SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન સાધના નથી; પરંતુ ચેગ ( મન, વચન, કાયા )થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લેાકાલેાકજ્ઞાન ઉત્પન્ન થશે, અને એ ઉત્પન્ન કરવાની. (તેમ ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેાકાલેાકદર્શન પ્રત્યે જવું કેમ ખનશે? ....હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તે લખી કાંથી શકીશું? આપના દર્શન થયે જે કઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે. (કઈ ) મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનયે જે પુરુષને નથી જોઇતુ, તે પુરુષને પરમેશ્વર હવે કહ્યું: પદ આપશે? એ કઈ આપના વિચારમાં આવે છે? આવે તે આશ્ચય પામજો; નહિ તા અહીંથી તે। કાઈ રીતે કઈચે બહાર કાઢી શકાય તેમ અને તેવું લાગતું નથી. આપ જે કઈ વ્યવહાર ધર્મ પ્રશ્ના ખીડા છે તે ઉપર લક્ષ અપાતું નથી. તેના અક્ષર પણ પૂરા વાંચવા લક્ષ જતુ નથી, તેા પછી તેને ઉત્તર ન લખી શકાયા હોય તે આપ શા માટે રાહ જુએ છે ? અર્થાત્ તે હવે કયારે બનશે, તે કંઈ કલ્પી શકાતું નથી. 6 વારંવાર જણાવેા છે, આતુરતા દન માટે બહુ છે; પરંતુ પ ંચમકાળ મહાવીરદેવે કહ્યો છે, કળિયુગ બ્યાસભગવાને કહ્યો છે; તે ક્યાંથી સાથે રહેવા દે અને 6 Jain Education International For Personal & Private Use Only ૭૩ www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy