SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર તે વખતે સાધ્વીશ્રી દિવાળીખાઈ ત્યાં હતાં; તેમની સાથે જૂઠાભાઈ અને તેમના કાકા કચંદભાઈ સમક્ષ જ્ઞાન સ''ધી પ્રશ્નોત્તર થતા. ૧૨૨ જૂડાભાઈના ગાઢ પરિચયમાં આવ્યા પછી શ્રીમદ્ અમદાવાદ આવતા, ત્યારે તેમને ત્યાં જ ઊતરતા. જૂઠાભાઈ શ્રીમદ્ સાથે મેરબીમાં દોઢ બે માસ રહેલા; એક વખત શ્રીમદ્ની સાથે ભરૂચ પણ ગયેલા. પત્રવ્યવહાર પણ ધનિમિત્તે તેમને પરસ્પર થતા. જુડાભાઈની શરીરપ્રકૃતિ આ અરસામાં માંદગીને લીધે બહુ નરમ રહેતી; અને વૈરાગ્યવૃત્તિ પણ વમાન થતી જતી હતી. ખભાતથી એક વાર ભાઈ અખાલાલ લાલચંદ અને એક એ ` ભાઈ એ કેાઈ લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. તે સરખી ઉંમરના હાવાથી જૂડાભાઈ ને ત્યાં જતા-આવતા. વરઘેાડા નીકળવાના હતા ત્યારે અખાલાલભાઈ વગેરે જૂઠાભાઈને ખેલાવવા આવ્યા. તે કહે, ‘જૂઠાભાઈ, ચાલેા વરઘેાડામાં જઈ એ.’તે સાંભળીને ચુવાન વય છતાં સ્વાભાવિક વૈરાગ્યશીલ એવા જૂડાભાઈ ને ઊમળકા થયા નહિ. એ લેાકેાને શ્રીમદ્દ વિશે કઈ વાતા કહેવાની તેમને અંદરથી ઊર્મિ થઈ આવી, પણ પાછું મન ખેંચી લઈ જૂડાભાઈ એટલું જ મેલ્યા ‘કાં પ્રતિખંધ કરું?’ 6 એ સાંભળીને તે ભાઈઓએ કહ્યું: શું કહેા છે? અમને સમજાયું નહિ!” જૂઠાભાઈના વૈરાગ્યયુક્ત વર્તાવની છાપ તે ભાઈ એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy