SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સૂમ નિરીક્ષક છે અને બીજે પક્ષે એની છે અને લખાણે એવી મનોદશાઓ-માસવસ્તુઓ–માન ઘટનાઓ રજૂ કરે છે જે વિજ્ઞાનગમ્ય નથી, ઇન્દ્રિયજ્ઞાનાવલંબી બુદ્ધિને ગમ્ય નથી. આ કારણથી શ્રીમદ્જી જેવા પુરુષવિશેની જીવનકથામાંથી આ બધે ભાગ છોડી દેવામાં આવે એમ બને; અને એ છેડી દીધાં છતાંય સદાચારનિક એવું ઘણું એમાં નિરૂપી શકાય. અને અહીં જ જીવનચરિત લખવાની મોટી ઘુંટી આવે છે. જે અનુભવ ચરિતનાયકના જીવનનાં આધારભૂત બન્યાં દેખાતાં હોય તેમને મૂકી દઈને કે ગૌણ કરીને તેમનાં જીવનચરિત કેમ નિરૂપી શકાય? આવા ગૂઢસ્તરના અનુભવોની વાત ન હોય ત્યાં પણ ચરિતનાયકની જે પ્રેરણારૂપ શ્રદ્ધા હોય તેને ધ્યાનમાં રાખ્યા વિના તેના વિચારો કે આચારોને એ મૂળશક્તિ વિના કેવી રીતે બરાબર સમઝી શકાય? ઉ. ત. મહાત્મા ગાંધીની ઈશ્વર વિશેની શ્રદ્ધા–I am surer of His existence than of the fact that you and I are sitting in this room. Then I can testify that I may live without air and water but not without Him... 8 holl 24101 અને બીજી કેત્તર શ્રદ્ધા અને પ્રેરણા વિના ગાંધીજીના આચારવિચારોને સમઝવાના અને તેને અનુસરવાના પ્રયત્ન કેટલી વિષમ સ્થિતિ-હાસ્યની અને દુઃખની-ઊભી કરે છે તે આપણે આજે જોઈએ છીએ. જો વૃદ્ધઃ સ વ : (મ. બી. ૨૭-૩) પણ શ્રીમદ્જી કે રામકૃષ્ણ પરમહંસ, કે રમણ મહર્ષિ કે શ્રી અરવિંદ જેવાનાં આંતરવિશ્વ faith–શ્રદ્ધા કરતાં પણ જુદી જાતનાં દેખાય છે. એમનાં આંતરવિશ્વમાં એ શ્રદ્ધાને પદાર્થોનાં “અનુભવ”, 4 My Religion p. 43 ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy