SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે—જરૂર છે, એ માટે ‘હું' અનુભવથી હા કહેવામાં અચળ છુ.” એ વાકચ પૂર્વભવના કાઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યુ છે. જેને-પુનઃજન્માદિભાવ કર્યા છે. તે પદાર્થ ને કાઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે.'' ૧' શ્રીમદ્ભા આ અનુભવને શી રીતે સમઝવે? મનેાવિજ્ઞાનના ચોકઠામાં એ કઈ રીતે એસે?-અથવા રધન્યરે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષેરે ધારા ઉલસી, મટચો ઉદય કના ગવ રે. ઓગણીસેને એકત્રીસે આવ્યા અપૂર્વ અનુસાર રે, ઓગણીસ ને ખે તાલિસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ઓગણીસ ને સુડતાલિસે, સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે * * * , આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દૈવિયોગ રે. આમાં દશ વર્ષે ધારા ઉલસી 'એને શે! અર્થ અને એ કઈ મનાવસ્તુને સૂચવે છે? અપૂર્વ અનુસાર ' આવ્યા એટલે શું આવ્યું? વૈરાગ્ય તેા સમઝીએ પણ ‘અદ્ભુત ' એટલે શું?-‘શુદ્ધ સમકિત પ્રકાશ્યું ' એટલે શું થયું? જડ અને ચેતન બે ભિન્ન છે એવી શ્રદ્ધા કે માન્યતા તે સમ્યકત્વ કે સમકિત, પણ ‘પ્રકાસ્યું ’ એટલે વિચાર ઉપરાંત ખીજું શું થયુ? ‘નિજસ્વરૂપ અવભાસ્યું’ –એટલે માણસને ‘અહં'નું વેદન થાય છે એના કરતાં ખીજું શું અવભાસ્યું ? લગભગ કેવળ ભૂમિકા ને સ્પર્શવાનુ એટલે શેને સ્પ વાનુ ? ૧ શ્રીમદ્ રાજચંદ્ર, સં. ૨૦૦૭ની આવૃત્તિ પત્ર ૪૨૪ ૨ એજન. પુત્ર ૯૬૦-૧ (૩૨) Jain Education International ૧૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy