેલ્યું તે પાળે, વણિક તેહનું નામ, વ્યાજ સહિત ધન વાળે; વિવેક તેલ એ વણિકનું, સુલતાન તેલ એ શાખ છે; વેપાર ચૂકે જે વાણિયે; દુઃખ દાવાનળ થાય છે.” –શામળભટ્ટ સામાન્ય માન્યતા એવી હોય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ધર્મ એ બે નેખી ને વિધી વસ્તુ છે. વેપારમાં ધર્મ દાખલ કરે એ ગાંડપણ છે. એમ કરવા જતાં બંને બગડે. આ માન્યતા જે ખેટી ન હોય તો આપણે કપાળે કેવળ નિરાશ જ લખેલી હોય. એવી એક પણ વસ્તુ નથી, એ એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ધર્મને દૂર રાખી શકીએ. ધાર્મિક મનુષ્યને ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવે જ જોઈએ એમ રાયચંદભાઈએ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં * આ અંગે જુઓ પ્રકરણ ૧૨ મું. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાને, અથવા તે મંદિરમાં, દેહેરાંઓમાં, દેવળમાં ને મસ્જિદોમાં જ પાળવાને, પણ દુકાનમાં કે દરબારમાં નહિ, એ કોઈ નિયમ નથી, એટલું જ નહિ પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે, એમ રાયચંદભાઈ કહેતા, માનતા ને પોતાના આચારમાં બતાવી આપતા. તેમને વેપાર હીરામોતીનો હતો. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની સાથે ભાગીદાર હતા. સાથે કાપડની દુકાન પણ ચલાવતા. પોતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતા એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સેદા કરતા તે વખતે હું કઈ વાર અનાયાસે હાજર રહેતા. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. “ચાલાકી” જેવું હું કંઈ જેતે નહિ. સામેનાની ચાલાકી પિતે તરત કળી જતા, તે તેમને અસહ્ય લાગતી. એવે વખતે તેમની ભ્રકુટી પણ ચડતી, ને આંખમાં લાલાશ હું જોઈ શકતો હતો. “ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ બેટે સિદ્ધ કરી બતાવ્યું હતું. પિતાના વેપારમાં પૂરી કાળજી ને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહેતું છતાં પારિસ વગેરેના તેમના આડતિયા તરફથી આવેલા કાગળો, તારોના મર્મો તરત સમજી જતા, ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તર્કો ઘણે ભાગે સાચા પડતા. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની ધાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પિતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તે પાસે પડયું જ હોય તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે જ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મચર્ચા કરતાં આંચકે ન ખાય..” પિતાની “આત્મકથામાં ગાંધીજી આ બાબતમાં લખે છેઃ જેના ઉપર હું મુગ્ધ થયે.........એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર્ય, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પિતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું. “હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેરી અમારી રે.” એ મુક્તાનંદનું વચન તેમને મેહે તે હતું જ, પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું. પોતે હજારના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કેયડા ઉકેલતા; પણ એ વસ્તુ તેમને વિષય નહતી. તેમને વિષય – તેમને પુરુષાર્થ – તે આત્મઓળખ–હરિદર્શન હતું. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કઈ ને કઈ ધર્મપુસ્તક For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રીમદ રાજચંદ્ર અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઊઘડે અથવા પેલી નેંધપોથી ઊઘડે. તેમના લેખને જે સંગ્રહ પ્રગટ થયે છે તેમને ઘણે ભાગ તે આ નોંધપોથીમાંથી લેવાયેલ છે. જે મનુષ્ય લાખોના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતે લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમને આવી જાતને અનુભવ મને એક વેળા નહિ પણ અનેક વેળા થયેલે, મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશે સ્વાર્થ નહે. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બૅરિસ્ટર હતું પણ જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જે કે મેં મારી દિશા જોઈ નહતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતે એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતે. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આ છું, દરેક ધર્મના આચાર્યોને મળવાને પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈ એ પાડી તે બીજા કેઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચને મને સેંસરાં ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દેરે ને પિતાના મનમાં હશે એવું જ કહેશે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમને આશ્રય લેતે.” વળી ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રનું સુરેખ રેખાચિત્ર તેમનાં સ્મરણમાં આલેખ્યું છે, એ વાંચતાં શ્રીમદનું ઉદાત્ત વ્યક્તિત્વ આંખ સામે ખડું થઈ જાય છે? અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહિ, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે. જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલે. તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પિતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હમેશાં કંઈક ધર્મ પુસ્તક અને એક કેરી પડી પડેલાં જ હેય. એ ચોપડીમાં પિતાના મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કેઈ વેળા ગદ્ય ને કોઈ વળ પદ્ય. એવી રીતે જ અપૂર્વ અવસર” પણ લખાયેલું હોવું જોઈએ. ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વૈરાગ્ય તે હેય જ. કઈ વખત આ જગતના કેઈપણ વૈભવને વિશે તેમને મેહ થયે હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતે. ભેજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો, પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરે ફેટ ને છેતી. એ કંઈ બહુ સાફ કે ઈસ્ત્રીબંધ રહેતાં એમ મને સમરણ નથી. યે બેસવું, ખુરસીએ બેસવું બંને સરખાં હતાં. સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા. આ તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતઃ અત્યંત તેજસ્વી વિહળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરે ગળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહિ–ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિને હતા. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરે હસમુખે ને પ્રફુલ્લિત હતું. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગત પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના આ વર્ણન સંયમીને વિશે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતે. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી. મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂચેલું છે ત્યાં સુધી મેક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તો તે કેવળ કાનને જ—એટલે જેમ આપણને અર્થ જાણ્યા કે સમજ્યા વિના કેઈ સંગીતને કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરનારું વર્તન આવતાં તે ઘણો કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્યલગની કવિની હતી.” ....વ્યવહાર કુશળતા અને ધર્મપરાયણતાને સુંદર મેળ એટલે મેં કવિને વિશે જે એટલે બીજામાં નથી અનુભવ્યો.” તે સમયનો એક પ્રેરક પ્રસંગ છે. શ્રીમદે ઝવેરાત સાથે મોતીને વેપાર પણ શરૂ કર્યો હતો. તેઓ સર્વ વેપારીઓમાં સૌથી વિશેષ વિશ્વાસપાત્ર વેપારી તરીકે જાણીતા થયા હતા. એક આરબ વેપારી પોતાના નાના ભાઈ સાથે For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈમાં મેતીની આડતને વેપાર કરતે હતે. નાના ભાઈને એક દિવસ વિચાર આવ્યું કે આજે આપણે પણ મેટા, ભાઈની પેઠે મેતીને મેટે વેપાર કરીએ. તેથી જે માલ બહાર પરદેશથી આવેલે એ લઈને તે બજારમાં ગયે. ત્યાં એક દલાલને તેણે કહ્યું : “કઈ સારા પ્રામાણિક શેઠ મને બતાવ.” દલાલે શ્રીમદને તેને ભેટો કરાવ્યું. શ્રીમદે બધો માલ બરાબર કસી છે અને તેની વ્યાજબી કિંમત ગણી આપી. પિલે નાન ભાઈ નાણું લઈને ખુશ થતે પિતાને ઘેર ગયે. મોટા ભાઈ ઘેર આવ્યા એટલે તેણે વેપારની વાત કહી સંભળાવી. મેટાભાઈએ જોયું કે, નાનો ભાઈ સદે કરવામાં છેતરાયે તે નથી. શ્રીમદે બરોબર કિંમત આંકી આપી હતી. પરંતુ વાત એમ હતી કે, જે માણસને માલ હિતે એને તે દિવસે કાગળ આવ્યું હતું. એમાં તેણે લખ્યું હતું કે, અમુક કિંમત વગર માલ વેચશે નહિ. એ કિંમત ચાલુ બજારભાવ કરતાં ઘણી મોટી હતી. હવે શું થાય? આ જબરી બેટ ગઈ! તે ગુસ્સામાં બોલી ઊઠશેઃ અલ્યા, આ તે શું કર્યું? મારે દેવાળું જ કાઢવું પડશે!” તે આરબ હાંફળે ફાંફળે શ્રીમદ્ પાસે દોડી ગયે. તેણે કરગરીને પેલા માણસને કાગળ વંચાવીને કહ્યું, સાહેબ, કંઈ રહેમ કરે. નહિ તે હું ગરીબ માણસ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના પાયમાલ થઈ જઈશ!” શ્રીમદે સ્વસ્થપણે કહ્યું: “ભાઈ, તમારે માલ આ રહ્યો. તમે ખુશીથી લઈ જાઓ.” એમ કહીને તેમણે આરબને એને માલ પાછો મેંપી દીધું અને નાણાં ગણી લીધાં. જાણે કંઈ સે કર્યો જ નથી એમ ગણી, ઘણે નફે થવાનો હતો પણ તે જાતે કર્યો. એ આરબ શ્રીમને ખુદાને પયગંબર જેવા જ માનવા લાગે. બીજો એક પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્રજીની કરુણામય જીવનદષ્ટિને જોઈએ: એકવાર એક વેપારી સાથે શ્રીમદે હીરાના સેદા કર્યા. એવું નકકી કરવામાં આવ્યું કે, અમુક સમયે નકકી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ શ્રીમદને અમુક હીરા આપવા. આ બાબતને ખતપત્ર પણ એ વેપારીઓ શ્રીમને લખી આપ્યું હતું. પરંતુ એવું બન્યું કે, સમય પાકતાં એ હીરાની કિંમત ખૂબ જ વધી ગઈ! એ વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમને હીરા આપે તે એ બાપડાને બહુ ભારે નુકસાનીમાં ઊતરવું પડે; પિતાની બધી જ માલમિલકત વેચી દેવી પડે! હવે શું થાય? આ બાજુ શ્રીમને જ્યારે હીરાની કિંમતના બજાર ભાવની ખબર પડી, ત્યારે તેઓ તરત જ પેલા વેપારીની દુકાને જઈ પહોંચ્યા. શ્રીમદને પિતાની દુકાને આવેલા જોઈને પેલે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ 3 શ્રીમદ્ રાજચંદ્ર વેપારી બિચારો ગભરાટમાં પડી ગયા. તે કરગરતે બેઃ રાયચંદભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સેદા અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયું છું. મારું જે થવાનું હોય એ ભલે થાઓ, પણ તમે ખાતરી રાખજે કે હું તમને આજના બજારભાવે સેદે ચૂકવી આપીશ. તમે ચિંતા કરશે મા.” એ સાંભળીને રાજચંદ્રજી કરુણાભર્યા અવાજે બોલ્યા: “વાહ! ભાઈ વાહ! હું ચિંતા શા માટે નહિ કરું? તમને સેદાની ચિંતા થતી હોય તે મને શા માટે ચિંતા ન થવી જોઈએ? પરંતુ આપણે બંનેની ચિંતાનું મૂળ કારણ તે આ કાગળિયું જ છે ને? એને જ નાશ કરી દઈએ તે આપણા બંનેની ચિંતા મટી જશે.” એમ કહીને શ્રીમદ્ રાજચંદ્ર સહજ ભાવે પેલે દસ્તાવેજ ફાડી નાખે. પછી શ્રીમદ્ બેલ્યા: ‘ભાઈ, આ ખતપત્રને કારણે તમારા હાથપગ બંધાયેલા હતા. બજારભાવ વધી. જવાથી તમારી પાસે મારા સાઠ-સીત્તેર હજાર લેણું નીકળે. પરંતુ હું તમારી સ્થિતિ સમજી શકું છું. એટલા બધા રૂપિયા હું તમારી પાસેથી લઉં તે તમારી શી વલે થાય? પરંતુ રાયચંદ દૂધ પી શકે છે, લેહી નહિ.” પેલે બાપડ વેપારી તે આભારવશ બની ફિરસ્તા સમાન શ્રીમને જોઈ જ રહ્યો. આ બધું જોઈને, શ્રીમદે શ્રાવણ વદ, ૧૯૪૮ના For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના પત્રમાં જે ઉગારી કાઢેલા છે એ જ ઉદ્ગારા આપણા અંતઃકરણમાંથી શ્રીમદ્ રાજચંદ્રજી વિશે વ્યક્ત થઈ જાય છેઃ તે પુરુષ નમન કરવા ચેાગ્ય છે, કીત કરવા ચેાગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યેાગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાવત કરવા ચેાગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કાઈ પણ પ્રકારનુ` પ્રતિબદ્ધપણું વ તુ નથી. 3-211-19 ૯૭ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રીમની એકાન્ત ચર્યા આપણે જોઈ ગયા કે શ્રીમદ્દ હીરામતીને લાખોને વેપાર કરતા હતા, પરંતુ સાથે સાથે તેમનું આંતરજીવન પણ વિકાસ પામતું જતું જ હતું. વેપારમાં લાભહાનિ પણ થયા કરતી, પરંતુ એ બધું એમને મન ક્ષણિક હતું. એમનું સાચું જીવન તે ધર્મલાભને અનિવાર્ય સમજી એમાં જ ઓતપ્રોત રહેતું હતું. વળી એમના વધતા જતા વ્યાપારની ઉપાધિઓમાં પણ ધર્મ અને તત્ત્વજ્ઞાનના પિતાના પ્રિય અભ્યાસમાં તેમણે ખલેલ આવવા દીધી નહોતી. ઉદ્યોગરત જીવનમાં શાંત સ્વસ્થ ચિતે ચુપકીદીથી તેઓ જ્ઞાનવૃદ્ધિ કર્યે જતા હતા; તેમ જ હમેશાં ધર્મગ્રંથાના વાચન-મનમાં ગૂંથાયેલા રહેતા હતા. આમ શ્રીમદે બાહી ઉપાધિ અને આંતરદશા વચ્ચે અદ્ભુત સુમેળ સાચ્ચે હતો. એમાં પણ શ્રીમદ્દ ભગવાનની કૃપા જ જતા હતા. તેઓ લખે છે: “જે ભગવત્ કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય. હૃદયમાં પ્રભુનું નામ રાખી For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના માંડ કાંઈ પ્રવન કરી શકીએ છીએ.’ આમ ઈશ્વરાર્પિતભાવે સમતાથી શ્રીમદ્ રાજચંદ્ર અધી ઉપાધિઓને નિર્વાહ નિષ્કામપણે કરતા હતા. પરંતુ આ ઉદ્યોગ-પ્રવૃત્તિરત જીવનમાંથી પણ તેએ વચ્ચે વચ્ચે આત્મચિંતનાથે મુખઈ છેડીને એકાંત સ્થળેામાં, વનેમાં કે પહાડામાં ઘણે! વખત એકલા ચાલ્યા જતા હતા. પેાતાની પેઢીએ તેએ કહી જતા કે જ્યાં સુધી પેાતે લખે નહિ, ત્યાં સુધી કેાઈએ પેાતાની સાથે કાઈ પણ જાતને પત્રવ્યવહાર પણ કરવા નહિ. આ રીતે શ્રીમદ ચોતર, સૌરાષ્ટ્ર, ઇડર વગેરે પ્રદેશેામાં એકાંતમાં રહ્યા હતા. તેઓ રખેને પેાતે ઓળખાઈ જાય અથવા પેાતાના સ્થળની ખબર પડી જાય તેવી ધાસ્તીથી ઘણા ગુપ્ત રહેવાના હમેશાં પ્રયાસ કરતા, છતાં તેઓ વારંવાર એળખાઈ જતા અને લેાકેાની મેાટી સખ્યા તેમનાં ઉપદેશ, શિક્ષાવચનેા શ્રવણ કરવાની જિજ્ઞાસાથી તેમની પાછળ પડતી. ૯૯ શ્રીમની એકાંત ચર્યાની સ`પૂર્ણ માહિતી મળી શકી નથી. પરંતુ જે ભક્તજના એમના સમાગમમાં આવ્યા હતા એમની પાસેથી મળેલી હકીકતામાંથી અહીં ટૂંકમાં જોઈ જઈ એ.ક પ્રથમ ખંભાતમાં શ્રીમદ્ એક અઠવાડિયું . સવત ૧૯૪૬માં રહ્યા. પછી થેાડા વખત ખંભાતથી થાડે દૂર * વિસ્તૃત માહિતી માટે જુએ બ્રહ્મચારી ગેાવનદાસજી કૃત ‘શ્રીમદ્ રાજરા ́દ્ર જીવનકળા', For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧eo શ્રીમદ્ રાજચંદ્ર રાળજ નામના ગામમાં સં. ૧૯૪૭માં રહ્યા હતા, તે વખતે કેઈ ન જાણે એમ એકાંતમાં રહ્યા હતા. સં. ૧૯૫૧માં શ્રીમદ્ નિવૃત્તિ લઈને સૌરાષ્ટ્રમાં રાણપુર પાસે હડમતાળા (હડમતિયા) નામના નાના ગામ તરફ રહ્યા હતા. ત્યાં વડેદરા, બોટાદ, સાયલા, મોરબી વગેરે સ્થળેથી મુમુક્ષુજને આવ્યા હતા અને અનેક જીવને સત્સમાગમ, બેધ વગેરેને લાભ મળે હતે. પછી હડમતાળાથી મુંબઈ જતાં વચ્ચે ખંભાત સં. ૧૯૫૧ના આ માસમાં શ્રીમદ્ રહ્યા હતા. મુંબઈથી સં. ૧૫રમાં શ્રીમદ્ લગભગ અઢી માસ જેટલી નિવૃત્તિ લઈને ચરોતરમાં ગયા હતા. તેઓ અંબાલાલભાઈ, સેભાગભાઈ તથા ડુંગરશી ગેસાનિયા સાથે બાર દિવસ અગાસ પાસેના કાવિઠા ગામમાં રહ્યા હતા. પછી શ્રીમદ્દ ખંભાત પાસે રાળજ ગામમાં પારસીને બંગલે આઠદસ દિવસ રહ્યા હતા. પછી એકવાર ખંભાત પાસે વડવા સ્થાને શ્રી લલ્લુજી મહારાજ અને બીજા પાંચ મુનિએ શ્રીમદ્દ સમાગમ કરવા ગયા હતા. શ્રીમદે વડવામાં એકાંત સ્થળે એ છે મુનિઓને બોલાવ્યા હતા. ત્યાં તેઓએ છ દિવસ રહી શ્રીમનાં શ્રીમુખેથી પરમ બેધ ગ્રહણ કર્યો હતે. છઠ્ઠા દિવસે શ્રીમદે એ છ મુનિઓને જીવન પ્રેરક શિક્ષા આપતાં કહ્યું હતું : “તમે ગૃહ, કુટુંબ, પરિવાર તેમજ પંચની સાક્ષીએ પરિણીત સ્ત્રી–એ સર્વ પર નિર્મોહી થઈ નીકળ્યા છો. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૦૧ તો તમે સાચા સાધુઓ બનો. આત્મામાં સાચા પ્રગટ કરે. (૧) આત્મા છે; (૨) આત્મા નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા જોક્તા છે; (૫) મોક્ષ છે; અને (૬) મેલને ઉપાય છે–આ છ પદને* હે મુનિએ! વારંવાર વિચાર કરજે. “વડવા જે આટલો કાળ કાવું થયું છે તે તમારા માટે જ થયું છે. તમને (અમારા) આ વેશે પ્રતીતિ થશે તે યથાર્થ સત્ય થશે; કારણ કે તમારે ત્યાગીને વેશ છે અને અમારી પાસે તેવું કંઈ ન દેખાય, પરંતુ આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રતીતિનું કારણ થશે.” - કાવિઠામાં શ્રીમદ્ પિતે એકલા ખેતરમાં વિચરતા. કઈ પ્રસંગે માણસે એકત્ર મળે ત્યારે સહજ ધરૂપે કરુણા કરતા. રાળજમાં પણ તેવી રીતે બંધના પ્રસંગે બનેલા અને વડવામાં તે ખંભાતના ઓળખીતા ઘણા મુમુક્ષુઓ આવતા હોવાથી દરરોજ બેધપ્રવાહ વહેતે. આણંદ, કાવિઠા, રાળજ ને વડવાના બેધમાંથી સ્મૃતિમાં રહેલા વિચારે ઘણાખરા શ્રીમદ્દના શબ્દોમાં પ્રભાવશાળી સ્મરણશક્તિવાળા અંબાલાલભાઈએ ઉતારી લીધા હતા. એ વિચારે “શ્રીમદ્ રાજચંદ્ર” બૃહદ્ ગ્રંથમાં ‘ઉપદેશછાયા” નામે પ્રસિદ્ધ થયા છે. શ્રીમદ આણંદથી નડિયાદ સંવત ૧૫રમાં આવ્યા હતા. તેમની સેવાભક્તિમાં અંબાલાલભાઈ બધાં ગામમાં * આ છ પદની વિસ્તૃત વિચારણું “આત્મસિદ્ધિશાસ્ત્રમાં કરી છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીમદ્ રાજચંદ્ર સાથે જ રહેતા હતા. આ જ નડિયાદ મુકામે શરદ પૂર્ણિમાને બીજે દિવસે રાતની વેળાએ એક જ બેઠકે શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિશાસ્ત્ર” પદ્યરૂપે રચ્યું હતું.* શ્રીમદ્દ નડિયાદમાં સં. ૧૫રની દિવાળી પછી પણ ડે વખત રહ્યા હતા. પછી વવાણિયા, મેરબી, સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા. અને એ જ માસમાં ઈડર થઈ મુંબઈ ગયા હતા. શ્રીમને મેરબીમાં ત્રણ માસ સં. ૧૯૫૪માં ચિત્ર માસ સુધી રહેવાનું બન્યું હતું. તે પ્રસંગે થયેલા વ્યાખ્યાનની એક મુમુક્ષુએ નેંધ કરેલી હતી. એ નૈધ શ્રીમદ્ રાજચંદ્ર” બૃહદ્ ગ્રંથમાં વ્યાખ્યાન સાર” નામે પ્રસિદ્ધ થઈ છે. શ્રાવણ માસની શરૂઆતમાં શ્રીમદ્ પિટલાદ થઈ કાવિઠા ગયા હતા. ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા હતા. અંબાલાલભાઈ તેમની પરિચર્યામાં સાથે હતા. મુનિશ્રી લલ્લુજી મહારાજ આદિનું ચોમાસું વસેમાં હતું અને શ્રી દેવકરણજી મહારાજ વગેરેનું ખેડામાં હતું. તેથી શ્રીમદ કાવિઠાથી નડિયાદ થઈ વસે પણ ગયા હતા. શ્રી લલ્લુજીને શ્રીમદે પૂછયું : “કહે મુનિ, અહીં કેટલા દિવસ રહીએ? શ્રી લલ્લુજીની ઇચ્છા શ્રીમદ્દ સાથે વધારે વખત સમાગમ કરવાની હતી. તેથી તેમણે જવાબ આપે * “આત્મસિદ્ધિશાસ્ત્ર' વિશે વધુ માહિતી માટે જુઓ પ્રકરણ ૧૪મું. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૦૩ ૧૦૩ એક માસ અહીં રહે તે સારું શ્રીમદ્ મૌન રહ્યા. શ્રી લલ્લુજી વસે ગામના મોટા મોટા લેકેને ત્યાં આહારપાણી લેવા જતા, ત્યારે બધાને તેઓ કહેતા કે, મુંબઈથી એક મેટા મહાત્મા આવ્યા છે, તેઓ મેટા વિદ્વાન છે. તેમનું વ્યાખ્યાન સાંભળવા આવશે તે બહુ લાભ થશે.” એટલે ઘણા માણસે શ્રીમદ્ પાસે આવવા લાગ્યા. આ જોઈને શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું: “તમારે મુનિઓએ બધા આવે ત્યારે ન આવવું.” ' આ સાંભળીને શ્રી લલ્લુજીને ઘણો પસ્તાવો થયે . કે, એક માસના સમાગમની માગણી કરી હતી. પણ આમ અંતરાય આવી પડ્યો! શ્રીમદ્ વનમાં બહાર જતા ત્યારે બધા મુનિઓ વગેરેને જ્ઞાનવાર્તાને લાભ મળતો. વસેથી એક માઈલના અંતર પર આવેલા ચરામાં બેસી શ્રીમદ્દ જ્ઞાનવાર્તા વગેરે કરતા. એક માસ પૂર્ણ થયે, ત્યારે મુનિઓને જાગ્રત રહેવાનું સૂચવતાં શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું: હે મુનિઓ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરે છે. પણ જ્ઞાની પુરુષ નહિ હોય ત્યારે પશ્ચાત્તાપ પામશે. પાંચ, પાંચસે ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીને સમાગમ થશે નહિ.” શ્રીમદ્ રાજચંદ્ર શ્રી લલ્લુજીને જણાવ્યું For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીમદ્ રાજચંદ્ર જે કઈ મુમુક્ષુ ભાઈઓ તેમ જ બહેને તમારી પાસે આત્માર્થ સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતનાં સાધન બતાવવાં ૧. સાત વ્યસનના ત્યાગને નિયમ કરાવે. ૨. લીલોતરીને ત્યાગ કરાવો. ૩. કંદમૂળનો ત્યાગ કરાવે. ૪. અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરાવ. “૫. રાત્રિભેજનો ત્યાગ કરાવ. ૬. પાંચ માળા ફેરવવાને નિયમ કરાવો. ૭. મરણ બતાવવું. ૮. ક્ષમાપનાને પાઠ અને વીસ દેહરાનું પઠન - મનન નિત્ય કરવા જણાવવું. ૯ સત્સમાગમ અને સશાસ્ત્રનું સેવન કરવા જણાવવું.” વસોમાં ભાઈ મોતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રીમની સેવામાં રહેતા હતા. તેમની મારફતે નડિયાદની આજુબાજુમાં કઈ એકાંત સ્થળ રહેવા ગ્ય હોય તેની તપાસ શ્રીમદે કરાવી હતી. નડિયાદ અને ઉત્તરસંડાની વચમાં એક બંગલે મળી શકે એવી ગઠવણ થઈ. એટલે અંબાલાલભાઈ, લહેરાભાઈ અને મોતીલાલભાઈ એ ત્રણની સાથે શ્રીમદ્ ઉત્તરસંડાને બંગલે પધાર્યા. બીજા કેઈને ત્યાં આવવાની મનાઈ કરી હતી. પંદર દિવસ સુધી અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને બધી વ્યવસ્થા પિતે કરી લેતા. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૧૦૫ પરંતુ શ્રીમને તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી અંબાલાલભાઈ રઈને સામાન, ગાદલાં, વાસણ વગેરે લાવ્યા હતા એ બધું લઈ જવાની શ્રીમદે આજ્ઞા કરી, માત્ર તીલાલભાઈને સેવામાં રાખ્યા. અંબાલાલભાઈ બંગલે ખાલી કરી બધે સામાન ગાડામાં ભરાવી નડિયાદ લઈ ગયા. મોતીલાલભાઈએ પિતાને માટે એક ગાદલું રખાવ્યું હતું, તે અને પાણીના લેટા સિવાય બીજું કશું રાખ્યું ન હતું. શ્રી અંબાલાલભાઈ મેતીલાલભાઈને સૂચના આપતા ગયા કે, “રાત્રે બેત્રણ વખત શ્રીમદ્જીની તપાસ રાખતા રહેજો.” શ્રીમદ વનમાં એકલા દૂર ફરવા ગયેલા તે સાડાદશ વાગ્યે રાત્રે આવ્યા. મોતીલાલભાઈ એ ઓસરીમાં હીંચકે હતે તેના ઉપર પેલું ગાદલું પાથયું હતું, તે જોઈને શ્રીમદે પૂછયું: “ગાદલું ક્યાંથી લાવ્યા?” મેતીલાલભાઈએ કહ્યું: “મારે માટે રખાવ્યું હતું તે પાથર્યું છે.' શ્રીમદ્ કહેઃ “તમે તે ગાદલું લઈ લે.” મોતીલાલભાઈ એ ઘણે આગ્રહ કર્યો એટલે શ્રીમદે ગાદલું રહેવા દીધું. - ડીવાર પછી મેંતીલાલભાઈ તપાસ કરવા આવ્યા ત્યારે ગાદલું નીચે પડેલું; અને મચ્છર ઘણું લાગ્યા! તેથી એક ધેતિયું શ્રીમદ્ ઉપર ઓઢાડી પાછા તે અંદર જઈ સૂઈ ગયા. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીમદ્ રાજચંદ્ર વળી ફરી રાત્રે તપાસ કરવા મેતીલાલભાઈ આવ્યા, ત્યારે ધોતિયું નીચે પડેલું; અને શ્રીમદ્ ગાથાઓ બેલ્યા કરતા હતા! તેથી ફરી ઓઢાડી તે અંદર જઈ સૂઈ ગયા. આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મધ્યાનમાં રાતે પણ શ્રીમદ્ લીન રહેતા. બીજે દિવસે શ્રીમદ્દ જંગલમાં ગયા હતા ત્યાંથી બે કલાકે પાછા ફર્યા. થોડીવાર પછી મેંતીલાલભાઈએ પૂછયું: “ખાવાપીવા માટે કેમ કરીએ?” - શ્રીમદે કહ્યું: “તમે નડિયાદ જાઓ, તમારાં બાઈને નવરાવીને રોટલી અને શાક કરાવજો. વાસણ લેખંડનું વાપરે નહિ; અને શાક વગેરેમાં પાણી તથા તેલ નાખે નહિ તેમ જણાવજે.” મોતીલાલભાઈ નડિયાદ ગયા અને કહેલી સૂચના પ્રમાણે જેટલી અને શાક તૈયાર કરાવ્યાં. અંબાલાલભાઈ નડિયાદમાં જ હતા. તેમણે ચૂરમું વગેરે રસેઈ તિયાર કરાવી મૂકી હતી. પરંતુ આજ્ઞા થઈ હતી તે પ્રમાણે દૂધ અને ઘીમાં બનેલી રસેઈ તે બંગલે લાવ્યા. મેતીલાલભાઈ આમ રોજ નડિયાદ ખાઈને આવતા શ્રીમદને માટે શુદ્ધ આહાર લેતા આવતા. મોતીલાલભાઈએ પણ એક જ વખત આહાર લેવાનું રાખ્યું હતું, જેથી પ્રમાદ ઓછો થાય. સાંજની વેળાએ શ્રીમદ્ બહાર એકલા દૂર સુધી ફરવા જતા અને રાતે દશેક વાગ્યે પાછા આવતા. કેઈ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૧૦૭ વખત મોતીલાલભાઈ પણ સાથે જતા. એક દિવસ ચાલતાં ચાલતાં શ્રીમદ્ કહેઃ તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છે? વર્તમાનમાં માગ એ કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારે આત્મા જાણે છે. જે વર્તમાનમાં જ્ઞાની હતી તે અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીને વેગ છે. છતાં એવા વેગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરે; જાગ્રત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” એક દિવસે મેતીલાલભાઈએ પિતાનાં પત્નીને સૂચના આપેલી કે, “ફાસ્ટ ગાડી ગયા બાદ તમે જમવાનું લઈને બંગલા તરફ આવજે અને ત્રણચાર ખેતર દૂર બેસજો. ત્યાં આવીને હું લઈ જઈશ.” પરંતુ બાઈ તે બંગલા પાસે આવી પહોંચ્યાં! એટલે મેંતીલાલભાઈએ એમને બહુ ઠપકે આ. કારણ કે શ્રીમને આ ગોઠવણ વિશે જણાવવાનું રાખ્યું નહોતું. આ વાત શ્રીમના જાણવામાં આવી ગઈ, એટલે તેમણે મોતીલાલભાઈને કહ્યું: “શા માટે તમે ખીજ્યા? તમે ધણીપણું બજાવ છો? નહિ, નહિ; એમ નહિ થવું જોઈએ. ઊલટે તમારે એ બાઈને ઉપકાર માન જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્ર એ બાઈને અહીં આવવા દે.” મોતીલાલભાઈએ તરત જ જઈને બાઈને કહ્યું: તમારે દર્શન કરવાની ઈચ્છા હોય તે આવે. તમને આવવાની આજ્ઞા આપી છે.” એટલે બાઈ શ્રીમનાં દર્શને આવ્યાં. શ્રીમદે પ્રમાદ તજવા ઉપદેશ આપતાં કહ્યું: “પ્રમાદથી જાગ્રત થાઓ. પુરુષાર્થ રહિત આમ મંદપણે કેમ વર્તે છે? આ જોગ મળ મહાવિકટ છે. મહા પુણ્ય કરીને આ જેગ મળ્યો છે તે વ્યર્થ કાં ગુમાવે છે? જાગ્રત થાઓ, જાગ્રત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગ્રત થવા માટે જ કહેવું થાય છે.” આ નિવાસ વેળાએ શ્રીમદ્દ બે રૂપિયાભાર લેટની રોટલી તથા થોડું શાક અને ડું દૂધ આખા દિવસમાં લેતા બીજી વખત દૂધ પણ લેતા નહિ. એક પંચિયું વચમાંથી પહેરતા અને બંને છેડા સામસામા ખભા ઉપર નાખતા. એક વખતે શ્રીમદે કહેલું કે, “આ શરીર અમારી સાથે કજિયે કરે છે; પણ અમે પાર પડવા દેતા નથી.” ઉત્તરસંડાથી શ્રીમદ્ મેતીલાલભાઈ સાથે જોડાગાડીમાં બેસીને ખેડા ગયા. ગામ બહાર બંગલે મુકામ કર્યો હતો. શ્રી અંબાલાલભાઈ ખેડા આવી બે દિવસ ગામમાં રહ્યા હતા અને દર્શન કરવાની આજ્ઞા મેળવવા પ્રયત્ન કરતા હતા. શ્રીમની આજ્ઞા મળી ત્યારે તેમને દર્શન કરવા મળ્યાં હતાં. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૧૦૯ શ્રીમદ્ આ એકાંત-ચર્યા વેળાએ ધ્યાનસ્થ અવસ્થામાં ખૂબ રહેતા. ફરવા જતા ત્યારે પણ ચિંતનમાં કે ધ્યાનમાં એટલા લીન રહેતા કે તેમને શરીરનું ભાન સુદ્ધાં રહેતું નહિ. એક દિવસ ફરવા જતી વખતે મોતીલાલભાઈએ પિતાનાં નવાં પગરખાં શ્રીમની આગળ મૂક્યાં. એ તેમણે પહેરી લીધાં. ગાઉ દેઢ ગાઉ ચાલ્યા પછી એક જગ્યાએ શ્રીમદ્ બેઠા. ત્યાં મેંતીલાલભાઈએ તેમના પગ તરફ જોયું તો શ્રીમના પગને પગરખાં ડખેલાં અને ચામડી ઊખડી હતી ત્યાંથી લેહી નીકળતું હતું ! શ્રીમનું તે તરફ જરાયે લક્ષ નહોતું. મોતીલાલભાઈએ પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી ધૂળ ચોંટેલી દૂર કરી. મોતીલાલભાઈએ પછીથી તે પગરખાં ઊંચકી લીધાં. - શ્રી દેવકરણજી આદિ મુનિએ આ વખતે ખેડામાં હતા. તેમને ત્રેવીસ દિવસ શ્રીમદ્દના સમાગમને લાભ મળે. શ્રીમદની તે વખતની સ્થિતિનું વર્ણન શ્રી દેવકરણજીએ શ્રી લલ્લુજી મહારાજ પર લખેલા પત્રમાં નીચે પ્રમાણે કર્યું છેઃ ‘(શ્રીમદ્દના) સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે, “શરીર કૃશ કરી, માંહેનું તત્ત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષયકષાયરૂપી ચોરને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ફૂંકી મૂકી શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ, શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો.” For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીમદ્ રાજચંદ્ર આ સમાગમ દરમિયાન શ્રી દેવકરણજીની શ્રીમદ્ ઉપરની આસ્થા પૂર્ણ થઈ. તેમના આગ્રહ દૂર થઈ તેમને શ્રીમદ્દ ઉપર સારી શ્રદ્ધા બેઠી. તેમણે ઉપલા પત્રમાં જ ઉલ્લાસભેર લખ્યું છેઃ અસદગુરુની ભ્રાંતિ ગઈ સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયો. તે વખતે રોમાંચિત ઉલક્ષ્યાંક સપુરુષની પ્રતીતિને દઢ નિશ્ચય રોમ રેમ ઊતરી ગયે, આજ્ઞાવશ વૃત્તિ થઈ.... આપે કહ્યું તેમ જ થયું, ફળ પાયું, રસ ચાખે, શાંત થયા.એવી વૃત્તિ ચાલે છે કે જાણે પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુ દેવે પૂર્ણ કૃપા કરી છે. અમે એક આહારને વખત એળે ગુમાવીએ છીએ. બાકી તે સદ્ગુરુ-સેવામાં કાળ વ્યતીત થાય છે; એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. લખવાનું એ જ હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ.જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદ્દગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે, તે તે આરાધના એ જ મોક્ષ છે; મોક્ષ બતાવે છે.” ચેમાસું ઊતરતાં બધા મુનિઓ વસે અને ખેડાથી નડિયાદ આવ્યા અને થોડોક કાળ શ્રીમદ્દના સમાગમમાં રહેવાથી થયેલા અનુભવની પરસ્પર આપ લે કરી આત્માનંદમાં મગ્ન રહ્યા. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૧૧ ખેડાથી શ્રીમદ્ મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા. ત્યાં એક માસ રહી તેઓ નિવૃત્તિ અર્થે ઈડર જવા ઊપડ્યા. નડિયાદ સ્ટેશને મોતીલાલભાઈ મળ્યા, તેમને મુનિઓ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, બધા મુનિઓ અહીં જ છે. શ્રીમદે પોતે ઈડર નિવૃત્તિ અર્થે જાય છે એવા સમાચાર મુનિઓને કહેવરાવ્યા. ઈડરમાં શ્રીમના કાકાસસરા ડો. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. તેમને ત્યાં સંવત ૧૫૫માં શ્રીમદ્ રહ્યા હતા. તે વખતે ગામમાં ઘણું કરીને ભેજન જેટલે દિવસે કાળ ગાળતા; અને ઘણોખરે વખત ઈડરનાં પહાડ અને જંગલમાં પસાર કરતા. શ્રીમદે ડો. પ્રાણજીવનદાસને ખાસ મનાઈ કરેલી હોવાથી જનસમાજમાં તેમના આવાગમન સંબંધી કંઈ વાત બહાર પડતી નહિ. ઈડરના તે વખતના મહારાજા સાહેબે શ્રીમની બે વખત મુલાકાત લીધેલી તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી, તેને સાર “દેશી રાજ્ય નામના માસિકમાં ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયે હતે. આ વાર્તાલાપમાં મહારાજા સાહેબે એક પ્રશ્ન પૂછો હતે એને ઉત્તર અહીં નોંધવા લાયક છે. કારણ કે એમાં શ્રીમદે પોતાના પૂર્વભવનો ઉલ્લેખ કર્યો છે. શ્રીમદ્ કહેઃ “આ પ્રદેશમાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ઉન્નતિને પુરાવા આપે છે. જુઓ તમારે ઈડરિ ગઢ; તે ઉપરનાં જૈન દેરાસરે, રૂખી રાણીનું માળિયું–રણમલની ચેકી, મહાત્માઓની ગુફાઓ, અને ઔષધિ–વનસ્પતિ, આ બધું અલૌકિક ખ્યાલ આપે છે.” જિન તીર્થકરેની છેલ્લી ચોવીસીના પહેલા આદિનાથ ષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામીનાં નામ આપે સાંભળ્યા હશે. જિન શાસનને પૂર્ણ પણે પ્રકાશ કરનાર આ છેલા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધર વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા તેમાંને એક પાછળ રહી ગયેલ જેને જન્મ આ કાળમાં થયેલું છે. તેનાથી ઘણું જીવનું કલ્યાણ થવાનો સંભવ છે.” નડિયાદ સ્ટેશને શ્રીમદ્દ સાથે મેંતીલાલભાઈને વાત થઈ હતી એ તેમણે મુનિઓને જણાવી; એટલે કેટલાક મુનિએ ખંભાત તરફ અને કેટલાક અમદાવાદ તરફ વિહાર કરવા વિચાર કરતા હતા તે બંધ રાખી બધાને શ્રીમના સમાગમની ભાવના થવાથી ઈડર તરફ બધાએ વિહાર કરવા વિચાર રાખ્યો. મુનિશ્રી લલ્લુજી, શ્રી મોહનલાલજી અને શ્રી નરસિંહ રખ એ ત્રણે મુનિઓ ઉતાવળે વિહાર કરી વહેલા ઈડર પહોંચ્યા. મુનિશ્રી દેવકરણજી, શ્રી વેલશી ૨ખ, શ્રી લક્ષ્મીચંદજી અને શ્રી ચતુરલાલજી એ ચાર મુનિએ પાછળ ધીમે ધીમે આવવા લાગ્યા. અહીં ઈડરના પહાડ ઉપર શ્રીમદે આ સાત For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૧૧૩ મુનિઓને જ્ઞાનવાર્તા, સધ વગેરેને ચાર દિવસ સુધી લાભ આ . આમ તે આ ઈડરનિવાસ દરમ્યાન શ્રીમદને તદ્દન એકાંત જોઈતું હતું, એટલે આવા પ્રસંગની તેમને ઈચ્છા નહતી. છતાં તે પહાડ ઉપર એકાંતમાં ફરવા જાય તે વખતે એક આંબાના વૃક્ષ નીચે મુનિઓને મળવાનું તેમણે ગોઠવ્યું હતું. એ મુજબ મુનિઓ બીજે દિવસે આંબાના વૃક્ષ તળે જઈને શ્રીમદ્ભી રાહ જોવા લાગ્યા. એવામાં દૂર દૂરથી માગધી ગાથાઓના ઉચ્ચારણને અવાજ સંભળાવા લાગે. શ્રીમદ્ ગાથાઓની ધૂન લગાવતા ત્યાં આવી રહ્યા હતા. તેઓ નીચે આપેલી ગાથાઓનું રટણ કરતા હતા. એ ધૂન એકાદ કલાક સુધી ચાલ્યા કરીઃ मा मुज्जह, मा रज्जह, मा दुस्सह इट्ठणि? अत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्त झाणप्पसिद्धीए ॥ ४८ ॥ जं किंचिवि चितंता णिरीहवित्ती हवे जदा साहू । लभ्रूणय अयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ॥ ५५ ॥ मा चिट्ठह, मा जंपह, मा चित्तह किंवि जेण हाई थिरो । अप्पा अप्पमि रओ, इणमेव परं हवे ज्झाणं ।। ५६ ॥ -द्रव्यसंग्रह ભાવાર્થ: વિવિધ ધ્યાનમાં સિદ્ધિ મેળવવાને અર્થે તમારું ચિત્ત જે સ્થિર થયેલું ઈચ્છતા હે, તે ઈષ્ટ અને અનિષ્ટ વિષયમાં મેહ ન કરે, રાગ ન કરે, દ્વેષ ન કરે. (૪૮) જી - સા - 2 For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર કઈ પણ પ્રકારના વિષય ઉપર ધ્યાન કરતાં સાધુ સ્વરૂપસ્થિતિરૂપ એકાગ્રતા પ્રાપ્ત કરી સકામવૃત્તિઓથી રહિત થઈ શકે, ત્યારે તેને સાચું ધ્યાન પ્રાપ્ત થયું કહેવાય. (૫૫) કાયાથી કોઈ પણ ચેષ્ટા-કિયા ન કરે, વચનથી કઈ પણ ઉચ્ચાર ન કરે, મનથી કોઈ પણ વિચાર ન કરે, તે તેથી સ્થિર થશે. આત્મા આમ આત્મામાં રમમાણ બની જાય તે પરમ ધ્યાન થાય. (૧૬) આ ગાથાઓની ધૂન પૂરી થતાં લગભગ તેટલો જ વખત શ્રીમદ્ શાંત સ્થિરપણે મન, વચન, કાયા ત્રણે કેગ સ્થિર કરી ધ્યાનમાં લીન થઈ ગયા, સમાધિસ્થ થયા. તે વખતની વીતરાગતા અને આત્મસ્થિરતા તથા દિવ્ય દર્શનીય સ્વરૂપસ્થ અવસ્થા જેઈને મુનિઓએ અપૂર્વ શાંતિનો અનુભવ કર્યો. ધ્યાન પૂરું થતાં શ્રીમદ્ મુનિઓને “વિચારશો? એટલું જ કહી ત્યાંથી ચાલ્યા ગયા. ત્રીજે દિવસે મુનિએ આમ્રવૃક્ષ નીચે નિયત સમયે આવી પહોંચ્યા. મુનિશ્રી દેવકરણજીનું શરીર કૃશ હોવાને કારણે ધ્રૂજતું હતું. ઋતુ શિયાળાની હેવાથી ઠંડી સખત હતી. તેથી શ્રી લક્ષ્મીચંદજીએ તેમને કપડું ઓઢાડયું. એ જોઈને શ્રીમદ્ કહેઃ “ટાઢ વાય છે અને પછી બોલ્યા: “ટાઢ ઉડાડવી છે?” એમ કહી શ્રીમદ્ ઊભા થઈ ચાલવા લાગ્યા. બધા મુનિઓ પાછળ પાછળ ચાલવા લાગ્યા. શ્રીમદ્દ તે For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૧૧૫ એટલી ઝડપથી કાંટા, કાંકરા, જાળાં, ધારવાળા પથ્થરમાં થઈને દેહની પરવા કર્યા વિના આત્મવેગમાં ચાલતા હતા. મુનિએ પણ તેમનાં ચરણનું આલંબન ગ્રહણ કરી ચાલ્યા કરતા હતા. એટલામાં એક વિશાળ શિલા આવી. તેની ઉપર શ્રીમદ્ પૂર્વાભિમુખ વિરાજ્યા. મુનિએ એમની સન્મુખ બેઠા. પછી “બૃહદ્ દ્રવ્યસંગ્રહ વાંચવાનું શ્રીમદે શરૂ કર્યું. આ શિલાને પુઢવી શિલા કહી હતી. પાંચમા દિવસે શ્રીમદ્ બધા મુનિઓને ઊંચે પહાડ પર લઈ ગયા ને ત્યાં એક વિશાળ શિલા પર બિરાજ્યા અને કહ્યું, “અહીં નજીકમાં એક વાઘ રહે છે પણ તમે નિર્ભય રહેજે. જુઓ આ સિદ્ધશિલા છે. એમ કહી ઉપદેશ કર્યો. આમ જ રેજ શ્રીમદ્ આત્મસ્થિતિ અનુસાર વર્તતા. તેઓ કઈ વાર પઠન પાઠન કરતા અથવા ધાર્મિક વિવેચન કરતા. કઈ કઈ વાર તે હિંસ પશુઓના નિવાસસ્થાન પાસે જઈને બેસતા. આ સમય દરમ્યાન શ્રીમદે આખું ‘દ્રવ્યસંગ્રહ પુસ્તક મુનિએને વાંચી સંભળાવ્યું હતું અને એ પર મનનીય પ્રવચન પણ તેઓ આપતા હતા. આ અપૂર્વ સમાગમને લહાવે મળતાં મુનિશ્રી દેવકરણજી આનંદિત થઈ બેલી ઊડ્યા હતાઃ “અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમ ગુરુને થયે, તેમાં આ સમાગમ સર્વોપરી થયે. દેવાલયના શિખર ઉપર કળશ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીમદ્ રાજચંદ્ર ચઢાવે છે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે; સર્વોપરી સમજાય છે.” આ વખતે શ્રીમદ્ ત્રણેક માસ ઈડરમાં રહ્યા હતા. ગુફામાં ઘણો વખત રહેતા; તથા વનમાં વિચરતા. શ્રી લલ્લુજી મહારાજને ઈડર નિવાસી એક ભાઈએ કહેલું કે, ઈડર ઉપરની એક પ્રાચીન ગુફામાં આ પહેલાં એક વાર શ્રીમદ્દ દેઢ માસ સુધી એકાંતમાં રહ્યા હતા. - ઈડરથી વવાણિયા તરફ શ્રીમદ્ ત્રણેક માસ માટે ગયા હતા અને પાછા ફરી ઇડર થોડા વખત માટે આવી મુંબઈ ગયા હતા. ધરમપુરનાં જંગલમાં પણ શ્રીમદ્દ શેડો કાળ સં. ૧૫૬માં નિવૃત્તિ અર્થે રહ્યા હતા. ત્યાંથી પછી વિવાણિયા ગયા અને મોરબીમાં પર્યુષણ પર્વ સુધી બે માસ રહ્યા હતા. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીમદ્દના સમાગમમાં દવે પ્રકાશવા લાગે એટલે તેના તરફ આજુબાજુથી પતંગિયાં આકર્ષાય છે, એ જ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રમાં સાચી ધર્મ સ્થિતિ ઉદય પામતાં જ તેમની તરફ ગૃહસ્થ, સાધુ એમ બધા વર્ગનાં મુમુક્ષુ, જિજ્ઞાસુ માણસે ખેંચાવા લાગ્યાં. પિતે સંપૂર્ણતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી બહાર ન આવવાની તેમની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેમને પ્રબળ પુરુષાર્થ અને ઉજજવળ જ્ઞાનપ્રકાશ ઢાંક્યાં ઢંકાઈ ન રહ્યાં. પરિણામે શ્રીમદ્દનું ભક્તમંડળ વધતું જ ગયું. કઈ પણ વ્યક્તિની સાચી મહત્તાની કસોટી કરવાનાં અનેક સાધનેમાંથી એક મુખ્ય સાધન, એ વ્યક્તિએ આજુબાજુનાં મનુષ્ય ઉપર કેટલી વ્યાપક અને ચિરંજીવી અસર પાડી છે, એ કેટલાનાં જીવનમાં ઓતપ્રોત બની ગઈ છે, કેટલી પ્રેરણારૂપ થઈ છે, એ ગણાય છે. એટલે શ્રીમદ્ રાજચંદ્રને સાચે પરિચય મેળવવા ઈચ્છનાર જિજ્ઞાસુએ શ્રીમદ્દના પરિચયમાં આવેલા માણસે તેમના પ્રત્યે કે ભક્તિભાવ રાખતાં હતાં, તેમને વિશે શું For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીમદ રાજચંદ્ર ધારતાં હતાં, તેમને કયા ભાવે જતાં હતાં તથા તેમનાં જીવન ઉપર શ્રીમદ્ રાજચંદ્રની કેવી અસર પડી હતી એ બધું અવશ્ય જાણવું જોઈએ. અહીં આપણે શ્રીમદના સીધા પ્રત્યક્ષ સમાગમમાં આવેલી વ્યક્તિઓમાંથી જેટલા વિશે આજ સુધી જે માહિતી ઉપલબ્ધ છે એને ટૂંકમાં પરિચય મેળવીએ. શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવી શ્રી ધારશીભાઈ શ્રીમદના સમાગમમાં કેવી રીતે આવ્યા એ વિશે આપણે આગળ જોઈ ગયા છીએ.* રાજકેટમાં એ પરિચય ગાઢ બન્યા પછી ધારશીભાઈ શ્રીમને મોરબીમાં અનેકવાર મળતા. તેઓ બંને વચ્ચે પત્રવ્યવહાર પણ થતું હતું. શ્રીમદે સં. ૧૯૪૮માં મુંબઈથી લખેલે પત્ર “મનને લઈને આ બધું છે.” વિચારવા જેવું છે. એમાં શ્રીમદ્દ લખે છેઃ “મહાત્માને દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્બકમ ભેગવવાને અર્થે, જેના કલ્યાણને અર્થે તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વતે છે એમ જાણીએ છીએ.” પંચાસ્તિકાય”નું ભાષાંતર શ્રીમદે કરેલું તે ધારશીભાઈને અવગાહન અર્થે મોકલતાં સાથેના પત્રમાં શ્રીમદ્દ લખે છેઃ * જુઓ પ્રકરણ ૫ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૧૯ હે આર્ય! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહિ. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે.” એમ કેટલાક પત્રો શ્રીમદે ધારશીભાઈને લખેલા તે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયા છે. સં. ૧૯૫૭ના ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર વદ ચોથ સુધી શ્રી ધારશીભાઈ શ્રીમની આખરની માંદગીમાં રાજકોટ મુકામે શ્રીમદ્ પાસે હાજર રહેલા. ચૈત્ર વદ ચોથની સાંજે તેમને મોરબી જવાનું હોવાથી તેમણે શ્રીમની રજા માગી. તે વખતે શ્રીમદે વારંવાર કહ્યું: “ઉતાવળ છે?” ધારશીભાઈએ કહ્યું: “બે ચાર દિવસમાં પાછા આવી જઈશ. છેવટે શ્રીમદે કહ્યું: “ધારશીભાઈ! ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમે ત્રણ પુરુષે સ્વરૂપને પામ્યા છે. સેભાગભાઈ, અંબાલાલ તથા મુનિશ્રી લલ્લુજી.” બીજે દિવસે શ્રીમદ્દના અવસાનના સમાચાર તારથી જાણી તેઓ બહુ ખેદ પામ્યા. શ્રીમદ્દ વિરહ તેમને વિશેષ વેદાયે હતે. . પછીથી ધર્મજિજ્ઞાસા વધતાં સં. ૧૯૬૧માં ધંધુકા મુકામે શ્રી લલ્લુજી સ્વામીને મળ્યા. શ્રીમદે કહેલી For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર અનેક વાતે તેમણે મુનિશ્રીને જણાવી અને તેઓની પાસેથી અત્યંત વિનયભાવે મંત્રની આજ્ઞા મેળવી. જીવનના અંતિમ વર્ષમાં શ્રી ધારશીભાઈ સત્સંગ અર્થે ખંભાત આવી રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી સ્વામીના સહયોગી શ્રી મેહનલાલજી મુનિને સમાગમ તેમને બે મહિના રહ્યો હતે. અને નારના વતની ભાઈશ્રી રણછોડભાઈ પણ છેલ્લા આઠ દિવસ પાસે હતા. તેઓ બંને ધારશીભાઈના સમાધિ-મરણના પુરુષાર્થને વારંવાર વખાણતા. લગભગ પંચોતેર વર્ષની ઉંમરે સં. ૧૯૭૫ના માગસર માસમાં શ્રી ધારશીભાઈએ ખંભાતમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. શ્રી જેઠાભાઈ ઉજમશીભાઈ સંવત ૧૯૪૪માં શ્રીમદ્ રાજચંદ્ર “મેક્ષમાળા છપાવવા અમદાવાદ આવ્યા હતા. તે બાબતમાં સલાહ તથા મદદ માટે તેઓ તેમના એક સ્નેહીને ભલામણપત્ર શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈ ઉપર લઈ આવ્યા હતા. તે પ્રમાણે શેઠ જેશંગભાઈએ શ્રીમદને સહાય કરી હતી. એ દરમ્યાન શ્રીમદુને અમદાવાદમાં ઠીક ઠીક રેકાવાનું થયું હતું. શેઠ જેસંગભાઈને અવારનવાર વ્યવસાયને અંગે બહારગામ જવાનું થતું, એટલે પિતાની ગેરહાજરીમાં તેમણે પિતાના નાના ભાઈ જૂઠાભાઈને શ્રીમની સરભરામાં મૂક્યા હતા. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૨૧ આ રીતે શ્રી જૂઠાભાઈ શ્રીમના પરિચયમાં આવ્યા. શ્રીમદ્ ઘણી વાર જૂઠાભાઈની દુકાને જતા આવતા, તથા બીજાના મનની વાત કહી બતાવવાના પ્રોગ કરતા, તેથી તેમને તથા બીજા હાજર રહેલા માણસોને બહુ આશ્ચર્ય થતું. શ્રીમદ્ બહુ મોટા વિદ્વાન છે એમ જૂઠાભાઈને લાગતું. પણ જૂઠાભાઈને આત્મકલ્યાણની ભૂખ તે વખતે લાગેલી નહિ, તેથી તેમને શ્રીમદ્દનું યથાર્થ ઓળખાણ થયેલું નહતું. એ અરસામાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રીમદે અવધાનના પ્રયોગ પણ કરી બતાવ્યા હતા. એ જોઈને જૂઠાભાઈ શ્રીમદ્ તરફ વધુ આકર્ષાયા. અને શ્રીમની સરભરામાં તે રહેવા લાગ્યા એ દરમ્યાન ધીમેધીમે પરિચય વધતું ગયો તેમ તેમ તેમને શ્રીમની સાચી મહત્તા સમજાતી ગઈ અને પૂર્વના સંસ્કારોને બળે આગળ જતાં તે શ્રીમદુના સમાગમથી સાચી આધ્યાત્મિક જાગૃતિ પામી શક્યા. એક વખત શેઠ દલપતભાઈને પુસ્તક ભંડાર જેવા શ્રીમદ્ જૂઠાભાઈની સાથે ગયા હતા. એ વિશે જૂઠાભાઈ એ શેઠ જેસંગભાઈને વાત કરેલી છે. શ્રીમદ પુસ્તકોનાં પાનાં માત્ર ફેરવી જતા અને એ પુસ્તકનું રહસ્ય સમજી જતા. વવાણિયા જઈ આવી ફરીથી સં. ૧૯૪૫માં કાર્તિક સુદ પૂર્ણિમાના અરસામાં શ્રીમદ્દ અમદાવાદ આવ્યા હતા. ઘણા જિજ્ઞાસુઓ તેમની સાથે વાર્તાલાપ કરવા આવતા. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર તે વખતે સાધ્વીશ્રી દિવાળીખાઈ ત્યાં હતાં; તેમની સાથે જૂઠાભાઈ અને તેમના કાકા કચંદભાઈ સમક્ષ જ્ઞાન સ''ધી પ્રશ્નોત્તર થતા. ૧૨૨ જૂડાભાઈના ગાઢ પરિચયમાં આવ્યા પછી શ્રીમદ્ અમદાવાદ આવતા, ત્યારે તેમને ત્યાં જ ઊતરતા. જૂઠાભાઈ શ્રીમદ્ સાથે મેરબીમાં દોઢ બે માસ રહેલા; એક વખત શ્રીમદ્ની સાથે ભરૂચ પણ ગયેલા. પત્રવ્યવહાર પણ ધનિમિત્તે તેમને પરસ્પર થતા. જુડાભાઈની શરીરપ્રકૃતિ આ અરસામાં માંદગીને લીધે બહુ નરમ રહેતી; અને વૈરાગ્યવૃત્તિ પણ વમાન થતી જતી હતી. ખભાતથી એક વાર ભાઈ અખાલાલ લાલચંદ અને એક એ ` ભાઈ એ કેાઈ લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. તે સરખી ઉંમરના હાવાથી જૂડાભાઈ ને ત્યાં જતા-આવતા. વરઘેાડા નીકળવાના હતા ત્યારે અખાલાલભાઈ વગેરે જૂઠાભાઈને ખેલાવવા આવ્યા. તે કહે, ‘જૂઠાભાઈ, ચાલેા વરઘેાડામાં જઈ એ.’તે સાંભળીને ચુવાન વય છતાં સ્વાભાવિક વૈરાગ્યશીલ એવા જૂડાભાઈ ને ઊમળકા થયા નહિ. એ લેાકેાને શ્રીમદ્દ વિશે કઈ વાતા કહેવાની તેમને અંદરથી ઊર્મિ થઈ આવી, પણ પાછું મન ખેંચી લઈ જૂડાભાઈ એટલું જ મેલ્યા ‘કાં પ્રતિખંધ કરું?’ 6 એ સાંભળીને તે ભાઈઓએ કહ્યું: શું કહેા છે? અમને સમજાયું નહિ!” જૂઠાભાઈના વૈરાગ્યયુક્ત વર્તાવની છાપ તે ભાઈ એ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૧૨૩ ઉપર પડી, તેથી તેઓ તેમની પાસે તેમને કહેવાનું હેય એ સાંભળવા બેઠા અને વરઘોડામાં ન ગયા. એટલે જૂઠાભાઈએ શ્રીમદ્ સંબંધી ગુણગ્રામ કર્યા અને તેમના ઉપર આવેલા શ્રીમના પત્રે એ ભાઈઓને વંચાવ્યા. તે ભાઈઓએ ત્યાં ને ત્યાં એ પત્રોની નકલ કરી લીધી. - લગ્ન-નિમિત્તે અમદાવાદ આવેલા, પણ જૂઠાભાઈને સતસમાગમે તેઓને ધર્મની લગની લાગી ગઈ. એ ભાઈઓમાં પણ શ્રીમનાં દર્શન તેમ જ સમાગમ કરવાની અભિલાષા જાગી ઊઠી અને એ લોકોએ શ્રીમને ખંભાત પધારવા વિનંતી-પત્ર પણ લખી નાખે. અંબાલાલભાઈ વગેરે પછી શ્રીમદના નિકટ અનુયાયી બન્યા એ વાત આગળ આવશે. જૂઠાભાઈનું શરીર સં. ૧૯૪૫-૪૬ એ છેલ્લાં બે વર્ષ રોગગ્રસ્ત રહેલું. તે પ્રસંગે શ્રીમદે જૂઠાભાઈને લખેલા ધર્મધ્યાન પ્રેરનારા અનેક પત્રો તેમને બહુ લાભદાયક અને જીવનપ્રેરક નીવડ્યા હતા. પરિણામે “મોક્ષ માગને દે એવું સમ્યકત્વ તેમના અંતરમાં પ્રકાણ્યું હતું. જૂઠાભાઈના અવસાન સંબંધી સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ત્રીજના રોજ શ્રીમદ્દ લખે છેઃ આ ઉપાધિમાં પડ્યા પછી જે મારું લિંગદેહજન્યજ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું હોય તે જૂઠાભાઈ અસાડ સુદી નેમ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનને ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીમદ્ રાજચંદ્ર સૂચવે છે.’ અવસાન સ``ધી શ્રી જૂડાભાઈ ને કહેવા ભાઈ છગનલાલ બેચરલાલને શ્રીમદ્રે અગાઉથી લખેલું હતું. શ્રી જૂઠાભાઈની વૈરાગ્યદશા અને ઉદાસીનતા પ્રગટ છતાં તેમનાં કુટુબીએ તેમને સમ્યજ્ઞાન થયું છે એમ જાણી શકેલાં નહિ. સ. ૧૯૪૬ના અસાડ સુદ ને!મને દિવસે માત્ર ત્રેવીસ વર્ષની વયે શ્રી જૂઠાભાઈ કાળધર્મ પામ્યા. શ્રીમદે સ. ૧૯૪૬ના અસાડ સુદ દશમના પત્રમાં લખ્યું છેઃ ‘લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયા જણાયા. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખખર મળ્યા.’ શ્રીમદે આશ્વાસનના પત્રમાં શ્રી જૂઠાભાઈની અંતર`ગ દશા વર્ણવી છે તે સર્વને મનન કરવા ચેાગ્ય છેઃ ‘એ પાવન આત્માના ગુણેનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૈાકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, એ આત્મદશારૂપે ખા વૈરાગ્ય હતા. 6 મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગના પરમરાગી હતા, સંસારનેા પરમ જુગુપ્સિત હતા, ભક્તિનું પ્રાધાન્ય જેના અતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક્ ભાવથી વેદનીય ક વેઢવાની જેની અદ્ભુત સમતા હતી, મેાહનીય કર્મીનું પ્રમળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૨૫ હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવે એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયે. ધર્મના પૂર્ણલ્લાદમાં આયુષ્ય અચિતું પૂર્ણ કર્યું. “અરેરે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હેય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય કક્યાંથી હોય કે આવા પવિત્રામાના દર્શનને લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રામા જૂઠાભાઈને નમસ્કાર હે! નમસ્કાર હે! ચિ. સત્યપરાયણના* સ્વર્ગવાસ સૂચક શબ્દો ભયંકર છે. એવા રત્નનું લાંબું જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવે યોગ્ય ન લાગે; આ આત્માને આ જીવનને રાહસ્ટિક વિશ્રામ કાળની પ્રબળ દષ્ટિએ ખેંચી લીધે; જ્ઞાનદષ્ટિથી શાકને અવકાશ નથી મનાતે; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકતે. સત્યપરાયણના સમરણાર્થે અને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું. * શ્રી મદ્ જુઠાભાઈને આ નામે ઘણી વાર સંબોધતા હતા. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર • ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફ્રી ફી ભલામણું, 6 તે જરૂર સુખી સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું થઈશું; પાર પામીશું, એમ હું ધારું છું.' ૧૨૬ ૩ સાયલાવાળા શ્રી સેાભાગભાઈ સૌરાષ્ટ્રમાં ‘ભગતના ગામ' તરીકે જાણીતા સાયલા ગામમાં શ્રી લલ્લુભાઈ નામે એક નામાંકિત શેઠ રહેતા હતા. પ્રસંગવશાત્ તેમની ધનસ પત્તિ ચાલી ગઈ એટલે તેમણે વિચાર કર્યાં કે, ‘મારવાડના સાધુ મંત્રવિદ્યા વગેરેમાં કુશળ કહેવાય છે. તેમાંના કેાઈની કૃપાથી લક્ષ્મી ફરી પ્રાપ્ત થાય તેવી તજવીજ કરવી.’ એમ વિચારી તે મારવાડમાં ગયા અને કાઈ પ્રખ્યાત સાધુને પરિચય કરી તેમને પ્રસન્ન કર્યાં. એકાંતમાં પેાતાની સ્થિતિ જણાવી પેાતાની દશા કંઈક સુધરે તેવેા ઉપાય બતાવવા વિન'તી કરી. પરંતુ તે અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઈ ને ઘણા ઠપકા આપ્યા અને કહ્યું, ‘આવા વિચક્ષણ થઈ તમે ત્યાગી પાસેથી આત્માની વાત પામવાનું છેડી દઈ માયાની વાત કરે છે એ તમને ઘટે નહિ.’ એ સાધુના અભિપ્રાયને સમજી જવાથી લલ્લુભાઈ એ કહ્યું: ‘આપજી, મારી ભૂલ થઈ! મારા આત્માનું કલ્યાણુ થાય તેવું મને કઈ બતાવેા.’ તેમના ઉપર કૃપા કરીને તે સાધુએ ‘બીજજ્ઞાન’ તાવ્યું; સાથે સાથે એમ પણ જણાવ્યું કે, 'તમારી For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૨૭ યેગ્યતા નથી, પણ કઈ યોગ્ય પુરુષને તમે આપશે તો તેને જ્ઞાનપ્રાપ્તિ થશે.” એ બીજજ્ઞાન શેઠે એ પ્રમાણે બીજા કોઈ યોગ્ય પુરુષને આપવાનું કહીને પિતાના પુત્ર સેભાગભાઈને બતાવ્યું હતું. એક વખત કંઈ કામ પ્રસંગે ભાગભાઈને મેરબી જવાનું હતું. તે વેળાએ શ્રીમદ્ રાજચંદ્ર મેરબીમાં હતા. એટલે સભાગભાઈએ મેરબી જતી વખતે પિતાના પિતા લલુભાઈને કહ્યું: “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. તેઓ હાલ મોરબી છે અને મારે મોરબી જવાનું છે, તે આપ કહે તે તેમને હું “બીજજ્ઞાન” બતાવું.” લલ્લુભાઈએ હા પાડી, એટલે તે મોરબી ગયા ત્યારે શ્રીમને મળવા ગયા. તે વખતે શ્રીમદ્ દુકાને બેઠેલા હતા. સેભાગભાઈના આવતાં પહેલાં તેમણે પોતાના નિર્મળ જ્ઞાનથી જાણી લીધું કે ભાગભાઈ નામના માણસ “બીજજ્ઞાન”ની વાત બતાવવા માટે આવે છે. એટલે શ્રીમદે કાગળની એક કાપલી ઉપર સભાગભાઈ જે કહેવા આવતા હતા એ બધું લખી નાખ્યું અને એ કાપલીને ગાદી પાસેના ગલ્લામાં મૂકી દીધી. સેભાગભાઈ દુકાન પાસે આવ્યા, એટલે શ્રીમદે એમને આવકાર આપતાં કહ્યું: “આ સભાગભાઈ.” સોભાગભાઈને નવાઈ લાગી કે, મને શ્રીમદ્ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીમદ રાજચંદ્ર ઓળખતા નથી ને નામ દઈને મને શી રીતે બેલાવ્યો? પછી સેભાગભાઈ કંઈ પૂછે એ પહેલાં શ્રીમદે કહ્યું: “આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢીને વાંચે. સેભાગભાઈએ ગલ્લામાંથી કાપલી કાઢીને વાંચી ઈ. તે આશ્ચર્યચકિત થઈ ગયા! એમને થયું કે, આ કઈ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. એમને મારે શું બતાવવાનું હોય? મારે ઊલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું રહ્યું. પરંતુ તેમણે શ્રીમદ્દના જ્ઞાનની વધારે કરોટી કરી જેવા પૂછયું: “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે?” શ્રીમદે અંતર જ્ઞાનથી જાણીને યથાર્થ ઉત્તર આપે, એટલે સેભાગભાઈએ સાનંદાશ્ચર્ય પામીને કહ્યું: “આપનું જ્ઞાન ખરેખર સાચું છે.” પછી તેમણે શ્રીમદને ભક્તિભાવપૂર્વક ત્રણ નમસ્કાર કર્યા. તે વખતે શ્રીમદ્ પણ કેઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા. આમ પ્રથમ સમાગમથી તેઓ વચ્ચે અંતઃકરણની એકતા પ્રગટી. તે પ્રસંગે “તરણું ઓથે ડુંગર રે, ડુંગર કઈ દેખે નહિ.” એ પદનો ભાવાર્થ સમજાવી તૃષ્ણા નિવારવાને બોધ શ્રીમદે કર્યો હતે. - આ પ્રથમ મેળાપ પછી સેભાગભાઈ સાયલા ગયા. થોડા દિવસ બાદ શેઠ લલ્લુભાઈને દેહ છૂટી ગયે, તેથી કુટુંબનિર્વાહની ચિંતા સેભાગભાઈને માથે આવી પડી. એ વખતે શ્રીમદે વવાણિયાથી “ક્ષણમજ સગા સંતિરે મવતિ મવાળંવતર નો.” એ લેકવાળે પ્રથમ પત્ર For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૧૨૯ ભાગભાઈ પર લખ્યું છે. પછી “પરમ આત્મવિવેકસંપન્ન શ્રી સેભાગભાઈ એવા સંબંધનથી ઘણે લાંબે બેધપત્ર બીજે અઠવાડિયે લખેલે છે, એમ પ્રથમથી જ ભાગભાઈ ઉપર પત્રની પરંપરા એકસરખી શરૂ થઈ હતી. જ સેભાગભાઈ પરના શ્રીમદ્ભા પત્રે વિના સંકેચે, લંબાણથી અને મેટી સંખ્યામાં લખાયેલા છે. એમાં શ્રીમદ્ પિતાની વ્યાવહારિક ઉપાધિ જણાવીને એ સાથે અનુભવાતી અદ્દભુત અંતરદશાનું સુંદર વર્ણન કરે છે. તદુપરાંત સેભાગભાઈને પણ ઉપાધિથી પર રહી શાસ્ત્ર વાંચવા-વિચારવાનું તથા આત્મા સંબંધી અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી તેનું સમાધાન વિચારવાનું વલણ આપે છે. કચ્છ નજીક અંજારમાં ભાગભાઈની દુકાન હતી. સં. ૧૯૪૬ના બીજા ભાદરવા વદમાં અંજાર જતાં સભાગભાઈ શ્રીમદ્દ સાથે મોરબીમાં ચાર પાંચ દિવસ રહેલા. અંજારથી વળતાં વવાણિયા ત્રણ દિવસ રહી આ વદમાં શ્રીમદને પિતાની સાથે સાયલા લઈ ગયા. ત્યાં શ્રીમદ્દ અઠવાડિયું રેકાઈ ખંભાત ગયા. સાયલામાં શ્રી ડુંગરશી ગોસળિયા, લહેરાભાઈ વગેરેને શ્રીમ પ્રથમ સમાગમ થશે. આમ શ્રીમદ્દ અને સેભાગભાઈ વચ્ચે ગાઢ સંબંધ બંધાતે ગયે. સેભાગભાઈ શ્રીમથી ચુંમાળીસ વર્ષે મોટા હતા. એટલે શ્રીમદ્ભી વય ત્રેવીસ વર્ષની હતી ત્યારે સેભાગભાઈની સડસઠ વર્ષની હતી. ભાગજી - સા - ૯ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રીમદ રાજચંદ્ર ભાઈના ખાસ મિત્ર ડુંગરશીભાઈ ગોસળિયા હતા. તે સેભાગભાઈથી પણ મોટા હતા. ડુંગરશીભાઈ ભારે બુદ્ધિમાન તર્કવાદી હતા. તેમણે ગ સાધી ચમત્કારે સિદ્ધ કરેલા હતા. એટલે સરળ, ભેળા સ્વભાવના સેભાગભાઈને તેમના પ્રત્યે જ્ઞાની જેવી શ્રદ્ધા થઈ હતી. પરંતુ શ્રીમદ્દ સાથે તેમને પત્રવ્યવહાર જેમ જેમ વધતે ગયે અને પૂજ્યબુદ્ધિ વર્ધમાન થતી ગઈ, તેમ તેમ એમનામાં સાચા જ્ઞાનને આવિર્ભાવ થતે ગયે; અને શ્રીમદ્દ પ્રત્યે પતિવ્રતા જેટલી તેમની પરમ ભક્તિ થતાં ગોસળિયા પ્રત્યેની માન્યતા દૂર થઈ ગઈ. સભાગભાઈ ગોસળિયાને પણ કૃપાળુદેવ શ્રીમદ્દનું શરણ સ્વીકારવા વારે વારે કહેતા. તે વખતે ડુંગરશીભાઈ અનેક તર્કો ઉઠાવતા. પણ સેભાગભાઈ નમતું આપતા નહિ. આમ છતાં તેઓ બંને સાથે મળીને જ શ્રીમદના પત્રે વિશે વિચારતા અને તત્વચર્ચા કરતા હતા. સં. ૧૯૪૭ના પર્યુષણ પર શ્રીમદ્ મુંબઈથી રાળજ આવ્યા, ત્યારે સેભાગભાઈ તથા ડુંગરશીભાઈ ગોસળિયા શ્રીમદ્દ સાથે રહ્યા હતા. ડુંગરશીભાઈ રાળજ પંદર દિવસ રહી પાછા ફર્યા. સેભાગભાઈ શ્રીમદ્, વવાણિયા ગયા ત્યારે સાથે નીકળી સાયલે ગયા હતા. એ જ રીતે સં. ૧૫૧માં ખંભાત અને સં. ૧૯૫રમાં કાવિઠા શ્રીમદ્દ જ્યારે આવ્યા ત્યારે પણ એ બંને વૃદ્ધ પુરુષ સાથે જ હતા. - ભાગભાઈને સત્સંગની તીવ્ર ઝંખના હતી તેમાં For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના • ૧૩૧ આર્થિક મુશ્કેલી નડતી તે ટાળવા માટે તે શ્રીમદને વારંવાર લખ્યા કરતા. સં. ૧૯૪૯-૫૦માં શ્રીમદે ઘણું પત્રો દ્વારા આર્થિક લાચારી નહિ કરવાનું સમજાવી તેમને આત્માર્થમાં દઢ કરેલા. પિતાને ઉપાધિથી છૂટવા શું કરવું એમ શ્રીમદ્ પુછાવતા, તેના જવાબમાં ત્વરાથી સંસાર ત્યાગી મા પ્રભાવના કરવા તેઓ બંને શ્રીમદને વારંવાર લખતા. તેના ખુલાસારૂપે શ્રીમદે પિતાની પ્રારબ્ધસ્થિતિ, માર્ગ પ્રભાવનાની ઉત્કંઠા અને ત્યાગની તત્પરતા દર્શાવતા પત્રો લખેલા છે. સં. ૧૯૫૩ના કાર્તિકમાં શ્રીમદ્દ નડિયાદથી વવાણિયા પધાર્યા અને માતુશ્રીને શરીરે તાવ આવતું હતું વગેરે કારણે ઉનાળા સુધી ત્યાં જ રોકાયા હતા. તે દરમિયાન ભાગભાઈને પણ તાવ લાગુ પડે તે વિશે કારતક સુદ દશમના પત્રમાં શ્રીમદે એમને લખ્યું હતું અને આત્મસિદ્ધશાસ્ત્ર” વિશેષ વિચારવા જણાવ્યું હતું. પછી સં. ૧૯૫૩ના વિશાખમાં દસ દિવસ સાયલા અને દસ દિવસ ઈડર શ્રીમદ ભાગભાઈને સમાગમને લાભ આપી તેમને આત્માના ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં પ્રેર્યા હતા. છેલી વખતે શ્રીમદ્દ સાયલા આવ્યા હતા, ત્યારે તેમને વળાવવા જતાં રસ્તામાં નદી આવી. તે વખતે સૂર્યોદય થવા આવ્યું હતું. એ વેળાએ સેભાગભાઈ એ શ્રીમને કહ્યું: “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરુષની સામે આ સેભાગ્યને આપના સિવાય બીજું For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ રટણ ન હા! એક પત્રમાં શ્રી સેાભાગભાઈ સ. ૧૯૫૩ના જેઠ સુદ ચૌદશને રવિવારે શ્રીમદને લખે છેઃ આ કાગળ છેલ્લે લખી જણાવુ છુ....હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાષ્ટિ રાખશે.... દેહ અને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનના ભાગ પ્રત્યક્ષ જુદા સમજમાં આવતા નહાતા. પણ દિન આઠ થયાં આપની કૃપાથી અનુભવગેાચર થઈ એક્ાટ જુદા દેખાય છે. અને રાત દિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહેજ થઈ ગયું છે; એ આપને સહજ જણાવવા લખ્યું છે. ....વગર ભણ્યે, વગર શાસ્ત્ર વાંચ્ચે થાડા વખતમાં આપના મેધથી અથ વગેરેના ઘણા ખુલાસા થઈ ગયા છે. જે ખુલાસે પચીસ વર્ષ થાય એવા નહાતા તે ઘેાડા વખતમાં આપની કૃપાથી થયા છે.’ શ્રીમદે છેવટે ત્રણ પત્રો શ્રી સેાભાગભાઈ ઉપર લખેલા; તે પત્ર સમાધિમરણને ઇચ્છનાર દરેક મુમુક્ષુએ વિચારવાચેાગ્ય છે. એ પત્રો શ્રીમદ્ રાજચદ્ર'માં પ્રસિદ્ધ થયા છે. 6 શ્રી સેાભાગભાઈના દેહ સૌં. ૧૯૫૩ના જેઠ વદ દશમને દિવસે છૂટો હતા. શ્રી સેાભાગભાઈ વિશે શ્રીમદ લખે છે: 6 જીવને દેહના સબધ એ જ રીતે છે. તેમ છતાં શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના. * ૧૩૩ પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મેહથી એકપણાની પેઠે વર્તે છે. જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.. - “આ ક્ષેત્રે આ કાળમાં શ્રી ભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી ભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણે વારંવાર વિચારવા લાગ્યા છે.” મુનિશ્રી લલ્લુજી મહારાજને શ્રીમદ્ તે વેળાએ લખે છે : આર્ય ભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા હે મુનિઓ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગ્ય છે.” શ્રીમને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ હતી, છતાં મુમુક્ષુ જીના સત્સંગની ભાવના વિશેષ રહ્યા કરતી. ધાર્મિક પ્રશ્નોની ચર્ચામાં શ્રી ભાગભાઈ યથાશક્તિ ભાગ આપી શ્રીમદ્ પાસે બહુ સારા ખુલાસા કરાવતા. બીજા મુમુક્ષુઓ શ્રીમને કંઈ કહેવા માગતા હોય તે વયેવૃદ્ધ શ્રી સભાગભાઈ દ્વારા વિનંતી કરાવતા; અને દયાળુ દિલના હેવાથી તે સરળ ભાવે દરેકની વાત રજૂ કરતા. “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” લખવાની પ્રેરણું પણ શ્રી સભાગભાઈ એ કરેલી કે, “છ પદને પત્ર” ગદ્યમાં For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર હેવાથી મુખપાઠ થતું નથી, તે તે ભાવાર્થનું પદ્ય હેય તે સર્વ મુમુક્ષુઓ ઉપર મહા ઉપકાર થાય. શ્રીમદ પિતાની હાથનોંધમાં ઉપકાર દર્શાવતાં લખે છેઃ હે જિન વીતરાગ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. - “હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર હે શ્રી ભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર છે.” - મહાત્મા ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રની અસર મહાત્મા ગાંધીજીના જીવન પર પ્રબળ થઈ છે. ગાંધીજી એ વિશે કહે છે? ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કેઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય, તે તે કવિશ્રીના જીવનમાંથી છે.” વળી અન્ય સ્થળે તેઓશ્રી લખે છેઃ મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે – ટૉલ્સ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ ટેસ્ટયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી; રસ્કિનની તેના એક જ પુસ્તક ‘અનટુ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૧૩૫ ધિસ લાસ્ટથી, જેનું ગુજરાતી નામ “સર્વોદય’ મેં રાખ્યું છે, અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી.” એટલું જ નહિ પણ ગાંધીજી તે એટલે સુધી કહે “મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટૉલ્સ્ટૉય તથા રસિકન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે.” મહાત્મા ગાંધીજીના આવા ઉદ્ગારે સાંભળીને શ્રીમદ્ રાજચંદ્ર જેવી ઉચ્ચ વિભૂતિના સમાગમમાં ગાંધીજી શી રીતે આવ્યા અને તે કેમ વધારે ને વધારે ગાઢ બનતે ગયે એ વિશે જાણવાનું આપણને સહેજે મન થઈ આવે. ઈ. સ. ૧૮૯૧ના જુલાઈ માસમાં ગાંધીજી જ્યારે વિલાયતથી બૅરિસ્ટર થઈને હિંદ પાછા ફર્યા, ત્યારે મુંબઈમાં તેમને ઉતારે શ્રીમદના કાકાસસરા ડે. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતે. શ્રીમદ્દ એ ડૉ. પ્રાણજીવનદાસભાઈના વડીલ બંધુ શ્રી પિપટલાલભાઈના જમાઈ થાય. દાક્તરે શ્રીમદની સાથે ગાંધીજીની ઓળખાણ પ્રથમ વાર કરાવી અને કહ્યું: “કવિ છતાં યે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે; શતાવધાની છે.” કેઈએ તે વખતે ગાંધીજીને સૂચવ્યું કે, “તમે રાયચંદભાઈને કેટલાક શબ્દ સંભળાવે અને એ શબ્દ ગમે તે ભાષાના હશે તે પણ તે જ ક્રમમાં રાયચંદભાઈ પાછા કહી જશે.” For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીને આ સાંભળીને આશ્ચર્ય થયું. એ પ્રસંગ વેળાની પિતાની સ્થિતિને ખ્યાલ આપતાં ગાંધીજી કહે છેઃ | ‘તે જુવાનિ, વિલાયતથી આવેલે, મારા ભાષાજ્ઞાનને પણ ડેળ, મને વિલાયતને પવન ત્યારે કંઈ ઓછો ન હતો. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દ પ્રથમ તે મેં લખી કાઢ્યા –કેમ કે મને કમ ક્યાં યાદ રહેવાનું હતું. અને પછી તે શબ્દો હું વાંચી ગયે. તે જ કમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયે ચકિત થયે, અને કવિની સ્મરણશક્તિ વિશે મારે ઊંચે અભિપ્રાય બંધાયે વિલાયતને પવન હળ પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.” : શ્રીમદ્ રાજચંદ્રને અંગ્રેજી જ્ઞાન બહુ ન હતું. તે વખતે તેમની ઉંમર પચીસથી ઉપર નહિ હોય. તેમની અને ગાંધીજીની ઉંમરમાં એક વરસ અને દશેક મહિનાને જ ફરક છે. ગાંધીજીને જન્મ સંવત ૧૯૨૫ના ભાદરવા વદ બારસને દિવસે થયે હતો, જ્યારે શ્રીમદન જન્મ એમનાથી પહેલાં સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયે હતું. આમ પિતાનાથી થોડાક જ મેટા અને ગુજરાતી શાળામાં સાતમા ધોરણ સુધીને જ અભ્યાસ કરેલ એવા શ્રીમમાં આટલી વિલક્ષણ સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૩૭ પાસના તરફથી માન–એ જોઈને ગાંધીજી તેમના પર મુગ્ધ બની ગયા. આ પ્રસંગથી ગાંધીજીને એ વાતની પ્રતીતિ થઈ કે, સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી; જ્ઞાન પણ નિશાળની બહાર જે ઇચ્છા થાય–જિજ્ઞાસા હેય–તે મળે; અને માન પામવાને સારુ વિલાયત કે ક્યાંય જવું નથી પડતું. છે . પરંતુ અહીં એક વાત લક્ષમાં રાખવા જેવી છે કે, શ્રીમદ્ રાજચંદ્રની માત્ર તીવ્ર સ્મરણશક્તિ જોઈને ગાંધીજીને તેમના તરફ આદરભાવ ઉત્પન્ન થયે એવું કંઈ નહોતું. આદરભાવનું કારણ તે બીજું જ હતું. આમ તો ઘણાની સ્મરણશક્તિ તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણુને હિય. પણ જે તે લેકે સંસ્કારી ન હોય, તે તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાન મેળાપ શેભે અને જગતને ભાવે. : - ગાંધીજીએ તે પહેલી મુલાકાતે જ જોઈ લીધું હતું કે, શ્રીમદ્ નિર્મળ ચારિત્ર્યશીલ અને સાચા જ્ઞાની હતા. તેમનું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર્ય અને તેમની આત્મદર્શન કરવાની ઉત્કટ ધગશ જોઈને જ ગાંધીજી તેમના પ્રત્યે આકર્ષાયા હતા. - ગાંધીજીની શ્રીમદ્ સાથે પ્રથમ ઓળખ થઈ તે વખતની ગાંધીજીની સ્થિતિ વિશે પણ જાણવું આવશ્યક For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર છે. એ બાબતમાં ગાંધીજી પોતે જ લખે છેઃ “અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણા પ્રશ્નો વિશે મનમાં શંકા રહેતી. તે વેળા ધર્મ, હિંદુ ધર્મ, ગીતા વગેરે વિશે મને ડું જ્ઞાન હતું. માતાપિતા પાસેથી સહેજે પામ્યું હતું એની અહીં વાત નથી કરતું. મેં મારા પ્રયત્નથી ધર્મ વિશે બહુ જાણ્યું હોય એમ નહતું. પણ મને ધર્મ વિશે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઈનો સમાગમ મને ગમે, ને તેમનાં વચનની અસર મારી ઉપર પડી.” તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું. ને તેથી હું જાણત હતું કે, તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પિતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમને આશ્રય લે.” એવી આધ્યાત્મિક ભીડને એક મહત્ત્વને પ્રસંગ ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે આ હતો. ગાંધીજીના કેટલાક ખ્રિસ્તી મિત્રે તેમને ખ્રિસ્તી થવા સમજાવી રહ્યા હતા. તે વેળા ગાંધીજીના અંતરમાં ધર્મમંથન જાગ્યું હતું. ખ્રિસ્તી ધર્મનું અવલોકન કરતાં ગાંધીજીને એ ધર્મ સંપૂર્ણ અથવા સર્વોપરી ન લાગે. તેમણે પિતાના એ અંગેના વિચારે પિતાના ખ્રિસ્તી મિત્ર સમક્ષ રજૂ કર્યા. પરંતુ તેઓ ગાંધીજીના મનનું સમાધાન થાય એ રીતે એનો ઉકેલ લાવી શક્યા નહિ. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૩૯ પરંતુ તે વેળાએ ગાંધીજી જેમ ખ્રિસ્તી ધર્મને સ્વીકાર કરી શકતા ન હતા, તેમ હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરીપણું વિશે પણ નિર્ણય પર આવી શકતા ન હતા. હિંદુ ધર્મની ત્રુટીઓ તેમની નેજર આગળ તર્યા કરતી હતી. તદુપરાંત, જેમ ખ્રિસ્તી મિત્રે તેમના ઉપર અસર કરવા મથી રહ્યા હતા, તેમ મુસલમાન મિત્રોને પણ પ્રયત્ન હતું કે, ગાંધીજી ઈસ્લામને અભ્યાસ કરે. તેઓ તેમને એ ધર્મની ખૂબીઓ પણ અવારનવાર સમજાવવા મથતા હતા. - ગાંધીજી આ બધી વસ્તુથી મૂંઝાઈ ગયા! છેવટે તેમણે પિતાની આ મુસીબતે શ્રીમદ્ આગળ મૂકી. તેમણે હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યું. તે લેકેના જવાબ આવ્યા. પરંતુ શ્રીમદ્દના પત્રથી તેમને કંઈક શાંતિ થઈ. શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીને ધીરજ રાખવા ને હિંદુ ધર્મને ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. વળી શ્રીમદે કેટલાંક પુસ્તકો જેવાં કે, “પંચીકરણ, મણિરત્નમાળા”, “ગવાસિષ્ઠ” પુસ્તકમાંનું મુમુક્ષુ પ્રકરણ વગેરે ગાંધીજીને વાંચવા-વિચારવા મોકલ્યાં. ગાંધીજીએ એ બધાં પુસ્તકે માનપૂર્વક વાંચ્યાં. વળી જે કંઈ વખત બચતે એને ઉપયોગ તેઓ ધાર્મિક વાંચનમાં કરવા લાગ્યા. તેમણે શ્રીમદ્દ સાથે પત્રવ્યવહાર જારી રાખ્યું હતું. શ્રીમદ્દ પણ તેમને યેાગ્ય દરવણી For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આપતા હતા. પરિણામે ગાંધીજીના હિંદુ ધર્મ પ્રત્યેને આદર વચ્ચે અને એની ખૂબી તેએ સમજવા લાગ્યા. અહીં શ્રીમદ્ રાજચ'દ્રની ઉદાર દૃષ્ટિનુ આપણને પ્રેરક દર્શન થાય છે. આમ તે શ્રીમદ જૈન દર્શનને અનુસરનારા હતા. પરંતુ બીજા ધર્મો પ્રત્યે તેમને અનાદર નહાતા. શ્રીમનું જીવનદર્શન વિશાળ અને ઉદાર હતું. અમુક દર્શન, પંથ કે વાડામાં જ સત્ય સમાયું છે એમ માનવાને બદલે સત્ય આત્માનુભવમાં જ રહેલું છે, એવા શ્રીમદ્ના અભિપ્રાય હતા. સાથે સાથે અંતિમ અનુભવને લગતી ખાખતા વિશેના જુદાં જુદાં દના કે પ્રવત કેાના મતભેદોના નિવેડા અંતિમ અનુભવ થયે જ મળે, અને ત્યાં સુધી બધા સપ્રદાયાના શાસ્ત્ર ગ્રંથા ઉપદેશ-સોાધ પ્રાપ્ત કરવા પૂરતાં વાંચવા-વિચારવા, એમ તેઓ માનતા હતા. એટલે જ શ્રીમદ્ રાજચન્દ્રે લખ્યું છેઃ ૧૪૦ સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતુ' જોવામાં આવે છે, અને તે પ્રકાર જોઈ, મુમુક્ષુ જીવ દેશેા-શકા પામે છે. અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને ખનવા ચેાગ્ય જ છે. કારણ કે, સિદ્ધાંતજ્ઞાન તે જીવને કઈ અત્યંત ઉજ્જવળ ક્ષાપક્ષમે અને સદ્ગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગુરુથી કે સત્શાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દેઢ થવુ ઘટે છે. કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિશે સહેજે ઉપશમનું નિર્મળ પણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશામાં આવે, તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે. આવી વ્યાપક ધર્મદષ્ટિવાળા શ્રીમદ્ હોવાથી ગાંધીજીની મૂંઝવણ બરાબર પામી શક્યા હતા. અને એમના ધર્મસંસ્કારને અનુલક્ષીને જ એમને શ્રીમદ્ માર્ગ દર્શાવતા હતા. એટલે જ ગાંધીજી સાથે ધર્મ અંગે ચર્ચા કરતાં તેમણે કઈ દિવસ એવું કહ્યું નથી કે, ગાંધીજીએ મેક્ષ મેળવવા ખાતર અમુક ધર્મને અવલંબ જોઈએ. તેમણે ગાંધીજીને પિતાને આચાર સમજવાનું, પિતાનો અંતરાત્મા જે પ્રમાણે દરે એ પ્રમાણે જીવન વિશે વિચારવાનું જ કહ્યું હતું. શ્રીમદે સૂચવેલાં પુસ્તક પણ મુખ્યત્વે હિંદુ ધર્મનાં જ હતાં. કારણ કે ગાંધીજી પણ હિંદુ ધર્મની ખૂબીઓ સમજવા પ્રયત્ન કરતા હતા. તેથી તેમની મૂંઝવણ દૂર થાય અને તેમને સાચું માર્ગદર્શન મળે એ વાત લક્ષમાં રાખીને જ શ્રીમદે તેમને દરવણી આપવાનું રાખ્યું હતું. આ - જે શ્રીમની જગ્યાએ બીજું કઈ હેત, તે જિજ્ઞાસુની આવી ધર્મસંકટની વેળાને લાભ ઉઠાવીને એના મન પર પોતાનાં મંતવ્ય, માન્યતા કે વિચારેને જોરશોરથી ઠોકી બેસાડવા જ તેણે પ્રયત્ન કર્યો હોત, પરંતુ શ્રીમદ્ વ્યાપક ધર્મદષ્ટિવાળા હતા. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીમદ્ રાજચંદ્ર આમ, સમય જતાં ગાંધીજીને શ્રીમદ્ સાથેનો પ્રત્યક્ષ પરિચય ગાઢ બનતે ગયે હતું. ગાંધીજી શ્રીમદ્ પ્રત્યે આદરના ભાવથી જોતા હતા. ધીમેધીમે શ્રીમદ્ પ્રત્યે એમને ભક્તિભાવ પણ ઉદ્ભવ્યું હતું અને એમના આધ્યાત્મિક અને ચારિત્ર્યશીલ જીવનને પ્રભાવ ગાંધીજીના ચિત્ત પર એટલે સુધી પડેલો કે, એકવાર ગાંધીજીને પણ થયું હતું કે, “હું એમને મારા ગુરુ બનાવું.” શ્રી અંબાલાલ લાલચંદ આપણે આગળ જોઈ ગયા છીએ કે શ્રી જૂઠાભાઈએ ખંભાતના શ્રી અંબાલાલભાઈ વગેરેને શ્રીમદની વાત કહી હતી અને પત્રો બતાવ્યા હતા. અંબાલાલભાઈ વગેરેને આથી શ્રીમનાં દર્શન કરી પ્રત્યક્ષ સમાગમમાં આવવાની તીવ્ર ઈચ્છા થઈ. શ્રી જૂઠાભાઈએ તેઓને સલાહ આપી કે, પ્રથમ શ્રીમની આજ્ઞા મેળવ્યા બાદ મળવા જવાનું રાખજે. - ખંભાત આવીને અંબાલાલભાઈ વગેરેએ શ્રીમદને મુંબઈ પત્ર લખી મળવા માટેની આજ્ઞા માગી. પાંચ છ પત્રે પછી શ્રીમદે આવવાની હા કહી, ત્યારે ત્રિભવનભાઈ સાથે અંબાલાલભાઈ મુંબઈ ગયા અને શ્રીમદને મળ્યા. - ત્યાર બાદ અંબાલાલભાઈની વિનંતીથી શ્રીમદ્દ સં. ૧૯૪૬ના આસે માસમાં ખંભાત આવ્યા. શ્રી લાલચંદભાઈ શ્રીમને સ્થાનકવાસી ઉપાશ્રયે લઈ ગયા. મુનિ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૪૩ શ્રી લલ્લુજી મહારાજ વગેરે મુનિઓને પણ શ્રીમદને અહીં પ્રથમ પરિચય થયે હતે. અંબાલાલભાઈ શ્રીમથી બે વર્ષ નાના હતા. તે પૂર્વના સંસ્કારી, ઉત્તમ ક્ષયશમવાળા, સેવાભાવી અને એકનિષ્ઠ ભક્તિવાળા હતા. સં. ૧૯૪૬ના સમાગમ પછી તેમનું જીવન શ્રીમદ્દમય બની ગયું હતું. શ્રીમદ્ સાથે તેમને પત્રવ્યવહાર નિરંતર ચાલુ રહ્યો હતે. શ્રીમદ્દના ઉપદેશ અનુસાર તેમણે પિતાને સમય ગાળી જીવનને શ્રેયમાર્ગે વાળ્યું હતું. દરેક બાબત તે શ્રીમદને પુછાવીને જેમ આજ્ઞા મળે તેમ કરતા. એ રીતે બેડા જ વખતમાં અંબાલાલભાઈ શ્રીમના એક અંતેવાસી જેવા બની ગયા. શ્રીમદ્દ જ્યારે ચારેતરમાં આવતા ત્યારે તે એમની સાથે રહી બધી વ્યવસ્થા કરતા. શ્રીમની તેમ જ અન્ય મુમુક્ષુઓ આવે તેમની અંબાલાલભાઈ તનમનધનથી નિષ્ઠાપૂર્વક સેવા કરતા. શ્રીમદ્દ જે બેધ કરે તે અંબાલાલભાઈ આઠ દિવસે પણ અક્ષરશઃ લખી શકતા એવી તેમની ધારણાશક્તિ શ્રીમદે વખાણી હતી. સં. ૧૫રમાં કાવિઠા, રાળજ, વડવા, ખંભાત, આણંદ, નડિયાદ સ્થાને થયેલ શ્રીમદને બંધ “ઉપદેશછાયા” નામે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયે છે, એ અંબાલાલભાઈની નેંધ છે જે શ્રીમદની નજર તળે આવી ગયેલ છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીમદ રાજચંદ્ર - નડિયાદમાં શ્રીમની સ્થિતિ હતી તે વખતે એક દિવસ સાંજે શ્રીમદે આત્મસિદ્ધિ લખવી શરૂ કરી. એક ધારાએ ૧૪૨ ગાથા દેઢથી બે કલાકમાં પૂરી કરી. તે દરમ્યાન અંબાલાલભાઈ બાજુમાં ફાનસ ધરીને ઊભા રહ્યા હતા. શ્રીમદે એની ચાર નકલ કરવાનું અને યોગ્ય જીને મેકલવાનું અંબાલાલભાઈને કહ્યું. . વળી શ્રીમદ્દના પત્રો જ્યાં જ્યાં હતા ત્યાંથી મંગાવી તેની નકલ કરવાનું કામ પણ શ્રીમદની આજ્ઞાથી અંબાલાલભાઈએ શરૂ કર્યું હતું. તેની નકલ અંબાલાલભાઈ કરી રાખતા અને જે મુમુક્ષુને મોકલવાનું શ્રીમદ્દ લખી જણાવે તેને એકલતા. શ્રીમદ્દના ઘણા પત્રોમાંથી અધ્યાત્મલખાણની નોંધનું એક પુસ્તક અંબાલાલભાઈ એ તૈયાર કરેલ, જે શ્રીમદે પોતે જોઈ કેટલાક સુધારા વધારા કરી આપેલ છે. - તદુપરાંત, સંસ્કૃત, માગધી, હિંદી, ગુજરાતીનાં અગત્યનાં પુસ્તકની નકલ ઉતારી લેવા માટે શ્રીમદ્ અંબાલાલભાઈને એકલતા એ મુજબ અંબાલાલભાઈ તે પુસ્તકે ઉતારી મુમુક્ષુને આજ્ઞાનુસાર વાંચવા મોકલતા. - અંબાલાલભાઈ દરરોજ સામાયિક લઈને બેસતા અને લેખનકાર્ય એકચિત્તે કરતા. તે સાથે સંસ્કૃત તથા કર્મગ્રંથ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ પણ તે કરતા હતા. ટૂંકમાં કહીએ તે, અંબાલાલભાઈ ઘણું જ કાર્યદક્ષ, આજ્ઞાંકિત અને આત્માર્થી હતા. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૧૫ સં. ૧૫૭ના મહા-ફાગણમાં અંબાલાલભાઈ પિતાના નાનાભાઈ નગીનદાસ મગનલાલ* સાથે વઢવાણ શ્રીમની સેવામાં એક મહિને રહ્યા હતા. શ્રીમદે તેમને જવાની આજ્ઞા કરી તેને માન આપી તે ખંભાત ગયા. શ્રીમદના દેહત્સર્ગ પછી અંબાલાલભાઈએ વચનામૃત” છપાવવામાં શ્રીમદના નાના ભાઈ શ્રી મનસુખભાઈને સહાય કરી હતી. શ્રીમના અવસાન બાદ મુનિશ્રી લલ્લુજી તથા અંબાલાલભાઈ અન્ય સલાહ લઈને વર્તતા. સં. ૧૫૮માં અંબાલાલભાઈ શ્રી લલ્લુજી મુનિને સમાગમ કરવા દક્ષિણ હિંદમાં કરમાળ ગયેલા. છેવટે પ્લેગ લાગુ પડવાથી અંબાલાલભાઈ સમાધિ સહિત સં. ૧૯૬૩ના ચિત્ર વદ બારસે ખંભાત મુકામે માત્ર સાડત્રીસ વર્ષની વયે દેવલોક પામ્યા. . મુનિશ્રી લલ્લુજી મહારાજ–લઘુરાજ સ્વામી શ્રીમને મન, વચન, કાયા અર્પણ કરી તેમની આજ્ઞામાં તન્મયપણે સમગ્ર જીવન ગાળી મોક્ષમાર્ગને ઉદ્યોત સફળપણે હોય તો તે મુનિશ્રી લલ્લુજી (શ્રી લઘુરાજ સ્વામી) જ હતા. શ્રી લલ્લુજીને જન્મ ભાલ પ્રદેશના વટામણ ગામમાં * અંબાલાલભાઈના પિતાશ્રીનું નામ મગનલાલ હતું. પરંતુ તેમના માતામહ લાલચંદભાઈને પુત્ર નહિ, એટલે લાલચંદભાઈએ અંબાલાલભાઈને દત્તક લીધા હતા. એટલે તે અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાતા. જી - સા - ૧૦ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૧૦ના આસો વદ એકમને દિને પ્રતિષ્ઠિત વેલાણી ભાવસાર કુટુંબમાં થયે હતે. પિતાશ્રીનું નામ કૃષ્ણદાસ અને માતુશ્રીનું નામ કસલાબા હતું. જન્મ પહેલાં જ પિતાનું અવસાન થયેલું અને ચાર માતાઓ વચ્ચે એક જ પુત્ર હોવાથી ઘણું લાડથી તે ઊછરેલા. - થોડું ભણ તેમણે શાળા છોડી દીધી. યુવાવસ્થામાં તેમણે બે વાર લગ્ન કરેલાં, પણ પુત્ર થયેલ નહિ. ત્યાં એકાએક તેમને પાંડુરોગ થયો. ઘણા ઉપચાર કર્યો, પણ મચ્યો નહિ અને ધર્મના સંસ્કાર જાગ્યા, તેથી સંકલ્પ કર્યો કે રોગ મટે તે દીક્ષા લેવી. રેગ દૂર થયો અને તેઓ દીક્ષા લેવા તત્પર થયા. પરંતુ તેમની માતાએ પુત્ર થાય પછી રજા આપવા જણાવ્યું. ત્યાર બાદ પુત્રને જન્મ થયે અને તે એક મહિનાને થયે એટલે દેવકરણજી નામના પિતાના ભત્રીજા સાથે સં. ૧૯૪૦માં ખંભાત મુકામે શ્રી હરખચંદજી મુનિ હસ્તક દીક્ષા લીધી. - દીક્ષા લીધા પછી શાસ્ત્રનું તેમણે પઠન પાઠન કરવા માંડયું તથા એકાંતરા ઉપવાસ આદિ ઉગ્ર પુરુષાર્થ આદર્યો. શ્રી લલ્લુજી વિવેકી અને વિનયશીલ હોવાથી ગુરુને તેમ જ અન્ય સૌ સાધુઓને માન્ય ગણાતા. પરંતુ તેમણે જે આત્માની શાંતિ મેળવવા ધારી હતી તે મળી નહિ તેમ જ શાસ્ત્ર વાંચતાં કેટલીક શંકાઓ ઊઠતી તેનું સમાધાન થયું નહિ. એમ પાંચ વર્ષ વ્યતીત થઈ ગયાં. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૧૪૭. આપણે આગળ જોઈ ગયા છીએ કે, શ્રી જૂઠાભાઈની સાથે અંબાલાલભાઈ વગેરે ભાઈઓને પરિચય થયે હતું અને તેમની પાસેથી તેઓએ શ્રીમદ્ભા પત્રે ઉતારી લીધા હતા. આ ભાઈએ સ્થાનકવાસી સંપ્રદાયના હતા, તેથી તેઓ દરરોજ અપાસરે જતા અને કોઈ એકાંત જગ્યાએ બેસીને શ્રીમદના પત્રો વાંચતા–વિચારતા; પણ ત્યાં વ્યાખ્યાન થતાં એમાં જતા નહિ. એક દિવસ અંબાલાલભાઈ વગેરે ભાઈઓ શ્રીમના પત્ર વાંચતા હતા, ત્યારે ખંભાત સંઘાડાના મુખ્ય આચાર્ય શ્રી હરખચંદજી મહારાજ મેડે વ્યાખ્યાનમાં “ભગવતી સૂત્ર” વાંચતા હતા અને નીચે શ્રી લલ્લુજી મહારાજ એક શાસ્ત્ર ભણેલા પાટીદાર ભાઈ દામોદરભાઈ સાથે ઉપરથી વંચાઈને આવતાં “ભગવતી સૂત્ર”નાં પાનાં વાંચતા હતા. તેમાં એવી વાત આવી કે, “ભવસ્થિતિ પાકે ત્યારે મેક્ષ થાય છે. આ ઉપરથી શ્રી લલ્લુજી મહારાજને આશંકા ગઈ કે, “જે એમ જ હેય તે પછી મેક્ષ માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે?” એ આશંકાને કાંઈ સંતોષકારક ખુલાસે તેમને મળ્યો નહિ. એ અંગે તે પેલા ભાઈ સાથે વિચારણા કરતા હતા, એવામાં તેમની દષ્ટિ એક બાજુએ બેસીને વાત કરતા અંબાલાલભાઈ વગેરે તરફ પડી. એટલે તેમણે ધર્મ નેહથી ઠપકે આપતાં કહ્યું: “ત્યાં બેઠા શું કરે છે? ઉપર વ્યાખ્યાનમાં કેમ જતા નથી? ઉપર જાઓ અથવા For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીમદ્ રાજચંદ્ર અહીં આવીને બેસો.” એ સાંભળીને તેઓ બધા શ્રી લલ્લુજી મહારાજ પાસે જઈને બેઠા. અને “ભવસ્થિતિને પ્રશ્ન ચર્ચાતે હતો તેને ખુલાસે યથાર્થ ન થા, તેથી અંબાલાલભાઈએ શ્રી લલ્લુજી મહારાજને શ્રીમની વાત કરી કે, “તેઓ સવ આગમના જ્ઞાતા છે, ઉત્તમ પુરુષ છે; અને અહીં ખંભાતમાં પધારવાના છે.” શ્રી લલ્લુજી મહારાજે જિજ્ઞાસાપૂર્વક પૂછયું : “અમને તે પુરુષ સાથે મેળાપ કરાવશે?” અંબાલાલભાઈએ હા પાડી. * શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૪૬માં ખંભાત પધાર્યા. તેમને ઉતારે અંબાલાલભાઈને ત્યાં જ હતું. તે તેમને અપાસરે તેડી ગયા. ત્યાં શ્રીમદને શ્રી હરખચંદજી મુનિ સાથે પ્રશ્નોત્તર થયા અને બધાને તેમના ખુલાસાથી શાંતિ થઈ અને બધા શ્રીમની કુશાગ્ર વિશાળ પ્રજ્ઞાની પ્રશંસા કરવા લાગ્યા. શ્રી લલ્લુજીએ શ્રી હરખચંદજી મહારાજને પૂછયું : હું તેમની પાસેથી કંઈ અવધારું?” શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી, એટલે શ્રી લલ્લુજીએ શ્રીમને જેડે પધારવા વિનંતી કરી. શ્રી લલ્લુજીએ ઉપર જઈ શ્રીમને ઉત્તમ પુરુષ જાણી નમસ્કાર કર્યા. શ્રી લલ્લુજી શ્રીમથી ચૌદ વર્ષ મોટા હતા અને તે વખતે શ્રીમદ્દની ઉંમર બાવીસ વર્ષની જ હતી. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ જીવનન્સાધના ૧૪૯ આમ, શ્રીમથી ચૌદ વર્ષે મેટા, ધનાઢ્ય કુટુંબમાં એકના એક પુત્ર છતાં સર્વસ્વ ત્યાગ કરી, બીજા ત્રણ ઓળખીતા કુટુંબીઓ સાથે દીક્ષિત, તે વખતે ખંભાતના સંઘાડામાં માત્ર ચાર જ સાધુએ રહ્યા હતા તેની સંખ્યા બમણી કરનાર અને વિનયાદિ ગુણોથી આચાર્યને પ્રસન્ન કરી સર્વ સાધુઓમાં પાંચ છ વર્ષમાં પ્રધાનપદ પામનાર, તેમ જ તેમના દીક્ષિત થયા પછી તે સંઘાડામાં ચૌદ સાધુઓ થઈ જવાથી સારાં પગલાંના ગણાતા, મંગલકારી તથા ભદ્રિક એવા આ આગેવાન સાધુ શ્રી લલ્લુજી, માત્ર બાવીસ જ વર્ષની વયના, યુવાવસ્થામાં પ્રવેશ કરનાર ગૃહસ્થને નમસ્કાર કરે એ કંઈ જે તે સામાન્ય પ્રસંગ ન જ ગણાય. શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછયું: “તમારી શી ઈચ્છા છે?” શ્રી લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું: સમક્તિ (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દૃઢતાની મારી માગણે છે.” શ્રીમદ્ ડીવાર મૌન રહ્યા અને પછી કહેઃ “ઠીક છે.” એમ કહીને તેમણે શ્રી લલ્લુજીના જમણા પગને અંગૂઠે તાણે તપાસી જોયે; અને ઊઠીને તેઓ નીચે ગયા. - ઘેર જતાં અંબાલાલભાઈને શ્રીમદે કહ્યું: “આ પુરુષ સંસ્કારી છે. આ રેખા લક્ષણે ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ધમેં આત્મજ્ઞાની મુનિ થાય.” બીજે દિવસે તે શ્રી લલ્લુજી જાતે જ અંબાલાલ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીમદ્ રાજચંદ્ર ભાઈને ઘેર શ્રીમદ્ભા સમાગમ માટે આવ્યા ત્યાં એકાંતમાં શ્રીમદે તેમને પૂછ્યું: “તમે અમને માન કેમ આપે છે?” શ્રી લલ્લુજીએ નમ્રતાથી કહ્યું: “આપને દેખીને અતિ હર્ષ–પ્રેમ આવે છે. જાણે અમારા પૂર્વ ભવના પિતા છે એટલે બધે ભાવ આવે છે. કોઈ પ્રકારને ભય રહેતું નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” શ્રીમદ્દ ખંભાતમાં સાત દિવસ રહ્યા. ત્યાં સુધી શ્રી લલ્લુજી રે જ તેમના સમાગમને અર્થે તેમને ઉતારે આવતા. પછી તે શ્રી લલ્લુજી શ્રીમને સમાગમ અવારનવાર સાધતા રહ્યા. શ્રી લલ્લુજીના શિષ્ય ગણાતા શ્રી દેવકરણજી પણ એમની સાથે શ્રીમદને સમાગમ કરવા લાગ્યા. તે પણ શ્રીમદ્ પ્રત્યે આકર્ષાવા લાગ્યા. શ્રીમદ્ પિતાની વ્યાપારિક પ્રવૃત્તિમાંથી વચ્ચે વચ્ચે નિવૃત્તિ લઈ શેડો વખત એકાંતમાં ગાળવા મુંબઈ છેડીને જુદે જુદે સ્થળે જતા, તે વખતે શ્રી લલ્લુજી, શ્રી દેવકરણજી વગેરે સાધુઓ એ અરસામાં તે તે સ્થળે હતા અથવા આવીને તેમને સમાગમ કરતા, એ આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા છીએ. છેવટના દિવસે માં શ્રીમદ્દ થેડે વખત અમદાવાદ હતા, ત્યારે તેમણે શ્રી લલ્લુજીને બોલાવીને ઘણી ભલામણ કરી અને કહ્યું કે, “અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહિ. તમારે કેઈની પાસે જવું નહિ. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૧૫૧ બીજા તમારી પાસે આવશે. જડભરત જેવા થઈને વિચરજો. તેને એળગી જજો. આ કાળના જીવા પાકા ચીભડા દુઃષમકાળ છે, માટે રિદ્ધિસિદ્ધિ પ્રગટશે જેવા છે, કડકાશ સહન કરી શકે તેમ નથી; તેથી લઘુતા ધારી કલ્યાણમૂર્તિ ખનશે! તે ઘણા જીવાનુ કલ્યાણુ તમારા દ્વારા થશે.' શ્રીમદે ખીજા મુમુક્ષુઆને પણ મુનિશ્રી લલ્લુજીના સમાગમ એ બે માસે કરવા ભલામણ કરી હતી. શ્રીમદ્દનાં દેહાત્સગ ના સમાચાર શ્રી લલ્લુજીને ખીજે દિવસે સવારે કાવિઠા મુકામે મળ્યા, ત્યારે પાંચમ ઉપર છઠના ઉપવાસ કરી ગામ બહાર ખેતરમાં કાર્યાત્સ માં રહ્યા હતા. ત્યાર બાદ દક્ષિણમાં કરમાળા, ઉત્તરમાં વડાલી અને ચરોતરમાં તે ચાતુર્માસ રહી વિહાર કરતા વિચરેલા. છેવટે જૂનાગઢ, બગસરા રહી સ. ૧૯૭૪માં નાર મુકામે ચામાસું કર્યું. સ. ૧૯૭૫ની કાર્તિક પૂર્ણિમાએ તે સંદેશર પધાર્યાં. આ બે વર્ષ દરમ્યાન જ્યાં શ્રી લલ્લુજીના મુકામ હાય ત્યાં દૂરદૂરથી મુમુક્ષુએ તેમને સમાગમ કરવા એકત્ર થતાં. તેમના સમાગમને લાભ નિર'તર મળે એ માટે એક આશ્રમ નજીક સ્થાપવામાં આવ્યેા. અગાસ સ્ટેશન સં. ૧૯૮૦માં શ્રી લલ્લુજી—લઘુરાજ સ્વામી સમેતશિખર જઈ આવી પૂને ચાતુર્માસ કરવા પધાર્યા હતા. ત્યાં ઘણા મુમુક્ષુએ આવેલા. તે વખતે તેમણે સૌને For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની માન્યતા પર લાવી સાચા મા દર્શાવ્યા હતા. ત્યાર ખાદ દક્ષિણની તી યાત્રા કરી બે મહિના પેથાપુર રહી ચૈત્ર માસમાં અગાસ આશ્રમમાં પધાર્યા હતા. ત્યાર પછીનાં અગિયાર ચામાસાં અગાસ આશ્રમમાં જ કર્યાં હતાં. છેવટે સ’. ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમની રાત્રે અગાસ આશ્રમમાં લઘુરાજ સ્વામીએ સમાધિ સહિત દેહ છેાડયો. અહીં આપણે શ્રીમના પુનિત સમાગમમાં આવેલી થાડીક વ્યક્તિએ વિશે જ જોઈ ગયા. એ ઉપરથી શ્રીમદ્દના પ્રેરક સમાગમથી, સદ્ગુરુની પ્રાપ્તિથી માણસના જીવનમાં કેવું આમૂલાગ્ર પરિવર્તન થાય છે, તેના જીવનને કેવા સાચા રાહ પ્રાપ્ત થાય છે એના ખ્યાલ આવી શકે છે. શ્રીમના પરિચયમાં આવનારી વ્યક્તિએ ખરેખર ભાગ્યશાળી જ ગણાય. કૃપાળુદેવે એવી વ્યક્તિઓના જીવનમાં કેવા મહત્ત્વના ભાગ ભજવ્ચેા એ અંગેનાં સંસ્મરણા વાંચતાં એક જ સૂર મનમાં ગૂંજી ઊઠે છેઃ અહા! અહા! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યાં અહા! અહા! ઉપકાર.’ 6 (આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૨૪) ૧૫૨ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રીમદ્દના પ્રેરક પ્રસંગો મહાપુરુષનું જીવન અમૃતના સ્ત્રોત સમું હોય છે. સંસારના દુઃખ-તાપથી તપ્ત બનેલા છે એ ઝરણુમાંથી અમીપાન કરી તૃષા સમાવે છે અને શાંતિ અનુભવે છે. એટલે આજુબાજુથી મુમુક્ષુ, મેક્ષાથી, શ્રેયાર્થી જને મહાપુરુષનું, સંત-મહાત્માનું શરણ શોધતા હોય છે અને પિતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પામતા હોય છે. મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર સાહેબથી માંડીને શ્રી રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા ગાંધીજી સુધીના એકેએક પયગંબર, સંત, ઓલિયા, મહાપુરુષ વગેરેના જીવનમાં એવા કેટલાય પ્રસંગે જોવા મળે છે જેનું વાચન-મનન-ચિંતન-અવગાહન આપણને પ્રેરણારૂપ થઈ પડે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાંથી પણ એવા કેટલાય પ્રસંગે જીવનને પ્રેરક અને માર્ગદર્શક થાય એમ છે. અહીં આપણે એવા થોડાક પ્રેરક પ્રસંગો જોઈએ. એ પ્રેરક પ્રસંગે બેધકથાઓ –Parables– જેવા સચોટ, For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીમદ્ રાજચંદ્ર અસરકારક છે. એક વાર શ્રીમદ્દ સુરત પધાર્યા હતા. ત્યાં શ્રી દેવકરણજી વગેરે મુનિએ તેમના સામાગમે ગયા હતા. દેવકરણજીએ શ્રીમને પ્રશ્ન પૂછયોઃ શ્રી લલ્લુજી મહારાજ મને, વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે, તે શું વીતરાગ પ્રભુ શ્રી લલ્લુજી મહારાજનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?” શ્રીમદે શાંતિથી ઉત્તર આપ્યું: સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસત્સાધન છે; અને સદગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે.” શ્રીમદ્દ ખંભાતમાં પહેલી વાર સાત દિવસ રહ્યા હતા, તે વખતે શ્રી લલ્લુજી મહારાજ રે જ શ્રીમદ્દના સમાગમને અર્થે તેમને ઉતારે જતા. એક દિવસ શ્રી લલ્લુજી મહારાજે કહ્યું: હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું અને ધ્યાન વગેરે કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી!” શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું: લેકદષ્ટિએ (એ બધું) કરવું નહિ. લેક દેખામણ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ૧૫૫ તપશ્ચર્યા કરવી નહિ. પણ સ્વાદને ત્યાગ થાય તેમ પેટ ઊણું રહે તેમ ખાવું. સ્વાદિષ્ટ ભજન હોય તે બીજાને આપી દેવું. શ્રી લલ્લુજી મહારાજે એક વાર શ્રીમને કહ્યું: હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” શ્રીમદ્ કહેઃ આત્મા છે એમ જોયા કરે.” એક વાર શ્રીમદ્ કાવિઠા મુકામે નિવૃત્તિમાં રહ્યા હતા, ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમદને પૂછ્યું: મન સ્થિર રહેતું નથી, તેને શું ઉપાય?” શ્રીમદ્ કહેઃ એક પળ પણ નકામો કાળ કાઢવે નહિ. કઈ સારું પુસ્તક, વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું, વાંચવું વિચારવું. એ કાંઈ ન હોય તે છેવટે માળા ગણવી. પણ જે મનને નવરું મેલશે તે ક્ષણ વારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સદવિચારરૂપ ખેરાક આપ. - “જેમ ઢોરને કંઈને કંઈ ખાવાનું જોઈએ જ–ખાણને ટોપલે આગળ મૂક્યો હોય તે તે ખાયા કરે,–તેમ મનનું પણ છે. બીજા વિકલપ બંધ કરવા હોય તે તેને સવિચારરૂપ ખેરાક આપ. મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ થઈ તણાઈ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૬ જવું નહિ.” શ્રીમદ્ વસમાં નિવૃત્તિ અર્થે થોડા દિવસ રહ્યા હતા, તે વખતે વસોથી એક માઈલ દૂર આવેલા ચરામાં શ્રી લલ્લુજી વગેરે મુનિઓ સાથે છેડે સમય ગાળી તેઓને સધ આપતા હતા. એક દિવસ ચરામાં શ્રી લલ્લુજી સાથે ચાલતાં ચાલતાં શ્રીમદ્ બાલ્યાઃ ધર્મ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે.” શ્રી લલ્લુજીએ પૂછ્યું: “અચિંત્ય ચિંતામણિ એટલે શું?” શ્રીમદ્ કહેઃ ચિંતામણિ રત્ન છે, એ ચિતવ્યા પછી ફળ આપે છે; ચિતવવા જેટલે તેમાં પરિશ્રમ છે. પરંતુ ધર્મ ત્ય એટલે તેમાં ચિંતવવા જેટલું પણ શ્રમ નથી એવું અચિંત્ય ફળ આપે છે.” એક દિવસ શ્રીમદે મુનિશ્રી ચતુરલાલજીને પૂછ્યું : તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધી શું કર્યું?” શ્રી ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ, તે પછી છીંકણી વહેરી લાવીએ છીએ તે સૂંઘીએ છીએ; પછી આહારની વખતે આહારપાણી વહેરી લાવીએ છીએ તે આહારપાણ કર્યા પછી સૂઈ રહીએ છીએ. સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના અને રાત્રે સૂઈ રહીએ છીએ.' : શ્રીમદે વિનેદમાં કહ્યું ચા અને છીંકણી વહેારી લાવવી અને આહારપાણી કરી સૂઈ રહેવું તેનું નામ દન, જ્ઞાન, ચારિત્ર?’ પછી ચાગ્ય ઉપદેશ આપીને શ્રીમદ્દે શ્રી લલ્લુજી મહારાજને ભલામણ કરતાં કહ્યું : ' ખીજા મુનિઓને પ્રમાદ છેડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવા અને તમારે સર્વેએ દિવસમાં એક વખત આહાર કરવા; ચા તથા છીંકણી વિના કારણે હમેશાં લાવવી નહિ. તમારે સંસ્કૃતને અભ્યાસ કરવા.’ એટલે મુનિ મેાહનલાલજીએ કહ્યું : ‘મહારાજશ્રી તથા શ્રી દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાને જોગ કયાંથી અને?' ૧૫૭ શ્રીમદ એલ્યાઃ 6 ચૈાગ ખની આળ્યેથી અભ્યાસ કરવા અને તે થઈ શકે છે. કેમકે વિક્ટેરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં ખીજા દેશની ભાષાને અભ્યાસ કરે છે.’ の એક વેળા ગાંધીજી ઇંગ્લેંડના વડા પ્રધાનનાં પત્ની મિસિસ ગ્લેંડસ્ટનની પેાતાના પતિ પ્રત્યેના પ્રેમની સ્તુતિ શ્રીમદ્ આગળ કરવા લાગ્યા. ગાંધીજીએ કયાંક વાંચેલું આમની સભામાં પણ મિસિસ ગ્લેંડસ્ટન પેાતાના પતિને ચા બનાવીને પાતાં. આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીમદ્ રાજચંદ્ર દંપતીના જીવનને એક નિયમ થઈ પડ્યો હતે. શ્રીમદ્ આ સાંભળીને કહેઃ એમાં તમને મહત્ત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જે તે બાઈ ગ્લૅડસ્ટનનાં બહેન હેત તે? અથવા, તેની વફાદાર નેકર હેત ને તેટલા જ પ્રેમથી ચા આપત તો? એવી બહેનો, એવી નોકોનાં દષ્ટાંતે આપણને આજે નહિ મળે? અને નારીજાતિને બદલે એ પ્રેમ નરજાતિમાં જે હોત તે તમને સાનંદાશ્ચર્ય ન થાત? હું કહું છું તે વિચારજે.” આ પ્રસંગ બાબતમાં ગાંધીજી લખે છેઃ રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. એ વેળા તે મને તેમનું વચન કઠેર લાગેલું એવું સ્મરણ છે. પણ તે વચને મને લેહચુંબકની જેમ પકડ્યો. પુરુષચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તે હજારગણું ચડે. પતિ પત્ની વચ્ચે ઐક્ય હોય, એટલે તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નેકર શેઠ વચ્ચે તે પ્રેમ કેળવવું પડે. દિવસે દિવસે કવિના વચનનું બળ મારી આગળ વધતું જણાયું.” મુંબઈમાં એક વાર શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી દયાધર્મની વાત કરતા હતા. ચામડું વાપરવું જોઈએ કે નહિ તેને વિચાર ચાલતો હતો. છેવટે બંને એવા મત પર આવ્યા કે ચામડા વિના તે ન જ ચલાવી For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૧૫૯ શકાય. ખેતી જેવા ઉદ્યોગ તે ચાલવા જ જોઈ એ. પરંતુ કંઈ નહિ તે ચામડું માથે તેા નજ પહેરીએ. ગાંધીજીએ જરા ચકાસણી કરતાં શ્રીમને પૂછ્યું': તમારે માથે ટોપીમાં શું છે?' શ્રીમદ પેાતે તે આત્મચિંતનમાં લીન રહેનારા હતા. પેાતે શું પહેરે છે, શુ એઢે છે એના વિચાર કરવા બેસતા નહિ. માથે ટોપીમાં ચામડુ' છે એ તેમણે જોયેલુ નહિ. પણ ગાંધીજીએ બતાવ્યુ કે તુરત શ્રીમદે ટોપીમાંથી ચામડું તેાડી કાઢયું. આ પ્રસ`ગ વિશે ગાંધીજી કહે છે: ‘મને કંઈ એમ નથી લાગતુ કે મારી દલીલ એટલી સજ્જડ હતી કે તેમને સાંસરી ઊતરી ગઈ. તેમણે તે દલીલ જ કરી નહિ. તેમણે વિચાયુ' કે, આના હેતુ સારે છે, મારી ઉપર પૂજ્યભાવ રાખે છે, તેની સાથે ચર્ચા શું કામ કરું? તેમણે તે તુરત ચામડું ઉતારી નાખ્યું.’ ‘એમાં જ મહાપુરુષનું મહત્ત્વ છે. તેમનામાં મિથ્યાભિમાન નથી હોતું એમ એ બતાવે છે. બાળક પાસેથી પણ તે શીખી લેવાને તૈયાર હોય છે. મેટા માણસે નાની ખાખતામાં મતભેદ ન રાખે.’ ૯ મુંબઈમાં શ્રીમના એક વેપારી પડેાશીએ શ્રીમદ્ના અતિશય તથા સ્વાધ્યાયના રંગ દેખીને એકવાર પૂછ્યુ: તમે આખા દિવસ ધર્મની ધૂનમાં રહેા છે, તે બધી ચીજોના બજારમાં શે। ભાવ થશે એ પહેલાંથી જાણી For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રીમદ્ રાજચંદ્ર શકતા હશે.” શ્રીમદ્દ કહેઃ અમારે દી ઊઠડ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ!” પદમશીભાઈ નામના એક કચ્છી ભાઈએ મુંબઈમાં શ્રીમને પૂછેલુંઃ “સાહેબજી, મને ભય સંજ્ઞા વધારે રહે છે, તેને શું ઉપાય?” શ્રીમદે સામે પ્રશ્ન પૂછઃ મુખ્ય ભય શાને વર્તે છે?” પદમશીભાઈએ કહ્યું: “મરણને.” એટલે શ્રીમદ્ રાજચંદ્ર બોલ્યા: તે તે આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થતાં સુધી મરણ તે નથી, ત્યારે નાના પ્રકારના ભય રાખ્યાથી શું થવાનું હતું? એવું દૃઢ મન રાખવું.” ૧૧ એક જિજ્ઞાસુએ શ્રીમને પ્રશ્ન કર્યોઃ પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલના શેકે ગેળ કહે છે, તેમાં ખરું શું ? શ્રીમદે સામે સવાલ પૂછયોઃ “તમને સપાટ હોય તે ફાયદે કે ગોળ હોય તે ફાયદો?” જિજ્ઞાસુએ કહ્યું: “હું એ જ જાણવા માગું છું.” શ્રીમદે પૂછયું: “તમે તીર્થકર ભગવાનમાં શક્તિ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ જીવનન્સાધના ૧૬૧ વધારે માને છે કે હાલના શેધક માં ?” જિજ્ઞાસુએ જણાવ્યું: “તીર્થકર ભગવાનમાં.” શ્રીમદ્ કહેઃ ત્યારે તમે તીર્થકર ભગવાન પર શ્રદ્ધા રાખે અને શંકા કાઢી નાખો. આત્માનું કલ્યાણ કરશે તે તમને પૃથ્વી સપાટ કે ગોળ, જેવી હશે તેવી, કાંઈ હરકત કરશે નહિ.” છે. રવજીભાઈ દેવરાજજીએ શ્રીમદને પ્રશ્ન પૂછયોઃ સ્વર્ગ, નરકની ખાતરી શી?” શ્રીમદ્દ બોલ્યા: નરક હોય અને તમે ન માનતા હે, તે નરકે જવાય તેવાં કામ કરવાથી કેટલું સાહસ ખેડયું કહેવાય?” ૧૩ ખંભાતવાળા શ્રી ત્રિભવનદાસભાઈ મુંબઈ જતા, ત્યારે શ્રીમને સમાગમ કરવા એમને ઘેર જવાનું રાખતા. એક વખત શ્રીમદ્ પિતાની પુત્રી કાશીબહેન ત્રણેક વર્ષની હતી તેની સાથે ગમ્મત કરતાં પૂછે છેઃ “તું કોણ છે?” કાશીબહેને કહ્યું: “હું કાશી છું.' શ્રીમદ્ કહેઃ “ના, તું આત્મા છે.” કાશીબહેન બેલી ઊઠી: “ના, હું તે કાશી છું.' એવામાં શ્રી ત્રિભવનદાસભાઈ આવ્યા. શ્રીમદે તેમને કહ્યું: જી - સા -૧૧ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીમદ્ રાજચંદ્ર આને હજી ત્રણ વર્ષ પણ પૂરાં થયાં નથી. પિતાનું નામ “કાશી” પાડયું છે એની સમજણના સંસ્કારે તે ડી મુદતના છે; છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, ત્યારે કહે છે ના, હું તે કાશી છું. આવી બાળદશા છે!” ૧૪. દિગંબર પંડિત શ્રી ગોપાળદાસજી બરિયાએ એક વખત શ્રીમદ્ દિગબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા ત્યારે, વિનંતી કરી: ““ગમટ્ટસાર”ના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે, તે પૂરી કરી દેશે?” શ્રીમદ્દ બોલ્યાઃ “અમે તે શાસ્ત્ર માત્ર આત્માને અર્થે વાંચીએ છીએ.” ૧૫ એક વખત મુનિશ્રી લલ્લુજીએ વાતચીતમાં શ્રીમદને કહ્યુંઃ “મેં સાધનસંપન્ન કુટુંબ, વૈભવ, વૃદ્ધમાતા, બે બૈરી, એક પુત્ર આદિને ત્યાગ કરી દીક્ષા લીધી છે.” તેમના ત્યાગને ગર્વ ગાળી નાખવા શ્રીમદ્ તડૂકીને બોલી ઊઠયાઃ “શું ત્યાખ્યું છે? એક ઘર છોડીને કેટલાં ઘર (શ્રાવકેનાં) ગળે નાખ્યાં છે? એ બે સ્ત્રીને ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છોકરાં પ્રત્યે પ્રીતિ થાય છે? આ સાંભળીને શ્રી લલ્લુજીને પિતાના દોષ પ્રગટ દેખાયાથી એટલી બધી શરમ આવી ગઈ કે જાણે ભય For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના માર્ગ આપે તે જમીનમાં સમાઈ જાઉં! એવી નમ્રતા પ્રગટતાં મુનિશ્રીએ શ્રીમને કહ્યું: “હું ત્યાગી નથી!” ત્યાં તે શ્રીમદ્ રાજચંદ્ર બેલ્યાઃ મુનિ, હવે તમે ત્યાગી છે.” મુનિશ્રી દેવકરણજી શ્રીમને પ્રથમ વાર મળ્યા, ત્યારે શ્રીમને તેમણે “સૂયડાંગ સૂત્રના વીર્યાધ્યયનની બાવીસત્રેવીસમી ગાથા બતાવીને કહ્યું: “જ્યાં “ ” છે ત્યાં ” હેય અને જ્યાં “૪” છે ત્યાં “ ” હેય તે અર્થ બરબર બેસે એમ છે, તે આ ગાથાઓમાં લેખનદોષ છે કે બરાબર છે?” जे अबुद्धा महाभागा वीरा असंमत्तदंसिणो । असुद्धं तेसि परक्कंतं सफलं होई सव्वा ॥ जे य बद्धा महाभागा वीरा संमत्तदंसिणो । सुद्धं तेसिं परक्कंतं अफलं होई सव्वसेा ।। આ ગાથાઓ જોઈને શ્રીમદ્ કહેઃ લેખનદોષ નથી, બરાબર છે. તેને ભાવાર્થ એ છે કે, મિથ્યાદિષ્ટિની કિયા “સફળ” છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય-પાપ (રૂપી) ફળનું બેસવાપણું છે. સમ્યક દષ્ટિની કિયા “અફળ” છે, ફળ રહિત છે; તેને ફળનું બેસવાપણું નથી અર્થાત્ નિર્જરા થાય છે. એકની (મિથ્યાષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની (સમ્યક્દષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રીમદ્ રાજચંદ્ર અફળપણું. એમ પરમાર્થ સમજવા ગ્ય છે.” બધાને તે અર્થ પસંદ પડ્યો. ઘણા વખતથી સંશય રહ્યા કરતું હતું તેનું સમાધાન થયું. શ્રી દેવકરણજીને પણ લાગ્યું કે શ્રીમદ્ મહાબુદ્ધિશાળી છે અને શ્રી લલ્લુજી મહારાજ કહેતા હતા તે સાચું છે. શ્રીમદ્દ એક દિવસ ઈડર પહાડ ઉપરની એક વિશાળ શિલા ઉપર બેસીને શ્રી લલ્લુજી વગેરે સાત મુનિએ સાથે જ્ઞાનવાર્તા કરતા હતા. તે વેળાએ શ્રીમદે પ્રશ્ન રજૂ કર્યોઃ “આપણે આટલે ઊંચે બેઠેલા છીએ આપણને કેઈ નીચે રહેલો માણસ દેખી શકે?” શ્રી લલ્લુજી મહારાજે કહ્યું: “ના, ન દેખી શકે.” એટલે શ્રીમદ કહે: ‘તેમ જ નીચેની દશાવાળ જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતું નથી. પણ યેગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તે દેખી શકે.” એક વાર મુનિશ્રી મેહનલાલજીએ શ્રીમદને પૂછયું: અમને કઈ પૂછે કે પ્રતિક્રમણ કર્યું કરે છે, ત્યારે અમારે શું કહેવું?” શ્રીમદ્દ બોલ્યાઃ તમારે કહેવું કે પાપથી નિવૃત્ત થવું એ અમારું પ્રતિક્રમણ છે.” For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૬૫ મોરબીને વતની લલ્લુ નામને કર ઘણાં વર્ષ શ્રીમને ત્યાં કામે રહ્યો હતો. મુંબઈમાં તેને ગાંઠ નીકળી હતી. શ્રીમદ્દ તેની જાતે સારવાર કરતા. પિતાના ખેાળામાં તેનું માથું મૂકી અંત વખત સુધી તેની સારસંભાળ તેમણે લીધી હતી. એક વખત શ્રીમદે વાતચીત કરતાં કહેલું: જ્યારે શેઠ નેકર તરીકે પગારથી રાખે છે, ત્યારે તે શેઠ નેકરના પગાર કરતાં વધારે કામ લેવાની બુદ્ધિ રાખે છે. નેકર રહેનાર માણસ ગરીબ સ્થિતિમાં હોવાથી તે બિચારે વેપાર આદિ કરી શકતું નથી. જોકે તે માણસ વેપાર આદિ કરી શકે તેમ છે, પરંતુ પૈસાનું સાધન નહિ હેવાથી નેકરી કરે છે. “શેઠ નેકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવા બુદ્ધિ રાખે, તે તે શેઠ તે નેકર કરતાં પણ ભીખ માગનાર જેવો પામર ગણાય. શેઠ જે નેકર પ્રત્યે એવી ભાવના રાખે કે આ પણ મારા જેવું થાય, તેને શેઠ ઘટતી સહાય આપે, તેના પર કામને ઘણે જે હોય તે તે વખતે કામમાં મદદ આપે વગેરે દયાની લાગણું હેય, તે શેઠ શ્રેષ્ઠ ગણાય.” એક દિવસ સાંજે વાળુ કરીને શ્રીમદ્ રાજચંદ્ર શેઠ ત્રિભુવનદાસ ભાણજી સાથે મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલા બૅન્ડ-સ્ટેન્ડ તરફ ફરવા ગયા હતા. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં કેટલીક ધર્મચર્ચા થયા બાદ ત્રિભુવનદાસભાઈએ પ્રશ્ન પૂછયોઃ એક જેનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ? તેના જવાબમાં શ્રીમદે નજીકમાં આવેલી મુંબઈની હાઈકેટને ભૂરજ બતાવીને કહ્યું: પેલી દૂર જે હાઈ કોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણું જેવું હોય તેના કરતાં એક જૈનનું પ્રામાણિકપણું ઓછું તે ન જ હોવું જોઈએ. મતલબ કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કેઈને શંકા પણ ન થવી જોઈએ, એટલું જ નહિ પણ તે અપ્રામાણિક છે એમ કઈ કહે તે સાંભળનાર તે વાત સાચી પણ ન માને, એવું તેનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ. ૨૧ એક વખત શેઠ ત્રિભુવનભાઈ શ્રી માણેકલાલ વગેરે જમવા બેઠા હતા. શ્રીમદ્દ પણ એ લેકે સાથે જમવામાં હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. એક ગૃહસ્થ તિથિનું કારણ બતાવી શાક લેવાની ના કહી. રાઈતું પીરસાતાં તેમાં દ્વિદલને કારણે ના પાડી. પછી બીજી કેટલીક પરચૂરણ વસ્તુઓ પીરસવામાં આવી. તેમાંની કેટલીક લીધી અને કેટલીક ન લીધી. છેવટે દૂધપાક પીરસાવા લાગ્યું. તે ગૃહસ્થની થાળીમાં પીરસાતું હતું ત્યાં તે એને અટકાવીને For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૬૭. શ્રીમદ્ બેલ્યાઃ એમને દૂધપાક પીરસવે રહેવા દે. એમને નાનીનાની વસ્તુઓને ત્યાગી પિતાની મહત્તા વધારવી છે, પણ ખરેખરી રસપષક વસ્તુનો ત્યાગ કરે નથી!” ૨૨ એક દિવસ કેટલાક ભાઈએ શ્રીમદ્દ સાથે નીચે ગાદી પર બેસીને ધર્મચર્ચા કરતા હતા. તે વખતે દામનગરના એક વણિક શેઠ આરામ ખુરશી પર પડ્યાપડયા બીડી પીતા હતા. તેણે ત્યાં બેઠાં બેઠાં કંઈ તુક્કો સૂઝતાં શ્રીમને પૂછયું: રાયચંદભાઈ, મેક્ષ કેમ મળે?” શ્રીમદ્ બેલ્યાઃ તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છો તે જ સ્થિતિમાં હાથ કે પગ કઈ પણ હલાવ્યા ચલાવ્યા વગર સ્થિર થઈ જાઓ તે તમારે અહીંથી સીધે મોક્ષ થઈ જશે.” આ સાંભળીને તે શેઠ સાહેબ સફાળા ઊભા થઈ ગયા અને બીડી બહાર નાખી દઈ શ્રીમદ્દ પાસે આવીને ધર્મવાર્તા સાંભળવા બેસી ગયા. એક વાર કાવિઠાવાળા શા. ઝવેરભાઈ ભગવાનભાઈએ શ્રીમને પૂછયું: “સમકિતી* કેમ કરીને ઓળખાય?” * જેને સમક્તિ -સમ્યગ્દર્શન – આત્મજ્ઞાન થયું છે એવી વ્યક્તિ. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીમદ્ કહેઃ ઓળખવા માટે જ્ઞાનને ઘણે! ખપ છે અને ચિત્તની નિર્મળતા જોઈ એ.’ ૨૪ 6 એક વાર શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ કાવિઠાથી ઉત્તરસ'ડા શ્રીમના ઉપદેશ સાંભળવા અને તેમનાં દર્શન ઉપદેશ સાંભળવા આવેલા ગામના પાટીદારોએ પેાતાની ખાજુમાં બેઠેલા વ્રજભાઈને પૂછ્યું': ‘આ કાણુ છે?’ કરવા આવ્યા હતા. વ્રજભાઈ એ કહ્યું: ‘વવાણિયાના શેઠ છે.’ આ વાતની કાણુ જાણે કેમ શ્રીમને ખબર પડી ગઈ. શ્રીમદે વ્રજભાઈ ને પાસે ખેાલાવીને પૂછ્યું : તમે શું કહ્યું?’ વ્રજભાઈ ને તરત જ પોતાની ભૂલનું ભાન થયું. શ્રીમદ્ જેવા આધ્યાત્મિક પુરુષની આ રીતે એળખાણ ન અપાય એ તેમને સમજાયું. તે માફી માગતા ખેલ્યા : ‘હું ભૂલ્યા !’ ૨૫ એક વાર શ્રીમદે વ્રજભાઈને પૂછ્યું: ‘તમને કયું શાક વધારે ભાવે છે?’ વ્રજભાઈ એ કહ્યું: વાલપાપડી.’ 6 શ્રીમદ્ રાજચંદ્ર 6 શ્રીમદ્ કહે: વાલપાપડી આખી જિંદગી સુધી ખાવી નહિ.' For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના શ્રીમદ્દ સં. ૧૫રમાં પિટલાદથી કાવિઠા પધાર્યા હતા. એક દિવસ ઝવેર શેઠને મેડે શ્રી પ્રાગજીભાઈ નામના એક ભાઈએ શ્રીમને બેધ સાંભળીને શ્રીમને કહ્યું: ભક્તિ તે ઘણીચે કરવી છે. પણ પેટ ભગવાને આપ્યું છે તે ખાવાનું માગે છે, તેથી શું કરીએ? લાચાર છીએ!” શ્રીમદે પૂછ્યું: તમારા પેટને અમે જવાબ દઈએ તો?” એમ કહીને શ્રીમદે ઝવેર શેઠને ભલામણ કરતાં કહ્યું: તમે જે ભોજન કરતા હો, તે એમને બે વખત આપજે ને પાણીની મટકી આપજે અને આ અપાસરાના મેડા ઉપર બેઠાબેઠા ભક્તિ કરે; પણ શરત એટલી કે નીચે કોઈને વરઘેડે જાતે હેય અથવા બૈરાં ગીત ગાતાં જતાં હોય, તો પણ બહાર જવું નહિ. સંસારની વાત ન કરવી. કેઈ ભક્તિ કરવા આવે તે ભલે આવે, પણ બીજી કંઈ વાતચીત કરવી નહિ. તેમ સાંભળવી નહિ.” પ્રાગજીભાઈ એ સાંભળીને બેલી ઊઠયાઃ એ પ્રમાણે તે અમારાથી રહેવાય નહિ!” એટલે શ્રીમદ્દ બોલ્યાઃ આ જીવને ભક્તિ કરવી નથી, એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કે ભૂખે મરી ગયે? જીવ આમ છેતરાય છે!” For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ २७ ઇડરના પહાડ ઉપર શ્રીમદ્ સાત મુનિએને જ્ઞાનવાર્તા કહેતા હતા, તે વખતે એક દિવસ શ્રીમદ્ના અદ્ભુત વૈરાગ્યપ્રેરક ઉપદેશ સાંભળીને આત્મલ્લાસ અનુભવીને શ્રી દેવકરણજી ખેલી ઊચા : 'હવે અમારે ગામમાં જવાની જરૂર જ શી છે?' શ્રીમદ્દ કહે: ‘તમને કાણુ કહે છે કે ગામમાં જાએ ?’ શ્રી દેવકરણુજીએ કહ્યું : 'શું કરીએ? પેટ પડયું છે! એ સાંભળીને શ્રીમદ્ ખેલ્યાઃ મુનિએને પેટ છે તે જગતના કલ્યાણ અર્થે છે. મુનિને પેટ ન હેાત, તા ગામમાં નહિ જતાં પહાડની ગુઢ્ઢામાં વસી કેવળ વીતરાગ ભાવે રહી જગલમાં વિચરત. તેથી જગતના કલ્યાણુરૂપ થઈ શકત નહિ. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.' ૨૮ એક વખતે કાવિઠાના નિશાળિયાએ વગડામાં બેધ સાંભળવા આવ્યા હતા. શ્રીમદે તેને પૂછ્યું. છેકરાએ, એક પ્રશ્ન પૃષ્ઠ છું, તેના જવાબ તમે આપશે? શ્રીમદ્ રાજચંદ્ર : છેકરાઓએ કહ્યું : ‘હાજી’ લેાટા હોય અને બીજા અને તમને માર્ગે જતાં શ્રીમદ્દ કહે: ‘તમારા એક હાથમાં છાશને ભરેલા હાથમાં ઘી ભરેલેા લેટા હોય; કાઈ ના ધક્કો વાગે તેા તે વખતે For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૭૧ તમે ક્યા હાથના લેટાને જાળવશે?” | ગીરધર નામને છોકરે બેઃ “ઘીને લેટે સાચવીશું.” - શ્રીમદ્ કહેઃ “કેમ? ઘી અને છાશ તે એકમાંથી ઉત્પન્ન થાય છે ને?” છોકરે કહ્યું: “છાશ ઢળી જાય તે ઘણાયે ફેરા કઈ ભરી આપે, પણ ઘીને લેટ કેઈ ભરી આપે નહિ.” એ પરથી શ્રીમદ્ સાર સમજાવતા બોલ્યાઃ “છાશના જે આ દેહ છે, તેને આ જીવ સાચવે છે, અને ઘીની માફક આત્મા છે, તેને જાતે કરે છે. એવી અવળી સમજણવાળો આ જીવ છે. પણ જે આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તે આત્માને પણ સાચવે; અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતે કરે. કારણ દેહ તે એની મેળે જ મળવાને છે. કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવા રૂપે દેહ તે મક્તને જ મળવાનું છે.” એક વખત શ્રીમદ્દ સાયલાથી સિગરામમાં બેસીને નીકળ્યા. સાથે શ્રી ભાગભાઈને ભાણેજ ઠાકરશીભાઈ અને શ્રી ડુંગરશીભાઈ ગેસળિયા હતા. શ્રીમદે ડુંગરશીભાઈને કહ્યું: “કેમ ડુંગરભાઈ, તમે સેભાગભાઈને કહેલું તે અમને જણાવતા હતા કે, “જ્ઞાન હોય તેને નાણું ન હોય, તેનું કેમ?” ડુંગરશીભાઈએ જવાબ આપેઃ “હવે તે તે કંઈ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીમદ્ રાજચંદ્ર જણાતું નથી. આપની પાસે જ્ઞાન છે અને નાણું પણ છે.” પછી ઝવેરાતની પેટીમાંથી શ્રીમદ ડુંગરશીભાઈને ઝવેરાત બતાવવા લાગ્યા. રસ્તે ખાડાટેકરામાં સિગરામ હાલકડોલક થતું હતું, તેથી કીમતી હીરા, મોતી કે ઝીણા નંગ પડી જશે તે હાથ નહિ લાગે એ ભય પ્રદર્શિત કરીને શ્રી ડુંગરશીભાઈ એ શ્રીમને ઝવેરાત ન કાઢવાની વિનંતી કરી. એટલે શ્રીમદ્ કહેઃ “અમારું ક્યાંય જવાનું નથી. તમે ચિંતા ન કરે.” એમ કહીને બધું ઝવેરાત બતાવવા લાગ્યા અને તેઓ બેલ્યાઃ “જેને આત્મજ્ઞાન છે તેને ઝવેરાતની પરીક્ષા થવી સહેલ છે.” - ૩૦. શ્રીમદ્દ સં. ૧૯૫૪માં ખેડા પધાર્યા હતા. રાવબહાદુર નરસીરામના બંગલામાં તેમને નિવાસ રાખવામાં આવ્યું હતું. ત્યાં એક દિવસ પંડિત પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદ્ પાસે આવ્યા હતા. તે વેળાએ શ્રીમદ્દ એક પુસ્તક વાંચી રહ્યા હતા. એ પુસ્તકમાંથી એક બ્લેક તેમણે પૂજાભાઈને વારંવાર કહી બતાવ્યું. એ શ્લોકને ભાવાર્થ એ હતે. મારું ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજજે શાંત થઈ જાઓ કે કઈ મૃગ પણ એનાં શીંગ મને ઘસે, મને જોઈ નાસી ન જાય.” For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૭૩ આ પ્રસંગ શ્રીમદ્ આનંદપૂર્વક સમજાવતા હતા, એવામાં રાવબહાદુર નરસીરામભાઈ ત્યાં આવી ચડ્યા. - નરસીરામભાઈ વેદાંતી હતા. શ્રીમદ્ પણ વેદાંતમાં માનતા હશે એમ માનીને તેમણે આત્માના અભેદ સંબંધી ચર્ચા ઉપાડી; અને અભેદતા ઉપર વિવેચન કરવા માંડ્યું. શ્રીમદે ન તે રાવબહાદુરના કહેવાનું અનુમેદન આપ્યું કે ન કાંઈ વિધ દર્શાવ્ય, માત્ર તેઓ ચૂપ જ રહ્યા. શ્રી પૂજાભાઈ શ્રીમને આશય સમજી ગયા કે, જે વૃદ્ધ વડીલ પુરુષના બંગલામાં પોતે ઊતર્યા છે તેમને માઠું લાગે તેવું કાંઈ ન બોલાય તે સારું એ શ્રીમ ભાવ હતે. ૩ * ગુજરાતના એક અગ્રગણ્ય સમાજ સુધારક શ્રી મહીપતરામ રૂપરામ એમ માનતા હતા કે, જૈનધર્મથી ભારતવર્ષની અધોગતિ થઈ છે. એક વાર શ્રીમદ્દ સાથે તેમને મેળાપ થયે. શ્રીમદે પૂછયું: “ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સં૫, દયા, સત્તાનુકંપા, સર્વપ્રાણહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસન, ઉદ્યમ આદિને બોધ કરે છે?” મહીપતરામ : “હા.” * આ પ્રસંગ શ્રી મનસુખભાઈ કીરતચંદની નોંધ પરથી લીધે છે. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ ભાઈ જૈનધર્મ હિંસા, અસત્ય, ચારી, કુસ ́પ, ક્રૂરતા, સ્વા પરાયણતા, અનીતિ, અન્યાય, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મેાજશેખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિને નિષેધ કરે છે?’ ૧૭૪ ' મહીપતરામ: ‘હા.’ શ્રીમદ્: ‘કહે, દેશની અધેાગતિ શાથી થાય ? અહિંસા, સત્ય, સ`પ, દયા, પરોપકાર, પરમાર્થ, સત્ત્વાનુકપા, સવપ્રાણીહિત, ન્યાય, નીતિ, આરેાગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ આહારપાન, નિર્વ્યસન, ઉદ્યમ આદિથી કે તેથી ઊલટાં હિંસા, અસત્ય, કુસપ, ક્રૂરતા, સ્વાર્થ પટુતા, છળકપટ, અનીતિ, આરોગ્ય બગડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહારવિહાર, વ્યસન, મેાજશેાખ, આળસ, પ્રમાદ આદિથી? ’ મહીપતરામ : ‘બીજા'થી અર્થાત્ અહિંસા, સત્ય આદિથી ઊલટાં એવાં હિંસા, અસત્ય આદિથી.’ શ્રીમદ્ ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, નિષ્યસન, ઉદ્યમ, સંપ આદિથી થાય ?’ મહીપતરામ : ‘હા.’ શ્રીમદ્ઃ ત્યારે જૈનધમ દેશની અધોગતિ થાય એવા બેધ કરે છે કે ઉન્નતિ થાય એવા’ " મહીપતરામ: ભાઈ, હું કબૂલ કરુ છું કે જૈનધર્મ જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનાને મેધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મે' કદી વિચાર For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૭૫ કર્યો ન હતે. અમને તે નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું; લખી માયું!” ૩૨ એક દિવસ શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ શાહે શ્રીમની નિંદા થતી ક્યાંક સાંભળી. એટલે સાંજે ફરવા જતાં રસ્તે તેમણે શ્રીમદને એ વિશે કહ્યું. એ સાંભળીને શ્રીમદ બેલ્યાઃ દુનિયા તે સદાય એવી જ છે. જ્ઞાનીઓ જીવતા હેય ત્યારે કોઈ ઓળખે નહિ; તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓના માર પડે તોય થોડા. અને જ્ઞાની મુઆ પછી તેના નામના પહાણને પણ પૂજે.” For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમની અમૃત પ્રસાદી શ્રીમદ્ રાજચંદ્રનું સમગ્ર જીવન આપણને પ્રેરણાદાયી છે જ. પરંતુ તેમની આત્મિક આત્યંતર અવસ્થાને નિચોડ તે તેમનાં પ્રેરક લખાણોમાં જ મૂર્ત સ્વરૂપ પામે છે. એ જ કૃપાળુદેવની અમૃત પ્રસાદી સમાન છે. એમને જીવનસંદેશ જીવનમાં ઉતારવા માટે એમનાં વિપુલ લખાણનું નિષ્ઠાપૂર્વક નિત્ય મનન અને અનુશીલન કરવું જોઈએ. શ્રીમનાં લખાણોને “શ્રીમદ્ રાજચંદ્ર નામના બૃહદ ગ્રંથમાં એકત્રિત કરવામાં આવ્યાં છે. તેમાં વયાનુક્રમે શ્રીમનું સમસ્ત આંતર જીવન આપણી આગળ તાદશ ખડું થાય છે. આપણી ભાષામાં, કેઈ સાધકના આંતર જીવનની નોંધોનાં આવાં પુસ્તકો બહુ ઓછાં છે. એ દષ્ટિએ “શ્રીમદ્ રાજચંદ્ર બૃહદ ગ્રંથ આપણું સાહિત્યમાં અગત્યનું અનેખું સ્થાન પ્રાપ્ત કરે છે. શ્રીમદની સ્વતંત્ર કૃતિઓ, અનુવાદાત્મક કૃતિઓ, જિજ્ઞાસુઓને તેઓના પ્રશ્નોના ઉત્તરરૂપે અથવા અન્ય For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૭૭ પ્રસંગે લખાયેલાં લખાણે કે પત્ર, તથા આપમેળે ચિંતન કરતાં નોંધરૂપે લખાયાં હેય અગર તેમના ઉપદેશમાંથી જન્મ્યાં હોય તેવાં લખાણોએ સૌને આ ગ્રંથમાં એકઠાં કરેલાં છે. એ સૌ લખાણોને સાચો પરિચય મેળવવા માટે એ બૃહદ ગ્રંથનું અનુશીલન કરવું જરૂરી છે. અહીં તે માત્ર એ સૌ લખાણેને ટૂંક પરિચય જ આપવા પ્રયત્ન કરીશું. શ્રીમનાં સૌ લખાણોને નીચે પ્રમાણે વહેંચી શકાય ? ૧. મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રે; ૨. સ્વતંત્ર કાવ્ય; ૩. મેક્ષમાળા, ભાવનાબેધ, આત્મસિદ્ધિશાસ્ત્ર એ ત્રણ સ્વતંત્ર ગ્રંથ; ૪. મુનિસમાગમ, પ્રતિમાસિદ્ધિ આદિ સ્વતંત્ર લેખે; ૫. સ્ત્રીનીતિબોધ વિભાગ-૧, પુષ્પમાળા, બોધવચન, વચનામૃત, મહાનીતિ આદિ સ્વતંત્ર બોધવચન માળાઓ; ૬. પંચાસ્તિકાય ગ્રંથનું ગુજરાતી ભાષાંતર; ૭. શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી ત્રણ ભાવનાઓને અનુવાદ તથા સ્વરોદયજ્ઞાન, દ્રવ્યસંગ્રહ, દશવૈકાલિક આદિ ગ્રંથોમાંથી કેટલીક ગાથાઓનું ભાષાંતર; આનંદઘન ચેવીશીમાંથી કેટલાંક સ્તવનના અર્થ ૮. વેદાંત અને જૈન દર્શન સંબંધી ને; ૯. ઉપદેશ-નોંધ, ઉપદેશછાયા, વ્યાખ્યાનસાર ૧-૨ (મુમુક્ષુઓએ લીધેલી નોંધ); જી - સા - ૧૨ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦. ત્રણ હાથ-નાંધા—આભ્યંતર પરિણામ અવલેાકન ઇત્યાદિ. ૧૭ આ વિવિધ સામગ્રીમાંથી શરૂઆતમાં આપણે શ્રીમદે રચેલાં સ્વતંત્ર પુસ્તકાના પરિચય વયાનુક્રમે કરીશું. સ્ક્રીનીતિખેાધ વિભાગ-૧’: શ્રીમદ્દે સાળ સાળ વર્ષ પહેલાં લખેલાં લખાણેામાંનું આ પ્રથમ પુસ્તક છે. તેની પ્રસ્તાવનામાં શ્રીમદે, સ્ત્રીકેળવણી વધતી જાય એની સાથે વાંચવાના શેાખ વધે તેને માટે, સ્ત્રીઓને ચેાગ્ય સારાં પુસ્તકા લખવા વિદ્વાનેાને વિન ંતિ કરી છે; જૂના વિચારના લેાકેાના સ્ત્રીકેળવણી સામે મુકાતા આક્ષેપે દૂર કર્યા છે; તે વખતે છપાયેલાં સ્ત્રીએને વાંચવા ચેાગ્ય પાંચસાત પુસ્તકનાં નામ આપ્યાં છે; તથા સ્ત્રીઓને નહિ સુધરવાનું કારણ ખાળલગ્ન, કજોડાં, વહેમ અને અજ્ઞાન છે એમ જણાવી માળલગ્નની હાનિ વિચારવા વિનતિ કરી છે. સ્ત્રીઓમાં ગવાતા રાગમાં, ગીત, ધેાળ અને ગરબાની પદ્ધતિ પ્રમાણે ચાર ભાગ પાડી તે પુસ્તકનું આયેાજન કરવામાં આવ્યુ છે. શ્રીમદ્દે ‘સ્ત્રીનીતિબેાધ'ના ત્રણ વિભાગ લખવાનું વિચાર્યું હતું. પણ બીજા બે વિભાગ લખાયા જણાતા નથી. ‘સ્ત્રીનીતિખાધ વિભાગ-૧’ને અંતે શ્રીમદે જાહેરખબરમાં લખ્યું છે કે, કાવ્યમાળા’ એ નામનું એક સુનીતિબેાધક પુસ્તક મે' રચીને તૈયાર કરેલું છે. તે પણ પ્રસિદ્ધ થયુ' છે કે નહિ તેની માહિતી મળી નથી. લખેલી નકલ પણ ઉપલબ્ધ નથી. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૭૯ નીતિ સંબંધી શ્રીમને ખ્યાલ ઘણે ઊંડે હતો, અને તેને શ્રીમદ્ સર્વ આધ્યાત્મિકતાનું મૂળ માનતા. આ પુસ્તકમાં અનીતિ દૂર થાય અને નીતિ–સદાચાર પ્રત્યે પ્રેમ થાય તે પ્રકારે સત્ય, શીલ, ઉદ્યમ, શિક્ષણ આદિ વિષયને બેત્રણ ચોપડી ભણીને ઊઠી ગયેલી મોટી ઉંમરની બહેનને પણ વાંચવાનું ગમે એવી સરળ ભાષામાં નિરૂપેલા છે. “પુષ્પમાળા એ પણ શ્રીમદનું સેળ વર્ષની ઉંમર પહેલાનું લખાણ ગણાય છે. તેમાં સૂત્રાત્મક વાક્યોની શૈલીથી, તથા માળાની પેઠે નિત્ય આવર્તન કરી શકાય એ હેતુથી ૧૦૮ બેલ લખ્યા છેઃ નવા ઊછરતા યુવાનની કેળવણીમાં સાચી કેળવણીની જે ખામી છે તે દૂર કરી, તેમને અગ્ય વાંચનમાંથી બચાવી તેમને સન્માર્ગે દોરવાનું તેમાં પ્રજન છે, આ કૃતિ કઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક રૂપોથી ગૂંથાયેલી અને કઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી અથવા પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત્ પઠન કરવા ગ્ય ચિંતન કરવા ગ્ય છે. પુષ્પમાળા” ની શરૂઆતમાં, રાત પૂરી થઈ, ન દિવસ આ ગયા દિવસ ઉપર નજર નાખી જાઓ અને નિષ્ફળ ગયેલા વખત માટે વિચાર કરે; કરવાનાં કામેની બાબતમાં સમય, શક્તિ અને પરિણામ તપાસી For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીમદ્ રાજચંદ્ર લે વખત અમૂલ્ય છે એ યાદ રાખે અને અાગ્ય રીતે કોઈ શક્તિને ઉપયોગ ન થાય તેની કાળજી રાખે. – એ સર્વમાન્ય ઉપદેશ છે. પછી, રાજા, શ્રીમંત, વેપારી, બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, કૃપણ, ભાગ્યશાળી, ધર્માચાર્ય, અનુચર, દુરાચારી, દુઃખી વગેરેને તેમની ફરજો અને મર્યાદા બતાવી, પિતાપિતાનાં કૃત્ય કરવાની સૂચના આપી છે. - ત્યાર બાદ, ખાવાપીવામાં મિતાહારી થવાનું, તથા કામભાગોમાં સંયમી થવાનું સૂચવી, જીવનમાં અંતિમ લક્ષ્ય પ્રત્યે પણ દુર્લક્ષ ન કરવાની તાકીદ આપી છે. ધર્મનું મૂળ સપુરુષને વ્યવહાર છે; જુદાજુદા ધર્મોમાં માત્ર દષ્ટિભેદ છે, તાત્ત્વિક ભેદ નથી; ધાર્મિક જીવનમાં આવશ્યક વસ્તુ અમુક મત કે સંપ્રદાયમાં હેવાપણું નથી, પરંતુ સંસારમળ નાશ થાય તેવી ભક્તિ, નીતિ અને સદાચારની ક્રિયાઓ છે; અને તેને માટે ઓછામાં ઓછો અ પ્રહર પણ આપવું જોઈએ એમ સૂચવ્યું છે. તથા વાસ્તવિક આત્મચિંતન જે થયું તેટલા પૂરતો જ આજને દિવસ સફળ થયે એમ જૈણાવી, સૂતી વખતે ફરી પોતાનાં કામેનો હિસાબ કાઢવાનું સૂચવી માળા પૂરી કરી છે. આ માળાનાં સૂત્રાત્મક વાક્ય વાંચનારની બાહ્ય વૃત્તિ રેકી પોતાને આજે કે હવે પછી શું કરવું તે વિચારમાં પ્રેરે તેવાં છે. વાંચનારની વિચારશક્તિ ખીલવી, શબ્દસમૂહ પાછળ રહેલા અર્થ અને પરમાર્થના પ્રદેશમાં For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૮૧ પ્રવેશ કરવાની પ્રેરણા કરે એવાં ટૂંકાં પણ તીણ બાણની પેઠે ઊંડા ઊતરી જાય તેવાં તે વાક્ય છે. છેલા ૧૦૮મા માણકામાં શ્રીમદ્દ જણાવે છેઃ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિઓ વિચારવાથી મંગલદાયક થશે. વિશેષ શું કહું?” “મેક્ષમાળા' એ શ્રીમદે સોળ વરસ અને પાંચ માસની વયે ત્રણ દિવસમાં રચી હતી. - મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તે હોય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ માટે “પુષ્પમાળા” રચ્યા પછી શ્રીમને અંતર્મુખ અધિકારીઓ માટે કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પિષવા ખાતર આ કૃતિ રચી અને એનું નામ એના ઉદ્દેશ તથા વિષયને અનુરૂપ એવું “મેક્ષમાળા” રાખ્યું. આ મેક્ષમાળા” બાલાવબોધ નામે ઓળખાય છે. એને બીજો ભાગ “પ્રજ્ઞાવધ મેક્ષમાળા” શ્રીમદે લખવા વિચારેલો અને એમાં લખવા ધારેલ વિષયેની યાદી* * જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર' બહદ ગ્રંથ પત્રાંક ૯૪૬ (આવૃત્તિ સં. ૨૦૦૭). For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીમદ્ રાજચંદ્ર પણ તેમણે તૈયાર કરી હતી. પણ તેઓ એ ભાગ લખી શક્યા નહોતા. “મેક્ષમાળામાં ચર્ચેલા ધર્મના મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ અનુલક્ષી લીધેલા છે. શ્રીમદ્ પોતે જ સં. ૧૯૫૫માં લખે છેઃ “જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેન્દ્ર માર્ગથી કંઈ પણ જૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં પાય તેવા હેતુએ બાલાવબોધ રૂપ યોજના તેની કરી છે.” વળી સં. ૧૯૫૬માં “મેક્ષમાળા'ની બીજી આવૃત્તિ વેળાએ પ્રકાશકને કરેલી સૂચનામાં શ્રીમદે જણાવેલી બેએક વાત ધ્યાનમાં લેવા જેવી છે ? .... ક્ષમાળા'ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. શ્રોતા-વાચકને બનતાં સુધી આપણું અભિપ્રાયે ન દરવા લક્ષ રાખવું. શ્રોતા-વાચકમાં પોતાની મેળે અભિપ્રાય ઊગવા દે. સારાસાર તેલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છેડી દેવું. આપણે તેમને દેરી તેમને પિતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવો.” આવા જીવનપ્રેરક પુસ્તકનું અધ્યયન કેમ કરવું એ અંગે શ્રીમદે આ પુસ્તકના પ્રારંભમાં જે લખ્યું છે એ ખરેખર ઉત્તમ શિખામણ રૂપ છેઃ મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને મુખ્ય હેતુ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૮૩ ઊછરતા બાળ યુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે. બહુ ઊંડા ઊતરતાં આ મેક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે. “પાઠક અને વાચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે....પાંચસાત વખત તે પાઠ વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય,* ય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે; હૃદય કમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જૈન તત્ત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવા રૂપ નથી; પણ મનન કરવા રૂપ છે. અર્થ રૂપ કેળવણે એમાં છે. તે જના “બાલાવબોધ” રૂપ છે; “વિવેચન” અને પ્રજ્ઞાવબોધ” ભાગ ભિન્ન છે....” “મેક્ષમાળાને પ્રથમ પાઠ પણ “વાંચનારને ભલામણ” છે. તેમાં શ્રીમદ્દ સૂચવે છેઃ “કેટલાક અજ્ઞાન મનુષ્ય નહિ વાંચવા ગ્ય પુસ્તકો વાંચીને પિતાને વખત ઈ દે છે; અને અવળે રસ્તે ચડી જાય છે. આ લેકમાં અપકીર્તિ પામે છે; તેમ જ * તજવા ગ્ય, જાણવા યોગ્ય, આદરવા ગ્ય શું છે? For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પરલેકમાં નીચ ગતિએ જાય છે. તમને એક એ પણ ભલામણ છે કે, જેને વાંચતાં નહિ આવડતું હોય, અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. તમારા આત્માનું આથી હિત થાય; તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે; તમે પોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ; એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.” આ રીતે શ્રીમદે પોતે જ આ પુસ્તકનું મહત્ત્વ વિશદતાથી દર્શાવ્યું છે. વળી શ્રીમદે એકવાર વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કેઃ “મોક્ષમાળા” રચી તે વખતે અમારે વિરાગ્ય ગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીને વૈરાગ્ય વર્ણવેલ છે તેવું હતું અને તમામ જૈન આગમ સવા વર્ષની અંદર અમે અવલોકન કર્યા હતાં. તે વખતે અભુત વૈરાગ્ય વર્તતું હતું, તે એટલા સુધી કે અમે ખાધું છે કે નહિ તેની અમને સ્મૃતિ રહેતી નહિ.” એ ઉપરથી પણ આ પુસ્તકની મૂલ્યવત્તાને સુજ્ઞ વાચકને સહેજે ખ્યાલ આવી શકે એમ છે. કથાઓ અને ઉદાહરણથી રેચક બનાવેલા ૧૦૮ શિક્ષાપાઠનું ભાવપૂર્વક મનન-ચિંતન આપણું જીવનને મેક્ષાભિલાષી બનાવવામાં સહાયરૂપ થાય એમ છે. ભાવનાબેધ” પુસ્તક સં. ૧૯૪રમાં શ્રીમદે રચ્યું હતું. મેક્ષમાળા” સં. ૧૯૪૦માં લખાઈ અને સં. ૧૯૪૪માં For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના છપાઈને પ્રસિદ્ધ થઈ. આટલે ચાર વર્ષને વિલંબ થાય તેમ હોવાથી અગાઉથી થયેલા ગ્રાહકોને શ્રીમદે “ભાવનાબેધ” પુસ્તક એ દરમ્યાન છપાવીને ભેટ આપ્યું હતું. “ભાવનાબેધ” ગ્રંથ ટૂંકે છતાં વૈરાગ્યથી ભરપૂર છે. અધ્યાત્મજીવન ગાળવા ઇચ્છનારે જે બાર ભાવનાઓ જીવનમાં દઢ કરવાની છે, તે ભાવનાઓ રોચક દષ્ટાંતથી સમજાવી છે. કથાઓ દ્વારા ભાવનાઓનું વર્ણન આપેલું હેવાથી ચિત્તાકર્ષક અને ઊંડી અસર કરે તે આનંદદાયક આ નાનકડે ગ્રંથ બન્યું છે. સુપાત્રતા પામવાનું અને ક્રોધભમેહાદિ કષાય દૂર કરવાનું આ ગ્રંથ ઉત્તમ સાધન છે. - શ્રીમદે આ ગ્રંથના ટૂંકા ઉદ્દઘાતમાં ખરું સુખ, મહાત્માઓને બોધ અને ખાસ કરીને ભગવાન મહાવીરને માનવા ગ્ય બોધ તથા મેક્ષને અર્થે એ સર્વને ઉપદેશ છે એમ જણાવી, મેક્ષમાળામાં “બાર ભાવના” વિશે લખેલો પાઠ મૂક્યો છે. પછી બંને ગ્રંથનું પ્રજન ટૂંકમાં બહુ સુંદર રીતે દર્શાવ્યું છેઃ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષે કંઈ ઓછા થયા નથી, તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશબીજ રોપાવા, અંતઃકરણ કમળ કરવા આવા ગ્રંથનું પ્રજન છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર તત્ત્વજ્ઞાન તેમ જ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધને શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેને સ્વ૫તાથી કિંચિત્ તત્ત્વસંચય કરી, તેમાં મહાપુરુષનાં નાનાં નાનાં ચરિત્રે એકત્ર કરી આ ભાવનાબેધ તથા મોક્ષમાળાને વિભૂષિત કરી છે, તે વિશ્વ મુવમંડ મવત' એ બાર ભાવનાઓ નીચે મુજબ છેઃ ૧. અનિત્યભાવનાઃ શરીર, વૈભવ, લક્ષમી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવને મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિતવવું તે પહેલી અનિત્યભાવના. અશરણભાવનાઃ સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે, એમ ચિંતવવું તે બીજી અશરણભાવના. ૩. સંસારભાવનાઃ આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી ક્યારે છૂટીશ? એ સંસાર મારે નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. એકત્વભાવનાઃ આ મારે આત્મા એકલે છે. તે એકલે આવ્યું છે, એકલે જશે, પિતાનાં કરેલાં કર્મ એટલે ભગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૮૭ તે ચોથી એકત્વભાવના. ૫. અન્યત્વભાવનાઃ આ સંસારમાં કઈ કેઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના. અશુચિભાવનાઃ આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રેગજરાનું નિવાસધામ છે, એ શરીરથી હું જ્યારે છું એમ ચિતવવું તે છઠ્ઠી અશુચિભાવના. આશ્રવભાવનાઃ રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આશ્રવ છે એમ ચિતવવું તે સાતમી આશ્રવભાવના. સસ્વરભાવનાઃ જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહિ તે આઠમી સસ્વરભાવના. ૯. નિર્જરાભાવના જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના. ૧૦. લેકસ્વરૂપભાવનાઃ ચૌદરાજ લેકનું સ્વરૂપ વિચારવું તે દશમી લકસ્વરૂપભાવના. ૧૧. બેધદુર્લભભાવનાઃ સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે, વા સમ્યકજ્ઞાન પામ્યા તે ચારિત્ર સર્વવિરતિ પરિણામરૂપ ધર્મ પામ દુર્લભ છે એમ ચિતવવું તે અગિયારમી બેધદુર્લભભાવના. ૧૨. ધર્મ દુર્લભભાવનાઃ ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ છે, એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભભાવના. શ્રીમદ માત્ર ગદ્યના જ લેખક નથી. તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે સમયમાં ઘણું જેને “કવિ” નામથી જ ઓળખતા. અને કેટલાકે તે તેમના અનુગામી ગણને “કવિસંપ્રદાય” તરીકે જ ઓળખાવતા. શ્રીમદ્ભી કવિતાઓ જોતાં એમ લાગે છે કે, કવિત્વનું બીજ – વસ્તુસ્પર્શ અને પ્રતિભા તથા અભિવ્યક્તિ સામર્થ્ય– તેમનામાં હતું. તેમની કવિતા તેમનાં અન્ય ગદ્ય લખાણની પેઠે આધ્યાત્મિક વિષયસ્પર્શી જ છે. તેમની કવિતાભાષા પ્રવાહબદ્ધ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદ્ય વિષયને ખેાળામાં લઈ, એ પ્રવાહ ક્યાંક જોસભેર તે ક્યાંક ચિંતન સુલભ ગંભીર ગતિએ વહો જાય છે. તેમની લગભગ બધી જ કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓ તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનંદઘન, દેવચંદ્ર અને યશોવિજયજીનાં કેટલાંક પદ્ય ભાવની સૂક્ષમતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાંયે તે બધાં પદ્યો જૈન સંપ્રદાયની જ વસ્તુને સ્પશે છે, એવું જ શ્રીમનાં પડ્યો વિશે કહી શકાય. શ્રીમદે “મેક્ષમાળા” “પુષ્પમાળા' વગેરે ગ્રંથ રચ્યા છે એ અરસામાં જ તેમણે સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસારે “નમિરાજ” નામે એક કાવ્યગ્રંથ લખ્યો છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થને For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૮૯ ઉપદેશ કરી અંતે મોક્ષમાર્ગ વર્ણવ્યું છે. એ પાંચ હજાર લેકને ગ્રંથ તેમણે છ દિવસમાં ર હતો. પરંતુ એ ગ્રંથ ઉપલબ્ધ નથી. તેમ જ તે છપાયે હતે. કે કેમ તે પણ કહી શકાતું નથી.” સત્તર કે અઢાર વર્ષની વયે શ્રીમદે લખેલા દાણાંતિક દોહરા લગભગ એંશી જેટલી સંખ્યામાં પ્રાપ્ત થયા છે જે “શ્રીમદ્ રાજચંદ્ર બૃહદ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં છપાયા છે. એ દેહરાઓમાં નીતિવ્યવહારની શિખામણ મુખ્ય છે. તે દરેક દેહરામાં ઘણું કરીને પ્રથમ સિદ્ધાંત જણાવી પછી તેને પુષ્ટ કરનાર દષ્ટાંત આપેલું છે. દાખલા તરીકેઃ ફરી ફરી મળી નથી, આ ઉત્તમ અવતાર; કાળી ચૌદશ ને રવિ, આવે કેઈક વાર.” વચને વલ્લભતા વધે, વચને વાધે વેર; જળથી જીવે જગત આ, કદી કરે પણ કેર.” હેય સરસ પણ ચીજ તે, ગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની, પેટ વિષે ઘાંચાય?”. “બુદ્ધિપ્રકાશ” સામયિકમાં ઈ. સ. ૧૮૮૫માં શૂરવીરસ્મરણ” નામે શ્રીમદે લખેલા ચોવીસ સવૈયા છપાયા છે. તે ઉપરથી તેમની છટાદાર ભાષા, સદાર શૈલી અને કવિત્વને ખ્યાલ આવે છે. ઉદાહરણ તરીકે: * આ ગ્રંથ અંગેનો માત્ર ઉલ્લેખ સં. ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલી પુસ્તિકા “સાક્ષાત્ સરસ્વતી”માં મળે છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯o શ્રીમદ્ રાજચંદ્ર ઢાલ ઢળકતી, ઝબક ઝબકતી, લઈ ચળકતી કર કરવાલ, ખરેખરા ખૂદ રણમાં ત્યાં મૂછ મલકતી ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જય ભડવીર, અરે, અરેરે, આજ ગયા ક્યાં, રઢિયાળા એવા રણધીર?” - ત્રીસ વર્ષની ઉંમરે લખાયેલ “અપૂર્વ અવસર એવે ક્યારે આવશે?” એ ધ્રુવપદવાળા શ્રીમદ્દના જાણીતા કાવ્યને અહીં ઉલ્લેખ કરી લઈએ. એ કાવ્ય “આશ્રમભજનાવલીમાં સ્થાન પામેલું હોવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણ ગુજરાતી ભાષા છેડે ઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. એ કાવ્ય એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે, વાંચનારને પણ તે શાંતિ આપે છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” એ અધ્યાત્મવિષયક પદ્યગ્રંથ શ્રીમદે ઓગણત્રીસ વર્ષની વયે એક જ બેઠકે ૧૪૨ ગાથાઓમાં રચે છે. આત્મસિદ્ધિશાસ્ત્રની રચના શ્રીમદે કરી ત્યારે તેમણે માત્ર ચાર જીવને અધિકારી જાણી તેની હસ્તલિખિત નકલે તેમના જ ઉપગ માટે મેકલી હતી, કારણ કે વૈરાગ્ય-ઉપશમથી તેઓની બુદ્ધિનું વિપર્યાસપણું ટાળ્યું હતું. આત્માની ઓળખ કરવા માટે સત્યાસત્યનું માત્ર શાસ્ત્ર જ્ઞાન કામ આવતું નથી. “સમrfધશતક'માં કહ્યું છે એમ?” शृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात् । नात्मानं भावयेद् भिन्नं यावत् तावन्न माक्षभाक् ॥ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૯૧ આત્મા દેહથી ભિન્ન છે એ વિશે સદગુરુ પાસેથી સારી રીતે સાંભળ્યું હોય, બીજાને કહી પણ બતાવતે હોય, છતાં જ્યાં સુધી દેહથી આત્મા ભિન્ન છે તેવી વન કરે નહિ ત્યાં સુધી શુદ્ધ આત્માનો અનુભવ થાય નહિ અને મોક્ષને ગ્ય તે જીવ થાય નહિ. આવે સદસવિવેક જીવ કરી શકે તથા આત્માની ' ઓળખ કરવા તરફ તે વળી શકે અને તેની અનુભૂતિ સાક્ષાત્ કરી શકે એ વસ્તુને લક્ષમાં રાખીને શ્રીમદે બહુ સરળતાથી સૂત્રાત્મક શૈલીમાં ૧૪૨ ગાથાઓમાં જે સાધ આપ્યું છે એ ખરેખર ચિરકાળ મનન કરવા યોગ્ય છે. મુક્તિમાર્ગના પ્રવાસી શ્રીમદે જે આત્મસ્વરૂપનું નિરંતર અપ્રગટપણે પિતાને વંદન હતું, તે આબાલવૃદ્ધ સૌ કઈ સમજી શકે એવી સરળ પ્રવાહી ભાષામાં “આત્મસિદ્ધિશાસ્ત્ર” દ્વારા પદ્યરૂપે પ્રગટ કર્યું. આવા ગૂઢ તત્ત્વને સરસ પદ્યમાં શબ્દારૂઢ કરીને સામાન્ય કક્ષાના મુમુક્ષુ જે પણ યથાશક્તિ સમજીને પિતાની આત્મોન્નતિ સાધી શકે એવી સરળ પણ ગંભીર પ્રઢ ભાષા દ્વારા આધુનિક યુગમાં કેવાં શાસ્ત્ર રચવાં જોઈએ તેને યથાર્થ આદર્શ આ શાસ્ત્ર રચીને શ્રીમદે રજૂ કર્યો છે. - તત્ત્વજ્ઞાનના મહાન પ્રશ્નોને આવી સરળ ભાષામાં વ્યક્ત કરવા એ ખરેખર મહાપ્રજ્ઞાવંતનું કાર્ય છે. શ્રીમદનાં બીજા બધાં લખાણ કરતાં “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના જુદી જ તરી આવે છે. ટૂંકા સરળ શબ્દો સહિત, For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રીમદ્ રાજચંદ્ર નય કે ન્યાયનાં અટપટાં અનુમાને કે ખંડનમંડનની કિલwતારહિત, સૌ કોઈ મુમુક્ષુ જીવને ભેગ્ય, શ્રેયસ્કર સામગ્રીથી સમૃદ્ધ એ આ ગ્રંથ શ્રીમની આમેન્નતિકર સાધનાના પરિપાકસમે છે. પ્રથમ ચૂંવાળીસ ગાથાઓમાં પ્રાસ્તાવિક વિવેચન છે. તેમાં આત્મજ્ઞાન સિવાય જન્મમરણનાં દુઃખ ટળે નહિ એમ જણાવી, વર્તમાનકાળમાં મેક્ષમાર્ગને રેકનાર કિયા જડત્વ અને શુષ્કજ્ઞાન એ બે દેશે દર્શાવી તે દોષનાં લક્ષણ આપ્યાં છે. પછી તે બંને દોષે ટાળવાને ઉપાય સદ્ગુરુચરણની ઉપાસના બતાવી, સદ્ગુરુનાં લક્ષણ અને માહામ્ય સંક્ષેપમાં વર્ણવી, સદ્ગુરુના કે તેમના સમાગમના અભાવે આત્માનું નિરૂપણ કરનારાં સલ્તાને અભ્યાસ મધ્યસ્થ બુદ્ધિએ કરવાની ભલામણ કરી છે. પછી, આત્મજ્ઞાન પામવા ઈચ્છનારે સ્વછંદ અને મતાથપણું ટાળવાં જોઈએ; મેક્ષમાર્ગમાં સ્વછંદ એ મહાન વિદનરૂપ છે તથા મતાથપણું એ તેનું જ એક રૂપ છે એમ દર્શાવી, સાચા આત્માર્થીનાં લક્ષણે વર્ણવી બતાવ્યાં છે. ત્યાર બાદ, એક ગાથામાં છે પદને નામનિર્દેશ આવે છે. અને તે દરેક પદ ઉપર શિષ્યની શંકાઓ અને સદ્દગુરુ તેનું સમાધાન કરે છે. જેમકે, “આત્મા છે” એ પદ ઉપર શંકા કરતાં શિષ્ય જણાવે છે કે, “જીવ દેખાતો નથી, માટે જીવ નથી. અથવા દેહ જ આત્મા છે.” પછી ગુરુ અનેક સરળ યુક્તિઓથી તે નાસ્તિકવાદનું For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના : ૧૯૩ ખંડન કરે છે. તે જ પ્રમાણે આત્માના નિત્યત્વ, કર્તૃત્વ, ભેતૃત્વ, મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે એ પદે ઉપર પણ શિષ્ય શંકાઓ કરે છે અને ગુરુ તેનું સમાધાન ઉપસંહારમાં, આ છ પદ વિશે વિચાર કરવાથી તેમ જ તેમાં નિઃશંક થવાથી સમકિત પ્રાપ્ત થશે એમ જણાવી, મિથ્યાત્વરૂપી મહાન રેગ ટાળવા સદ્ગુરુરૂપી મહાવૈદ્યને શોધી, તેમની આજ્ઞારૂપી પથ્યપાળી, તેમના બેધને વિચાર અને ધ્યાનરૂપ ઔષધની ભલામણ કરી છે. તથા “આ કાળ વિષમ હોવાથી મોક્ષ ન મળે” વગેરે વિચારે તજી પુરુષાર્થ કરી પરમાર્થ સાધવા પ્રેરણા કરી છે. અંતમાં, આત્માનું પારમાર્થિક સ્વરૂપ વિચારવા છતાં સવ્યવહારરૂપી મેક્ષનાં સાધને પ્રત્યે બેદરકાર ન બનવાની ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે, જ્યાં સુધી તે જ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી પારમાર્થિક સ્થિતિની વાત કરવામાં તથ્ય નથી, માટે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણેનું સેવન કરતાં કરતાં જાગ્રત રહેવું એ જ રોગ્ય છે. આવા ગંભીર વિષયને શ્રીમદે બહુ સરળતાથી નિરૂગે છે. પરંતુ એ વિષય દાર્શનિક, તર્કપ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હોવાથી તેને રસાસ્વાદ અનુભવવા માટે જૈન પરિભાષા અને જૈન તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સંસ્કાર મેળવવા આવશ્યક છે. તેયે “આત્મસિદ્ધિશાસ્ત્રના જી - સા - ૧૩ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અનુશીલન માટે સુગમતા એ છે કે શ્રી અંબાલાલભાઈએ દરેક ગાથાને અર્થ ગદ્યમાં આપે છે, જે શ્રીમદની દષ્ટિ તળે આવી ગયેલે છે. વળી શ્રીમદે પિતે આ ગ્રંથની કેટલીક ગાથાઓ ઉપર જુદા જુદા સમયે પત્રમાં વિવેચને મુમુક્ષુઓ ઉપર લખી મેકલ્યાં હતાં. આ બધી અમૂલ્ય સામગ્રીને લીધે “આત્મસિદ્ધિશાસ્ત્રનું અધ્યયન કરવામાં સરળતા થઈ પડે છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્વવય પંડિત સુખલાલજી યથાર્થ જ કહે છેઃ જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રીમદે “આત્મસિદ્ધિ”માં પોતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેને વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડે વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રંથરાશીની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે.” એ જ રીતે શ્રીમદે લખેલા અનેક પત્રો, તેઓશ્રીએ લખેલી હાથધે વગેરેને અભ્યાસ કરીએ તે શ્રીમની વિપુલ અમૃત પ્રસાદીને સહેજે ખ્યાલ આવી શકે છે. - શ્રીમદનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પિતે જે અનુભવ્યું તે જ તેમણે લખ્યું છે. એમનાં લખાણે એટલે આંતર-બાહ્ય જીવનની ઉત્કટ અનુભૂતિએને નિચોડ. તેમાં ક્યાંયે કૃત્રિમતા જોવા મળતી નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એમણે એકેય લીટી For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૧૫ લખી હોય એ જરાય સંભવ ક્યાંય દેખાતું નથી. આત્મનિમજજન કરી હદયના અતલ સાગરમાંથી તેઓ સતરૂપી મતીને વીણી લાવનારા મરજીવાસમા હતા. તેથી જ એમનાં લખાણોમાં સત્ –અમૃતત્વ નીતરી રહ્યું હોય એવી પ્રતીતિ વાંચનારને થાય છે. તેમને લખવાને હેતુ જ વાંચનારને પિતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાને હતે. જેને આત્મલેશ ટાળવે છે, જે પિતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, જે શ્રેયાથીં – મેક્ષાર્થી છે તેને શ્રીમદ્ રાજચંદ્રનાં અમૃત – પ્રસાદીરૂપ લખાણે અતીવ ઉપગી થઈ પડે તેમ અવશ્ય છે. છેવટે, શ્રીમનાં લખાણની મહત્તા દર્શાવતે પંડિતવર્ય સુખલાલજીને અભિપ્રાય આપ એગ્ય થશેઃ બંગાળી, મરાઠી, હિંદી અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વર્ગની લેખન પ્રવૃત્તિ થાય છે અને વિશેષ સંભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિંદી કૃતિઓને બાદ કરતાં એકે ભાષામાં વીસમી શતાબ્દિમાં લખાયેલું એક પણ પુસ્તક મેં એવું નથી જેયું કે, જેને “શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણ સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દષ્ટિએ, * સં. ૧૯૯૨ની શ્રી મદ્ રાજચંદ્ર જયંતી વેળાએ અમદાવાદમાં વાંચવા માટે તૈયાર કરેલા પંડિતજીના નિબંધમાંથી. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રીમદ્ રાજચંદ્ર વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દષ્ટિએ શ્રીમનાં લખાણનું ભારે મૂલ્ય છે. છેલા ત્રણ ચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકની ચેમેરથી અનવરત માગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પોતપોતાની શક્યતા પ્રમાણે આવી માગણીને પહોંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનામેટાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે, પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધા વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે, એ બધા પ્રયત્ન અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમનાં લખાણે સામે બાલીશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણોમાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગે તારવી, અધિકારીની ગ્યતા અને વય પ્રમાણે પાઠ્યક્રમ ઘડી કાઢવામાં આવે, કે જેમાં કોઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિને બેજ નથી, તે ધાર્મિક સાહિત્ય વિશેની જૈન સમાજની માગણને આજે પણ એમનાં લખાણથી બીજાં કઈ પણ પુસ્તક કરતાં વધારે સારી રીતે સંતેષી શકાય એમ છે. એમાં કુમારથી માંડી પ્રઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મેજુદ છે. અલબત્ત એ સામગ્રીને સદુપયોગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસચક્ષુ જોઈએ.” For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૧૯૭ વળી સાથેસાથે આપણા ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય વિચારક આચાર્યશ્રી આનંદશંકરભાઈ ધ્રુવ “શ્રીમદ્ રાજચંદ્ર” વિશે શું કહી ગયા છે એ પણ ધ્યાનમાં લેવા જેવું છેઃ આજકાલ ભણેલાઓમાં એવી ઘેલછા ચાલી છે કે દરેક મેટા લેખકના ગ્રંથે આપણે વાંચી લેવા જ જોઈએ. ખૂબ વાંચવું, ખૂબ લખવું અને ખૂબ છપાવવું એ રેગ આજકાલ ફાટી નીકળ્યો છે. પણ હું તેને વાજબી માનતું નથી. “પૂર્વકાળે માત્ર એક બે ગ્રંથનાં વાચન અને મનનથી જે ફળ મળતું તે આજે સેંકડે અને હજારે ગ્રંથના વાચનથી મળતું નથી. વિવિધ મહાત્માના ગ્રંથમાં વિવિધ આદર્શો આપણે પ્રત્યક્ષ કરીએ છીએ અને એ આદર્શોની છાપ આપણા અંતઃકરણ ઉપર સ્થાયીરૂપે રહી શકતી નથી. દરેક ગ્રંથની અમુક એક બાજુ હોય છે. આવી અનેક બાજુઓનું પ્રતિબિંબ આપણે આપણા જીવનમાં પાડી શકીએ એ અસંભવિત છે. અંગ્રેજ વિદ્વાનમાં અને કેને એક ચોક્કસ ગ્રંથકાર કે મહાત્મા પ્રત્યે ખાસ હૃદયભાવ હેય છે. તેઓ પિતાના આખા જીવન દરમિયાન એ એક જ આદર્શને કેળવવા મથે છે. આથી તેમને ઘણે લાભ મળે છે. * સં. ૧૯૭૩ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે વઢવાણ કંપમાં આચાર્ય શ્રી આનંદશંકરભાઈ ધ્રુવે પ્રમુખપદે આપેલા ભાષણમાંથી. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રીમદ્ રાજચંદ્ર આપણે એ વિષયનુ અનુકરણ કરવુ. જોઈએ અને ખની શકે તેા એક જ મહાપુરુષના ગ્રંથને દૃષ્ટિ સન્મુખ રાખી તેનું મનન અને નિદ્દિધ્યાસન કરવાના પ્રયત્ન કરવા જોઈએ. હું જોકે કાઈ ખાસ પ્રકારના મતાગ્રહ ધરાવતા નથી, તેા પણ મધુકરભાવે જે કઈ ગ્રહણ કરવામાં આવે તેને હું વાજબી માનતા નથી. ( 66 ‘ગુજરાતના જાહેર જીવનમાં મારું જે અલ્પ સ્થાન છે તેને લક્ષમાં લઈ અને મારે શિરે જે જવાબદારી રહેલી છે તેને વિચાર કરી મારે કહેવુ જોઈએ કે, શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથને એક આદર્શરૂપે રાખવામાં આવે તા તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વગર રહે નહિ. એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણા વહ્યા કરે છે. એ ગ્રંથ કાઈ ધર્મના વિરાધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગ ́ભીર પ્રકારની છે. હું આ ગ્રંથ વાંચવાની અને વિચારવાની સૌને વિનંતિ કરી મારું ખેલવુડ સમાપ્ત કરું છું.' For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રીમની અંતિમ ચર્યા પંચ વિષયમાં રાગદ્વેષવિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ભ જે, દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલેભ જે.* ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, “હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાયુ જતાં વાર લાગતી નથી.' માટે હે ગૌતમ “સમાં નાયમ મા પમાણ” –સમય- અવસર પામીને પ્રમાદ ન કર, મેષાનુમેષમાં ચાલ્યા જતા અલ્પમાં અ૫ ભાગ જેટલા સમયમાં પણ પ્રમાદ ન કર. આ બેધને કેન્દ્રમાં રાખીને શ્રીમદ્ “મેક્ષમાળા'માં * પંચ વિષય = પાંચ ઇદ્રિના વિષયે. પંચ પ્રમાદ = ધર્મની અનાદરતા, ઉમાદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. (જુઓ મોક્ષમાળા પાઠ-૫૦) ઉદયાધીન = પ્રારબ્ધ કર્મને આધીન. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ २०० કહે છેઃ ‘અતિ વિચક્ષણ પુરુષા સ`સારની સર્વોપાધિ ત્યાગીને અહારાત્ર ધર્માંમાં સાવધાન થાય છે. પળના પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષા અહેારાત્રના થેાડા ભાગને પણ નિરંતર ધમ કતવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્માંક બ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષા નિદ્રા, આહાર, મેાજશાખ અને વિકથા તેમ જ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનુ પરિણામ તે અધાતિરૂપ પામે છે. જેમ અને તેમ યત્ના અને ઉપયાગથી ધર્મને સાધ્ય કરવા ચાગ્ય છે. સાઠે ઘડીના અહેારાત્રમાં વીશ ઘડી તા નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીશ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બેચાર ઘડી વિશુદ્ધ ધર્માંક બ્યને માટે ઉપયોગમાં લઈએ તે ખની શકે એવુ' છે. એનુ પરિણામ પણ કેવું સુંદર થાય ? પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તેપણ તે પામનાર નથી. એક પળ બ્ય ખાવાથી એક ભવ હારી જવા જેવુ' છે, એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે!? જાણે કે આ એપને જ આત્મસાત્ કરીને શ્રીમદ્ પરમપદપ્રાપ્તિ માટે પ્રમાદરહિતપણે અહારાત્ર ઝઝૂમ્યા હતા. અને એમના પ્રસિદ્ધ પદમાં એમણે જે ગાયું છે એ જ એમના જીવનમાં મૂર્તિમત જોવા મળે છેઃ શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૨૦૧ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડેલ આસન, ને મનમાં નહિ ક્ષેભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે. ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ, સરસ અને નહિ મનને પ્રસન્નભાવ જે; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, | સર્વે માન્યા પુગલ એક સ્વભાવ જે.” આમ ચારિત્રમેહને પરાજય કરીને શ્રીમદ્ સુદઢ નિશ્ચય કરે છે? અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાનનિધાન જે.” એ માટે શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચારવા ઈચ્છે છે. પરંતુ વ્યાવહારિક ઉપાધિઓ હજી ઓછી થઈ નથી, તેથી જોઈએ તેવી સુલભતા જણાતી નથી. એ વિશે માહ સુદ, ૧૯૪૭ના પત્રમાં શ્રીમદ્દ લખે છેઃ પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતું હોય તે પણ કરે એગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે. અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જે કે વૈરાગ્ય તે એ રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્રસંગને લીધે તેમાં ઉપગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તે ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહિ કરી શકાય એમ રહે છે; અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ.” “વનમાં જઈએ” એમ થઈ આવે છે..... ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જે કે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તે પરમાત્મા અનુગ્રહ કરી શીઘ એ ભક્તિ આપે છે. જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા. આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણે પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહિ લાગતે હેય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે... For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૦૩ “સત – સત્” એનું રટણ છે...અધિક શું કહીએ? ઈશ્વરની ઈચ્છા એવી છે અને તેને રાજી રાખ્યા રહ્યા વિના છૂટકે નથી. નહિ તે આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ; અને ધાર્યું કરીએ, પરમ પીયૂષ અને પ્રેમભક્તિમય જ રહીએ! પણ પ્રારબ્ધ કર્મ બળવત્તર છે!” આમ શ્રીમનું ચિત્ત અસંગતા તરફ વળતું જાય છે. છતાં સંપ્રાપ્ત વ્યવહારોને તેઓ નિષ્કામભાવે અદા કરવાની શુભ નિષ્ઠા પણ જાળવતા જાય છે. પોતે કયા લક્ષ પર પહોંચવાનું છે એની સજાગતા પણ તેમનામાં એટલી જ મક્કમપણે જોવા મળે છે. તેમનું નિશ્ચયબળ પણ એટલું જ દઢીભૂત રહે છે. ફાગણ સુદ, દશમ ૧૯૪૮ના પત્રમાં શ્રીમદ્દ લખે છેઃ ઘણું ઘણું જ્ઞાની પુરુષે થઈ ગયા છે, તેમાં અમારા જે ઉપાધિ પ્રસંગ અને ચિત્ત-સ્થિતિ ઉદાસીન,* અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મસંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતું નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણે કાળ પ્રપંચ વિશે રહેવું પડે છે; અને તેમાં તે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ • ઉદાસીનતાને અર્થ સમજવા જેવો છે. ઉદાસીનતા એટલે સમભાવ; વૈરાગ્ય; શાંતતા; મધ્યસ્થતા. શ્રીમદે સં. ૧૯૪૫માં લખ્યું છે: “સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા. અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ २०४ શ્રીમદ રાજચંદ્ર હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી; જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. “સર્વસંગ” શબ્દને લક્ષ્યાર્થ એ છે કે, અખંડપણે આત્મધ્યાન કે બેધ મુખ્યપણે ન રખાવી શકે એ સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે, અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એ અમારે નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારે આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હે, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે; પ્રાપ્ત કરવાને પૂર્ણ ગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.” આ સ્થિતિમાં પણ ઉપાધિને જગ વિશેષ હતે. શ્રીમદ્દ ચેત્ર સુદ છઠ, ૧૯૪ત્ના પત્રમાં જણાવે છેઃ “ઉપાધિને જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જગની વિશેષ ઈચ્છા થઈ આવે છે. તેમતેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૨૦૫ હેય તે કોઈને અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કેઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત ગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે.” આ રીતે તરફ ઉપાધિની વાલા પ્રજવલતી હોય તે પ્રસંગમાં સમાધિ–આસ્થિતિ જાળવી રાખવી અતિ દુષ્કર છે, છતાં એ માટેનો ઉપાય પણ શ્રીમદને જ્ઞાત હિતે. “પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષને એ ધુરંધર માર્ગ મને લાગે છે. ગમે તે મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી ગ્ય છે. મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણાં તે પ્રભુભક્તિ સમજો.” જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાચન વિશેષ કરીને રાખવું, મતમતાંતરને ત્યાગ કરે; અસત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટવાનો વિચાર વારંવાર કરો છે.” (જેઠ, ૧૯૪૮). અને किं बहुणा इह जह जह, रागदोसा लहुं विलिज्जति । तह तह पयठ्ठिअव्वं, असा आणा जिणिदाणम् ॥ (ઉપદેશ રહસ્ય-ચવિજયજી) કેટલુંક કહીએ? જેમજેમ આ રાગદ્વેષને નાશ વિશેષ કરી થાય છે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે.” (૧૯૪૮). એમ ધીમેધીમે શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ ભણું પ્રયાણ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીમદ્ રાજચંદ્ર કરવા લાગ્યા અને તેઓ આત્મવિશ્વાસપૂર્વક કહે છેઃ દઢ વિશ્વાસથી માનજે કે આ–ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હતા તે બીજા કેટલાક મનુષ્યને અપૂર્વ હિતને આપનાર થાત. પ્રવૃત્તિ છે તે તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હેત તે બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત” (૧૯૪૭). વળી શ્રીમદની એકાંતચર્યા વેળાએ* તેમ જ શ્રીમદના સમાગમમાં આવવા તતપર થતા ભક્તજને અને મુમુક્ષુજનેને પ્રવાહ જોઈને શ્રીમને થાય છે કે, લોકે શ્રેયાથી માર્ગે જવા ઉત્સુક છે ખરા. શ્રીમદ્દ એ બાબતમાં લખે છેઃ નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી. ત્યાર પછી જ્ઞાનદશા આવ્યે કેમે કરીને તે ઉપશમ જેવી થઈ પણ કઈ કઈ લેકે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળ માર્ગ પર લક્ષ આવેલે, અને આ બાજુ તે સેંકડે અથવા હજારે માણસે પ્રસંગમાં આવેલા જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા એક માણસે નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લેકે તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે ગ બાઝત નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને જોગ બને તે ઘણા * જુઓ પ્રકરણ ૧૨, ૧૩. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના २०७ જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કઈ કરે તે સારું. પણ દષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતું નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દષ્ટિ આવે છે. પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એકે જોખમવાળું પદ નથી. અને પિતાની તે કાર્યની યથાયેગ્યતા જ્યાં સુધી ન વતે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઈને એક વ્રત પચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છે અને અમે ગુરુ છીએ એ ઘણું કરીને પ્રકાર દર્શિત થયે નથી. કહેવાને હેતુ એ છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે. - “તેને ખરેખરે આગ્રહ નથી. માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વતે છે, તેથી ક્યારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે; અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તે હજારે માણસ મૂળમાર્ગને પામે અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રીમદ્ રાજચંદ્ર પણ વખતે આવી વૃત્તિ રહે. પણ આત્માને ઘણી વાર તાવી જેમાં તે સંભવ હવેની દશામાં છે જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે; કેમ કે યથાયેગ્યતા વિના દેહ છૂટી જાય તેવી દઢ કલ્પના હોય તે પણ માર્ગ ઉપદેશ નહિ એમ આત્મનિશ્ચય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનું વિચારી રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપ હોય તે મારી દશા યથાયોગ્ય છે. પણ જિનેક્ત ધર્મ સ્થાપ હોય તે હજુ તેટલી ગ્યતા નથી, પણ વિશેષ યેગ્યતા છે, એમ લાગે છે.” તેથી જ્યાં સુધી લોકોમાં બુદ્ધિભેદ ઉત્પન્ન થાય તેવી બાહ્ય ઉપાધિ પિતાને છે, ત્યાં સુધી લેકમાં ધર્મોપદેશક તરીકે બહાર ન પડવું એવા નિર્ણય ઉપર શ્રીમદ્દ આવે છે. કારણ કે તેમને એવી પ્રતીતિ થયેલી હોય છે કે, લોકોને અંદેશે પડે એવી જાતનો બાહ્ય-વ્યવહાર–ને ઉદય છે. તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જે ઉપદેશ કરે તે માગને વિરોધ કરવા જેવું છે.” પરંતુ ઊંડે ઊંડે શ્રીમમાં નિશ્ચલ શ્રદ્ધા પ્રસ્થાપિત થયેલી તો છે જ કેઃ યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિર્ધાર રે. ધન્ય રે દિવસ આ અહે!” પણ આ કાર્ય કેટલું વિકટ છે એનો પણ ખ્યાલ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૩૩ મું વિ. સં. ૧૯૫૬ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૦૯ શ્રીમને સંપૂર્ણતઃ છે. તેથી તેઓ પ્રાર્થનાભાવે લખે છેઃ - “હે નાથ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણ સમાવેશ પામે તેમ થાઓ, કાં તે તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. “અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે, કેમ કે અલ્પ અપ વાતમાં મતભેદ બહુ છે અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લેકે લાખે ગાઉ દૂર છે એટલું જ નહિ પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય તે પણ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વતે છે.” છેવટે ધીમે ધીમે કરતાં બાહો વ્યવહાર અને ઉપાધિઓને ભીડે સહજપણે થવા લાગે. વ્યાપાર કર્યાને દશ વર્ષ પૂરાં થયાં હતાં. તેમને લાગ્યું કે, હવે ધંધાને હેતુ પૂર્ણ થયેલ છે. માટે હવે સંસારને ત્યાગ કરી બધે સમય આવ્યેન્નતિકર સાધનામાં વ્યતીત કરે. એ માટે શ્રીમદે તૈયારી પણ કરવા માંડી. તે વખતે તેમની આસપાસ બહોળે કુટુંબ-પરિવાર વિસ્તરેલું હતું. તેમનાં માતા-પિતા હયાત હતાં; એક ભાઈ અને ચાર બહેને હતાધર્મપત્ની હતાં, બે પુત્ર અને બે પુત્રી હતાં. કુટુંબ પૈસેટકે સુખી હતું. બધે. શ્રીમની કીર્તિ પણ ઘણું ફેલાઈ હતી. આવી સુખમય સ્થિતિ હતી છતાં શ્રીમદ્દ વિરક્ત અવસ્થા ભણી જ પ્રયાણ કરતા હતા. જી - સા - ૧૪ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ શ્રીમદ્ રાજચંદ્ર અને સં. ૧૯૫૬માં શ્રીમદ્ સ્ત્રીપુત્રાદિ અને લક્ષ્મીને ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. આ વર્ષ દરમ્યાન શ્રીમદે સંપૂર્ણ સંન્યાસ લેવા માટેની સર્વ પ્રકારની બાંહ્ય તેમ જ આંતર તૈયારી પણ કરવા માંડી હતી. પરંતુ અચાનક તેમનું શરીર એ અરસામાં જ કથળવા લાગે છે. તે શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ કરવાના પિતાના નિર્ણયમાં એટલા જ નિશ્ચલ રહે છે. એ જ વર્ષમાં અમદાવાદ પાસેના નરેડા ગામમાં મુનિઓ હતા ત્યાં શ્રીમદ્દ પધાર્યા હતા. એ વેળાએ શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું: “હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ. કેઈના પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રણમાં રહેવા આત્મા ઈચ્છે છે.” શ્રી દેવકરણજીએ પૂછ્યું: “અનંત દયા જ્ઞાની પુરુષની છે, તે ક્યાં જશે?” શ્રીમદ્ કહેઃ “અંતે એ પણ મૂકવાની છે.” ત્યાર બાદ શ્રીમદ્ સં. ૧૫૭માં ફરીથી અમદાવાદ પધાર્યા હતા. તેઓ આગાખાનને બંગલે પિતાનાં માતુશ્રી તથા ધર્મપત્ની સહિત રહ્યા હતા. તે વખતે મુનિઓ પણ ચોમાસું પૂરું કરી અમદાવાદ આવ્યા હતા. શ્રીમદ્દ પાસે “જ્ઞાનાવ” અને “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા” નામના બે મેટા દિગંબરી ગ્રંથે હાથના લખેલા હતા. એ ગ્રંથે શ્રી લલ્લુજી મહારાજ અને શ્રી દેવકરણજીને માતુશ્રી દેવમાતા અને શ્રી ઝબકબાના હસ્તે વહરાવ્યા હતા. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૨૧૧ તે વેળાએ સાથેના બીજા મુનિઓએ વિહારમાં ગ્રંથા ઊંચકવામાં પ્રમાદવૃત્તિ સેવેલી અને વૃત્તિ સ'કાચેલી એ દેાષા પોતે જાણી લઈને તે દૂર કરે એવા ઉદ્દેશથી શ્રીમદ્દે કહ્યું: મુનિએ, આ જીવે સ્રીપુત્રાદિના ભાર વહ્યા છે. પણ સત્પુરુષોની કે ધર્માત્માની સેવાભક્તિ પ્રમાદ રહિત ઉઠાવી નથી.’ ( પછી શ્રીમદ્દે મુનિશ્રી લક્ષ્મીચ'દજીને કહ્યું : ‘તમારે શ્રી દેવકરણજી પાસેના ‘જ્ઞાનાવ’ગ્રંથ તે વાંચે ત્યાં સુધી વિહારમાં ઊંચકવા; તેમ જ શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા’ શ્રી લલ્લુજી વાંચે ત્યાં સુધી વિહારમાં શ્રી મેાહનલાલજીએ ઊંચકવા.’ વાતચીત દરમ્યાન શ્રી દેવકરણજીએ પૂછ્યું : ‘ આ શરીર આવું એકદમ કેમ કૃશ થઈ ગયું? ’ 6 શ્રીમદ્ કહેઃ અમે શરીરની સામે પડ્યા છીએ. ધરમપુરમાં રહી અપથ્યાહાર કરવાથી એમ દેખાય છે.’ શ્રીમદે માતુશ્રી દેવમાતાને ખાર વ્રત સંક્ષેપમાં લખી આપી વ્રત લેવા મુનિએ પાસે અંબાલાલભાઈ સાથે મેાકલ્યાં હતાં. સાથે શ્રી ઝબકમા પણ હતાં. ' શ્રી જ્ઞાના વ’માંથી બ્રહ્મચય ને અધિકાર સંભળાવવા પણ શ્રીમદે સૂચના કરેલી તે પ્રમાણે શ્રી દેવકરણજીએ માતુશ્રી તેમ જ ઝખકખાને વાંચી સભળાવ્યેા. ત્યાર બાદ શ્રી દેવકરણજીએ માતુશ્રી દેવમાતાને કહ્યું: ‘માતુશ્રી, હવે આપ આજ્ઞા આપેા, જેથી કૃપાળુદેવ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ર૧.૨ શ્રીમદ્ રાજચંદ્ર (શ્રીમ) સર્વ વિરતિ ગ્રહણ કરે અને ઘણું જીવન ઉદ્ધાર કરે.' માતુશ્રી દેવમાતા બેલ્યાં: “મને બહુ મેહ છે; તેમના ઉપરને મેહ મને છૂટતું નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ ગ્રહણ કરવા તેમને રજા દઈશ.” તે જ દિવસે શ્રીમદ્ મુનિએ પાસે ભાવસારની વાડીએ ગયા હતા. ત્યાં શ્રી મોહનલાલજીએ પ્રશ્ન કર્યો ઃ “મરણ સમયે આત્મપ્રદેશે કયા અંગમાંથી નીકળતા હશે?” શ્રીમદે દષ્ટાંત આપી ઉત્તર આપેઃ નીકમાં પાણી ચાલ્યું જતું હોય અને નીક જ્યાંથી ફાટે, ત્યાંથી પાણી ચાલ્યું જાય. અમે મરણનું સ્વરૂપ તપાસી વાળ્યું છે કે, આ સ્થિતિને જગતના છ મરણ કહે છે.” | મુનિએ ભાવસારની વાડીથી વિહાર કરી સરસપુર ઉપાશ્રયમાં ગયા હતા. રાત્રે બાર વાગ્યા પછી અંબાલાલભાઈને મુનિઓ પાસે જવાની આજ્ઞા થવાથી ત્યાં તે એકલા ગયા અને મુનિઓને કહેઃ “આજે મારા પર પરમ ગુરુએ અપૂર્વ કૃપા કરી છે. મારે જે પ્રમાદ હતું, તે આજે નષ્ટ કર્યો છે; જાગૃતિ આપી, મૂળમાર્ગ કે જોઈએ તે સંબંધે વ્યવહાર અને પરમાર્થનું પિષણ થાય તેવા સદ્વ્યવહારનું સ્વરૂપ પણ કહ્યું.” એમ સવાર સુધી વાત કરીને અંબાલાલભાઈ પાછા શ્રીમદ્ પાસે ગયા હતા. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૧૩ અહીં એક પ્રસંગનું સ્મરણ કરવું જરૂરી છે. ઈડરના સમાગમમાં એક વખતે આમ્રવૃક્ષ નીચે શ્રીમદે મુનિઓને કહ્યું હતું : “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણામાંથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિના કારણે લબ્ધિ પ્રગટાવે તેવી હતી, તે એવી કે ત્રણ ચાર કલાક બેધ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી લાવવા કહીએ તે તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. હાલ પ્રમાદ અને લેભાદિનાં કારણથી વૃત્તિ શિથિલ થઈ છે, અને તે દેષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાંથી જાણતા હતા. એ સાંભળીને શ્રી લલ્લુજીના મનમાં ખેત ઉત્પન્ન થયે. તેમણે શ્રીમદને પૂછયું: “શું તે એમ ને એમ જ રહેશે?” ત્યારે શ્રીમદે કહ્યું: મુનિ, ખેદ કરશે મા. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કોઈ એક જાળા આગળ અટકી જાય, પણ ફરી પૂરપ્રવાહના વહનમાં જાળાથી જુદું પડી છેક મહાસમુદ્રમાં જઈ મળે. તે પ્રમાણે તેને પ્રમાદ અમારા બેધથી દૂર થશે અને પરમપદને પામશે.” અમદાવાદમાં એક દિવસે શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું : અમે સ્ત્રી અને લક્ષમી બંને ત્યાગ્યાં છે; અને સર્વ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચદ્ર સંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.' એ સાંભળીને શ્રી દેવકરણજી હર્ષ પામતા ખેલી ઊડ્યા અમારા પૂર્વ પુણ્યના ઉદય થયા કે અમને આપની નિર'તર સેવા સમાગમ મળશે.’ ૨૧૪ ખીજે દિવસે વઢવાણ જતાં પહેલાં આગાખાનને ખંગલે શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને ખેાલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં જણાવ્યુ’: ‘અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહિ.’ અમદાવાદથી શ્રીમદનું વઢવાણુ જવાનું થયું, ત્યાં ખભાતના ભાઈ લલ્લુભાઈ તથા નગીનભાઈ શ્રીમનાં દર્શને ગયેલા. ત્યાંથી પાછા ખંભાત જતી વખતે શ્રીમદ્દે તેઓને કહ્યું હતું : ફ્રી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં ને શ્રી મહાવીરદેવમાં કઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણના ફેર છે.' વઢવાણુ શ્રીમદ્ રહ્યા તે દરમ્યાન ‘પરમશ્રુત પ્રભાવક મંડળ'ની ચેાજના શ્રીમદે શરૂ કરી હતી. સ’. ૧૯૫૬ના ભાદરવામાં એક પત્રમાં એને ઉલ્લેખ કરતાં શ્રીમદ્ જણાવે છે: ‘પરમ સદ્ભુતના પ્રચારરૂપ એક ચેાજના ધારી છે. તે પ્રચાર થઈ પરમા મા પ્રકાશ પામે તેમ થશે. “પ્રજ્ઞાવમેધ ” ભાગ “માક્ષમાળા”ના ૧૦૮ મણુકા અત્રે લખાવશું.’ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૧૫ એક સારી રકમની ટીપ કરી તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથ પ્રસિદ્ધ કરાવી તત્ત્વવિચારણા માટે જનસમૂહને અનુકૂળતા મળે તેવા હેતુથી તે સંસ્થા સ્થપાઈ હતી. લક્ષમીને ત્યાગ કર્યા પછી શ્રીમદ્ બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પણ પિતાની પાસે રાખતા નહિ. “પરમશ્રુત પ્રભાવક મંડળને અંગે નાણાંની વાતમાં ભળવું પડે છે તે પણ અતિચાર રૂપે લેખતા. પરંતુ આ અરસામાં શ્રીમની તબિયત ધીરેધીરે વધારે ને વધારે બગડતી જ ચાલી. હવાફેર માટે તેમને દરિયા કિનારે મુંબઈ, માટુંગા, શિવ અને વલસાડ પાસે તીથલ વગેરે સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી પછી વઢવાણ કેમ્પમાં લીંમડીના ઉતારામાં થોડે વખત રહેવાનું બન્યું હતું. અહીં વઢવાણમાં શ્રીમદે બે ફોટા પદ્માસન અને કાઉસગ્ગ મુદ્રાના ભાઈ સુખલાલની માગણીથી પડાવ્યા હતા. પછીથી રાજકેટ આણવામાં આવ્યા. અહીં ઘણુંખરા મુમુક્ષુઓ આવતા, પણ શરીર ઘણું અશક્ત થઈ ગયેલું હેવાને કારણે દાક્તરેએ શ્રીમદને વાતચીત પણ વિશેષ ન કરાવવાની ખાસ તકેદારી રાખી હતી. પત્ર લખાવવા પડે તે એક બે લીટીના જ તેઓ લખાવતા. રાજકોટમાં લખેલા છેલ્લા પત્રો અહીં આપ્યા છેઃ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૫૭, ફાગણ વદ ૧૩, સેમ ૩૪ શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત કમ શરૂ થયે. જ્ઞાનીઓને સનાતન સમાગ જયવંત વર્તો. ૨ સં. ૧૯૫૭, ચિત્ર સુદ ૨, શુક્ર ૩૪ અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમ: વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશેક શે? 8 શાંતિઃ. શ્રીમદના નાના ભાઈશ્રી મનસુખભાઈ શ્રી રેવાશંકરભાઈ, ડે. પ્રાણજીવનદાસભાઈ, લીમડીવાળા ભાઈ મનસુખભાઈ વગેરે શ્રીમની સારવારમાં હતા. પરંતુ એ સાની પ્રેમ અને કાળજીભરી સારસંભાળ અને શુશ્રુષા પણ ગમનભુખ આત્માને રેકી શકી નહિ. - શ્રી મનસુખભાઈ રવજીભાઈએ શ્રીમદની અંતિમ અવસ્થાનું વર્ણન એક પત્રમાં નીચે મુજબ આપ્યું છેઃ મનદુઃખ – હું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો! તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઈને સમજી શક્યો નહિ. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને એકવાર ચેતવણી આપી હતી. “અજ્ઞાન, અંધ અને મૂખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતે. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકર For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ જીવનન્સાધના ૨૧૭ ભાઈ નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું, “તમે નિશ્ચિત રહેજે, આ આત્મા શાશ્વત છે, તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશે. જે રત્નમય જ્ઞાનવાણું આ દેહ દ્વારા કહી શકાવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે.” આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહિ. અમે તે એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે.” રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે, “નિશ્ચિત રહેજોભાઈનું સમાધિ મૃત્યુ છે.” ઉપાયે કરતાં શરદી ઓછી થઈ ગઈ? પણાઆઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં.” પણાનવે કહ્યું, “મનસુખ, દુઃખ ન પામતે; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડાસાત વાગ્યે જે બિછાનામાં પડ્યા હતા, તેમાંથી એક કેચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. “મને લાગ્યું કે, અશક્તિ ઘણું જણાય છે માટે ફેરફાર ન કર. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કેચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા લેશ માત્ર આત્મા For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીમદ્ રાજચંદ્ર છૂટો થવાનાં ચિ ન જણાયાં. જેમજેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાંઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મેઢે પાણી કે આંખે પાણી કે પરસેવે કંઈ પણ પિણ આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તે પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહિ જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે એ રીતે કરેલ. “આવા સમાધિસ્થભાવે તે પવિત્ર આત્મા અને દેહને સંબંધ છૂટ્યો...” આમ સંવત ૧૫૭ના ચિત્ર વદ પાંચમ ને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્રજી આ ક્ષેત્ર અને નાશવંત દેહને ત્યાગ કરીને ઉત્તમ ગતિ પામ્યા પરમપદ પામ્યા. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ | એ પરમપદપ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજ વગર ને હાલ મનેરથરૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ-આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે.” શ્રીમની અંતિમ વેળાએ નવલચંદભાઈ પણ હાજર હતા. તેમણે અંબાલાલભાઈને પત્ર દ્વારા લખ્યું હતું: - “નિર્વાણ સમયની મૂર્તિ અનુપમ, ચિતન્યવ્યાપી, For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૨૧૯ શાંત, મનહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શેભતી હતી એમ આપણને ગુણાનુરાગીને તે લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્દભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતું નથી.” શ્રી મનસુખભાઈ આગળ આપણે જોઈ ગયા એ પત્રમાં જ જણાવે છે? પિતે તદ્દન વીતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી, એટલે કઈ પણ પ્રકારે તેઓશ્રીએ પિતાની માની પ્રવૃત્તિ કરેલી નહિ, ઉદાસીનપણું જ એગ્ય ધાયું હતું. હવે આપણે કેનું અવલંબન રહ્યું – માત્ર તેઓશ્રીનાં વચનામૃતનું અને તેમનાં સદવર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.' શ્રી અંબાલાલભાઈ પિતાનું હદય નીચેના પત્રમાં ઠાલવે છેઃ વિશાળ અરણ્યને વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હેય, તે વૃક્ષમાં નિઃશંકતાથી શાંતપણે કમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજવલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય! અહાહા! તે વખતના દુઃખનું મેટા કવીશ્વર પણ વર્ણન કરવાને અસમર્થ છે; તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ २२० શ્રીમદ્ રાજચંદ્ર વિશે આ પામર જીવને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા? - “હે ભારત ભૂમિ! શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુને ભાર તારાથી વહન ન થયે? જે તેમ જ હેય તે આ પામરને જ ભાર તારે હળવે કર હત; કે નાહક તે તારી પૃથ્વી ઉપર બોજા રૂપ કરી નાખે. “હે મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી! છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખે મનુષ્યને તે ભાગ લીધે, તે પણ તું તૃપ્ત થયે નહિ; અને તેથી પણ તારી તૃપ્તિ નહેતી થઈ તે આ દેહને જ પ્રથમ ભક્ષ તારે કરવું હતું કે આવા પરમ શાંત પ્રભુને તે જન્માન્તરનો વિગ કરાવ્યા! તારી નિર્દયતા અને કઠેરતા મારા પ્રત્યે વાપરવી હતી! શું તું હસમુખ થઈ મારા સામું જુએ છે! “હે શાસનદેવી! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું ! તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેને વિચાર જ ન કર્યો. - “હે પ્રભુ! તમારા વિના અમે તેની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજે દયાળુ થાય જ કેણુ? હે પ્રભુ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કમળ વાણું, ચિત્તહરણ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૨૧ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બાધબીજનું અપૂર્વ પણું, સમ્યક જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્રશ્ચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બેધ, સત્સંગની અપૂર્વતા. એ આદિ ઉત્તમત્તમ ગુણાનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવે આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તે આ કલમમાં અલ્પ પણ સમતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણગે આપનાં પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું ગબળ, આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપેલું બાધબીજ મારું રક્ષણ કરે, એ જ સદેવ ઈચ્છું છું. આપે સદેવને માટે વિયેગની આ સ્મરણમાળા આપી તે હવે વિસ્મૃત નહિ કરું. - “ખેદ, ખેદ અને ખેદ એ વિના બીજું કંઈ સૂઝતું નથી! રાત્રિદિવસ રડી રડીને કાઢું છું. કાંઈ સૂઝ પડતી નથી !' આ જ સ્થિતિ શ્રીમના સૌ ભક્તજને તથા મુમુક્ષુજનની થઈ હતી. ધર્મનું મહાન અવલંબન અને પિષણ આપનાર કલ્પવૃક્ષ સમાન શ્રીમદ્ સદ્ગુરુને વિગ દરેકને અસહ્ય થયા વિના ન જ રહે. - શ્રીમનાં ધર્મપત્ની ઝબકબા પિતાને કાળ એકાંતમાં, શ્રીમદે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં. બહુ જ થોડા કાળમાં તેમને પણ દેહ છૂટી ગયે હતે. શ્રીમનાં માતુશ્રી દેવમાતાનું હૈયું બહુ કમળ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ २२२ શ્રીમદ્ રાજચંદ્ર હતું. કેઈ શ્રીમદની વાત કાઢે તે તેમની આંખો આસુંથી છલકાઈ જતી. આમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી સૌનાં અંતઃકરણમાં વ્યાપી ગયા હતા. એવા મહાન સદ્દગુરુને દેહવિલય થતાં સૌનાં હૃદય આકુળવ્યાકુળ થયા વિના રહે જ શાનાં? પરંતુ ત્યાં તે શ્રીમદે વીસ વર્ષની વયે એક પત્રમાં જે લખ્યું હતું તે આપણને હૈયાધારણરૂપ થઈ પડે છે અને શ્રીમદને પ્રેરક સંદેશ આપી જાય છેઃ આત્મભાવમાં સઘળું રાખજે. ધર્મધ્યાનમાં ઉપગ રાખજે. જગતના કેઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રને કંઈ હર્ષશેક કરવા યોગ્ય જ નથી. પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણે સર્વસમંત ધર્મ છે; અને એ જ ઈછામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે. “ગચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશે નહિ.” અને આપણે આત્મા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પવિત્ર ચરણકમળ ભક્તિભાવપૂર્વક પ્રણામ કરતે પ્રાથી ઊઠે છેઃ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીમનાં સ્મારકો શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ: સંવત ૧૫૬ના પર્યુષણ પર્વ ઉપર શ્રીમદની વઢવાણ કેમ્પમાં સ્થિતિ હતી. તે વખતે તેઓશ્રીની શરીર પ્રકૃતિ અસ્વસ્થ હોવાથી ઘણા ગુણાનુરાગીઓને સમૂહ ત્યાં મળ્યો હતે. આ પ્રસંગે શ્રીમની એવી ઈચ્છા થઈ કે ચિરકાળ ટકી શકે એવું કાંઈક જ્ઞાનપ્રચારનું કાર્ય થાય તે સારું. એ ઈચ્છા ભેગા મળેલા ગુણાનુરાગી ભાઈઓએ ઉપાડી લીધી અને તે જ વખતે એક ફાળે ઊભે કર્યો. થોડાક જ વખતમાં લગભગ રૂ. ૯,૦૦૦ ભરાઈ ગયા. આ ફાળાની યોગ્ય વ્યવસ્થા કરવા તે નાણાં શ્રીમને બધાએ મળી અર્પણ કર્યા. શ્રીમદે તેની એક ટીપ તૈયાર કરાવી. તે ટીપ મુંબઈ શા. રેવાશંકર જગજીવનના નામથી ચાલતી પેઢી ઉપર મેકલી આપી. આ રીતે આ મંડળની સ્થાપના થઈ. શ્રીમની ઈચ્છા અનુસાર એનું નામ “પરમશ્રુત પ્રભાવક મંડળ પાડવામાં આવ્યું. પરમશ્રુત પ્રભાવક મંડળ એટલે For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીમદ રાજચંદ્ર ઉત્કૃષ્ટ જ્ઞાનને ઉત્કર્ષ કરનાર મંડળ–લેકસમૂહમાં ઉત્કૃષ્ટ જ્ઞાનને ફેલાવે કરનાર મંડળ. “પરમ શ્રુત પ્રભાવક મંડળ”ની યોજના નિશ્ચિત સ્વરૂપ પકડે એ પહેલાં જ શ્રીમદ્દ દેહવિલય થયે. ત્યાર પછી જૈન ભંડારનાં મૂળ પુસ્તક મેળવીને ભાષાંતર કરવાનું કામ બની શકે તેમ નહિ હેવાથી, શ્રી વીતરાગશ્રતના સિદ્ધાંત પૈકી ન્યાય અને તત્વ વિષયક ગ્રંથની પ્રસિદ્ધિ હિંદી અનુવાદરૂપે દ્વિમાસિક દ્વારા શરૂ થઈ. પાછળથી દ્વિમાસિકને બદલે અમુક વખતને અંતરે આખા ગ્રંથે પ્રગટ કરવાનું શરૂ થયું. આ પ્રમાણે બહાર પડતાં પુસ્તકને શ્રીમદ્દના સ્મારકરૂપે શ્રી રાજચંદ્ર જૈન શાસ્ત્રમાળા” એવું નામ આપવામાં આવ્યું. સ્વ. રેવાશંકરભાઈ જગજીવનદાસના મંત્રીપણું નીચે આ સંસ્થાએ અનેક ઉત્તમ ગ્રંથે દ્વારા જનસમાજમાં અલભ્ય એવાં પુસ્તકના અભ્યાસની વૃદ્ધિ કરી છે. શ્રીમની હયાતીમાં તેઓશ્રીને જુદે જુદે પ્રસંગે મુમુક્ષુ ભાઈઓ તથા મુનિશ્રીઓ વગેરે તરફથી ભિન્નભિન્ન વિષયે અંગે પૂછેલા પ્રશ્નોના જવાબના પત્રને સંગ્રહ ખંભાત અને અમદાવાદના મુમુક્ષુભાઈઓએ કરેલ તથા શ્રીમની રચેલી ભાવનાબેધ, ક્ષમાળા, આત્મસિદ્ધિ ઈત્યાદિ કૃતિઓ વગેરે સામગ્રીને એકત્રિત કરી તેમ જ સંશોધિત કરાવી “શ્રીમદ્ રાજચંદ્ર” નામને એક બૃહદગ્રંથ આ મંડળે છપાવી પ્રસિદ્ધ કર્યો છે એ પણ શ્રીમનું એક અદ્દભુત સ્મારક જ છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૨૨૫ “શ્રી સુબોધ પાઠશાળા : શ્રી અંબાલાલભાઈ મુમુક્ષુજનોને ઉપયોગી થાય એવાં પુસ્તકે શ્રીમની સૂચના અનુસાર મંગાવી રાખી, શ્રીમદ્દ સૂચવે તે પ્રમાણે જે જેને ગ્યા હોય તેને તે મોકલી આપતા. ખરીદવાની ઈચ્છા હોય તે કિંમત આપી રાખી લેતા, નહિ તે અભ્યાસ કરી પાછું મોકલતા. આ પ્રમાણે જ્ઞાનની પરબરૂપ “શ્રી સુબોધ પાઠશાળાની સ્થાપના થઈ. ત્યાં ખંભાત અને તેની આજુબાજુના મુમુક્ષુઓ આવીને સગ્રંથોને અભ્યાસ કરતા, ભક્તિ કરતા તથા સત્સંગને લાભ મેળવતા. હાલ પણ એ સંસ્થા પુસ્તકાલય અને ભક્તિસ્થાન તરીકે સત્સંગના ધામરૂપ બની ગઈ છે. શ્રી નિજાભ્યાસ મંડપ : શ્રીમદ્દ ખંભાત પાસે વડવામાં નિવૃત્તિ નિમિત્તે ઘણા વખત આવી રહેલા તે તીર્થસ્થળના સ્મરણાર્થે તથા સત્સંગ અર્થે એ એકાંત ઉત્તમ સ્થળ હોવાથી એક સુંદર મકાન અને દેરાસરની અનુકૂળતા સહિત “શ્રી નિજાભ્યાસ મંડપ” નામ આપી શ્રી પોપટલાલભાઈ મહેકમચંદ તથા તેમના પરિચિત શ્રીમદ્દના પ્રશંસકોએ એક સંસ્થા સ્થાપેલી છે, તે પણ સત્સંગનું રમણીય સ્થાન છે. શ્રીમદે સ્વમુખે એમ કહેલું કે સામે ટેકરે શ્રી ચંદ્રપ્રભ પ્રભુની સ્થાપના થશે. ખંભાત સ્ટેશનથી એક માઈલ દૂર આ આશ્રમ આવેલ છે. વડની પાસે વાવ આવેલી હેવાથી “વડવા” કહેવાય છે. જી - સા - ૧૫ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સનાતન જૈન ધમ-શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ: શ્રી લઘુરાજ સ્વામી મુનિચર્યાનુસારે અનેક સ્થળોએ ક્યાંક સ્થિર રહ્યા વિના વિચર્યા કરતા. ધીમે ધીમે વૃદ્ધાવસ્થા અને વ્યાધિને કારણે પગની શક્તિ ઘટી જતાં, અગાસ પાસેના સંદેશર ગામમાં ઘણું ભક્તજનેને સમૂહ ભક્તિ નિમિત્તે એકત્ર થયેલ, તેઓના આગ્રહથી શ્રી લઘુરાજ સ્વામીએ કેઈ સ્થળ શ્રીમદના સ્મારક તરીકે અને ભક્તિધામ તરીકે પસંદ થાય અને મકાન બને તો ઘણે વખત રહેવાનું સ્વીકાર્યું. એ રીતે સં. ૧૯૭૬ના કારતક સુદ પુનમે સંદેશર મુકામે આ આશ્રમને સંકલ્પ કરવામાં આવ્યું. સંદેશરના સ્વ. જીજીભાઈ નામના ઉદાર સગૃહથે જમીન આપી અને અન્ય ગૃહએ એક સારી રકમની ટીપ કરી. આમ અગાસ સ્ટેશનની બાજુમાં “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના થઈ. આ આશ્રમમાં મનહર દેરાસર છે, જેમાં નીચે શ્વેતાંબર અને ઉપર દિગંબર પ્રતિમાઓ તથા ભેંયરામાં શ્રીમદ્ રાજચંદ્રની આરસની પ્રતિમા બિરાજે છે. આ પ્રતિમાની એક બાજુ પ્રણવ ૩૪ કારની સ્થાપના છે તથા બીજી બાજુ શ્રીમદ્જીની પાદુકાજીની સ્થાપના છે. આશ્રમના મુખ્ય પ્રવેશદ્વારની ઉપર “ક્ષમા એ જ મેલને ભવ્ય દરવાજે છે” એ વાક્ય મેટા અક્ષરે અંકિત કરેલું છે. શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-ભવન : શ્રીમદ્ રાજચંદ્રને જન્મ વવાણિયામાં થયેલ હતું. એ સ્થાન પણ પવિત્ર For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ જીવન સાધના ગણાય. એટલે શ્રી રવજીભાઈ પંચાણુભાઈની મૂળ જગ્યા તથા તેની આસપાસની જગ્યામાં ‘શ્રીમદ્ રાજચદ્ર જન્મ-ભવન' નામનું ભવ્ય મકાન અંધાવ્યુ છે. એ જન્મ-ભવનમાં જિનાલય, ગુરુમદિર, વ્યાખ્યાનગૃહ તથા ધર્મશાળાના સમાવેશ થાય છે. : 6 શ્રીમદ્ રાજચત્ર જ્ઞાન-પ્રકાશ મદિર': વવાણિયામાં શ્રીમદ્ રાજચંદ્રને સાત વર્ષની વયે જે ખાવળના ઝાડ ઉપર જાતિસ્મરણ જ્ઞાન થયેલુ, તે જગ્યામાં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન-પ્રકાશ મદિર'ની સ્થાપના કરવામાં આવી છે, તેમાં સ. ૨૦૦૮ના કારતક સુદ પૂર્ણિમાને રાજ પાદુકાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ' શ્રીમદ્ રાજચંદ્ર વિહાર ભવન: શ્રીમદ્ રાજચંદ્ર એકાંત સાધનાથે ઇડરના પહાડોમાં વારવાર વિચરેલા, ત્યાં ઘંટિયા પહાડ પર એક માટી શિલાને સિદ્ધશિલા’ શ્રીમદે જણાવી હતી. એ સ્થાને આજે સુંદર મંદિર, અભ્યાસ મ`ડપ અને ધર્મશાળા ખાંધવામાં આવી છે. આત્મસાધનાર્થે એકાંત અને શાંત સ્થાન બન્યું છે. ' શ્રી ઉત્તરસ’ડા-વનક્ષેત્ર': સ. ૧૯૫૪માં ખુલ્લાં ખેતરામાં એક મકાનમાં શ્રીમદ્ એકાંતચર્યા માટે રહ્યા હતા. તે મકાનને પુનઃ મંદિર રૂપે આંધી ધર્મશાળા સાથે એક સુંદર સ્થાન બાંધ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિર : શ્રીમદ્ રાજચંદ્રના અંતિમ અગ્નિસ સ્કાર રાજકેટમાં નદી કિનારે થયા હતા. તે સ્થાને એક સમાધિ મંદિર આંધવામાં २२७ For Personal & Private Use Only 6 Page #256 -------------------------------------------------------------------------- ________________ २२८ શ્રીમદ્ રાજચંદ્ર આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર: “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર” નામની સાહિત્ય પ્રકાશન માટેની સંસ્થાને સમાવેશ અમદાવાદ મુકામે ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત પુરાતત્વ મંદિરમાં કરવામાં આવ્યું હતું. પરંતુ પુરાતત્ત્વ મંદિર બંધ થતાં હવે “શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન ભંડાર” ગૂજરાત વિદ્યાપીઠ ચલાવે છે. શ્રી ગૂજરાત વિદ્યાપીઠ તરફથી “શ્રી રાજચંદ્ર જયંતી માળા” પ્રસિદ્ધ થાય છે. એમાં આજ સુધી તત્ત્વજ્ઞાનને લગતાં છએક પુસ્તક પ્રસિદ્ધ થયાં છે. એમાં શ્રીમદ્ રાજચંદ્રકૃત “આત્મસિદ્ધિશાસ્ત્ર” અને “શ્રીમદ્ રાજચંદ્રની દષ્ટાંતકથાઓ” આદિને સમાવેશ થાય છે. શ્રીમદ્દ પ્રત્યે ભક્તિવંત ભાઈઓએ પિતાપિતાનાં ગામમાં સત્સંગ ભક્તિના નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર મંદિરની સ્થાપના કરી છે. એ રીતે કાવિઠા, નાર, ભાદરણ, સુણાવ, સીમરડા, ધામણ, સડેદરા, આહાર, ઈદેર, અમદાવાદ, વઢવાણ, બેરસદ, કલોલ, સુણાવ, વસે, નરોડા, વવાણિયા, બેંગ્લોર, વડાલી, હમ્પી અને દેવલાલી વગેરે સ્થળેએ “શ્રીમદ્ રાજચંદ્ર મંદિરની સ્થાપના કરવામાં આવી છે. શ્રીમદ્ રાજચંદ્રના આત્માનુભવી સાહિત્ય ને સાધનાથી આકર્ષાતા ભક્તોને સમુદાય વધતું જાય છે તેમ તેમ ઉપાસના-સાધનાનાં સ્થાને મંદિરે સ્મારકરૂપે વધતાં જાય છે. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૨૨૯ આ બધાં સ્મારક કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીનું સૌથી શ્રેષ્ઠ સ્મારક તે શ્રીમદના જીવનસંદેશને ઝીલીને યથાશક્તિ પ્રયત્ન કરી આત્માર્થ સાધવા મથતાં સૌ શ્રીમદુ-ભક્ત મુમુક્ષુજને જ છે. એવાં મુમુક્ષુજને શ્રીમની સત્શિક્ષાને આત્મસાત્ કરી પવિત્ર તીર્થધામ સમાં બની શકે છે અને તેઓનાં અંતઃકરણરૂપી મંદિરમાં કૃપાળુદેવને સદા વાસ છે. છેવટે કૃપાળુદેવનાં પવિત્ર ચરણકમળમાં મસ્તક નમાવી પ્રાથુ છું: શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન.” આત્મસિદ્ધિશાસ્ત્ર ગા. ૨૫ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધનામાં ‘શ્રીમદ્ રાજચંદ્ર' બૃહદ ગ્રંથમાંથી લીધેલા લખાણના પત્રાંક શ્રીમદ્ રાજચંદ્ર બૃહદ ગ્રંથ સ. ૨૦૦૭ની આવૃત્તિના પત્રાંક પાન ૫ ૬ ७ ७ ૯ ૧૨ ૧૩ ૧૩ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૬ જીવન-સાધના લીટી ૧૦ થી ૧૮ આખું પાન ૧ થી ૧૩ ૧૯ થી ૨૪ ૧ થી ४ ૬ થી ૧૫ ૨૧ થી ૨૪ પરિશિષ્ટ-૧ પત્ર—સંદર્ભ ૧ થી ४ ૭ થી ૧૦ ૫ થી ૯ ૨૩ થી ૨૪ ૧ થી ૧૦ ૧૬ થી ૨૪ આખું પાન ૮૯ ૮૯ ૮૯ ૧૭-મેાક્ષમાળા પા. પછ ,, ૮૯ ૯૬૦ હાથનેાંધ-૧ (૩૨) ,, ७७ ૪૨૪ ૮૯ ૮૯ ૧૨૮ ૧૨૮ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાધના ૨૩૧ પાન પત્રક ૧૭ લીટી ૧ થી ૧૪ ૭ થી ૧૦ ૧૨૮ ૧.૮ ૮૯ ૧૯ ૮ ૧૨૬ ૧૨૬ ૧ થી ૨ ૨૨ ૧ થી ૪ ૨૩ થી ૨૪ ૧ થી ૩ ૨૨ થી ૨૪ ૧ થી ૧૫ ૧૦ થી ૧૩ ૯ થી ૧૬ ૮૯ ૮૯ ૧ / ४४ ૧૮ ૭૧૮-આત્મસિદ્ધિ ગા. ૧૧૭ ૨૧(૭૬); ૨૧(૮૦); ૨૧ (૧૨) (૧૧); ૬ (૧૨) ૧૭ મે. મા. પાઠ ૮૪ ૪૦ ૧૭ મે. મા. પાઠ ૯૯ ४८ ૪ ૫ o ૫૦ Vo ૪ થી ૯ ૧૩ થી ૧૯ ૬ થી ૧૮ ૭ થી ૧૬ ૨૨ થી ૨૩ ૨૪ ૧ થી ૫ ૬ થી ૭ [૮ થી ૧૪ ૧૫ થી ૧૬ ૧૭ થી ૧૮ ૧૯ થી ૨૦ ૨૧ થી ૨૪ ૨૧ (૧૨) ૧૦૮ ૫૧ ૧૧૨ ૧૦૮ ૨૧ (૨૬); ૨૧(૩૪) For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રીમદ્ રાજચંદ્ર પાન પત્રાંક લીટી ૧ થી ૫ ૧૬ થી ૨૨ પ3 ૧ થી ૧૫ ૧૯(૧૦ -૮૩ -૮૪ -૨૦૧ -૩૧૫ -૬૭૮ -૯૦ -૨૪૫ -૪૦૧ -૪૦૯ -૫૪૪ -૫૪૩) ૧૯(૫૪૫ -૫૫૯ -૧૬૦ -૭૫ -૧૯૦ -૩૯૫ -૪ર૩ -૪ર૪ -૪૩૬ -૪૫૮ -૪૫૯ -૫૦૫ -પ૦૬ -૬૩૮ -૨૮૭ -૩૧૮ -૨૯૭ -૨૯૮ -૭૦ -૭૨ -૭૩ -૬૪ -૧૩૯ -૨૩૫) ૫૩ ૧૦૧ ૫૪ ૧૯(૫૪૯-૦૬-૧૩૭-૧૭૩) ૧૭ મે. મા. પાઠ-૬૪ ૫૪ ૫૫ ૫૬ ૫૬ ૨૪ થી ૨૫ ૧ થી ૪ ૧૭ થી ૨૪ આખું પાન ૧ થી ૩ ૪ થી ૨૪ ૧૫ થી ૧૭ ૧ થી ૨ [૮ થી ૨૧ ૧૧ થી ૨૪ ૧ થી ૧૬ ૧૮ થી ૨૪ ૩ થી ૨૨ ૧૭ મો. મા. પાઠ-૬૫ ૧૦૩ ૧૦૩ ૫૯ ૩૦ ७८ 9Z ૧૧૩ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૩૩ પત્રાંક ૧૧૩ ૬૪ ૬૫ ૨ ६७ ૯૬૦ હાથ નોંધ- ૧(૩ર) ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૫ર ૧૫. ७० ७० ૭૧ (93. ૩ર. લીટી ૧ થી ૧૬ ૨૨ થી ૨૪ આખું પાન ૧ થી ૧૫ ૫ થી ૮ ૭ થી ૧૭ ૧ થી ૧૯ ૧ થી ૩ ૬ થી ૭ ૧ થી ૨ ૬ થી ૧૮ ૨૦ થી ૨૪ ૧ થી ૫ ૮ થી ૧૩ ૧૭ થી ૨૨ આખું પાન ૧ થી ૨ ૪ થી ૬ ૯ થી ૧૧ ૧૬ થી ૨૩ આખાં પાન ૧ થી ૪ ૭ થી ૧૮ ૮ થી ૧૫ ૨૦ થી ૨૩ ૧૧ થી ૧૫ ૯૧ ૯૧ ૧૫૭ (૧૧) ૧૮૭ ૧૮૭ ૭૪ १८७ ७४ ૧૮૯ ७४ ૨૦૧ ७४ ૭૫/૭૬ ૭૭ ૨૫૫ ૨૫૫ ૨૫૫ ૨૫૮ ૯૬૦ હાથ નોંધ- ૧(૩૨) ७30 ૭૭ ૭૮ ७८ ૩૧૩ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીમદ્ રાજચંદ્ર પાન પત્રાંક ૩૨૪ ૭૯ 20 ૩૨૪ લીટી ૧૭ ૧ થી ૮ ૨૧ થી ૨૪ ૧ થી ૧૯ ૨૧ થી ૨૪ ૧ થી ૮ ૧૦ થી ૨૧ ૮ થી ૯ ૨૦ થી ૨૨ આખું પાન ૧ થી ૧૪ ૫ થી ૧૨ ૪ થી ૧૦ ૧૫ થી ૧૭ ૩૨૯ ૩૨૯ ૩૯૮ ૩૯૮ ૪૧૫ ૮૩ ૮૪ _.૯ ૮૪ ૧૫૭ (૧૩) 21 ૭૩૮ ૭ ४०० ૯૯ ૪૬૫ ૪૬૫ ૩૭૩ ૧૧૮ ૧૧૯ ૮૬૬ ૧૨૩ ૧૨૪ ૧૨૪ ૧૨૫ ૧૬ થી ૧૯ થી ૫ ૨૧ થી ૨૪ ૧૧ થી ૧૩ ૧૬ થી ૨૪ ૧ થી ૧૨ ૧૩ થી ૨૨ ૧ થી ૩ ૨૩ થી ૨૪ ૧૧૬ ૧૧૭ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૩ર ૧૩૩ ૧૨૫ ૧૨૬ ૧૨૮ ૧૨૯ ૧૩૨ ૧ ૨૪ ૭૮૨. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના પાન ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૪૦ ૧૪૧ ૧૬૩ ૧૭૩ ૧૭૪ પત્રાંક ૭૮૨ ७८६ ૯૬૦ હાથનોંધ- ૨ (૨૦) ૫૦૦ ૫૦૦ ૯૫૬ (૩૨) ૯૫૬ (૧૦) ૯૫૬ (૧૦) ૯૫૬ (૧૦) ૯૫૬ (૭) ૯૫૬ (૨૪) ૧૭ શિ. ૫ અને મુ. મુદ્રા ૧૭૫ ૧૮૨ ૧૮૨ ૧૮૨ ૧૮૩ લીટી ૧ થી ૧૦ ૧૩ થી ૧૫ ૪ થી ૧૨ ૧૬ થી ૨૪ ૧ થી ૫ ૧૩ થી ૨૪ ૧૮ થી ૨૨ આખું પાન ૧ થી ૩ ૫ થી ૧૦ ૧૪ થી ૧૯ ૨૩ થી ૨૪. ૧ થી ૧૭ ૨૦ થી ૨૨ ૧૮ થી ૨૪ ૧ થી ૭ ૮ થી ૨૪ આખું પાન ૧ થી ૨ ૨ થી ૫ ૬ થી ૯ ૨ થી ૨૦ ૧ થી ૮ ૧૧ થી ૧૨ ૧૮ થી ૨૪ આખું પાન ૧૮૩ ૧૮૫ ૧૮૬ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૯૯ ૧૯૯ ૧૭ મે. મા. પા- ૧ ૧૭ ઉપદૂધાત ૧૭ ઉપોદઘાત ૧૭ પાઠ ૨૧ ૧૭ પાઠ ૨૧ ૧૭ ,, ७३८ ૧૭ પાઠ ૫૦ ૧૭ પાઠ ૫૦ ૭૩૮ ૭૩૮ ૨૧૭ ૨૧૭ ૨૦૦ ૨૦૧ ૨૦૧ ૨૦૧ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીમદ્ રાજચંદ્ર પાન પત્રાંક ૨૧૭ ૨૦૩ ૨૦૩ ૩૩૪ ૨૦૩ ७७ ૨૦૪ ૩૩૪ ૨૦૪ ૨૦૫ ૪૩૯ ૪૩૯ ૨૦૫ ૩૮૦ ૨૦૫ ૩૮૨. ૨૦૫ ૪૨૦ ૨૦૬ ૧૭૩ ૨૦૬ લીટી ૧ થી ૫ ૧૩ થી ૧૯ ૨૩ થી ૨૪ ૧ થી ૧૭ ૨૦ થી ૨૪ ૧ થી ૫ ૬ થી ૧૩ ૧૪ થી ૧૭ ૧૮ થી ૨૩ ૨ થી ૬ ૧૨ થી ૨૨ આખું પાન ૧ થી ૧૧ ૧૬ થી ૧૮ ૨૧ થી ૨૩ ૨ થી ૧૧ ૨૧ થી ૨૪ ૧ થી ૮ ૧૮ થી ૨૧ ૧૦ થી ૧૮ ૨૨ થી ૨૩ છેલ્લી બે લીટી ७०८ ૨૦૭ ७०८ ૨૦૮ ७०८ ૨૦૮ ૨૦૮ ૨૦૯ ૨૧૪ ૨૧૬ ૫૮૨ ૯૬૦ હાથોંધ- ૧ (૩ર) ७०८ ૯૫૬ (૨૪) દુપર-૯૫૩ ७३८ ૩૭ ૨૬૬ ૭૧૮-ગાથા ૧૨૫ ૨૧૮ ૨૨૨ ૨૨૨ ૨૨૯ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ગ્રંથાદિના પત્રાંક શ્રી રાજચંદ્ર બૃહદ ગ્રંથ સં. ૨૦૦૭ની આવૃત્તિના– ૧૭ ૭૧૮ મોક્ષમાળા ભાવના બધા આત્મસિદ્ધિ સાતસે મહાનિતિ પુષ્પમાળા અપૂર્વ અવસર ૭૩૮ પાન. ૧૩૨ લી. ૧૭ સેભાગભાઈ પરના ત્રણ પત્રો ૭૭૯; ૭૮૦; ૭૮૧ પાન. ૧૩૯ લી. ૧૫ ગાંધીજી પરને પત્ર ૫૩૦ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ અવધાન—એક વખતે અનેક કાર્ડમાં લક્ષ રાખી સ્મૃતિશક્તિ તથા એકાગ્રતાની અદ્ભૂતતા ખતાવવી તે. અવ્યાબાધ—ખાધા, પીડા વગરનું. અસાતા—દુઃખ, શારીરિક દુઃખ. અસ`ગતા—આત્મા સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહિ તે. ઉદય (કમ )—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને ક જે પેાતાની શક્તિ દેખાડે છે તેને કને ઉદય કહેવામાં કર્મ ફળનું પ્રગટવું. આવે છે; પરિશિષ્ટ-૨ શબ્દા ઉપશમ—કમનું શાંત થવું તે. કાયાત્સ—શરીરની મમતા છેડીને આત્માની સન્મુખ થવું; આત્મધ્યાન કરવું. ખા—ઇચ્છા. ચેાવિહાર–રાત્રે ચાર પ્રકારના આહારના ત્યાગ: (૧) ખાદ્યજેથી પેટ ભરાય જેમ રોટલી વગેરે; (૨) સ્વાદ્ય—સ્વાદ લેવા યોગ્ય જેમ એલચી; ( ૩) લેહ્યુચાટવા યોગ્ય પદાર્થ જેમ રાખડી; ( ૪ ) પેચ–પીવા યાગ્ય જેમ પાણી દૂધ ઇત્યાદિ. દુ:ષમ કાળ—પચમ કાળ; આ આરેા પચમકાલ છે; અન્ય દર નકારા એને જ કલિયુગ કહે છે; જિનાગમમાં આ કાળને ‘દુ:ષમ ’ એવી સજ્ઞા કહી છે. નિરા—કર્માનું આત્માથી છૂટા પડવું તે. નિહાર—શૌચ, મલત્યાગ. પચ્ચખાણ—કશુક ત્યાગવાનું વ્રતપ્રતિજ્ઞા. પ્રતિક્રમણથયેલા દોષાના પશ્ચા તાપ. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૩૯ ભદ્રિકપણું–સરળતા; ઉત્તમતા. વિદેહી દશા–દેહ હોવા છતાં જે ભય સંજ્ઞા–જેથી જીવને ભય લાગ્યા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં કરે છે તે. વર્તે છે એવા પુરુષની દશા. મેહનીય કર્મ-આઠ કર્મોમાં એક વેદનીય કર્મ–જે કર્મના ઉદયથી મેહનીય કર્મ છે, જે કર્મોને જીવને સુખદુઃખની સામગ્રી રાજા કહેવાય છે; તેના પ્રભાવે પ્રાપ્ત થાય-–સાતા અસાતા જીવ નિ જ સ્વરૂપને ભૂલે છે. વેદાય. ચના–કોઈ પણ જીવની હિંસા ન સાતા વેદનીય–જે કર્મના ઉદયથી થાય તેમ પ્રવર્તવું તે. જીવને સુખની સામગ્રી મળે. રંચ—જરા; ડું. સામાચિક– બે ઘડી સુધી સમતા. વિકથા-બેટી કથા; સંસારની કથા. ભાવમાં રહેવું તે. એ ચાર પ્રકારે છે. સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ સૂચિ અગાસ ૧૫૧, ૧૫૨, ૨૨૬ આણંદ ૧૦૧, ૧૪૩ અનટુ ધિસ લાસ્ટ ૧૩૪ આત્મજ્ઞાન ૯૦, ૧૭૨ અપૂર્વ અનુસાર ૧૨ આત્મદર્શન ૮૯ અપૂર્વ અવસર...૧૯૦ આત્મસિદ્ધિશાસ્ત્ર ૧,૪૪,૪૮, ૧૦૨, અમદાવાદ ૧૧૨, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૩૧, ૧૩૩, ૧૪૪, ૧૫૨, ૧૭૭, ૧૫૦, ૨૧૦, ૨૧૩, ૨૧૪, ૨૨૪, ૧૯૦–૧૯૪, ૨૨૪, ૨૨૮, ૨૨૯ ૨૨૮ આત્મહિતનાં સાધન ૧૦૪ અમીચંદ ૧૦ આત્મા ૧૫૫, ૧૬૧, ૧૬૨, ૧૭૧, અવધાન ૩૩, ૪૦ ૧૯૨; ની શક્તિ ૧૪, ૨૯, ૪૪; અષ્ટાવધાન ૩૩, ૩૪ ૦નું પૂર્ણ સ્વરૂપ ૪ અંજાર ૧૨૯ આત્મોન્નતિ ૯, ૩૯ અંતરદશા ૧૨૯ આદિનાથ કષભદેવ ૧૧૨ અંતર્લોન ૧૫ આનંદઘન ૧૮૮; ચોવીશી ૧૧૭ અંબાલાલભાઈ ૧૦૦-૧૦૬, ૧૦૮, આત્યંતર પરિણામ અવકન ૬૭, ૧૧૯, ૧૨૨, ૧૨૩, ૧૪૨–૧૪૫, ૧૭૭ ૧૪૭, ૧૪૯, ૧૯૪, ૨૧૧-૨૧૩, આશ્રમ ભજનાવલી ૧૯૦ ૨૧૮, ૨૧૯, ૨૨૫ આહોર ૨૨૮ આગમ ૧૪૮ ઈડર ૯, ૧૦૨, ૧૧૧-૧૧૩, ૧૧૫, આગાખાનનો બંગલે ૨૧૦, ૨૧૪ ૧૩૧, ૧૬૪, ૧૭૦, ૨૧૩, ૨૨૭ આચાર્ય આત્મારામજી ૧૯૫ ઈશુ ખ્રિસ્ત ૧૫૩ આચાર્ય આનંદશંકર ધ્રુવ ૧૯૭ ઇંગ્લંડ ૧૫૭ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૪૧ ઈદેર ૨૨૮ ખંભાત ૮૦, ૯૯-૧૦૧, ૧૧૨, વિસરસ ૧૮, ૧૨૦, ૧૨૨, ૧૨૯, ૧૩૦, ૧૪૨ ૦ વનક્ષેત્ર ૨૨૭ ૧૪૩, ૧૪૫, ૧૪૮–૧૫૦, ૧૫૪, ઉત્તરાધ્યયન ૪૬, ૧૯૯ ૧૬૧, ૨૧૪, ૨૨૪, ૨૨૫ ઉદાસીનતા ૧૫, ૩૯, ૬૩, ૭૬, ખીમજીભાઈ ૧૦ ૮૩, ૨૧૯ ખેડા ૧૧૦, ૧૧૧, ૧૭૨ ઉપદેશ છાયા ૧૦૧, ૧૪૩, ૧૭૭ 9 ગટુલાલજી મહારાજ ૩૩ ઉપદેશ નોંધ ૧૭૭ ગાંધીજી ૧૭, ૧૯, ૮૬, ૮૭, ૮૯, ઉપદેશ રહસ્ય ૨૦૫ ૯૧, ૧૩૪–૧૪૨, ૧૫૩, ૧૫૭– ઉપાધિ ૮૧, ૮૩, ૯૮, ૯૯, ૧૨૩, ૧૫૯ ૧૨૯, ૧૩૧, ૨૦૩, ૨૦૪, ૨૦૫ ગીરધર ૧૭૧ એકાન્ત ચર્ચા ૯૯, ૨૦૬ ગુજરાતી ૩૫ કચ્છ ૨૨, ૧૨૯ ગુજરાત વિદ્યાપીઠ ૨૨૮ કરમાળા (દક્ષિણ હિંદ) ૧૪૫. ૧પ ગૃહસ્થ-જીવન પર-૧૬, ૬૧ કર્ણદેવ ૪ ગ્રહાશ્રમ ૬૩ કર્નલ એચ. એલ. નટ ૩૫ ગોપાળદાસજી બરૈયા ૧૬૨ કર્મ (વેદનીયમહનીય) ૧૨૪ ગોમટ્ટસાર ૧૬૨ કર્મચંદભાઈ ૧૨૨ ગૌતમ ૧૧૨, ૧૯૯ કલેલ ૨૨૮ ગ્લૅડસ્ટન ૧૫૭, ૧૫૮ કલ્યાણજીભાઈ ૧૦ ચકવર્તી ૧૫ કષાય ૫૯ - ચતુરલાલજી ૧૧૨, ૧૫૬. કસબાલા ૧૪૬ ચત્રભુજ બેચરભાઈ ૬૯ કળિકાળસર્વજ્ઞ ૪ ચમત્કાર ૫, ૬, ૩૮, ૪૧, ૯૨ કાઠિયાવાડ ૧૨૭ ચમનપર ૨ : કાવિઠા ૪૩, ૪૪, ૧૦૦-૧૦૨, ૧૩૦, ચરોતર ૯૯, ૧૦૦, ૧૪૩, ૧૫૧ ૧૪૩, ૧૫૧, ૧૫૫, ૧૬–૧૭૦, ચર્ચગેટ ૧૬૫ ૨૨૮ ચંદ્રપ્રભસ્વામી ૨૧૬, ૨૨૫ કાવ્યમાળા ૧૭૮ ચારિત્રહ ૨૦૧ કાશીબહેન ૧૬૧ ચારિત્ર્ય ૮૯ કૃષ્ણદાસ ૧૪૬ ચૈતન્યનું સ્વરૂપ ૪૬ જી - સા - ૧૬ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શ્રીમદ રાજચંદ્ર છગનલાલ બેચરલાલ ૧૨૪ તીર્થકર ૪૦, ૧૧૨, ૧૬૦, ૧૬૧ છ પદ ૧૯૩ ત્યાગ ૧૬૨ જગકર્તા ૬. ૭ ત્રિભુવનભાઈ ખંભાત ૧૬૧ જડભરત ૧૫૧, ૨૦૨ ત્રિભુવનદાસ ભાણજી ૧૬૫, ૧૬૬ જાતિસ્મરણજ્ઞાન ૧૦ દક્ષિણ આફ્રિકા ૧૩૮ જામનગર ૩૪ દલપતભાઈ ૧૨૧ જીજીભાઈ ૨૨૬ દશવૈકાલિક ૧૭૭ જૂઠાભાઈ ઉજમશીભાઈ ૧૨૦–૧૨૫, દશા (વિદેહી-નિરપરાધી) ૯ ૧૪૨, ૧૪૭ દામનગર ૧૬૭ જૂનાગઢ ૧૨, ૧૫૧ . દામોદરભાઈ ૧૪૭ જેતપર (મોરબી તાબે) ૬૯ દિવાળીબાઈ ૧૨૨ જેસંગભાઈ ૧૨૦, ૧૨૧ દુઃખ ૫૦, ૫૧, ૬૨, ૬૪, ૬૬, ૬૯, જૈન દર્શન ૧૭૭ ૭૧, ૮૩, ૧૧૯, ૨૦૨ , જૈનધર્મ ૭, ૪૭, ૧૭૩, ૧૭૪, ૧૮૨ દુષમકાળ ૧૫૧ જૈનનું પ્રામાણિકપણું ૧૬૬ દેવકરણજી ૮૦, ૧૦૨, ૧૦૯, ૧૧૦, જતિષ ૬૯ ૧૧૨, ૧૧૩, ૧૧૫, ૧૪૬, ૧૫૦, જ્ઞાન ૧૭૧, ૧૭૨, ૦ દશા ૨૦૬ ૧૫૪, ૧૫૭, ૧૬૩, ૧૬૪, ૧૭૦, જ્ઞાનાર્ણવ ૨૦, ૨૧૧ ૨૧૦, ૨૧૧, ૨૧૩, ૨૧૪ દેવચંદ્ર ૧૮૮ ઝબકબાઈ ૪૨, ૬૧, ૨૧૦, ૨૧૧, દેવબાઈ ૨, ૩, ૨૩, ૨૧૦-૨૧૨, ૨૨૧ ૨૨૧ ઝવેરભાઈ ભગવાનભાઈ ૪૩, ૧૬૭; દેવલાલી ૨૨૮ દેશી રાજ્ય ૧૧૧ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા ૩૮ દેહોત્સર્ગ ૧૫૧ ટૉલ્સ્ટૉય ૧૩૪, ૧૩૫ દ્રવ્યસંગ્રહ ૧૧૩, ૧૧૫, ૧૭૭ ઠાકરશીભાઈ ૧૭૧, ૧૭૪ દ્વારિકા ૫૪ ડુંગરશીભાઈ ગોસળિયા ૧૦, ધરમપુર ૧૧૬, ૨૧૧ ૧૨૯, ૧૩૦, ૧૭૧ ધર્મ ૬૬, ૧૨૫, ૧૫૬, જ્ઞાન તત્ત્વજિજ્ઞાસા ૬૧ ૪૬; ભાવના ૪૪, ૦મંથન ૧૩૮; તીથલ ૨૧૫ મૂર્તિ ૫૪; લેભ ૯૮ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #271 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૪૩ ધંધુકા ૧૧૯ ધામણુ ૨૨૮ ધારસીભાઈ ૨૫-૩૨, ૧૧૮-૧૨૦ નગીનદાસ મગનલાલ ૧૪૫; ૨૧૪ નડિયાદ ૧૦૧-૧૦૩, ૧૦૫, ૧૦૬, ૧૧૦-૧૧૨, ૧૩૧, ૧૪૩, ૧૪૪ નમિરાજ ૧૮૮ નરભેરામ ૨૦૧૭ નરસિંહ રખ ૧૧૨ નરેડા ૨૧૦, ૨૨૮ નવલચંદભાઈ ૨૧૮ નાર ૧૨૦, ૧૫૧, ૨૨૮ નિજાભ્યાસ મંડપ ૨૨૫ નિગ્રંથ ૫૫ નિર્લેપતા ૬૧ નિવૃત્તિ ૮૩, ૮૬ નિંદા ૧૭૫ નિઃસ્પૃહા ૧૫ નીતિ ૫૦, ૧૭૯, ૧૮૧ ન્યાયદર્શક ૩૫ પદમશી ઠાકરશી ૧૦ પદમશીભાઈ ૧૬૦ પરમકૃત પ્રભાવક મંડળ ૨૧૪, ૨૧૫, ૨૨૩, ૨૨૪ પરમાર્થ ૮૩ પરિગ્રહ ૫૬, ૬૭ પરિસહ ૧૭ પંચ પ્રમાદ ૧૯૯ પંચમકાળ ૭૩, ૭૭ પંચ વિષય ૧૯૯ પંચાણુભાઈ (મહેતા ૨, ૨૨ પંચાસ્તિકાય ૧૧૮, ૧૭૭ પંચીકરણ ૧૩૯ પંડિત સુખલાલજી ૧૭, ૧૯૪, ૧૯૫ પાનિયર ૩૮ પારિસ ૮૮ પાલીતાણું ૪ પિટરસન (ડૉ.) ૩૮ પુનર્જન્મ ૧૪, ૧૫ પુષ્પમાળા ૧૭, ૧૭૭, ૧૭૯, ૧૮૧, ૧૮૮ પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ ૧૭૨, ૧૭૩ પૂના ૧૫૧ પૂર્વભવ ૧૫, ૧૧૧ પેટલાદ ૧૦૨, ૧૬૯ પેથાપુર ૧૫૨ પોપટલાલભાઈ ૧૩૫, ૨૨૫ પ્રજ્ઞા ૪૦ પ્રજ્ઞા વબોધ મોક્ષમાળા ૧૮૧, ૧૮૩, ૨૧૪ પ્રતિક્રમણ ૧૬૪; સૂત્ર ૭ પ્રતિમાસિદ્ધિ ૧૭૭ પ્રમાદ ૧૩, ૫૩, ૧૦૭, ૧૦૮, ૧૫૭, ૧૯૯, ૨૧૧, ૨૧૨, ૨૧૩ પ્રવીણસાગર ૬ પ્રાગજીભાઈ ૧૬૯ પ્રાણજીવનદાસ મહેતા (ડો.) ૧૧૧, ૧૩૫ , પ્રારબ્ધ ૮૩; કર્મ ૧૧૮ પ્રીતિ ૧, ૧૯, ૨૦ પ્રેમ ૧૫૮ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ २४४ શ્રીમદ્ રાજચંદ્ર ફરામજી ઈસ્ટિટટ્યૂટ ૩૮ બગસરા ૧૫૧ બાર ભાવનાઓ ૧૮૬–૧૮૮ બીજ જ્ઞાન ૧૨૬, ૧૨૭ બુદ્ધ ૧, ૧૫૩ બુદ્ધિ ૪૦, ૧૯૦, ૦પ્રકાશ ૧૮૯ બેંગ્લોર ૨૨૮ બોટાદ ૩૫, ૧૦૦ બોધવચન ૧૭૭ બોરસદ ૨૨૮ બ્રહ્મચર્ય પ૨, ૫૪, ૧૫૪, ૨૧૧ બ્રહ્મચારી ગોવર્ધનદાસજી ૯૯ ભક્તિ ૧૬૯ ભગવતીસૂત્ર ૧૪૭ ભયનો ઉપાય ૧૬૦ ભરૂચ ૧૨૨ ભવ ૧૩, સ્થિતિ ૧૪૭, ૧૪૮ ભાદરણ ર૨૮ ભાલપ્રદેશ ૧૪૫ ભાવના ૮૪, ૦ધ ૧૭૭, ૧૮૪ ૧૮૬, ૨૨૪ ભાવસારની વાડી ૨૧૨ ભૂલેશ્વર ૧૦ મણિભાઈ જશભાઈ ૨૨ મણિરત્નમાળા ૧૩૯ મન સ્થિર રાખવાને ઉપાય ૧૫૫ મનસુખભાઈ (મહેતા) ૪૨, ૧૪૫, ૨૧૬, ૨૧૯; (લીમડીવાળા) ૨૧૬ મહંમદ પયગંબર ૧૫૩ મહાનીતિ ૧૭૭ મહાભારત ૧૯ મહાવીર સ્વામી ૧, ૧૩, ૭૨, ૭૩, ૧૧૨, ૧૫૩, ૨૧૪ મહેમદાવાદ ૧૧૧ મહીપતરામ રૂપરામ ૧૭૩, ૧૭૪ માટુંગા ૨૧૫ માણેકવાડા ૨ માણેકલાલભાઈ ઘેલાભાઈ ૮૬, ૧૬૬ માયા ૧૫ મારવાડ ૧૨૬ માલસીભાઈ ૨૮, ૪૧ મિથ્યાદષ્ટિ ૧૬૩ મુક્તાનંદ ૮૯ મુનિઓને ઉપદેશ ૧૦૦, ૧૦૧ મુનિ સમાગમ ૧૭૭ મુંબઈ ૧૦, ૩૩, ૩૪, ૩૮, ૭૦, ૮૧, ૮૪, ૯૯, ૧૦૦, ૧૦૩, ૧૧૧, ૧૧૬, ૧૧૮, ૧૩૦, ૧૩૫, ૧૪૨, ૧૫૦, ૧૫૮, ૧૫૯, ૧૬૧, ૧૬૫, ૨૧૫; સમાચાર ૩૫ મોક્ષ ૯૩, ૧૪૭, ૧૬૭, ૧૯૧; ૦માળા ૪૯, ૫૪, ૧૨૦, ૧૭૭, ૧૮૧, ૧૮૨, ૧૮૪, ૧૮૬, ૧૮૮, ૧૯૯ મોતીલાલ ભાવસાર ૧૦૩–૧૦૯, ૧૧૧, ૧૧૨ મોરબી ૨, ૨૫, ૨૮, ૩૩, ૩૪, ૪૩, ૧૦૦, ૧૦૨, ૧૧૬, ૧૧૯, ૧૨૨, ૧૨૭, ૧૨૯, ૧૬૫ મોહ ૨૧૨, ૨૧૪, ૨૨૪; ૦ દશા ૬૧ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના ૨૪૫ મેહનલાલજી ૧૧૨, ૧૨૦, ૧૫૫, લલ્લુજી મહારાજ (લઘુરાજ સ્વામી) ૧૫૭, ૧૬૪, ૨૧૧, ૨૧૨ ૮૦, ૧૦૦, ૧૦૨, ૧૦૩, ૧૯, મન ૮૫ ૧૧૨, ૧૧૬, ૧૧૯, ૧૨૦, ૧૩૩, યશોવિજયજી ૧૮૮, ૨૦૫ ૧૪૩, ૧૪૫–૧૫૨, ૧૫૪–૧૫૭, યુરેપ ૩૮ ૧૬૨, ૧૬૪, ૨૧૦, ૨૧૧, ૨૧૩, યોગવાસિષ્ઠ ૧૩૯, ૧૮૪ ૨૧૪, ૨૨૬ લહેરાભાઈ ૧૦૩, ૧૨૯ રણછોડભાઈ ૧૨૦ લીંબડી ૨૧૫ રત્નકરંડ શ્રાવકાચાર ૧૭૭ કમિત્ર ૩૫ રવજીભાઈ દેવરાજજી ૧૬૧ લભ ૧૫ ' રવજીભાઈ (મહેતા) ૨, ૩, ૪૧, વાલ ૧૫ ૨૨૭ વચનામૃત ૧૪૫, ૧૭૭ રસ્કિન ૧૩૪, ૧૩૫ વટામણ ૧૪૫ રાજકોટ ૨૫, ૧૧૮, ૧૧૯, ૨૧૫, વડવા ૧૦૦, ૧૦૧, ૧૪૩, ૨૨૫ ૨૨૭ વડાલી ૧૫૧, ૨૨૮ રાણપુર ૧૦૦, વડોદરા ૧૦૦ રામ ૨૩ વઢવાણ ૩૫, ૧૪૫, ૧૯૭, ૨૧૪, રામકૃષ્ણ પરમહંસ ૧૫૩ ૨૧૫, ૨૧૮, ૨૨૩, ૨૨૮ રામદાસજી ૫ વલસાડ ૨૧૫ રામાયણ ૧૦ વિવાણિયા ૨, ૨૮, ૩૧, ૩૩, ૪૧રાયચંદભાઈ ૪, ૨૧, ૨૫, ૨૮, ૨૯, ૪૩, ૧૦૨, ૧૧૬, ૧૨૧, ૧૨૮– ૮૭, ૮૮, ૯૦, ૯૬, ૧૨૭, ૧૩૪, ૧૩૧, ૧૬૮, ૨૨૬-૨૨૮ ૧૩૫, ૧૫૮ વસે ૧૦૩, ૧૫૬, ૨૨૮ રાવબહાદુર નરસીદામ ૧૭૨, ૧૭૩ વિકટેરિયા-રાણી ૬૦, ૧૫૭ રાળજ ૧૦૦, ૧૦૧, ૧૩૦, ૧૪૩ વિલાયત ૮૬, ૧૩૫, ૧૩૬ રેવાશંકરભાઈ જગજીવનદાસ ૬૧, વિવેક ૪૫, ૬૪ ૭૦, ૮૩, ૮૮, ૨૧૬, ૨૨૩, ૨૨૪ વીતરાગ પ્રભુ ૧૫૪, ૨૧૪ લક્ષમીચંદજી ૧૧૨, ૧૧૩, ૨૧૧ વીર રામજી દેસાઈ ૪૧ ૪૨ લક્ષમીદાસ ખીમજીભાઈ ૩૪. વેદાંત ૧૭૭ લક્ષ્મીનંદન ૪ વેપાર (વ્યાપાર) ૮૬–૯૦, ૯૩, લલ્લુ ૧૬૫ ૯૫, ૯૮ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વેલશી રખ ૧૧૨ વેલાણી ભાવસાર ૧૪૬ વૈભવી ભૂમિકા ૬ વૈરાગ્ય ૭, ૮, ૧૨, ૧૬, ૪૫, ૫૦, ૬૧, ૯૨, ૮૩, ૧૫૫ વ્યાખ્યાનસાર ૧૦૨, ૧૭૭ વ્યાસ ભગવાન ૭૩ વ્રજભાઈ ગ’ગાદાસ ૧૬૮ શકર ૫ચાળી ૬૯ શામળ ભટ્ટ ૮૭ શામળભાઈ પાટીદા૨ ૪૩, ૪૪ શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ ૩૪ શિવ ૨૧૫ શૂરવીર-સ્મરણ ૧૮૯ શેઠનેાકર સંબંધ ૧૬૫ શ્રદ્ધા ૧૬૧ શ્રીમદ્ રાજચંદ્ર—જન્મ ૩; —જાતિસ્મરણ જ્ઞાન ૧૦; હિંદના હીરા'નું બિરુદ ૩૪; —ખાવન અવધાન ૩૫; —શતાવધાન ૩૮; — -સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ ૩૮; —સ્પર્શેન્દ્રિયશક્તિ ૩૮; —વીર પ્રભુના છેલ્લા શિષ્ય ૧૦૭; વાનપ્રસ્થાશ્રમપ્રવેશ પાડવામાં ૨૧૦; —એ ફોટા આવ્યા ૨૧૫; અંતીમ નું વર્ણન ૨૧૬–૨૧૮ શ્રીમદ્ રાજચંદ્ર (ગ્રંથ) ૧૭૬, ૧૮૯, ૧૯૫, ૧૯૭, ૧૯૮, ૨૨૪ શ્રીમદ્ રાજચંદ્ર, જૈન શાસ્ત્રમાળા ૨૨૪ - શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર જન્મભવન ૨૨૬, ૨૨૭ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રકાશ મદિર ૨૨૭ શ્રીમદ્ રાજચંદ્ર વિહાર ભવન ૨૨૭ શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મદિર ૨૨૭ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભડાર ૨૨૮ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર ૨૨૮ શ્રીમદ્ રાજચ`દ્રની દૃષ્ટાંતકથાઓ ૨૨૮ શ્રેયાર્થીને માર્ગદર્શન ૫૦-૫૧ સડાદરા ૨૨૮ સત્યપરાયણ ૧૨૫ સત્સ’ગ ૮૨, ૧૩૦ સદ્ગુરુ ૧૧૦, ૧૫૨, ૧૫૪, ૧૯૩ સનાતન જૈન ધર્માં—શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ૨૨૬ સમકિતી ૧૬૭ સમાધિ ૧૫, ૬૩, ૬૭, ૭૩, ૮૦, ૮૧, ૮૨ સમાધિશતક ૧૯૦ સમુચ્ચયવચચર્ચા ૫, ૯, ૧૦, ૧૪, ૧૮, ૧૯ સમેતશિખર ૧૫૧ સમ્યક્ત્વ ૧૨૪, ૧૨૫ સમ્યક્દન ૮૦ અવસ્થા-સમ્યક્દષ્ટ ૧૬૩ સર ચાર્લ્સ સારજન્ટ ૩૮ સરસપુર ૨૧૨ સ`સગપરિત્યાગ ૫૬, ૨૦૧, ૨૦૪, ૨૦૭, ૨૧૦, ૨૧૪ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના સર્વોદય ૧૩૫ સદેશર ૨૨૬ સચમ ૧૫૬ સસાર ૫૮, ૮૨ સાયલા ૧૦૦, ૧૦૨, ૧૨૬, ૧૨૮૧૩૧, ૧૭૧ સિધ્ધાચળજી ૪ સિંહાલ ૪૪ સીમરડા ૨૨૮. સુખ ૫૬, ૫૭, ૬૧, ૬૫, ૬૯ સુખલાલ ૨૧૫ સુણાવ ૨૨૮ સુખાધ પાઠશાળા ૨૨૫ સુરત ૧૫૪ સૂયડાંગ સૂત્ર ૨૬૩ સેાભાગભાઈ ૬૮, ૭૨, ૧૦૦, ૧૧૯૧૨૬-૧૩૪, ૧૭૧ સૌરાષ્ટ્રે ૯૯, ૧૦૦ સ્ત્રી ૬, ૧૬, ૫૧, ૫૫, ૫૬, ૬૧, ૬૨, ૬૫, ૮૨, ૮૩, ૧૭૮; ૦કેળવણી ૨૧, ૪૯ સ્ત્રીનીતિખાદ્ય ૧૭૭, ૧૭૮ સ્મરણશક્તિ ૩૪, ૩૮, ૪૬ સ્મૃતિ ૧૯, ૪૦, ૧૨૪ સ્વચ્છંદ ૧૫, ૧૫૪ સ્વરાયજ્ઞાન ૧૭૭ ૨૪૭ સ્વાધ્યાય ૧૫૯, ૧૬૦ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ૨૧૦, ૨૧૪ હડમતાળા ૧૦૦ હમ્પી ૨૨૮ હરખચંદજી મહારાજ ૮૦, ૧૪૬ ૧૪૮ હેમચ’દ્રાચાર્યજી ૪ હેમરાજભાઈ ૨૮, ૩૦, ૪૧ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પાન પાન ૧૫ લીટી ૨૪ છેલ્લી ૪૩ ૨૧. પછી ૨૨ મૂકાયેલ ૨૩ મથાળું ६८ ७६ 92 ૧૩ અશુદ્ધ શુદ્ધ ક્રોધ કરતાં, ક્રોધ કરતાં, માન માયા કરતાં, કરતાં, માયા કરતાં, માણસે માણસો “પછી વાંચવાને ગ્ય વાંચવા ગ્ય મુકાયેલો આત્મસ્થિત આત્મસ્થિતિ હાની હાનિ સમક્તિ સમકિતા કઈ “કઈ પ્રજવલતી પ્રજવલતી છાએ છીએ હાની હાનિ જાઈએ જોઈએ વેળા વાચન-મનમાં વાચન-મનનમાં આ જ નડિયાદ આ જ વખતના નડિયાદ રહીએ ? રહીએ ?” આપ્યું આ : ७८ ૧૦ છેલ્લી ૧૫ ૧૨ ૯૧ ૨૨ ૯૮ ૧૦૨ ૧૦૨ ૨૦ ૨૨ ૧ ૦૨ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના પાન ૧૦૬ ૧૦૮ ૧૦૯ ૧૧૩ ૧૨૩ ૧૨૬ ૧૩૦ ૧૪૦ ૧૪૧ ૧૪૩ ૧૪૯ ૧૫૧ ૧૫૧ ૧૫૪ ૧૫૯ ૧૬૪ ૧૬૯ ૧૭૭ ૧૮૧ ૧૮૭ ૧૮૯ ૨૦૧ ૨૦૪ લીટી ૧૯ ૧૪ ૩ ૧૮ ૩ ૧૯ ૨૧ ४ × 7 ' ૧૯ ૩ ૧૫ ૯ ૧૬ ૩ ૩ ૧૬ ૫ ૧૪ ૨૧ અશુદ્ધ આવતા લેતા સુદ્ધાં ચાર દિવસ સમ્યકત્વ ધારુ શ્રીમદ્, ક્ષયે પક્ષમે અસ ગદશામાં ક્ષયેાયશમવાળા 6 · સમક્તિ શ્રીમાં થતાં. સામાગમે નાખ્યુ.’ છીએ નહિ. લખાણાએ માલુકામાં ચૌદરાજ લાક દાષ્ટાંતિક વિચારવા આવે છે. શુદ્ધ આવતા. લેતા. સુધ્ધાં પાંચ દિવસ થતા. સમાગમે નાખ્યું. છીએ. નહિ, લખાણા એ મણકામાં સમ્યક્ત્વ ધારું શ્રીમદ્ ક્ષયે પશમે અસંગ દશા ક્ષયાપશમવાળા ૬ સમકિત શ્રીમા ચૌદરાજલેાક દાષ્કૃતિક વિચરવા આવે છે, For Personal & Private Use Only ૨૪૯ Page #278 -------------------------------------------------------------------------- ________________ દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ કષાયની ઉપશાંતતા, માત્ર મેાક્ષ અભિલાષ; ભવે ખંદ, પ્રાણીદયા, ત્યાં . આત્માર્થ નિવાસ. દશા ન એવી યાં સુધી, જીવ લહે નહિ જોગ; મેાક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબાધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેાહ થઈ, પામે પદ નિર્વાણ. આત્મસિશાસ્ત્ર For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ આવરણ : સુરુચિ છાપશાળા, બારડોલી-૨ Jain Education international Por Personal & Priva t