SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૫૭, ફાગણ વદ ૧૩, સેમ ૩૪ શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત કમ શરૂ થયે. જ્ઞાનીઓને સનાતન સમાગ જયવંત વર્તો. ૨ સં. ૧૯૫૭, ચિત્ર સુદ ૨, શુક્ર ૩૪ અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમ: વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશેક શે? 8 શાંતિઃ. શ્રીમદના નાના ભાઈશ્રી મનસુખભાઈ શ્રી રેવાશંકરભાઈ, ડે. પ્રાણજીવનદાસભાઈ, લીમડીવાળા ભાઈ મનસુખભાઈ વગેરે શ્રીમની સારવારમાં હતા. પરંતુ એ સાની પ્રેમ અને કાળજીભરી સારસંભાળ અને શુશ્રુષા પણ ગમનભુખ આત્માને રેકી શકી નહિ. - શ્રી મનસુખભાઈ રવજીભાઈએ શ્રીમદની અંતિમ અવસ્થાનું વર્ણન એક પત્રમાં નીચે મુજબ આપ્યું છેઃ મનદુઃખ – હું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો! તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઈને સમજી શક્યો નહિ. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને એકવાર ચેતવણી આપી હતી. “અજ્ઞાન, અંધ અને મૂખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતે. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy