SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના પ્રશ'સાને લીધે ચાહીને તેવા મ`ડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતા. કંઠીને માટે વારંવાર તેએ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા, છતાં હું તેથી વાદ કરતા અને સમજણુ પાડવા પ્રયત્ન કરતા. પણ હળવે હળવે મને તેમનાં “પ્રતિક્રમણુસૂત્ર” ઇત્યાદિક પુસ્તકો વાંચવાં મળ્યાં, તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત્જીવથી મિત્રતા ઇચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ; અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વચ્ચે. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચાર-વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા; અને જગકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મે ખાંધી નહિ. તે વેળા બાંધવા ન આંધવાનું કંઈ કારણ મેં શેાધ્યું. નહેતું.' આમ શ્રીમદ્ રાજચંદ્ર તેર વર્ષની વય સુધીમાં જૈનધર્મના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા હતા. નાનપણથી જ વૈરાગ્યપ્રધાન એવું તેમનું ચિત્ત ભાગપ્રધાન વૈષ્ણવ સ'પ્રદાય કરતાં ત્યાગપ્રધાન જૈનધમ તરફ વધારે ને વધારે ખેંચાતું ગયું હતું. શ્રીમદ્દ એ વિશે લખે છેઃ જ્યાં સ્રીએ ભાગવવાના ઉપદેશ કર્યાં હોય; લક્ષ્મીલીલાની શિક્ષા આપી હેાય; ર'ગરાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ ખતાળ્યુ હોય, ત્યાંથી આપણા આત્માની સત્ શાંતિ નથી. કારણ એ ધમત ગણીએ તે આખા સંસાર ધ મતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યાજનાથી ભરપૂર હાય છે....તે પછી અધર્મ સ્થાનક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy