SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ રાજચંદ્ર તે ખરેખર, ચિતા ભડભડ સળગતી હતી! અને લેકે આસપાસ ફંડાળું વાળીને બેઠા હતા. આમ એક પરિચિત અને નેહાળ માણસને સળગાવી મુકાતે જોઈને તેમને ઘણું લાગી આવ્યું અને તેઓ ઘણું મૂંઝાઈ ગયા. તેમણે જોયું કે એમને બાળી મૂકનાર પણ એમના જ સગાસંબંધી તથા સમજણા લોકે હતા! બાળક રાજચંદ્ર આ જોઈને વિચારવા લાગ્યા કે, આ બધું શું છે? આવા માણસને બાળી દે એ કેટલી કૂરતા? આવું શા માટે થયું? આમ તેમના ચિત્તમાં એક ભારે મૂંઝવણ ઊભી થઈ અને તીવ્ર ગડમથલ જામી. તે વખતે જ અચાનક તેમના ચિત્ત ઉપરથી કાંઈક પડદે સરી ગયો અને તેમને જન્મજન્માંતરનું કાંઈક દર્શન થયું. પછી તેઓ ડાક શાંત થયા. આ જ અનુભવ તેમને જૂનાગઢને ગઢ જેવા ગયા હતા ત્યારે ફરી વાર થયે હતું અને ત્યારથી તેમને પુનર્જન્મ વિશે દઢ ખાતરી થઈ હતી. આમ શ્રીમદ્ રાજચંદ્રને સાત વર્ષની વયે એટલે કે સંવત ૧૯૩૧માં જાતિસ્મરણ જ્ઞાન થયું અને વૈરાગ્ય વધવા લાગ્યા. એ “અપૂર્વ અનુસાર ઉલ્લેખ તેમણે સં. ૧૯૫૩માં લખેલા એક કાવ્યમાં કર્યો છેઃ ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મચ્યો ઉદય કમને ગર્વ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy