SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૬૯ રહેવું ગમતું; નથી બેસવું ગમતું કે નથી ઊડવુ ગમતું; નથી સૂવું ગમતું કે નથી જાગવુ' ગમતું નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું; નથી અસ`ગ ગમત કે નથી સ`ગ ગમતા, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી; એમ છે. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કઈ જ જણાતું નથી. તે હે! તે પણ ભલે અને ન પણ ભલે. એ કઈ દુઃખનાં કારણુ નથી. કારણ માત્ર વષમાત્મા છે; અને તે જો સમ છે, તા સર્વ સુખ જ છે; એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. દુઃખનુ * તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવા પાલવતા નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલાક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું, અને અલેપ થઈ જવું ?—એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સ’સારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શેક તા નથી. તથાપિ સહન કરવા જીવ ઇચ્છતા નથી. પરમાનંઢ ત્યાગી એને ઇચ્છે પણ કેમ ? અને એ જ કારણથી જ્યાતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં * શ્રીમદ્ જયોતિષ-વિદ્યામાં પણ પ્રવીણ હતા. આ માખતમાં એવું બન્યું હતું કે, સં. ૧૯૪૩ના ભાદરવામાં મુંબઈ જતાં પહેલાં શ્રીમદ્ જેતપર (મારખી તાબે) પેાતાના બનેવી રા. ચત્રભુજ ખેચરને ત્યાં ગયા હતા. તે વખતે શ્રીમદ્ની આર્થિક સ્થિતિ સાંકડી હતી. જેતપરમાં શકર ચાળી નામના એક વિદ્વાન જેશી હતા. તે ભાઈ ગણિત Jain Education International ઊગતું હેા તે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy