SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ २२० શ્રીમદ્ રાજચંદ્ર વિશે આ પામર જીવને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા? - “હે ભારત ભૂમિ! શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુને ભાર તારાથી વહન ન થયે? જે તેમ જ હેય તે આ પામરને જ ભાર તારે હળવે કર હત; કે નાહક તે તારી પૃથ્વી ઉપર બોજા રૂપ કરી નાખે. “હે મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી! છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખે મનુષ્યને તે ભાગ લીધે, તે પણ તું તૃપ્ત થયે નહિ; અને તેથી પણ તારી તૃપ્તિ નહેતી થઈ તે આ દેહને જ પ્રથમ ભક્ષ તારે કરવું હતું કે આવા પરમ શાંત પ્રભુને તે જન્માન્તરનો વિગ કરાવ્યા! તારી નિર્દયતા અને કઠેરતા મારા પ્રત્યે વાપરવી હતી! શું તું હસમુખ થઈ મારા સામું જુએ છે! “હે શાસનદેવી! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું ! તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેને વિચાર જ ન કર્યો. - “હે પ્રભુ! તમારા વિના અમે તેની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજે દયાળુ થાય જ કેણુ? હે પ્રભુ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કમળ વાણું, ચિત્તહરણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy