SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીને આ સાંભળીને આશ્ચર્ય થયું. એ પ્રસંગ વેળાની પિતાની સ્થિતિને ખ્યાલ આપતાં ગાંધીજી કહે છેઃ | ‘તે જુવાનિ, વિલાયતથી આવેલે, મારા ભાષાજ્ઞાનને પણ ડેળ, મને વિલાયતને પવન ત્યારે કંઈ ઓછો ન હતો. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દ પ્રથમ તે મેં લખી કાઢ્યા –કેમ કે મને કમ ક્યાં યાદ રહેવાનું હતું. અને પછી તે શબ્દો હું વાંચી ગયે. તે જ કમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયે ચકિત થયે, અને કવિની સ્મરણશક્તિ વિશે મારે ઊંચે અભિપ્રાય બંધાયે વિલાયતને પવન હળ પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.” : શ્રીમદ્ રાજચંદ્રને અંગ્રેજી જ્ઞાન બહુ ન હતું. તે વખતે તેમની ઉંમર પચીસથી ઉપર નહિ હોય. તેમની અને ગાંધીજીની ઉંમરમાં એક વરસ અને દશેક મહિનાને જ ફરક છે. ગાંધીજીને જન્મ સંવત ૧૯૨૫ના ભાદરવા વદ બારસને દિવસે થયે હતો, જ્યારે શ્રીમદન જન્મ એમનાથી પહેલાં સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયે હતું. આમ પિતાનાથી થોડાક જ મેટા અને ગુજરાતી શાળામાં સાતમા ધોરણ સુધીને જ અભ્યાસ કરેલ એવા શ્રીમમાં આટલી વિલક્ષણ સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy