SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનન્સાધના પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી” થાય તે અર્થે શ્રીમદ્ રાજચંદ્ર સહેલાં, સરળ પુસ્તકે લખવા માંડ્યાં. સત્તરમા વર્ષમાં તેમણે લખેલી “મોક્ષમાળામાં તો શ્રીમદ્દ એટલે સુધી કહે છેઃ આંગ્લૌમિઓ સંસાર સંબંધી અનેક કળા કૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે? એ વિચાર કરતાં આપણને તત્કાળ જણાશે કે તેઓને બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું” એક સમાજમાં ભેગા મળવું. ...એ એનું કારણ છે. “સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોએ ગૂંથેલા મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતર ટાળવા તેમ જ ધર્મ વિદ્યાને પ્રકુલિત કરવા એક મહાન સમાજ સદાચરણ શ્રીમંત અને ધીમંત બંનેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે.... પવિત્ર સ્યાદ્વાદમતનુ* ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધમાં આણવા જ્યાં સુધી પ્રજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી.” વળી શ્રીમદ્ રાજચંદ્ર આ કાળમાં સ્ત્રીનીતિ બેધક (ગરબાવલી) પણ રચી હતી. આમાં સ્ત્રીઓને સદ્ગુણ, સદાચારી થવાને બેધ આપવામાં આવ્યો છે તેમ જ માબાપને બાળકને શી રીતે સંસ્કારસંપન્ન અને નીતિશીલ * જૈનધર્મનું જી - સા -૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy