SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ २७ ઇડરના પહાડ ઉપર શ્રીમદ્ સાત મુનિએને જ્ઞાનવાર્તા કહેતા હતા, તે વખતે એક દિવસ શ્રીમદ્ના અદ્ભુત વૈરાગ્યપ્રેરક ઉપદેશ સાંભળીને આત્મલ્લાસ અનુભવીને શ્રી દેવકરણજી ખેલી ઊચા : 'હવે અમારે ગામમાં જવાની જરૂર જ શી છે?' શ્રીમદ્દ કહે: ‘તમને કાણુ કહે છે કે ગામમાં જાએ ?’ શ્રી દેવકરણુજીએ કહ્યું : 'શું કરીએ? પેટ પડયું છે! એ સાંભળીને શ્રીમદ્ ખેલ્યાઃ મુનિએને પેટ છે તે જગતના કલ્યાણ અર્થે છે. મુનિને પેટ ન હેાત, તા ગામમાં નહિ જતાં પહાડની ગુઢ્ઢામાં વસી કેવળ વીતરાગ ભાવે રહી જગલમાં વિચરત. તેથી જગતના કલ્યાણુરૂપ થઈ શકત નહિ. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.' ૨૮ એક વખતે કાવિઠાના નિશાળિયાએ વગડામાં બેધ સાંભળવા આવ્યા હતા. શ્રીમદે તેને પૂછ્યું. છેકરાએ, એક પ્રશ્ન પૃષ્ઠ છું, તેના જવાબ તમે આપશે? શ્રીમદ્ રાજચંદ્ર : Jain Education International છેકરાઓએ કહ્યું : ‘હાજી’ લેાટા હોય અને બીજા અને તમને માર્ગે જતાં શ્રીમદ્દ કહે: ‘તમારા એક હાથમાં છાશને ભરેલા હાથમાં ઘી ભરેલેા લેટા હોય; કાઈ ના ધક્કો વાગે તેા તે વખતે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy