SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૧૭૧ તમે ક્યા હાથના લેટાને જાળવશે?” | ગીરધર નામને છોકરે બેઃ “ઘીને લેટે સાચવીશું.” - શ્રીમદ્ કહેઃ “કેમ? ઘી અને છાશ તે એકમાંથી ઉત્પન્ન થાય છે ને?” છોકરે કહ્યું: “છાશ ઢળી જાય તે ઘણાયે ફેરા કઈ ભરી આપે, પણ ઘીને લેટ કેઈ ભરી આપે નહિ.” એ પરથી શ્રીમદ્ સાર સમજાવતા બોલ્યાઃ “છાશના જે આ દેહ છે, તેને આ જીવ સાચવે છે, અને ઘીની માફક આત્મા છે, તેને જાતે કરે છે. એવી અવળી સમજણવાળો આ જીવ છે. પણ જે આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તે આત્માને પણ સાચવે; અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતે કરે. કારણ દેહ તે એની મેળે જ મળવાને છે. કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવા રૂપે દેહ તે મક્તને જ મળવાનું છે.” એક વખત શ્રીમદ્દ સાયલાથી સિગરામમાં બેસીને નીકળ્યા. સાથે શ્રી ભાગભાઈને ભાણેજ ઠાકરશીભાઈ અને શ્રી ડુંગરશીભાઈ ગેસળિયા હતા. શ્રીમદે ડુંગરશીભાઈને કહ્યું: “કેમ ડુંગરભાઈ, તમે સેભાગભાઈને કહેલું તે અમને જણાવતા હતા કે, “જ્ઞાન હોય તેને નાણું ન હોય, તેનું કેમ?” ડુંગરશીભાઈએ જવાબ આપેઃ “હવે તે તે કંઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy