SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર આપતા હતા. પરિણામે ગાંધીજીના હિંદુ ધર્મ પ્રત્યેને આદર વચ્ચે અને એની ખૂબી તેએ સમજવા લાગ્યા. અહીં શ્રીમદ્ રાજચ'દ્રની ઉદાર દૃષ્ટિનુ આપણને પ્રેરક દર્શન થાય છે. આમ તે શ્રીમદ જૈન દર્શનને અનુસરનારા હતા. પરંતુ બીજા ધર્મો પ્રત્યે તેમને અનાદર નહાતા. શ્રીમનું જીવનદર્શન વિશાળ અને ઉદાર હતું. અમુક દર્શન, પંથ કે વાડામાં જ સત્ય સમાયું છે એમ માનવાને બદલે સત્ય આત્માનુભવમાં જ રહેલું છે, એવા શ્રીમદ્ના અભિપ્રાય હતા. સાથે સાથે અંતિમ અનુભવને લગતી ખાખતા વિશેના જુદાં જુદાં દના કે પ્રવત કેાના મતભેદોના નિવેડા અંતિમ અનુભવ થયે જ મળે, અને ત્યાં સુધી બધા સપ્રદાયાના શાસ્ત્ર ગ્રંથા ઉપદેશ-સોાધ પ્રાપ્ત કરવા પૂરતાં વાંચવા-વિચારવા, એમ તેઓ માનતા હતા. એટલે જ શ્રીમદ્ રાજચન્દ્રે લખ્યું છેઃ ૧૪૦ સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતુ' જોવામાં આવે છે, અને તે પ્રકાર જોઈ, મુમુક્ષુ જીવ દેશેા-શકા પામે છે. અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને ખનવા ચેાગ્ય જ છે. કારણ કે, સિદ્ધાંતજ્ઞાન તે જીવને કઈ અત્યંત ઉજ્જવળ ક્ષાપક્ષમે અને સદ્ગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગુરુથી કે સત્શાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દેઢ થવુ ઘટે છે. કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy