SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ રટણ ન હા! એક પત્રમાં શ્રી સેાભાગભાઈ સ. ૧૯૫૩ના જેઠ સુદ ચૌદશને રવિવારે શ્રીમદને લખે છેઃ આ કાગળ છેલ્લે લખી જણાવુ છુ....હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાષ્ટિ રાખશે.... દેહ અને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનના ભાગ પ્રત્યક્ષ જુદા સમજમાં આવતા નહાતા. પણ દિન આઠ થયાં આપની કૃપાથી અનુભવગેાચર થઈ એક્ાટ જુદા દેખાય છે. અને રાત દિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહેજ થઈ ગયું છે; એ આપને સહજ જણાવવા લખ્યું છે. ....વગર ભણ્યે, વગર શાસ્ત્ર વાંચ્ચે થાડા વખતમાં આપના મેધથી અથ વગેરેના ઘણા ખુલાસા થઈ ગયા છે. જે ખુલાસે પચીસ વર્ષ થાય એવા નહાતા તે ઘેાડા વખતમાં આપની કૃપાથી થયા છે.’ શ્રીમદે છેવટે ત્રણ પત્રો શ્રી સેાભાગભાઈ ઉપર લખેલા; તે પત્ર સમાધિમરણને ઇચ્છનાર દરેક મુમુક્ષુએ વિચારવાચેાગ્ય છે. એ પત્રો શ્રીમદ્ રાજચદ્ર'માં પ્રસિદ્ધ થયા છે. 6 શ્રી સેાભાગભાઈના દેહ સૌં. ૧૯૫૩ના જેઠ વદ દશમને દિવસે છૂટો હતા. શ્રી સેાભાગભાઈ વિશે શ્રીમદ લખે છે: 6 જીવને દેહના સબધ એ જ રીતે છે. તેમ છતાં Jain Education International શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy