SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની માન્યતા પર લાવી સાચા મા દર્શાવ્યા હતા. ત્યાર ખાદ દક્ષિણની તી યાત્રા કરી બે મહિના પેથાપુર રહી ચૈત્ર માસમાં અગાસ આશ્રમમાં પધાર્યા હતા. ત્યાર પછીનાં અગિયાર ચામાસાં અગાસ આશ્રમમાં જ કર્યાં હતાં. છેવટે સ’. ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમની રાત્રે અગાસ આશ્રમમાં લઘુરાજ સ્વામીએ સમાધિ સહિત દેહ છેાડયો. અહીં આપણે શ્રીમના પુનિત સમાગમમાં આવેલી થાડીક વ્યક્તિએ વિશે જ જોઈ ગયા. એ ઉપરથી શ્રીમદ્દના પ્રેરક સમાગમથી, સદ્ગુરુની પ્રાપ્તિથી માણસના જીવનમાં કેવું આમૂલાગ્ર પરિવર્તન થાય છે, તેના જીવનને કેવા સાચા રાહ પ્રાપ્ત થાય છે એના ખ્યાલ આવી શકે છે. શ્રીમના પરિચયમાં આવનારી વ્યક્તિએ ખરેખર ભાગ્યશાળી જ ગણાય. કૃપાળુદેવે એવી વ્યક્તિઓના જીવનમાં કેવા મહત્ત્વના ભાગ ભજવ્ચેા એ અંગેનાં સંસ્મરણા વાંચતાં એક જ સૂર મનમાં ગૂંજી ઊઠે છેઃ અહા! અહા! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યાં અહા! અહા! ઉપકાર.’ 6 (આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૨૪) ૧૫૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy