SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન સાધના ૧૫૧ બીજા તમારી પાસે આવશે. જડભરત જેવા થઈને વિચરજો. તેને એળગી જજો. આ કાળના જીવા પાકા ચીભડા દુઃષમકાળ છે, માટે રિદ્ધિસિદ્ધિ પ્રગટશે જેવા છે, કડકાશ સહન કરી શકે તેમ નથી; તેથી લઘુતા ધારી કલ્યાણમૂર્તિ ખનશે! તે ઘણા જીવાનુ કલ્યાણુ તમારા દ્વારા થશે.' શ્રીમદે ખીજા મુમુક્ષુઆને પણ મુનિશ્રી લલ્લુજીના સમાગમ એ બે માસે કરવા ભલામણ કરી હતી. શ્રીમદ્દનાં દેહાત્સગ ના સમાચાર શ્રી લલ્લુજીને ખીજે દિવસે સવારે કાવિઠા મુકામે મળ્યા, ત્યારે પાંચમ ઉપર છઠના ઉપવાસ કરી ગામ બહાર ખેતરમાં કાર્યાત્સ માં રહ્યા હતા. ત્યાર બાદ દક્ષિણમાં કરમાળા, ઉત્તરમાં વડાલી અને ચરોતરમાં તે ચાતુર્માસ રહી વિહાર કરતા વિચરેલા. છેવટે જૂનાગઢ, બગસરા રહી સ. ૧૯૭૪માં નાર મુકામે ચામાસું કર્યું. સ. ૧૯૭૫ની કાર્તિક પૂર્ણિમાએ તે સંદેશર પધાર્યાં. આ બે વર્ષ દરમ્યાન જ્યાં શ્રી લલ્લુજીના મુકામ હાય ત્યાં દૂરદૂરથી મુમુક્ષુએ તેમને સમાગમ કરવા એકત્ર થતાં. તેમના સમાગમને લાભ નિર'તર મળે એ માટે એક આશ્રમ નજીક સ્થાપવામાં આવ્યેા. અગાસ સ્ટેશન સં. ૧૯૮૦માં શ્રી લલ્લુજી—લઘુરાજ સ્વામી સમેતશિખર જઈ આવી પૂને ચાતુર્માસ કરવા પધાર્યા હતા. ત્યાં ઘણા મુમુક્ષુએ આવેલા. તે વખતે તેમણે સૌને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy