SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના અને રાત્રે સૂઈ રહીએ છીએ.' : શ્રીમદે વિનેદમાં કહ્યું ચા અને છીંકણી વહેારી લાવવી અને આહારપાણી કરી સૂઈ રહેવું તેનું નામ દન, જ્ઞાન, ચારિત્ર?’ પછી ચાગ્ય ઉપદેશ આપીને શ્રીમદ્દે શ્રી લલ્લુજી મહારાજને ભલામણ કરતાં કહ્યું : ' ખીજા મુનિઓને પ્રમાદ છેડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવા અને તમારે સર્વેએ દિવસમાં એક વખત આહાર કરવા; ચા તથા છીંકણી વિના કારણે હમેશાં લાવવી નહિ. તમારે સંસ્કૃતને અભ્યાસ કરવા.’ એટલે મુનિ મેાહનલાલજીએ કહ્યું : ‘મહારાજશ્રી તથા શ્રી દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાને જોગ કયાંથી અને?' ૧૫૭ શ્રીમદ એલ્યાઃ 6 ચૈાગ ખની આળ્યેથી અભ્યાસ કરવા અને તે થઈ શકે છે. કેમકે વિક્ટેરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં ખીજા દેશની ભાષાને અભ્યાસ કરે છે.’ の Jain Education International એક વેળા ગાંધીજી ઇંગ્લેંડના વડા પ્રધાનનાં પત્ની મિસિસ ગ્લેંડસ્ટનની પેાતાના પતિ પ્રત્યેના પ્રેમની સ્તુતિ શ્રીમદ્ આગળ કરવા લાગ્યા. ગાંધીજીએ કયાંક વાંચેલું આમની સભામાં પણ મિસિસ ગ્લેંડસ્ટન પેાતાના પતિને ચા બનાવીને પાતાં. આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy