Page #1
--------------------------------------------------------------------------
________________
હિom/EDITAT/DIR GIDELICIEDNA
જપ-ધ્યા.6-૨હતો કે
A : લેખક
( સુરતના
અધ્યાત્મવિશારદ વિદ્યાભૂષીમંત્રનીષી---
" શતાવધાની પંડિત " , . - - શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
S)
હૌUIDZ[SMODULESCUIDZSUIDA(SUIDA
: પ્રસ્તાવના : ડો. રુદ્રદેવ ત્રિપાઠી એમ. એ. પીએચ. ડી.
: પ્રવેશક : - શ્રી શાંતિકુમાર જ, ભટ્ટ એમ. એ, એલૂ એલૂ. બી.
|
આરાધના વસ્તુ ભંડાર, મુંબઈ-૪૦૦૦૦૯.
AUZVZDXZDNJOVVZ.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : નરેન્દ્રકુમાર ધીરજલાલ શાહ વ્યવસ્થાપક, આરાધના વસ્તુ ભંડાર લધાભાઈ ગણપત બીટીંગ, ૧૧૩–૧૫, કેશવજી નાયક રોડ, મુંબઈ-૪૦૦૦૯.
વિ. સં. ૨૦૩૧
પહેલી આવૃત્તિ
સને ૧૯૭૪
મૂલ્ય-રૂપિયા જ
હશે
મુદ્રક :મણીલાલ છગનલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૧.
Page #3
--------------------------------------------------------------------------
________________
2)
પ્રકાશકીય
શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહની યશસ્વી કલમે આજ સુધીમાં ૩૫૭ જેટલાં નાનાં-માટાં પુસ્તકા નિર્માણ કરેલાં છે. તેમાં અધ્યાત્મને લગતા ગૂઢ વિષયે પણ સારી રીતે સ્પર્શાયેલા છે. તેમણે લખેલા મ‘ત્રવિજ્ઞાન'ની ખીજી આવૃત્તિ પ્રકટ થઈ છે અને તેણે અર્ધા ઉપરાંત મજલ કાપી છે. ‘મંત્રચિંતામણિ ’ છેલ્લા એક વર્ષથી અપ્રાપ્ય બન્યુ છે અને મંત્રદિવાકર, પણ એ જ રીતે અપ્રાપ્ય બનતાં તેની સુધારાવધારા સાથેની ખીજી આવૃત્તિના પ્રકાશનનું કાર્ય હાથ ધરાયું છે. તેમણે રચેલે સકěપસિદ્ધિ ગ્રંથ ગુજરાતી ભાષાના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે અને તે પણ ખીજી આવૃત્તિ પામ્યા છે. આ વિષયના અનુસ ધાનમાં
"
シ
'
તેમણે ‘ જપ-ધ્યાન-રહસ્ય ’ નામના ગ્રંથ તાજેતરમાં ઘણા પરિશ્રમે તૈયાર કર્યો છે અને તે આજે પાકાના કરકમલમાં મૂકી શકીએ છીએ, તેને અમને આનંદ છે.
:.
.
આધ્યાત્મિક ચેતના જગાડવા માટે જપ અને ધ્યાન અત્યંત જરૂરી હોવા છતાં તે અંગે આપણી ભાષામાં આંગળીના ટેરવે ગણાય એટલાં જ પુસ્તક છે. તેમાં યે આ વિષયની જિજ્ઞાસા ઉત્પન્ન કરે તથા ચાગ્યે માદર્શન આપે એવાં પુસ્તકોની ખેાજ કરીએ તે નિરાશ થવું પડે એમ છે, પરંતુ આ ગ્રંથ એ નિરાશાને દૂર કરશે, એવી અમારી ખાતરી છે.
કડિનમાં કનિ વિષયાને સરલતાથી રજૂ કરવાની શ્રી. ધીરજલાલ શાહની અનોખી શૈલી સર્વત્ર પ્રશ ંસા પામેલી છે અને તેણે ખાસ ચાહકવર્ગ ભા કરેલા છે. વળી તેઓ પોતાના ગ્રંથપાકાને ઉદ્ભવતા
Page #4
--------------------------------------------------------------------------
________________
અનેકવિધ પ્રશ્નોના ઉત્તરી આપે છે, તેમજ આરાધકોને જરૂરી માર્ગો દર્શન આપી તેમને ભા સરલ મનાવે છે, એટલે તેમની લાકપ્રિયતા ઉત્તરાત્તર વધતી રહી છે. તે માત્ર લેખક નથી, પણ સમાજના સન્નિષ્ઠ કાર્યંકર અને ઉચ્ચ કેોટિના સાધક પણ છે,
છેલ્લાં ત્રણ વર્ષીમાં તેમણે જપ અને ધ્યાન સંબંધી ઘણાં વ્યાખ્યાને આપેલાં છે, ખાસ વર્ગો ચલાવેલા છે અને આરાધનાશિક્ષણ–સત્ર યાજી અનેક જિજ્ઞાસુઓને જપ અને ધ્યાનના માર્ગે ચડાવેલા છે, એટલે આ ગ્રંથ તેમની સ્વયં સાધના તથા શિક્ષણના અનુભવતા પરિપાક છે, એમ કહીએ તે અયેાગ્ય નથી.
આ ગ્રંથની પ્રસ્તાવના હિંદી અને સંસ્કૃતના જાણીતા કવિ તથા મંત્રશાસ્ત્રના મહા વિદ્વાન ડૉ. રુદ્રદેવ ત્રિપાઠીએ લખી આપી છે, તે માટે તેમને આભાર માનીએ છીએ. તેમજ પ્રવેશકના આલેખન માટે મુંબઈ સમાચાર સાપ્તાહિકના વિજ્ઞાન્ તંત્રીશ્રી શાંતિકુમાર ભટ્ટના આભારી છીએ.
આ ગ્રંથનું સમર્પણ સ્વીકારવા માટે મુંબઈ નિવાસી ઉદારચરિત શ્રીમાન્ ચંદ્રસેન જીવણભાઈ ઝવેરી પ્રત્યે અમારી કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ.
કાગળની અસન્નુ મેઘવારી તથા છાપકામના અતિ વધી ગયેલા ભાવા છતાં આ ગ્રંથ આ સ્વરૂપે તે આ મૂલ્યે અધ્યાત્મ લલિતકલા-સમારેહ' ની ભવ્ય યાજનાપૂર્વક અહાર પાડી શક્યા, તેમાં આ સમારેાહના પેટ્રને, સડાયકા તથા શુભેચ્છકોને હાર્દિક સહકાર કારણભૂત છે, તેથી તેમને ખાસ આભાર માનીએ છીએ. આશા છે કે આ ગ્રંથ જિજ્ઞાસુજતાને ઘણા ઉપયેગી થશે અને તેમને જીવનની સાચી સફલતાના માર્ગે દેરી જશે.
-પ્રકારાકે
Page #5
--------------------------------------------------------------------------
________________
•
પ્રકરણ
વિષયાનુક્રમ
જય-રહસ્ય
વિષય
૧ પ્રાસ્તાવિક
..
૨ જપ એક પ્રકારની ક્રિયા
૩ જપ એક પ્રકારના મા
૪ જપ એક પ્રકારનું શક્તિસાધન
૫. જપ એક પ્રકારના યજ્ઞ
૬. જપની પ્રશંસા
૭ જપની વ્યાપકતા
૮ જપતા અથ
૯ : જપના
પ્રકારે
૧૦ વાણીનું ચતુવિધ સ્વરૂપ ૧૧ શબ્દની અદ્ભુત શક્તિ
૧૨ મંત્ર એક રહસ્યમય વસ્તુ
૧૩ કેટલાક ખીજાક્ષરે
પૃષ્ઠ સખ્યા
૩ 5
};
૧૧
૧૫.
૨૨.
૨૭
૩૩
૩૮
૪
પર
૫૭
૬૩
૭૩
Page #6
--------------------------------------------------------------------------
________________
W
જપ કયાં કરવે ? જપ કયારે કરવે ?
ન
૧૪ મંત્રના વિવિધ પ્રકારો મંત્રસાધનામાં જપનું સ્થાન નામજપ કે નામસ્મરણ
૧૫
૧૬
૧૯
નામ અંગે ફેટલીક સ્પષ્ટતા
૧૮ શ્રદ્દાનું આલ બન ૧૯ શુદ્ધિની આવશ્યકતા ૨૦. શરીરની આભ્યંતર બુદ્ધિ ૨૧ મનની સ્થિરતા ૨૨ નિયમમહતા
૨૩
૨૪
૫
જપ કેમ કરવે ? ૨૬ કેટલાક નિષેધા ૨૭ પસ ખ્યા
૨૮ વમાલા વડે જપગણતરી ૨૯ કાલા વડે ગણતરી ૩૦ અક્ષરમાલા વડે જપગણતરી ૩૧ આટલું યાદ રાખો કે૩૨ ધ્યાન એક અનિવાર્ય ક્રિયા
૩૩ હેમાદિ
૨૪ જપનું તાંત્રિક અનુધ્યાન
૨૫ પનું આધ્યાત્મિક અનુષ્ટાન અાપ
૩૬
૩૭ ઉપયાગી મંત્રસંગ્રહ (કુલ ૧૫૩ મા)
(૧) કેટલાક જાપ્ય મા જૈન મા (૨) પ્રાયેાગિક મા
ری
૮૪
te
૧૦૧
૧૫.
૧૨૫.
૧૩૩.
૧૪૦
૧૫૩.
૧૬૬
૧૭૩.
૧૮૦
૧૮૮
૧૯૫.
૨૦૦
૨૦૮
૨૧૭
૨૨૫
૨૩૩.
૨૪૧
૨૪૫
૨૦૧
२७७
૨૮૩.
૨૮૩:
૨૮૮
૨૯૦
Page #7
--------------------------------------------------------------------------
________________
૩૦૧
૩૦૮ ૩૦૮
:
૩૧૩
ધ્યાન-રહસ્ય -૧ ઉપક્રમ ૨ ધ્યાનને અપૂર્વ મહિમા
દિવ્ય જીવનને દરવાજો * શકિતના અખૂટ ભંડારની ચાવી
અપૂર્વ ચિંતામણિ રત્ન ૧૩ સફલતાનું સબલ સાધન જ ધ્યાનના હેતુઓ પ ધ્યાન અંગે અમારો અનુભવ ૬ કેટલાક પ્રાથમિક પ્રયોગ ૭ ધ્યાનાભ્યાસ
પ્રશ્નોત્તરી
૩૧૫ ૩૨૧ ૩ર૮ ૩૩૫ ૩૪૧ ૩૪૫
૩પ૧–૩૬૮
TRY
:::
Page #8
--------------------------------------------------------------------------
________________
શતાવધાની પડિત શ્રી ધીરજલાલ શાહે રચેલું અતિ ઉપયેાગી સાહિત્ય સર્વોપયાગી
મંત્રવિજ્ઞાન – (બીજી આવૃત્તિ) મંત્રચિંતામણિ – હાલ અપ્રાપ્ય. મંત્રદિવાકર – (બીજી આવૃત્તિ છપાય છે.) સંપસિદ્ધિ – (બીજી આવૃત્તિ)
જપ-ધ્યાન-રહસ્ય
અપ્રાપ્ય
સ્મરણ કલા ગણિત-ચમત્કાર (ત્રીજી આવૃત્તિ) ગણિત-રહસ્ય (ત્રીજી આવૃત્તિ) ગણિત-સિદ્ધિ (ખીજી આવૃત્તિ) ગણિતનાં ત્રણ પુસ્તક સાથે
-
રૂા. ૭-૫૦
૧૨-૫૦
૬-૦૦
૮૦૦
૫-૦૦
૫-૦૦
૫-૦૦
૧૩-૫૦
જૈન સત્રવાદ
નમસ્કાર મંત્રસિદ્ધિ (ત્રીજી આવૃત્તિ) મહાપ્રાભાવિક ઉવસગ્ગહરં સ્તેાત્ર (બીજી આ.)
હી કાર-કલ્પતરુ
ભકતામર- રહેસ્ય – હાલ અપ્રાપ્ય શ્રીઋષિમડલ આરાધના શ્રીપા –પદ્માવતી આરાધના
: પ્રાપ્તિસ્થાન :
આરાધના વસ્તુ ભંડાર લધાભાઈ ગણપત ભીડીંગ, ખીજે માળે, ૧૧૩–૧૫, કેશવ નાયક રેડ (ચાંચ બંદર), મુ`ખુર્દ - ૪૦૦ ૦૦૯.
૮-૦૦
૧૦-૦૦
૭-4
૮-૫૦
૫-૦૦
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
ધર્મ પરાયણ સૌજન્યમૂતિ
શ્રીમાન ચંદ્રસેન જીવણભાઇ ઝવેરી
જેમને આ ગ્રંથ સમર્પિત કરવામાં આવ્યે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
來來來來來來來來來來來來來來來來來來來源
સમર્પણ
રિઝરરિવારિરરરરરર રરરરરર રરરર રરરર રરરરરર
સંસ્કાર, સૌજન્ય
તેમજ ધર્મપરાયણતાથી
જેમનું જીવન સત્ત્વશાળી બન્યું છે,
વડે કડક કકકકકકકક કકકકકકકકકકક
શ્રીમાનું ચંદ્રસેન જીવણભાઈ ઝવેરીને
આ ગ્રંથ સાદર સમર્પિત
ધીરજલાલ શાહ
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
- ધર્મપરાયણ સોજન્યમૂતિ શ્રીમાન ચદ્રસેન જીવણભાઈ ઝવેરીને
ટૂંક જીવન–પરિચય ધર્મપરાયણતા, ઉચ્ચ સંસ્કાર અને સૌજન્યથી માનવજીવનમાં અનેરી સૌરભ પ્રકટે છે અને તે અનેકનું આકર્ષણ કરે છે. શ્રીમાન ચંદ્રસેન જીવણભાઈ ઝવેરી માત્ર ત્રીશ વર્ષની -ઉમરમાં સમાજનું અનેરું આકર્ષણ કરી શક્યા, તેની પાછળ પણ આવા જ કારણે રહેલાં છે.'
" વિ. સં. ૨૦૦૦ની વસંત ઋતુ મેહમયી નગરીના વાતાવરણને ખુશનુમા બનાવી રહી હતી. તેને પ્રથમ માસ (ફાગણ) વ્યતીત થઈ ચૂક્યો હતો અને બીજે માસ (ચત્ર) બેસવાની તૈયારી હતી. એ વખતે સુરત વિશા ઓસવાલ જ્ઞાતિના લબ્ધપ્રતિષ્ઠિત શેઠશ્રી જીવણભાઈ નગીનભાઈ ઝવેરીને ત્યાં ધર્મપરાયણ માતા પદ્માવતીની કુક્ષિએ તેમને જન્મ થ. ઈસ્વીસન પ્રમાણે ૧૯૪૪ના માર્ચ માસની ૨૪મી તારીખને એ દિવસ હતું. બે પુત્ર અને એક પુત્રી પછી ચોથા સંતાન તરીકે તેમને જન્મ થયે હતું, છતાં તેમના જન્મથી કુટુંબમાં ઘણે આનંદ છવાયો હતો અને તેમના ચંદ્ર જેવા કાંતિમય મુખડાએ સહુનું આકર્ષણ કર્યું હતું. તેમનું નામ જન્મરાશિ પરથી ચંદ્રસેન પડયું, એ પણ કુદરતને એક સંકેત જ ગણાય ને!' ,
*
.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
કુટુંબનું વાતાવરણ એકદર ધાર્મિક હોવાથી શ્રી. ચંદ્રસેનને ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયે અને પર પરાગત ખાનદાનીને લીધે તેમનામાં ઉદારતા, નિખાલસતા તથા સૌજન્યાદિ ગુણા વિકાસ પામવા લાગ્યા. મારનાં ઈંડાં ચીતરવાં પડતાં નથી, એ ઉક્તિ તેમના સંબંધમાં ચરિતા થવા લાગી.
તેમનું પ્રારંભિક તથા માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. જ થયું. ત્યારબાદ તેમણે પોતાના કુટુ ખગત ઝવેરાતના. ધંધામાં ઝ ંપલાવ્યું, કુશાગ્ર બુદ્ધિ, ખત તથા નિયમિત. અભ્યાસ (Practice) ને લીધે ઘેાડા જ વખતમાં સારી પ્રગતિ. કરી. તેમાં આગળ વધવાના અદમ્ય ઉત્સાહને લીધે થાડાં. વર્ષો પહેલાં તેમણે પેાતાના નામથી ઝવેરાતના ધંધા શરૂ કર્યાં અને - દિન દેણુની, રાત ચેગુની ’પ્રગતિ કરતાં તેઓ આજે મુખઈના એક અગ્રગણ્ય ઝવેરીની હરાળમાં વિરાજે છે. તેમણે અનેક વાર વિદેશયાત્રા કરી પેાતાના ધંધાકીય જ્ઞાનને એપ આપ્ચા છે.
શ્રી. ચંદ્રસેનભાઈ વ્યાપાર ઉપરાંત ધાર્મિક તથા સામાજિક સેવાનાં ક્ષેત્રોમાં પણ સારા રસ લે છે અને તેમાં પેાતાના ઉદાર ફાળા આપે છે. તેએ ગુપ્ત દાનના સિદ્ધાંતમાં માને છે અને એ રીતે જરૂરવાળાઓને અન્ન, ઔષધિ તથા વજ્રાદિની સહાય કરે છે. સગાં—સંબંધીઓને વ્યાપાર-ધ ધે લગાડવામાં પણ તેઓ સારી દિલચસ્પી ધરાવે છે.
આજે તેઓ મુખઈ–મેાતી ધરમના કાંટાના એક ટ્રસ્ટી
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
છે અને પાલીતાણાના મતી સુખિયા જૈન દહેરાસર તથા ધર્મશાળાના પણું એક ટ્રસ્ટી છે. ઉપરાંત અનેક સંસ્થાઓની કાર્યવાહક સમિતિના સભ્ય છે. , ગત વર્ષે પાલીતાણામાં પ. પૂ. આચાર્ય શ્રી વિજય-.
ભુવન ભાનુસૂરિજી મહારાજની શુભ નિશ્રામાં ધાર્મિક શિક્ષણ શિબિરનું આયોજન થયું, તેનું ઉદ્ઘાટન તેમના વરદ હસ્તે થયું હતું. વળી પ. પૂ. સાહિત્ય-કલા-રત્ન મુનિરાજશ્રી ચશેવિજ્યજી મહારાજે અથાગ પરિશ્રમ કરીને તૈયાર કરેલાં 'તીર્થકર ભગવાન મહાવીર” નામના અપૂર્વ ગ્રંથના પ્રકાશન–સમર્પણ નિમિત્તે મુંબઈમાં જે ભવ્ય પ્રકાશનસમર્પણ સમારેહ જાયે, તેમાં તેમણે ખૂબ ઉલટથી ભાગ લીધું હતું અને તે અંગે જે શોભાયાત્રા નીકળી તેમાં પ્રભુજીના રથમાં પત્નીસહ બેસવાને લહાવો લીધો હતે. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિએ મુંબઈની મુલાકાત દરમિયાન વાલકેશ્વર આદિનાથ જૈન મંદિરના દર્શનાર્થે પધારી પાસેના ઉપાશ્રયમાં બિરાજમાન પ. પૂ. . આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ તથા ૫ પૂ.
મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ આદિ મુનિમંડળના દશનને લાભ લીધો. તે વખતે જાયેલા ભવ્ય સમારોહના એક મંત્રી તરીકે પણ તેમણે સેવા આપી હતી.
તા. ૬-૫-૧૯૬૯ના રોજ તેમનાં લગ્ન શ્રીમાન રતનચંદ ભાઈચંદ ઝવેરીના સુપુત્રી વીણાબહેન સાથે થયાં. તેઓ પણ એક સુશિક્ષિત સંસ્કારી મહિલા છે અને તેમને
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪ સ’સાર સુખી બનાવી શકયા છે. મિલન અને મનીષ નામનાં એ પુત્રરત્નોથી તેમનું ગૃહ રળિયામણું મન્ચુ છે.
શ્રી ચંદ્રસેન પર લક્ષ્મીદેવીની કૃપા છે, છતાં જરાયે અભિમાન નથી. સહુની સાથે પ્રેમથી ભળે છે અને પેાતાની બનતી સેવાઓ આપે છે. તેમના હસમુખા સ્વભાવ અને અને સૌજન્ય આવનાર વ્યક્તિ પર પ્રબળ પ્રભાવ પાડે છે અને તેમની ઉદારતા સામાને ક્ષણવારમાં જીતી લે છે. પ્રભુભક્તિ, જપ, ધ્યાન આદિ તેમના દૈનિક ધાર્મિક જીવનનાં મહત્વપૂર્ણ અંગે છે. તેમાં કદી આળસ કે પ્રમાદ કરતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તેા પ્રથમ ધામિક આરાધના કરીને પછી જ તેઓ ધંધે લાગે છે. દેવ, ગુરુ અને ધ ત્રણેય પર તેમની અનન્ય નિષ્ઠા છે, તેથી જ તેમનું જીવન શ્રીમંતાઈમાં પણ સદાચારના માર્ગે વહેતુ રહ્યું છે અને અનેક મનુષ્યાને પ્રભાવિત કરી રહ્યું છે.
તેમના વડીલ બંધુ શ્રીનેમચ દભાઈ તથા શ્રીસુરેન્દ્રભાઈ તથા વડીલ બહેન હુંસા, તેમજ નાની બહેના શકું તલા અને સુવી-એ બધાએ તેમના પર અપાર મમતા રાખે છે અને તેમના પ્રગતિમય જીવનની અદ્દભુત છટા નિહાળી આનદ પામે છે. શ્રી ચંદ્રસેનભાઈ પણ તેમના પ્રત્યે તેવી જ લાગણી ધરાવે છે.
આવા એક વિરલ વ્યક્તિત્વવાળી વ્યક્તિને જપ ધ્યાન-રહસ્ય' નામના ગ્રંથ અર્પણ કરતાં અમે ખૂંખ આનંદ અનુભવીએ છીએ અને પરમાત્માને પ્રાથના કરીએ છીએ કે તેમને દીર્ઘાયુષ્ય, નીરાગી જીવન, વિપુલ સોંપત્તિ અને માનવજાતિની અનેકવિધ સેવા કરવાની તક આપે.
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ઉપાસનાની આવશ્યકતા
યોગી યાજ્ઞવલ્ક ઉપનિષમાં એક પ્રશ્ન ઊભો કરી જણાવ્યું છે કે માનવીએ ઉપાસના શા માટે કરવી જોઈએ, જ્યારે પ્રાણુંમાત્રમાં તે સર્વશક્તિમાન પ્રભુ વિરાજમાન છે, અને તે નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુન, કર્તા, ભોકતા, નિયન્તા, પરબ્રહ્મ શરીર તેમજ ઈન્દ્રિયોને, પ્રેરિત કરે છે ?” અને તેનું સમાધાન આપતાં સ્પષ્ટપણે કહ્યું છે કે– . ‘गवां सर्पिः शरीरस्थं न करोत्यङ्गपोषणम् । निःसृतं कर्मसंयुक्त पुनस्तासां તૌષધર્યું . વિના રવાના કરોતિ હિતં ઝg / અર્થાત “જેમ દૂધમાં રહેલું ધૃત ગાયોનાં શરીરમાં રહેવા છતાં તે તેમનાં અંગોનું પિષણ કરતું નથી, પણ દૂધ કાઢી, વિધિસર જમાવી મન્થન કરી, માખણ કાઢીને તપાવ્યા પછી જે ધૃત નીકળે છે, તે ઔષધનું કારણ બને છે, તેમજ શરીરમાં વિરાજમાન પરમાત્મા પણ ઉપાસના વગર. માનવીનાં કલ્યાણનું કારણ બનતા નથી.” તાત્પર્ય કે ઉપાસના વડે. જ તેને સાક્ષાત્કાર થાય છે.
-
'
ઉપાસનાના પ્રકાર અને જ૫ -
એક રોગની હજાર દવાઓ હોય છે અને તેમને ઉપયોગ
Page #18
--------------------------------------------------------------------------
________________
શરીરની પ્રકૃતિના આધારે થાય છે, તે જ રીતે ઉપાસનાના અનંત પ્રકારો છે, તેમાંથી પોતપોતાના સંપ્રદાય, કુલપરંપરા, ગુરુપરંપરા, દીક્ષા વગેરેની પ્રકૃતિના આધારે જ ઉપાસના કરવી યોગ્ય છે. પણ એટલું નિશ્ચિત છે કે બધી ઉપાસનાઓમાં “જપ’ તેનું આવશ્યક અંગ છે, તેની સિદ્ધિનું મુખ્ય સોપાન છે. જપની સાથે પૂર્વાગ અને ઉત્તરાંગ પણ જરૂરી
આપણા શાસ્ત્રોમાં વિધિ-વિધાનોનો એટલો બધો વિસ્તાર છે કે તેમાંથી “કેટલું લેવું અને કેટલું છોડવું ? ” એનો નિર્ણય કરવો મુશ્કેલ થઈ પડે છે. આચાર્યોએ પણ તે અંગેનો નિર્ણય રજૂ કરવામાં અમુક અંશે સંકેચ રાખ્યો છે. તેની સાથે જ પરંપરાની અક્ષુણતા પણ રહી શકી નથી. જસિદ્ધિ માટે દરેક સાધકે પ્રાતઃકાલમાં ગુરુસ્મરણપૂર્વક ગુસ્પાદુકામંત્રનો જપ, પછી પદ્યનું ચિંતન અને તેનાં બીજમંત્રોનો જપ કરે ઘટે છે. કેમકે દેહમાં રહેલાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર, વિશુદ્ધ, અનાહત તથા આજ્ઞારૂપ છે અને ચૈતન્ય કરી બીજા મન્ટોનો જપ કરવામાં આવે તો તે જપ શીધ્ર સિદ્ધિદાતા નીવડે છે. આ છએ ચક્રોનાં બીજમંત્રો આ રીતે છે : –મૂલાધાર સ્ત્રી, સ્વાધિષ્ઠાન , મણિપુર, ત્રો , વિશુદ્ધ છે , અનાહત દૃ અને આજ્ઞા કરી 1 મત્રોનાં પ્રચલિત છે આમ્નાયોનાં બીજે પણ આ જ છે. એટલે આ બીજોમાં મણિપૂરના બીજનો જપ ૧ માલા અને શેપ બીજેનો જપ પાંચ-પાંચ વાર કરી લેવો જોઈએ.
દરેક મંત્રનાં “વિનિયોગ, ખ્યાદિન્યાસ, કન્યાસ, દયાદિવ્યાસ, ધ્યાન અને મુદા” આવાં છ અંગે જાણવાં જોઈએ.” તે અંગે વિનિયોગમાં ઋષિ, છન્દ, દેવતા, બીજ, શકિત અને કલાકનો સમાવેશ થાય છે. આ સંધિ આદિના આધારે ક્રમશઃ શિર, મુખ,
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭
- હૃદય, ગુહ્ય, પાદ, નાભિ અને સર્વાંગમાં ન્યાસ થાય છે. કરન્યાસ અને હદયાદિન્યાસમાં કોઈ સ્થળે મંત્રના છ ખંડે અથવા ત્રણ ખડે કરી. ન્યાસ કરવામાં આવે છે, અથવા તે મંત્રદેવતાનાં બીજમંત્ર-વર્ણને ક્રમશઃ દીર્ઘ સ્વરે લગાડી છ ભાગોમાં તૈયાર કરી ન્યાસ કરવામાં
આવે છે. ધ્યાનમાં ઈષ્ટદેવનાં સ્વરૂપનું વર્ણન પ્રમુખ હોય છે, પણ તિમાં કાલ, કર્મ અથવા સ્વરૂપના આધારે સાત્ત્વિક, રાજસ કે તામસ ધ્યાન કરાવાય છે. ઈષ્ટ મંત્રના જપ પૂર્વે કેટલીક મુદ્રાઓ કરવાની જરૂર હોય છે અને તે ગુન્ગમથી અથવા શાસ્ત્રથી જાણી શકાય છે.
દરેક મંત્રના અધિષ્ઠાયક દેવના અનંત નામ તથા અનંત સ્વરૂપે હોય છે. તેમાંથી જે ઈષ્ટદેવની સાધના કરવી હોય તેનો મ–જપ તે જ નામવાળા બીજ દેવ પાસે ન જતાં તેમની પાસે જ
પહોંચે તે માટે તે તે મંત્રના “ભરવમંત્ર” ને દશાંશજપ અતિ '' આવશ્યક ગણાય છે. આટલું પૂર્વાગ વિધિ કર્યા પછી જપનું ફળ
-શીધ્ર મળે છે, એવી શાસ્ત્રીય માન્યતા છે.
જપ કર્યા પછી વાસપૂર્વક જપ સમર્પણ કરવું અને મુદ્દાઓ પૂર્વક વિસર્જન કરવું એ ઉત્તરાંગ કહેવાય છે.
માનવની બુદ્ધિ સહજ તર્ક કરનારી હોય છે અને મંત્રશાસ્ત્રમાં -તર્કને કોઈ સ્થાન હોતું નથી. તેથી ગુન્ગમ્ય કેટલુંક રહી જાય છે. પણ એનો એ અર્થ નથી કે જે મંત્રોના પૂર્વાગ અને ઉત્તરાંગ
* કેટલાક મંત્રો શાપિત કે કીલિત પણ હોય છે, એટલે આવા. - મંત્રોનું શાપવિમોચન અને ઉત્કલન પણ કરવા જોઈએ.
- -આની સાથે સામાન્ય સ્તુતિ અને અપરાધ ક્ષમાપન સ્તોત્રનો પાઠ પણ આવશ્યક ગણાય છે. '
-
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
મળતાં નથી, તે મંત્રો ફળદાયી નથી. તે અંગે અમારું એટલું જ નિવેદન છે કે–
વિદ્વાનોએ જે માર્ગ દર્શાવ્યો છે, તે અત્યુત્તમ છે.” એમ. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી જપકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. જેમ જેમ આપણે કર્મ કરીશું, તેમ તેમ ઈષ્ટદેવ પિતે માર્ગને પ્રશસ્ત કરશે જ. | મન એ અતિ ચંચળ છે, બળવાન છે અને કેમેય કરતાં દબાતું નથી. એટલે આપણા મહર્ષિઓએ જપના પણ ઘણા ઘણા પ્રકારે. પાડયા છે. સ્વાધ્યાય અને વિકતસંગતિ વડે તે જાણી લઈ સાધકે અનન્યમનસ્કતાથી આગળ વધવું જોઈએ અને મંત્ર, ગુરૂ તથા. દેવતાના એજ્યનું સંધાન કરી સફળતા મેળવવી જોઈએ. ગ્રંથની વિશેષતા
પ્રસ્તુત ગ્રંથના કર્તા શતાવધાની પં. શ્રી ધીરજલાલભાઈ ઘણાં વર્ષોથી આપણા સમાજને સુસંસ્કારી બનાવવા તેમજ તેઓનાં જીવનને ઉત્તમોત્તમ રસ્તે દોરી માનવદેહને સફળ બનાવવા માટે અવનવા શાસ્ત્રીય-સાહિત્યની રચના કરતા રહ્યા છે. તેઓ મંત્રવિદ્યાન રહસ્યવેત્તા છે, સ્વયં ઉપાસક છે અને તંત્રશાસ્ત્રની ગ્રંથિઓને સારી રીતે ઉકેલી વાસ્તવિક તત્ત્વ રજૂ કરવામાં નિષ્ણાત છે. અધ્યાત્મ વિશારદ” તરીકે પ્રસિદ્ધ પંડિતવર્યશ્રીનું આરાધનાવિષયક તેમજ અન્ય સાહિત્ય આજે લાખો વાચકેના હૈયે આનંદનું અમૃત પીરસી રહ્યું છે, સત્યનાં સંધાન માટે પ્રેરી રહ્યું છે અને અજ્ઞાન, ભ્રાતિ કે મોહનાં અંધારાને દૂર ભગાડવામાં સૂર્યની જેમ પ્રકાશ પાથરી રહ્યું છે.
આ મહાન સાહિત્યકારની લેખિની વડે મંત્રવિજ્ઞાન, મંત્રચિંતામણિ, મંત્રદિવાકર, નમસ્કાર–મંત્રસિદ્ધિ, મહાપ્રાભાવિક ઉવસગ્ગહરં સ્તોત્ર, હીરકાર કપત, ભક્તામર
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯:
રહસ્ય, શ્રીઋષિમ’ડળ આરાધના તથા શ્રીપાર્શ્વ-પદ્માવતી આરાધના ” નામના ગ્રંથ લખાયા છે અને તે મંત્ર-વિષયકપૂરેપૂરી માહિતી આપવામાં મેખરે રહ્યા છે.
(
આ હારમાળામાં જપ-ધ્યાન-રહસ્ય 'ની રચના કરી શ્રી ધીરજલાલભાઈએ પોતાના અંગત અનુભવેા, શાસ્ત્રીય તત્ત્વા અને નાના—મેટા અનેક પ્રશ્નોનું સમાધાન સખાધ્ય સુગમશૈલીમાં જનસાધારણ માટે ખુલ્લા મૂકયાં છે. આજની વિષમ પરિસ્થિતિમાં સુખ અને શાંતિની શોધખેાળમાં લોકો આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે, કરાડે કે અખો રૂપિયાના ખર્ચે કઈક મેળવવાની ઘેલછામાં પરાવાયેલા છે અને દિ જોનિ વવું ગચ્છામિ?” ની સ્થિતિમાં નિરાશ પણ થઈ રહ્યા છે. આવા સંક્રમણકાળમાં આપણી અધ્યાત્મશક્તિને કેળવી જપ-ધ્યાન વડે સુખ અને શાંતિની સાથે જ આત્મસાક્ષાત્કાર કરવાની. તાલાવેલી જપ-ધ્યાન-રહસ્ય' માંથી 'મળી રહેશે.
<
C.
“ જ્યાં ન પહેોંચે કવિ ત્યાં પહેોંચે અનુભવી ’× આ કિવદન્તીને સર્વાં’શે સત્ય ઠરાવતા પં. શ્રી ધીરજલાલભાઈ એ આ ગ્રંથમાં મુખ્યત્વે · જપને ક્રિયા, માર્ગ, શક્તિસાધન તથા યજ્ઞરૂપે સમજાવી તેની વ્યાપકતા, અર્થ, પ્રકારેા વગેરે વિષયાને સ્પષ્ટપણે રજૂ કર્યા છે. પછી વાણીનુ સ્તુવિધ સ્વરૂપ, શબ્દની અદ્ભુત શક્તિ, મંત્રની રહસ્યમયતા, ખીજાક્ષરા, મંત્રના પ્રકારા, જપનુ સ્થાન, નામજપ કે નામસ્મરણ અંગેના વિચાર સપ્રમાણ અનેક દૃષ્ટાંત સાથે આપ્યાં છે..
શ્રદ્ધાનું આલંબન, શુદ્ધિની આવશ્યકતા, શરીરની આભ્યંતર
×
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહેાંચે કવિ' એ આ ઉકિતનુ
ઉત્તરા છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦
શુદ્ધિ, મનની સ્થિરતા, નિયમબદ્ધતા, જપ કયાં કરો ? જે ક્યારેક કરો ? જપ કેમ કરે છે અને તે અંગેના વિધિ-નિષેધ બતાવી છે
પસંખ્યા, વર્ણમાલા, કરમાલા, અક્ષમાલાનાં સ્વરૂપ, પ્રક્રિયા તથા પ્રયોગ વિષે અત્યાવશ્યક પણ ટૂંકમાં સારભૂત અંશે સહેલાઈથી સમજાવ્યા છે. તે પછી ધ્યાનની અનિવાર્યતા, હેમાદિ, જપનું તાંત્રિક
અનુષ્ઠાન, આધ્યાત્મિક અનુષ્ઠાન, અજપાજપ તથા ઉપયોગી મંત્ર -સંગ્રહ આપે છે.
ધ્યાનનાં રહસ્યને ઉકેલતા બીજા ખંડમાં ધ્યાન અપૂર્વ મહિમા, સફળતાનું સબળ સાધન, ધ્યાનના હેતુઓ, ધ્યાન અંગે અમારો અનુભવ, કેટલાક પ્રાથમિક પ્રયોગ, ધ્યાનાભ્યાસ તથા છેલ્લે પ્રશ્નોત્તરી આપી ગ્રંથને સાંગોપાંગ બનાવવામાં ભારે શ્રમ ઉઠાવ્યો છે.
લગભગ ચારસો પાનાના આ ગ્રંથમાં લખાયેલી સામગ્રીને જોતાં એમ લાગે છે કે ગાગરમાં સાગરને પૂરવાની” ઉકિતને ચરિતાર્થે કરવામાં કુશળ પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈએ ખરેખર સફળતા મેળવી છે.
સમાદર અને શુભેચ્છા
આવા સગ્રંથને સર્વત્ર સમાદર થાય તેમજ આપણી પ્રજા સંસ્કારના આ ઉત્તમ વારસાને યથાશક્ય જીવનમાં ઉતારે એ વાંછનીય છે. પરમાત્માએ જે અપૂર્વશક્તિ, અનેરી પ્રતિભા અને અનેક શાનું અદ્ભુત જ્ઞાન ૫. શ્રી ધીરજલાલભાઈને આપ્યું છે, તેનો સદુપગ કરી રાષ્ટ્રસેવા, સમાજસેવા, ધર્મસેવા અને વિશ્વસેવામાં જ પિતાની શક્તિને વહેતી રાખવા તેમજ કોઈ પણ સંકટની સામે પણું “નયાઘાત થઃ પ્રવિત્તિ પર્વ ધીરઃ” ની ભાવનાથી અગપણે સાહિત્યસેવામાં જ પિતાનો વિનિયોગ કરી તપસ્વી:
Page #23
--------------------------------------------------------------------------
________________
જીવન જીવતા મા સરસ્વતીના વરદ પુત્ર શ્રી ધીરજલાલભાઈને માટે - હું વર્ષોથી આદરની ઊંડી લાગણી ધરાવું છું.
આ રીતે ઉત્તમોત્તમ સાહિત્ય વડે ભારતીય સંસ્કૃતિની જ્યોતિને. જનજીવનમાં જાગતી રાખવા માટે તેઓ નીરોગીપણે દીર્ઘજીવી થાઓ !. - એ શુભેચ્છા સાથે વાચકોને આ ગ્રંથના સ્વાધ્યાય અને મનન વડે * આંત્મકલ્યાણ પ્રાપ્ત કરવાની ભલામણ કરું છું.
તા. ૧૦–૧૦–૭૪ 2.
રુદ્રદેવ ત્રિપાઠી.
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્ર વે શ ક
સહુ કોઈ સુખ ઈચ્છે છે અને દુ:ખતે કોઈ ઋિતુ નથી. માત્ર ઈચ્છા કરવાથી જ જે સુખ મળી જતું હોત ! જગતમાં કોઈ દુ:ખી ન હોત. સુખ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની સાધના જરૂરી છે અને એથીય વધુ જરૂર આવા જ્ઞાનને આચારમાં–કમાં એને વિનિયેાગ કરવાની છે. આ અમાં જ કહેવાયું છે કે · જપાત્ સિદ્ધિર્જ પાત્ સિદ્ધિ પાત્ સિધ્ધિન સંશયઃ. ’
સુખની પ્રાપ્તિ માટે પ્રત્યાહાર, ધારણા અને ધ્યાનની સાધના જરૂરી બને છે. પ્રત્યાહાર અર્થાત મનને પાછું ખેંચી લેવાની સાધના માટે જપની સાધના અત્યંત સરળ તથા સાનિક મા` છે. મન · અમુક ચાક્કસ દિશામાં વળે ત્યારે આપેાઆપ જ તે ખીજી દિશામાંથી નિવૃત્ત થાય છે અને અમુક મર્યાદિત મનઃપ્રદેશમાં જ રહેવા લાગે ત્યારે ધારણામાં સફળતા મળે છે, પછી પ્રત્યયની એકતાનતા–ધ્યાન ધરવામાં પણ સરળતા રહે છે. આમ મન એકાગ્ર બને ત્યારે તે -શાન્ત અને પ્રસન્ન મને છે અને પ્રસન્નચેતસા ત્યાશુ બુદ્ધિઃ પવતિતે. ’ અર્થાત્ ચિત્ત પ્રસન્ન થાય ત્યારે મુદ્ધિ આપેાઆપ સ્થિર થાય છે અને ત્યારે જ માનવી આધ્યાત્મિક સાધનામાં આગળ વધી આત્મસાક્ષાત્કાર કરી શકે છે.
-
Page #25
--------------------------------------------------------------------------
________________
એટલે અત્તરંગ યોગની સાધનામાં સર્વસુલભ સાધના જપચોગની–મંગની છે. આ જપેગની સાધના વિષે વિવિધ ધર્મ- ગ્રન્થોમાં છૂટીછવાયી માહિતી આપવામાં આવી છે. આવી માહિતીમાંથી
ગ્ય માહિતી આ ગ્રન્થમાં રજૂ થઈ છે, પણ એનું વધુ મહત્ત્વ એ છે કે - શતાવધાની સાહિત્યકાર પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે માત્ર આવી
માહિતી રજૂ કરવાને બદલે એના ઉપર અનુભવાત્મક સંશોધન લગભગ
અર્ધા દાયકા સુધી કર્યું છે, એટલું જ નહીં પણ જપની સાધના કરી જે - મહાનુભાવોએ ઐહિક અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કર્યા છે, એ
સર્વનો સંગ્રહ કરી જપયોગની સાધના અનુભવની એરણ પર ઘડીને અહીં રજૂ કરી છે.
' જપ વિશે પ્રવર્તતી ગેરસમજ દૂર કરી એમણે જ૫ ખરેખર શું છે? તે આ પુસ્તકની શરૂઆતમાં સદષ્ટાંત સમજાવ્યું છે. ક્રિયા, શક્તિ અને યજ્ઞરૂપે જ૫નું મહત્ત્વ સમજાવી જપની પ્રશંસા, જપની - વ્યાપકતાને ખ્યાલ આપી ૫ શબ્દનો અર્થ સમજાવ્યો છે.
- જપના પ્રકારો, વાણીનું ચતુર્વિધ સ્વરૂપ, શબ્દની અદ્ભુત - શક્તિ, બીજા, મંત્રના વિવિધ પ્રકારે, મંત્રસાધનામાં જપનું સ્થાન,
નામજપ કે નામસ્મરણ, એનાથી થયેલ લાભોનાં દષ્ટા એમણે રેજ કર્યા છે. આમાં શ્રદ્ધાનું મહત્ત્વ સમજાવી એમણે જેપની પૂર્વભૂમિકા ' માટે જરૂરી શુદ્ધિ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. . .
- મનની સ્થિરતા, નિયમબદ્ધતા, જપ માટેનું સ્થાન, જપનો . સમય, જપના વિધિનિષેધ અંગે માર્ગદર્શન, એ સમજાવી પરોક્ષ રીતે એ હકીકત પર ભાર મૂકે છે કે હાલ જપમાં જે નિષ્ફળતા મળે છે તે જપ વિશેના અજ્ઞાનને જ આભારી છે. વળી જપમાં માળાના પ્રાગ વિશે તેમણે સરળ માર્ગદર્શન આપ્યું છે. - પુસ્તકના ઉત્તર ભાગમાં ધ્યાન વિશે અત્યન્ત વિશ્વાસપાત્ર
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૪
માદર્શન રજૂ કરવામાં આવ્યુ છે. આજે ધ્યાનયાગ કરનાર પોતાના ધ્યેયને કેમ સિદ્ધ કરી શકતા નથી ? અને ધ્યેય કેમ સિદ્ધ કરવું ? તે ધ્યાનચાગ અ ંગેનાં પ્રકરણો પરથી સ્પષ્ટ સમજાઈ જાય છે. અજપાજપ અને ઉપયાગી મંત્રસંગ્રહ પણ અહીં રજૂ કરેલ છે.
લેખક પાતે એક મંત્રસાધક હાવા ઉપરાંત એમની દૃષ્ટિ : સાંપ્રદાયિક મર્યાદાથી પર છે અને એ રીતે જ વિષયની રજૂઆત થઈ હોવાથી આ ગ્રન્થ સહુ કોઇને અત્યન્ત ઉપયાગી નીવડશે.
''
આજે માનવી વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાય છે. કેટલાક જીવનમાં ભાંગી પડે છે, કેટલાક નિરાશામય વન વ્યતીત કરે છે અને કેટલાક જીવનમાં ખાટા મા જાણવા છતાં એમાંથી અહાર આવી શકતા નથી. આવી તમામ વ્યક્તિ માટે આ પુસ્તક આશાને અને પ્રેરણાને દિવ્ય સદેશ આપે છે અને એ દૃષ્ટિએ આ પુસ્તકનું મહત્ત્વ ધર્મગ્રન્થે કરતાં જરાય ઊતરતુ નથી. વળી મુદ્રણ અને કાગળના ભાવ ખૂબ જ ઊંચા જવા છતાં આવેા મૃત્યવાન ગ્રન્થ અત્યારના સમયમાં આટલી ઓછી કિંમતે પ્રકાશિત કરવા બદલ પણ લેખકવ'ને હાર્દિક ધન્યવાદ ઘટે છે. આધ્યાત્મિક માર્ગે સાચા સુખની શોધ કરનાર સહુ કોઈ ને આ ગ્રન્થ ચિન્તામણિરત્ન જેવા જ અમૂલ્ય લાભદાયક થઈ પડશે, એ નિઃશંક છે.
- ૨૭, જીવન સત્તાપ સેાસાયટી, જીવન વીમા નગર, એરીવલી વેસ્ટ, મુંબઈ-૯૨
.
શાન્તિકુમાર જ. ભટ્ટ અધ્યક્ષ ઃ યેાગદર્શન એકેડેમી
Page #27
--------------------------------------------------------------------------
________________
:
:
:::
:
::::
:
::::
::
:
:
:
:
:
:
:
:
:
:
:
::
*
*
*
-
:
;
'
-
a
*
*
*
*
*
*,
.
મ- મ
*
':
*.
1
.
*
:
*
૨
ન
*: ",
છે :
*
*
*
:
:
"
: *
**
*
-
- એક ::
. .
: -
*
*
*
*
*
* * *
"
:
=
ન
કેમ * *
(
'
-
ક
'
દર
::
:
કંક
જપ –ધ્યાન – ગ – પરાયણ
અષ્ટોત્તરશતગ્રંથપ્રણેતા સ્વ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ -
જેમને અર્ધશતાબ્દી સ્વર્ગારોહણ સમારોહ - અનેક સ્થળોએ ઉજવાઈ રહ્યો છે.
Page #28
--------------------------------------------------------------------------
Page #29
--------------------------------------------------------------------------
________________
જ૫ - ૨હસ્ય.
S
Page #30
--------------------------------------------------------------------------
Page #31
--------------------------------------------------------------------------
________________
1
[૧]
પ્રાસ્તાવિક :
| - -
જિજ્ઞાસુજનોએ જપનો વિષય જાણવા-સમજવા જે છે. ખાસ કરીને જેઓ ઉન્નતિ, પ્રગતિ કે વિકાસની ઈચ્છા રાખે છે અથવા જીવનના કેઈ પણ ક્ષેત્રમાં સફળતાના સ્વસ્તિક પૂરવાની અભિલાષા ધરાવે છે, તેમણે તે જપ સંબંધી જરૂરી જ્ઞાન મેળવી લઈ તેમાં પ્રવૃત્ત થવું જ જોઈએ. આ વિષયમાં યંગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આ જપ-રહસ્ય” નામનો ગ્રંથ નિર્માણ કરવામાં આવ્યો છે.
છેલ્લાં ચાલીશ વર્ષોથી અમે અનેકવિધ સાહિત્યનું - સર્જન કરી રહ્યા છીએ, તેમાં જપ વિષે લખવાના પ્રસંગે
આવ્યા છે. પરંતુ ત્યાં અમે આવશ્યકતા અનુસાર તેને ટૂંક - પરિચય આપ્યું છે કે સંક્ષેપમાં તેનું વર્ણન-વિવેચન કર્યું
છે, જ્યારે અહીં તેની સર્વાગી ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. અને તે સંબંધી બને તેટલી વધારે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ
Page #32
--------------------------------------------------------------------------
________________
જિપ-રહસ્ય.
લગભગ પંદર વર્ષથી ઉપસાધનામાં અમારે પ્રવેશ થયેલે છે અને તે અંગે ગ્રંથના લખાણો ઉપરાંત ભાષણ. શિક્ષણસત્ર, અનુષ્ઠાનો વગેરે પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છીએ, એટલે આ વિષયમાં અમે કંઈક અગત્યનું કહી શકીશું, એવે અમને વિશ્વાસ છે.
આજે માત્ર શ્રુતિપ્રમાણે કે શાસ્ત્ર પ્રમાણેથી જિજ્ઞાસુજનોની જિજ્ઞાસા સંતોષાય તેમ નથી. તે માટે તેઓ યુક્તિ એટલે દલીલે અને અનુભૂતિ એટલે અનુભવ, એ બંનેની અપેક્ષા રાખે છે, તેથી અમે આ ગ્રંથમાં શ્રુતિ, યુકિત અને અનુભૂતિ એ ત્રણેયને ચગ્ય ઉપગ કર્યો છે. વળી આ વિષય ભારેખમ બની ન જાય તે માટે દૃષ્ટાંત, દાખલાઓ તથા કથાઓ વગેરેને આવશ્યકતા અનુસાર સ્થાન આપેલું છે. તેથી નાના મેટા સહુ કોઈ આ ગ્રંથ રસપૂર્વક વાંચી શકશે. ‘એ અમને વિશ્વાસ છે.
વાર્તા, નવલ કે નવલકથાઓ એક વાર વાંચી જઈએ તે ચાલે, કારણ કે તેનો હેતુ માત્ર રસાસ્વાદ માણવાને Uિાય છે, પણ આ જાતના ગ્રંશે કે જે જીવનનું વિશિષ્ટ ઘડતર કરવા માટે નિર્માયેલા છે, તેનું વાંચન પુનઃ પુનઃ
કરવું જોઈએ અને તેનું વાસ્તવિક રહસ્ય ગ્રહણ કરીને જ 'સંતોષ માનવો જોઈએ. એટલું જ નહિ, પણ કઈ વસ્તુ બરાબર સમજવામાં ન આવે તે તેના પર ઊંડું મનના કરવું જોઈએ કે કઈ જ્ઞાની અથવા અનુભવીને મળી તેની પાસેથી તેની ચગ્ય સમજણ મેળવી લેવી જોઈએ.
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
હાલ અમારું શરીર સીત્તેરની સમીપે પહોંચવા આવ્યું છે અને એક આંખ બરાબર કામ આપતી નથી, છતાં આ ગ્રંથની ઉપગિતા વિચારીને તેના નિર્માણકાર્યમાં રાત્રિદિવસે તલીન રહ્યા છીએ. તેમાં અમને થાક લાગ્યો નથી કે કંટાળો આવ્યો નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તેમાં આનંદનો જ અનુભવ કર્યો છે. જે કાર્યમાં રસ હોય, તેમાં આવું જ બને છે.
પાઠકે આ ગ્રંથ શાંતિથી વાંચે-વિચારે અને જપ- સાધક બની પિતાનું જીવન સફલ કરે, એ જ અભ્યર્થના.
Page #34
--------------------------------------------------------------------------
________________
. [૨] જપ એક પ્રકારની ક્રિયા
જપ શું છે ? એ પ્રથમ જાણી લઈએ. તે સિવાય તેને બંધ થશે નહિ અને તેમાં આગળ વધી શકાશે નહિ.
જ્ઞાની પુરુષોએ તેને જ ક્રિયા કહી છે, જે ઉન્નતિમાં સહાયભૂત થાય. જપની ક્રિયા ઉન્નતિમાં સહાયભૂત થાય. એવી છે, માટે તેને ક્રિયા સમજવાની છે.
આત્માની ઉન્નતિ કે કલ્યાણને શ્રેયસ્ કહેવામાં આવે. છે અને સાંસારિક ઉન્નતિ કે ભૌતિક ઉન્નતિને પ્રેયસ્ કહેવામાં આવે છે, એટલે જપ એ શ્રેયસ્ અને પ્રેયસૂ બંનેને સાધક છે. આ અનુભવ આપણા પૂર્વપુરુષોએ સારી રીતે કર્યો છે, તેથી તેમાં શંકાને સ્થાન નથી, છતાં મનમાં પ્રશ્ન ઉઠતો હોય કે એક જ ક્રિયા બે પરસ્પર વિરુદ્ધ પરિણામને શી રીતે લાવી શકે ? તો એમ બનવું શકય છે. તરવારથી રક્ષણ પણ થાય છે અને મૃત્યુ પણ નીપજાવી. શકાય છે. અથવા અગ્નિથી ધાન્ય રાંધી પણ શકાય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
જપ એક પ્રકારની ક્રિયા અને બાળી પણ શકાય છે. તાત્પર્ય કે કિયાને જે હેતુથી ઉપયોગ કરીએ, તે પ્રમાણે તેનું પરિણામ આવે છે.
જે સાધક શ્રેયસૂની ઈચ્છાથી પ્રેરાઈને જપ કરે તે શ્રેયસૂની પ્રાપ્તિ કરે છે અને પ્રેયસૂની ઈચ્છાથી પ્રેરાઈને જ૫ કરે તે પ્રેયસૂની પ્રાપ્તિ કરે છે. બધા સાધકો શ્રેયસૂની ઈચ્છાવાળા હોતા નથી, તેમ બધા સાધકે પ્રેયસૂની ઈચ્છાવાળા પણ હોતા નથી, એટલે કે સાધકેમાં બંને પ્રકારના મનુષ્ય હોય છે અને તે બંને પ્રકારના મનુષ્યને જપથી
લાભ થાય છે. ' - જે જપથી માત્ર શ્રેયની પ્રાપ્તિ થતી હોત તે તે
શ્રેયસૂના અભિલાષી એવા હષિ-મુનિઓ, સાધુ-સંતો કે વૈરાગીઓ વગેરે ને જ કામનો રહેતા અને જનતાને માટે
ભાગ કે જે પ્રેયસૂની કામનાવાળો હોય છે, તેને માટે એ - નકામો કે નિરર્થક ઠરત, પરંતુ જપથી શ્રેયસ્ અને પ્રેયસૂ બંનેની પ્રાપ્તિ થાય છે, એટલે તે ત્યાગી. તથા ગૃહસ્થ
બંને વર્ગને કામને છે, ઉપયોગી છે. - એક મહાપુરુષે કહ્યું છે -
જબ તુમ આવે. જગતમેં જગ હસે તુમ રાય; એસી કરણ કર ચલે, તુમ હસે જગ રેય. '
“હે ભાઈ ! જ્યારે તું આ જગતમાં આવ્યું, એટલે કે માતાના પેટે તારે જન્મ થયે, ત્યારે તું રડતો
હતો, પણ જગતના લોકે–સગાંસંબંધી, મિત્રો વગેરે તને આ જોઈને હસતા હતા અને તારા જન્મની ખુશાલી મનાવતા
Page #36
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય હતા. હવે તું એવી કરણી–એવી ક્રિયા કરી લે કે જયારે તારે આ જગતમાંથી વિદાય થવાનો વખત આવે, ત્યારે તું હસતો હોય અને જંગલના લેકે તને સંભારીને રડતા હોય.
અહીં પ્રશ્ન એ થાય છે કે મનુષ્ય કઈ કરણ–કઈ ક્રિયા કરે છે તે અંત સમયે હસી શકે, શાંતિથી પિતાને દેહ છોડી શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં અનેક પ્રકારની ક્રિયાઓના નિર્દેશ થશે, પણ અમે તેના ઉત્તરમાં જણાવીએ છીએ કે જે મનુષ્ય જીવનના પ્રારંભથી જ પક્રિયા સારી રીતે કરે છે, તે અંતસમયે હસી શકે છે, શાંતિથી પિતાને દેહ છોડી શકે છે.
હરિજનમાં સવા ભગતની ખ્યાતિ ખૂબ છે. તેમણે પિતાને અંતસમય અગાઉથી જાણી લીધું હતું. તે સમય આવી પહોંચતાં તેમણે સગાંવહાલાં તથા નાતીલાઓને પિતાના ઘરે બોલાવી હરિકીતન શરૂ કર્યું હતું. તેઓ પિતાના કપાળમાં કુંકુમનું તિલક કરી હાથમાં શ્રીફલ લઈ સહુની વચ્ચે બેઠા હતા અને હરિકીર્તનમાં ભાગ લેતા હતા. વિદાયનો સમય થતાં ભગતે કહ્યું: “વૈિકુંઠમાંથી વિમાન આવી ગયું છે. હવે અમે જઈએ છીએ. સહુને રામ-રામ” પછી તેમણે આંખો મીંચીને ધ્યાન ધરતાં તેમનો આત્મા દેહ છોડી ગ.
વૈકુંઠ છે કે નહિ ? તેમાંથી વિમાન આવે કે કેમ ? આવે તો તે કેવું હોય ? ક્યાં ઊભું રહે?” એ પ્રશ્નો તર્કવાદના તોફાને ચડેલાઓ તરફથી ભલે ઉઠાવવામાં આવે, અમે તે
Page #37
--------------------------------------------------------------------------
________________
જપ એક પ્રકારની ક્રિયા કહીએ છીએ કે જેણે પિતાનું જીવન ઈશ્વરભક્તિમાં ગાળ્યું હિોય અને કોઈ જાતને પાપાચાર સે ન હોય, તેની સંગતિ
થાય છે. પછી તે વૈકુંઠમાં જાય, સ્વર્ગમાં જાય કે અન્ય 'કિઈ અજ્ઞાત પ્રદેશમાં જાય. '
. ' ' આજે આવા ધન્ય મૃત્યુ કેટલા પામી શકે છે? તે વિચારવાનું છે. ડેકટરનાં ડેઝ પીતાં પીતાં કે ઇંજેકશનની સે ખાતાં ખાતાં સાન–ભાન રહિત સ્થિતિમાં આ જગતમાંથી વિદાય થવું, એ ધન્ય મૃત્યુ તો નથી જ.
હવે થોડાં વર્ષો પહેલા બનેલી એક સત્ય ઘટના સાંભળે.
ઉજજૈનમાં એક નાનું વૈશ્ય કુટુંબ રહેતું હતું. તેમાં બે પુરુષ, એક સ્ત્રી અને તેના બાળબચ્ચાં હતાં. તેમાં એક ભાઈ અવિવાહિત હતું. બીજા ભાઈને બે પુત્રો અને કેટલીક પુત્રીઓ હતી. એ કુટુંબને નિર્વાહ એક નાનકડી દુકાન પર થતું હતું.
. - ઘરને મુખ્ય માલીક ધંધામાંથી નિવૃત્ત થયા પછી રાત્રિના સમયે શાંત એકાગ્ર મને મંત્રજપ કરતે. હતું. એક દિવસ તેનો પુત્ર રાત્રે પેશાબ કરવા ઉઠ, ત્યારે તેણે જોયું કે પિતા હાથમાં માળા લઈને કેઈમંત્રજપ કરી રહ્યા છે. એ વખતે તે તેણે એમને કંઈ પૂછયું, નહિ, પણ સવારમાં પિતાને પ્રશ્ન કર્યો કે “તમે રાત્રે શેને જપ કરતા હતા?” પિતાએ કહ્યું : “ભાઈ ! હું કંઈ બહુ ભલે માણસ નથી. બધા લકે રામનામનો જપ કરે છે, એટલે હું પણું રામનામનો જપ કરું છું.” પુત્ર સમયે
Page #38
--------------------------------------------------------------------------
________________
. .
જપ-રહસ્ય.
કે આ તે સહુના કલ્યાણનું કારણ છે, એટલે તેણે વિશેષ પૂછપરછ કરી નહિ.
કેટલાક સમય પછી એ ગૃહપતિને સ્વપ્નમાં એક મહાત્માજીનાં દર્શન થયાં. તેમણે પ્રસાદ આપીને કહ્યું કે,
પરમ દિવસે તમને લઈ જઈશું. સાવધાન રહેજે.” આથી. ગૃહપતિ સમજી ગયો કે પરમ દિવસે રાત્રે મારો અંત સમય છે. તેની પત્ની બાજુમાં સૂતી હતી, તેને ઉઠાડી સ્વપ્નની વાત કહી અને પિતે વિદાયની તૈયારી કરવા માંડી.. તેમને જે દાન-પુણ્ય કરવું હતું તથા સગાસંબધીઓ. સાથે જે વાત કરવી હતી, તે કરી લીધી અને પછી શુદ્ધ. જળથી સ્નાન કરી; સ્વચ્છ વસ્ત્ર પહેરી, હાથમાં માળા. લઈને બેઠા. પિતાના બધા કુટુંબીજનોને પણ આ રીતે તૈયાર કરી પાસે બેસાડ્યા અને તેમને મોટેથી રામ-રામ જપવાનું કહ્યું. આ વખતે સ્ત્રીએ કહ્યું : “મને મૂકીને કેમ જાએ છે?” ગૃહપતિએ કહ્યું : “એક વર્ષ પછી તું પણ આવીશ.” તેમના નાના ભાઈ એ પણ આવા જે પ્રશ્ન કર્યો, તેને ગૃહપતિએ કહ્યું *તારી ભાભી પછી એક વર્ષે તારે વારે છે.”
પછી રામનામ જપ કરતાં તેમને પ્રાણ ચાલ્યા ગયે. તેમની સ્ત્રી તથા ભાઈએ તેમના કહ્યા પ્રમાણે જ આ સંસારમાંથી વિદાય લીધી.
આ પરથી સમજી શકાશે કે પક્રિયા મનુષ્યને અંતસમય સુધારે છે અને તેને દિવ્ય દષ્ટિ જેવી સિદ્ધિ. પણ આપે છે. પક્રિયાથી જે અનેક પ્રકારના લાભે થાય છે, તેનો ખ્યાલ હવે પછીનાં પૃષ્ઠોનું અવલોકન કરતાં આવી જશે..
Page #39
--------------------------------------------------------------------------
________________
[૩] . જપ એક પ્રકારનો માર્ગ
:
:
- જપ એક પ્રકારની ક્રિયા છે, તેમાં એક પ્રકારની માગ પણ છે. જેનાથી ગંતવ્યસ્થાને પહેચાય, તે માર્ગ કહેવાય. છે. જ૫ આપણને આપણા ગંતવ્ય સ્થાને એટલે કે ધ્યેયસિદ્ધિ. સુધી પહોંચાડે છે, તેથી તે એક પ્રકારનો માર્ગ છે.
વિચારહીન મનુષ્યને જીવનના ધ્યેયનું ભાન હોતું નથી, તેથી જ તેઓ જ્યાં ત્યાં આથડે છે અને પિતાનું જીવન પૂરું કરે છે, જ્યારે વિચારશીલ બુદ્ધિમાન મનુષ્ય.
જીવન સંબંધી વિચાર કરે છે અને જીવનનું ધ્યેય નક્કી ( કરે છે, પણ આ ધ્યેય એક પ્રકારનું હોતું નથી. જે. ધાર્મિક-આધ્યાત્મિક વાતાવરણમાં ઉછર્યા હોય છે અને તેમાં જ રહે છે, તેઓ આત્મદર્શન, ઈશ્વરસાક્ષાત્કાર કે મોક્ષપ્રાપ્તિને પિતાનું ધ્યેય બનાવે છે અને જેઓ બહુધા ભૌતિક વાતાવરણમાં ઉછર્યા હોય છે, તેઓ એક યા બીજા પ્રકારની ભૌતિક ઉન્નતિને પિતાનું ધ્યેય બનાવે છે. . આ રીતે બુદ્ધિમાન મનુષ્ય પોતાનું ધ્યેય તે નકકી.
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૨
જપ-રહસ્ય કરે છે, પણ તેને સિદ્ધ કરવાનું કામ ઘણું કપરું હોય છે. દાખલા તરીકે એક મનુષ્યને ફોડપતિ થવાની ઈચ્છા હોય તે એ એકદમ કોડપતિ થઈ શક્યું નથી. તે માટે તેને ભગીરથ પ્રયાસ કરે પડે છે અને અનેક પ્રકારના આરોહઅવરેહમાંથી પસાર થવું પડે છે.
એક ગૃહસ્થ ધંધો કરતાં રૂપિયા ૯૦ લાખ કમાયા. હવે કોડપતિ થવામાં માત્ર રૂપિયા ૧૦ લાખ જ ખૂટતા હતા. તેમની આશા અને અરમાનને પાર ન હતા. તેમણે પિતાની અક્કલ-હોશિયારીને ઉપગ કરીને ધંધાનો એક નો દાવ નાખે, પણ તે ઉલટ પડે અને કેટલાક લાખ ઓછા થયા. ફરી ઝનુને ચડીને બીજે દાવ નાખે, તે પણ ઉલટો જ પડે અને તેણે બીજા કેટલાક લાખ કમી ક્ય. સ્નેહી-સંબંધીઓએ તેમને કહ્યું કે “હવે શાંતિ રાખે.” ત્યારે ઉત્તર મળ્યું કે “નાહિમ્મત થાઉં તેમ નથી. આ તે વ્યાપાર છે, ચાલ્યા કરે.” અને તેમણે ઘણું ઝીણું ગણતરી કરીને એક છેવટને માટે દાવ નાખ્યો, તે પણ ઊલટે પડતાં તેમનું તમામ ધન ચાલ્યું ગયું અને ઉપરથી દેવું થયું. ત્યારપછી તેઓ કદી ઊંચા આવ્યા નહિ. છેવટે તે આજીવિકા કેમ ચલાવવી? એ પ્રશ્ન પણ ઊભે થ અને માંદગીપ્રસંગે દવાનું બીલ ચૂકવવાના સિદ પણ બીજા પાસેથી ઉછીના લેવા પડયા !
ને પેલિયને પિતાની શૂરવીરતાથી યુરોપના દેશે એક પછી એક જિતી લીધા હતા અને ઈંગ્લેન્ડને જિતી લેતાં એ
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૩
જય એક પ્રકારને માગ સુરેપનો સાર્વભૌમ ચક્રવર્તી બની જાય તેમ હતો. તે માટે તેના દિલમાં શંકા ન હતી. તેણે ઈંગ્લેન્ડ સાથેની લડાઈને. બૃહ બરાબર ગોઠવ્યા હતા, પણ તેને એક સરદાર પાંચ. મીનીટે મેડે પડયે, સામેથી ઈંગ્લેંડના સૈન્યનું જોરદાર આક્રમણ થયું અને તે લડાઈ હારી ગયે. પરિણામે તેને પિતાની જીંદગીનાં પાછલાં વીશ વર્ષ સેન્ટ હેલીના નામના. એક નિર્જન એકાંત ટાપુમાં ગાળવા પડ્યાં!
ઉમર ખય્યામ ફારસી ભાષાને એક મહાન કવિ, હતું અને તેને પોતાની કવિતાઓ માટે ઘણું અભિમાન હતું. ઈરાનના શાહે તેની કવિતાઓ સાંભળી સેનામહોરનો. એક થાળ ભેટ કર્યો. “શું મારી કવિતાની આ કદર?” એમ કહી તેણે નિસાસે નાખ્યું અને જણાવ્યું કે “જ્યારે સોનામહેરોની ગુણ ભરીને મને આપવામાં આવશે, ત્યારે.
મારી કવિતાની કદર થયેલી સમજીશ. આ કદરહીન. રાજ્યમાં હું રહેવા ઈચ્છતો નથી. અને તે ઈરાન છોડી ગ. કાલક્રમે તેની કવિતાની અન્ય દેશમાં ખૂબ પ્રશંસા થવા લાગી. તે સાંભળીને ઈરાનના શાહને થયું કે આ કવિની તેની ઈચ્છા મુજબ કદર કરવી જોઈએ, એટલે તેણે. સેના મહારથી ભરેલી ગુણને ઊંટ ઉપર ચડાવી તેના પર મેલી આપી અને તે સાથે પોતાના દેશમાં પાછા ફરવાનું આમંત્રણ પણ આપ્યું. પરંતુ સોનામહોરવાળે ઊંટ એક દરવાજેથી દાખલ થયે, ત્યારે બીજા દરવાજેથી એ કવિનો જનાજો નીકળી ચૂક્યું હતું !
૧ સ્મશાનયાત્રા.
Page #42
--------------------------------------------------------------------------
________________
જપ-૨હસ્ય
તાત્પ કે સુન્ન મનુષ્યેા જીવનનું ધ્યેય તેા નક્કી કરે છે, પણ તે પાર પાડવાનું કામ ધારવા જેટલુ સહેલું નથી. આ જ કારણે ‘ મનુષ્યયન ઈશ્વરકૃપા ’ જેવી ઉક્તિએ પ્રચલિત થયેલી છે, પણ એ ઇશ્વરકૃપા મેળવવાનું મુખ્ય સાધન જય છે. અન્ય શબ્દોમાં કહીએ તેા જપના નિત્યનિયમિત આશ્રય લેવાથી મનુષ્ય પોતાનુ ધ્યેય સિદ્ધ કરી શકે છે. તેને ધ્યેયસિદ્ધિ ન થવાની હતાશા ભાગવવી “પડતી નથી.
૧૪
2
Page #43
--------------------------------------------------------------------------
________________
[૪]
જપ એક પ્રકારનું શક્તિસાધન
જપની એક શક્તિસાધન તરીકે પણ ખૂબ ખ્યાતિ છે. ચેગીઓ, મંત્રવિશારદે તથા ઘણાં મહાત્માઓ તેને
શકિતસાધન સમજીને તેને સત્કાર કરે છે અને તેનું - આલંબન લે છે. '
' 'સિદ્ધિ એ શકિતનું જ એક વિકસિત સ્વરૂપ છે, એટલે તેને અહીં અલગ નિર્દેશ કર્યો નથી.
મન, વચન અને કાયા; એ ત્રણેય શકિતથી શોભે છે અને શક્તિના લીધે જ પિતાનું કાર્ય કરવા સમર્થ થાય છે. જો તેમાં જોઈતી શક્તિ ન હોય, તો વ્યવહાર બગડે છે અને મનુષ્યને અનેક રીતે સહન કરવું પડે છે. પરંતુ જપને આશ્રય લેવામાં આવે તે મન, વચન કે, કાયાની શક્તિમાં કંઈ વાંધો આવતો નથી, એટલું જ નહિ ' પણ તેમાં વધારે થાય છે અને તેથી મનુષ્ય જીવનના કઈ પણ ક્ષેત્રમાં ઝળકી શકે છે. .
.
Page #44
--------------------------------------------------------------------------
________________
સત્ર.
૨૬
જપ-રહસ્ય ભગવાનના કેઈ પણ નામને શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી. શારીરિક રોગો દૂર થાય છે. વળી બજરંગબલિનો મંત્રજપ કરવાથી શરીર સુદઢ બને છે અને લક્ષમીને મંત્રજપ કરવાથી શરીરની કાંતિ વધે છે. લક્ષ્મી એ માત્ર. ધનની દેવી નથી, સૌન્દર્યની દેવી પણ છે. તાત્પર્ય કે શરીર સ્વસ્થ અને સુદઢ રાખવામાં જપસાધન ઉપગી છે.
માનસિક રોગોનું નિવારણ ભગવાનના નામજપથી. અથવા ચંદ્ર કે બૃહસ્પતિને જપ કરવાથી થાય છે.
વચનની શક્તિ સરસ્વતીના મંત્રજાપથી ખેલે છે. અને શી કાવ્યો રચવા જેટલી શક્તિ સાંપડે છે. કવિ. કાલિદાસ પૂર્વાવસ્થામાં એક મૂર્ખ માણસ હતા અને પિતે. વૃક્ષની જે ડાળી પર બેઠો હતો, તેને જ કુહાડાથી કાપતે હતે. પરંતુ તેને સદ્ગુરુ મળ્યા, તેમણે સારસ્વત મંત્ર આપે અને તેના જપપ્રભાવથી તે મહાકવિ બ. ભારતના સંસ્કૃત કવિઓમાં તેનું સ્થાન અગ્રગણ્ય છે. - વિક્રમની નવમી સદીમાં વિદ્યમાન શ્રી બપ્પભટ્ટી સૂરિ નામના જૈનાચાર્યે પણ સારસ્વત મંત્રનો જપ કરીને અદ્ભુત કવિત્વશક્તિ તથા અદશ્ય વસ્તુ જાણવાની સિદ્ધિ, મેળવી હતી. તેઓ કેનેજના આમરાજાની સભાના એક ને હતા.
.
એક વખત રાજાએ પોતાની સ્ત્રીને ખેદ પામતી. જોઈ સભામાં સમશ્યા પૂછી કે
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૭
જપ એક પ્રકારનું શક્તિસાધન
પામે હજી પરિતાપ, કમળમુખી પ્રમાદથી; - કમળના સરખી મુખવાળી સ્ત્રી પ્રમાદથી હજી સુધી ખેદ પામે છે.”
જુદા જુદા વિદ્વાનોએ તેનું બીજું ચરણ બનાવ્યું. પણ તેમાં રાજાના મનનો ભાવ આવ્યો નહિ. તે વખતે તેણે સૂરિજી સામે જોયું, એટલે તેમણે તરત જ સમશ્યા પૂરી કે
ઢાંકયું એનું અંગ, વહેલા ઉઠી જયારથી.
“હે રાજા! તમે પ્રભાતમાં રાણી કરતાં વહેલા જાગ્યા હતા, ત્યારે તેનું એક અંગ ઉઘાડું રહી ગયું હતું. તે તમે ઢાંકયું, તેથી તે હજી સુધી ખેદ પામે છે.”
' આ સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો, કારણ કે ઘટના આ પ્રકારે જ બની હતી.
આ એક વખત આમ રાજા જંગલમાં ગયે. ત્યાંથી એક કાળા સાપને મોઢેથી પકડી કપડામાં વીંટાળી મહેલે લા. પછી તેણે સભાજનેની પરીક્ષા કરવા એક સમશ્યા રજૂ કરી? શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ, વિદ્યા, બીજુ પણ જેથી જીવે
શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી અને વિદ્યા અથવા બીજું એવું જે કંઈ હોય અને જેનાથી માણસ જીવે, તેને શું કરવું?” - આ સમશ્યા રાજાના મનભાવ મુજબ કોઈ પૂરી કરી શકયું નહિં, ત્યારે સૂરિજીએ તેની પૂતિ કરી આપી. . તે આ પ્રમાણે છે :
ગ્રહી દઢ પંથે પળે, કુષ્ણભુજંગ મુખ શું: "
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૮
જપ-રહસ્ય રાજાએ જેમ કાળા સાપનું મોટું જોરથી પકડયું, તેમ એ શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી ને બીજી પણ વિદ્યાએ કે જેનાથી મનુષ્ય પોતાનું ગુજરાન ચલાવી શકે છે, તેને જોરથી પકડે.”
શ્રી હેમચંદ્રાચાર્ય કે જેમણે પિતાના જીવનકાલ દરમિયાન સાડાત્રણ કેડ ગ્લૅકેની રચના કરી હતી અને જેમને આજે દેશ-પરદેશના વિદ્વાનો “જ્ઞાનના મહાસાગર તરીકે ઓળખે છે, તેમણે પણ સારસ્વત મંત્રના જપથી એ સિદ્ધિ મેળવી હતી.
સંત કબીરે પોતાના ગુરુ સ્વામી રામાનંદ પાસે દીક્ષા લીધી, ત્યારે તેમને “રામ” શબ્દ મંત્ર તરીકે મળ્યા હતા. આ મંત્રને તેમણે શ્રદ્ધાપૂર્વક લાખોની સંખ્યામાં જપ કર્યો હતે અને તેથી રેગનિવારણની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેઓ અંજલિમાં પાણી ભરી કેઈ કેઢિયા પર છાંટતા કે તેનો કોઢ દૂર થઈ જતો. આ વખતે તેઓ બહુ ધીમેથી માત્ર એક વાર “રામ” મંત્રનો ઉચ્ચાર કરતા. આ રીતે અનેક કેઢિયાઓના કોઢ દૂર થતાં તેમની ખ્યાતિ ઘણું ફેલાઈ હતી.
તેમના પુત્ર કમાલને ખબર પડી કે પિતાજી “રામ” નામ બલીને કેઢિયાના કોઢ દૂર કરે છે, એટલે તેણે પણ એ પ્રવેગ કરવા વિચાર કર્યો. તે પતે રામનામનો જપ, કરતે હતો. એક દિવસ સવારે તેણે અંજલિમાં પાણી લઈ રામનામ બોલવાપૂર્વક એક કેઢિયા પર છાંટ્યું, પણ તેની
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૦
જપ એક પ્રકારનું શક્તિસાધન કંઈ અસર થઈ નહિ. બીજી-ત્રીજી વારના પ્રયેગનું પણ આવું જ પરિણામ આવ્યું. આથી તેને શંકા થઈકે પિતાજી. રખે બીજે કઈ મંત્ર બોલતા હોય ! ' તેણે પિતાની શંકાનું નિવારણ કરવા કબીરને પૂછ્યું કે “શું તમે રામનામના પ્રયોગથી જ કોઢ મટાડે છે ?” બીરે કહ્યું : “હા.. કમાલે ફરી પ્રશ્ન કર્યો કે “શું એક જ વાર રામ નામ બલવાથી કેઢ મટાડી શકાય ખરે?” કબીરે કહ્યું: “એ તો જેવી સાધના હોય, તેવી સિદ્ધિ થાય. હું તે સામાન્ય સાધક છું, એટલે આવું પરિણામ આવે છે, પણ તારે તેને ખરે ચમત્કાર જેવો હોય તે અહીંથી બાર ગાઉ દૂર એક વડના ઝાડ નીચે સુરદાસ મહાત્મા બેસે. છે, ત્યાં જા અને શું બને છે? તે જે.” " . " . કમાલને આ મંત્રની કાર્યસાધકતા જેવી હતી, એટલે તે બાર ગાઉનો પંથ કરી પેલા મહાત્માની નજીક પહોંચ્યો અને એક વૃક્ષના એઠે રહી બધી ઘટના જોવા લાગ્યા...
સવાર થતાં પેલા સુરદાસ મહાત્માએ એક અંજલિમાં પાણી ભરી રામનામના ઉચ્ચારપૂર્વક ત્યાં આવેલા પાંચ કેઢિયા પર છાંટયું કે તે બધા સારા થઈ ગયા. કમાલના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. એક જ વાર મંત્ર બોલવાનું આવું પરિણામ ! મેં તે ત્રણ વાર મંત્ર ભણને પણ છાંટ્યું, તોયે કોઢિયાના શરીર પરનું એક ચાઠું દૂર ન થયું! - પેલા સુરદાસ મહાત્માએ પિતાના જ્ઞાનથી જાણ્યું કે , કબીરનો પુત્ર કમાલ અહીં આવેલ છે અને તે દૂર ઊભે
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૦
જપ-રહસ્ટ રહીને બધી ઘટના જોઈ રહ્યો છે, એટલે પિતાના એક શિષ્યને મોકલી તેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું : “અરે કમાલ ! તે આમાં શું જોયું? તારે રામનામને ખરે: પ્રભાવ જે હોય તે અહીંથી ચોવીશ ગાઉ દૂર નદીના કિનારે મારા જેવા જ બીજા એક સુરદાસ મહાત્મા રહે છે. તેની પાસે જા. તેમને એટલું જ કહેજે કે મેં તને મોકલ્યો. છે, એટલે બધું સમજી જશે. તેમને વિશેષ કંઈ કહેવાની. જરૂર નથી.”
કમાલ આ સુરદાસ મહાત્માને કેાઈ વાર મળે ન હતે, છતાં તેમણે નામથી બેલા અને મનેભાવ જાણું લીધે, એટલે તેમના માટે ઘણું માન ઉત્પન્ન થયું. તેમના શબ્દને માન આપી તે પેલા સુરદાસ મહાત્મા પાસે ગયે. ત્યાં એ મહાત્માએ દૂરથી જ તેને આવકાર આ કે કમાલ ! તું ભલે આવ્યું. પછી તેના ભેજન વગેરેની. વ્યવસ્થા કરી અને બીજા દિવસે સવારે સૂર્યોદય પછી એક ઘડીએ પોતાની પાસે હાજર થવા જણાવ્યું. કમાલ એટલું તે સમજી ગયા કે આ મહાત્મા પણ જ્ઞાની છે, નહિ તે મને નામપૂર્વક શી રીતે બોલાવે
કમાલ નિયત સમયે સુરદાસ મહાત્મા આગળ હાજર છે, ત્યારે એ મહાત્માએ જણાવ્યું કે “આ નદીના પાણીમાં એક મડદું તણાતું આવે છે, તે અત્યારે જે કે અહીંથી એક ગાઉ દૂર છે, પણ થોડા વખતમાં અહીં આવી પહોંચશે, એટલે તારે તેની રાહ જોવી અને જેવું એ મડદું
Page #49
--------------------------------------------------------------------------
________________
જપ એક પ્રકારનું શક્તિસાધન નજીક આવે કે તારે એને બહાર ખેંચી કાઢવું. પછી તેની મને ખબર આપવી.)
મહાત્માની આ વાત સાંભળીને કમાલનું આશ્ચર્ય અનેકગણું વધી ગયું. ગમે તેવી તીક્ષણ નજરવાળે પણ એક ગાઉ દૂરની વસ્તુ જોઈ શકે નહિ. વળી આ તે નદીના વાંકાચૂંકા પ્રવાહમાં તણાતી વસ્તુ હતી, તેનું દર્શન આ મહાત્માને શી રીતે થયું હશે? વળી એ મડદું તણાઈને શિડી વારમાં અહીં આવશે, એ પણ શા આધારે કહ્યું હશે? ગમે તેમ પણ આ મહાત્મા કે ચમત્કારિક પુરુષ લાગે છે.
તે નદીના પાણીમાં થોડે દૂર જઈને મડદાંની પ્રતીક્ષા ' કરવા લાગે. એવામાં એક પુરુષનું મડદું આવ્યું, તેને તેણે ખેંચીને બહાર કાઢયું અને નદીકિનારે મૂકી મહાત્માને ખબર આપી; એટલે મહાત્મા ત્યાં આવ્યા અને તેના જમણું કાનમાં ધીમા સાદે રામ બોલીને ફૂંક મારી કે સજીવન થયું. કમાલે આશ્ચર્યમુગ્ધ બની મહાત્માના પગ પકડી લીધા.
મહાત્માએ કહ્યું: “બેટા ! તારા મનમાં શી ગડમથલ થઈ રહી છે, તે હું જાણું છું. પણ તારા રામ જુદા, કબીરના રામ જુદા, પિલા સુરદાસ મહાત્માના રામ જુદા અને મારા રામ પણ જુદા. એમાં બધું સમજી જ. સાધના પ્રમાણે સિદ્ધિ મળે છે. અકાળે આ (કેરી) તોડવાથી તે ખાટે લાગે છે, કે
એ તો પાકે ત્યારે જ તેનો આસ્વાદ લેવું જોઈએ.’ - ત્યાંથી કમાલ પિતાના ઘરે પાછો ફર્યો અને અનન્ય શ્રદ્ધાપૂર્વક રામનામ જપ કરવા લાગે.
તાત્પર્ય કે જપ એક શક્તિસાધન છે અને તેના વડે અદ્ભુત અજોડ શક્તિઓ-સિદ્ધિઓ મેળવી શકાય છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
[૫]
જપ એક પ્રકારને યજ્ઞ
જપ એક પ્રકારને યજ્ઞ છે, એ વસ્તુ પણ અહીં રજૂ કરવી જોઈએ, નહિ તે તેને પરિચય અધૂર. રહી જાય. પ્રાચીન કાલમાં યજ્ઞનું મહત્વ ઘણું હતું અને. એક પવિત્ર કિયા તરીકે તેની બહુ મોટી પ્રતિષ્ઠા હતી. રાજા-રજવાડાઓ તથા શ્રીમતે મોટા મેટા યજ્ઞ કરાવતા. અને તેમાં જીવનની સાર્થકતા લેખતા. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ દેવતાઓને પ્રસન્ન કરવાનો હતો અને તેઓ આ રીતે. તેમને પ્રસન્ન કરી તેમની કૃપા મેળવતા. પરંતુ સમયના. વહેણ સાથે દ્રષ્ટિ બદલાતી ગઈ અને આત્મા, પરમાત્મા તથા બ્રહ્મ જેવા વિષયે સન્મુખ આવ્યા. પછી તેના સાક્ષાકારમાં રસ જાગે ત્યારે ગ, મંત્ર અને જપ જેવાં. સાધનોની પ્રતિષ્ઠા વધી. તેમાં જપથી લેકે વધારે. પ્રભાવિત થયા, કારણ કે તે સહુ કે કરી શકે એવી સરલ. ક્રિયા હતી, તેમાં ખાસ ખર્ચ પણ કંઈ ન હતા અને. તેનાં પરિણામે ઘણાં સુંદર આવતાં હતાં. આ સંગમાં. પુરાણેને એમ કહેવું પડયું કે
Page #51
--------------------------------------------------------------------------
________________
- જે એક પ્રકારને યજ્ઞ
उपनिष्ठो द्विजश्रेष्ठोऽखिलयज्ञफलं लभेत् । सर्वेषामेव यज्ञानी, जायतेऽसौ महाफलः ॥ ।
“જપમાં નિષ્ઠાવાળે દ્વિશ્રેષ્ઠ પૂરા યજ્ઞનું ફૂલ ન પામે છે. સર્વે યમાં તે (જપયજ્ઞ) મહાલવાળે છે.”
થડા વિવેચનથી આ કથનને મર્મ સમજી શકાશે. પ્રાચીન કાળથી ચાલી આવતી માન્યતા એવી હતી કે જે બ્રાહ્મણ–જે દ્વિજ અધ્યયન, અધ્યાપન, યજન, ચાજન, દાન અને પ્રતિગ્રહ એ ષટ્કર્મોમાં તત્પર રહે, તે દ્વિશ્રેષ્ઠ કહેવાય. અધ્યયન એટલે શા ભણવાં, અધ્યાપન એટલે શા બીજાને ભણાવવાં, યજન એટલે પિતે યજ્ઞ કર,
સાજન એટલે બીજા પાસે યજ્ઞ કરાવ, દાન એટલે સાધુ, - સંત, દીન, દુઃખી, અનાથ, અભ્યાગત વગેરેને શક્તિ મુજબ - દાન આપવું અને પ્રતિગ્રહ એટલે વિધિપૂર્વક અપાયેલા
દાનને સ્વીકાર કરે. પરંતુ આ પ્રાચીન માન્યતામાં પરિવર્તન આણવા માટે અહીં એમ કહેવામાં આવ્યું કે
નનિષ્ઠો દિક: ” એટલે જે બ્રાહ્મણુજે દ્વિજ જપમાં - નિષ્ઠાવાળો છે, અર્થાત્ જે નિત્ય-નિયમિત જપ કરે છે, તેને દ્વિશ્રેષ્ઠ જાણ. તાત્પર્ય કે કર્મ કરવાથી બ્રાહ્મણોમાં
જે શ્રેષ્ઠતા આવતી નથી, તે જયનિષ્ઠ બનવાથી આવે છે. ' “જપનિષ્ઠ બનવાથી શું ફળ મળે? એના ઉત્તરમાં
તેમણે જણાવી દીધું કે પુષ્કળ દ્રવ્ય ખર્ચીને તમે એક ' મેટે યજ્ઞ કરે, તેનું જેટલું ફલ મળે, તે જ નિષ્ઠ
ધાથી મળી જાય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
ર૪
-
જપ-રહસ્ય
અરે યજ્ઞ કયાં અને જપ કયાં?' એવો પ્રશ્ન ઉઠવાનો સંભવ ખરે, તેથી તેમણે એ પણ જણાવી દીધું કે જપ એ પણ એક પ્રકારનો યજ્ઞ છે અને તે બીજા બધા ય કરતાં વધારે ફલ આપનાર છે.
* “યજ્ઞમાં અગ્નિ પ્રકટાવવામાં આવે છે, તેમાં અનેક પ્રકારનાં દ્રવ્યની આહુતિ અપાય છે અને મંત્રોચ્ચાર પણ થતા હોય છે. આવું કંઈ જપમાં ખરું ?” તેનું સમાધાન એ છે કે જપ પિતે અગ્નિસમાન છે, તેમાં અંતરની અનેક વાસનાઓની આહુતિ અપાય છે અને તેમાં જે શબ્દનું આલંબન લેવાય છે, તે મંત્રરૂપ છે. તાત્પર્ય કે જપ એક પ્રકારનો ભાવયજ્ઞ છે.
જેમ જપનું માહાસ્ય વધતું ચાલ્યું, તેમ શાસ્ત્રકરેએ તેની પ્રતિષ્ઠા વધારવા માંડી. પછી તે એમ પણ કહ્યું કે
. जपयज्ञात् परो यज्ञो, नापरोऽस्तीह किञ्चन । __ तस्माज्जपेन धर्मार्थ-काममोक्षं च. साधयेत् ॥
આ જગતમાં જપયજ્ઞથી કઈ શ્રેષ્ઠ યજ્ઞ નથી. તેથી મનુષ્ય જપ વડે–જપને આશ્રય લઈને ધમ, અર્થ, કામ અને મોક્ષની સાધના કરવી.”
જ્યારે જપયજ્ઞથી કેઈ શ્રેષ્ઠ યજ્ઞ નથી. ત્યારે બીજ યજ્ઞનો વિચાર કરવાને ક્યાં રો? પછી તે જપને જ આશ્રય લે રહ્યો. જપને આશ્રય લેવાથી મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય વર્ગની સારી રીતે
Page #53
--------------------------------------------------------------------------
________________
જપ એક પ્રકારનો યશ સાધના કરી શકે છે, એ વાત તેમણે પિતાના અનુભવથી પ્રકટ કરી. . . . . * અહીં ધર્મથી કર્તવ્યોનું પાલન, અર્થથી આજીવિકાનાં સાધનની પ્રાપ્તિ, કામથી સગવડવાળું સારું સાંસારિક જીવન અને મોક્ષથી સંસારનાં સર્વ બંધનમાંથી અત્યંત છૂટકારે સમજવાનું છે.
આ - ધર્મનું ફલ મેક્ષ છે અને અર્થનું ફલ કામ છે, એટલે મનુષ્ય મુખ્ય પ્રયત્ન તે ધર્મ અને અર્થ માટે જ કરવાનું હોય છે. જે ધર્મનિષ્ઠ બને છે, તે આખરે મેક્ષ પામી શકે છે, અને જે અર્થનું સારી રીતે ઉપાર્જન કરી શકે છે, તે સગવડવાળું સારું સાંસારિક જીવન જીવી શકે છે.
અહીં ધર્મને પ્રથમ મૂકવાનું કારણ એ છે કે મનુષ્ય ધર્મને દૃષ્ટિ સમક્ષ રાખીને જ પિતાને સઘળે જીવન-વ્યવહાર ચલાવવાનો છે. જે ધર્મ બાજુએ રહે અને માત્ર અર્થોત્પાદન એ જ લક્ષ્ય બની જાય તે મનુષ્યની મનુષ્યતા –માનવતા પરવારી જાય છે અને તે લગભગ પશુની કેષ્ટિમાં પહોંચી જાય છે.
જપનિષ્ઠ મનુષ્યની દૃષ્ટિ ધર્મ સામે બરાબર રહે છે, ' તે આજીવિકાનાં સાધનો ન્યાય–નીતિથી મેળવે છે, કામસુખ પણ સદાચાર અને સંયમની ભાવનાપૂર્વક ભગવે છે અને છેવટે મેક્ષમાગને ઉમેદવાર બની તેની પ્રાપ્તિ કરે છે. - છેવટે તેમણે એમ પણ કહ્યું કે
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૬
જપ-રહસ્ય.
ચાવત: ર્મયજ્ઞાઃ રચુ, પ્રતિષ્ઠાત્તિ તાંત્તિ ૬। सर्वे ते जपयज्ञस्य, कलां नार्हति षोडशीम् ॥
૮ શાસ્ત્રામાં જેટલા ક્રમયજ્ઞા તથા તપે દર્શાવેલાં. છે, તે સર્વે જપયજ્ઞની સેાળસી કલાને પણ ચેાવ્ય નથી ! તા કે જપના ફૂલની આગળ ક યજ્ઞા કે તપાનું ફૂલ. કંઇ વિસાતમાં નથી.
આ પરથી આપણે એમ સમજવાનુ કે અટપટા ક્રિયાકાંડે કે કઠિન તપેાના આશ્રય લેવા કરતાં જપને આશ્રય લેવા ઘણા સારા છે.
પર ંતુ જપને સહુથી વધારે પ્રતિષ્ઠા તે શ્રીકૃષ્ણે આપી. તેમણે ભગવદ્દગીતાના દશમા અધ્યાયમાં કહ્યુ' કે ‘ યજ્ઞાનાં લયજ્ઞોઽસ્મ-યજ્ઞામાં જપયજ્ઞ હું જ છું.' આમાંથી એ વસ્તુએ ફલિત થઈ : એક તેા બધા ચડ્ડામાં જપયજ્ઞ શ્રેષ્ઠ છે અને બીજી વાત એ કે તેમાં પરમાત્માનું અનુસંધાન છે. પછી જપની પવિત્રતા કે પ્રશસ્તતા વિષે કાઈ ને શુ કહેવાનું રહે ?
Page #55
--------------------------------------------------------------------------
________________
[] જપની પ્રશંસા
શાસ્ત્રો તથા મહાપુરુષાએ જપની જે પ્રશંસા કરી છે, તે પણ લક્ષ્યમાં લેવા જેવી છે. તેનાથી જપ વિષેને આદર અને ઉત્સાહ વધવા પામશે. એક વસ્તુનું મહત્ત્વ પૂરેપૂરું સમજાય, એટલે તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી વધે. છે. પછી શ કારૂપી ડાકણ ડગેારા લઈ ને પાછળ પડતી. નથી કે માર્ગમાં અવરાધા ઊભા કરતી નથી.
તંત્રસારમાં કહ્યું છે કે—
નપેન તૈવતા નિત્ય, સૂચમાના પ્રસાતિ । प्रसन्ना विपुलान् भोगान् दद्यान्मुक्ति य शाश्वतीम् ॥
'
જપ વડે નિત્ય સ્તુતિ કરાયેલા દેવતા પ્રસન્ન થાય છે અને તે પ્રસન્ન થઈ ને વિપુલ ભાગે તથા શાશ્વતી મુક્તિ આપે છે.” તાત્પ કે મંત્રજપ એ દેવતાની સ્તુતિ છે. તે નિત્ય-નિયમિત કરવાથી દેવતા પ્રસન્ન થાય છે અને સાધકને મુક્તિની ઇચ્છા હેાય તે ભુક્તિ અને મુક્તિની ઈચ્છા હૈય તે મુક્તિ આપે છે.’
Page #56
--------------------------------------------------------------------------
________________
જપ–રહસ્ય
આ જગતમાં મુક્તિની ઈચ્છાવાળા કેટલા? એમાં યે આજે જ્યારે જડવાદની આંધી જામી છે અને દરેક વસ્તુનું મૂલ્યાંકન વર્તમાન સુખની અપેક્ષાએ થઈ રહ્યું છે, ત્યારે તે મુક્તિની ઈચ્છાવાળા આંગળીના ટેરવે ગણાય, એટલા પણ ભાગ્યે મળવાના. મોટા ભાગના લેક ભક્તિની ઈચ્છાવાળા જ હોય છે અને “ભગવ્યું તેટલું આપણું” એમ માની ભેગમાં મસ્ત રહે છે. તેઓ વિપુલ ભેગેની ઈચ્છા રાખે, એ સ્વાભાવિક છે. દેવતાને નિત્ય-નિયમિત મંત્રજપ તેમની એ ઈચ્છા પૂરી કરે છે.
જે થોડા સમજુ – સંસ્કારી– ધર્મપરાયણ – અધ્યાત્મપ્રેમી જન શાશ્વત મુક્તિની અભિલાષા રાખે છે, તેઓ દેવતાના નિત્યનિયમિત જપથી મુક્તિ મેળવી શકે છે.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “આ કાલમાં દેવતા પ્રસન્ન થાય છે ખરા? અને પ્રસન્ન થતા હોય તે દર્શન આપે છે ખરા?” તેનો ઉત્તર અમે હકારમાં આપીએ છીએ. શ્રી રામકૃષ્ણ પરમહંસને કાલીમાતાએ પ્રસન્ન થઈને અનેક વાર દર્શન આપ્યાં હતાં. ગુજરાતના સુપ્રસિદ્ધ દેવીભક્ત શ્રી ડાહ્યાભાઈ ધોળશાજીને પણ દેવીને સાક્ષાત્કાર થયે હતો. અતસિદ્ધિના કર્તા સ્વામી મધુસૂદન સરસ્વતીને શ્રી કૃષ્ણના મંત્રજપથી શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થયાં હતાં. પંચદશીના કર્તા સ્વામી વિદ્યારણ્યને ગાયત્રી મંત્રના જપ દ્વારા ગાયત્રીનાં દર્શન થયાં હતાં. તે રીતે શ્રી વીરવિજયજી નામના જૈન મહાત્માને શ્રી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ થઈને અનેક વાર દર્શન દીધાં હતાં અને તેઓ સંગીતમય પૂજા
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૯
-
જયની પ્રશંસા ભણાવવાની જે ઢાળો બનાવતા હતા, તેના સુંદર રાગો પણ બતાવ્યાં હતાં. દક્ષિણમાં આજે એવા એક પુરુષ છે કે જેમને દેવતાએ અનેકવાર દર્શન દીધાં છે અને જેઓ તેમના પ્રભાવથી, અનેક પ્રકારના રોગો મટાડી શકે છે, એટલે ઉપર્યુક્ત. કથનમાં શંકા રાખવા જેવી નથી.
- અહીં બીજો પ્રશ્ન એમ થવા સંભવ છે કે “મંત્રજપથી પ્રસન્ન થયેલા દેવતા વિપુલ ભેગો આપે, એ સમજાય. એવું છે, પણ તેઓ મુક્તિ શી રીતે આપે ? મુક્તિ તે. પિતાના પ્રયત્ન-પુરુષાર્થથી જ મળે છે. તેનું સમાધાન એ છે કે મંત્રજપથી પ્રસન્ન થયેલા દેવતા મુક્તિ સમીપ આવે. એવા સાધન-સંગો મેળવી આપે છે અને તેના આધારે જપસાધક મુક્તિ મેળવી શકે છે. આમાં દેવતાનો અનુગ્રહ, હોઈ તેમને મુકિતદાતા સમજવાના છે.
તંત્રસારમાં એમ પણ કહ્યું છે કે— ચક્ષ-રક્ષ-વિશા,િ ગ્રી સર્વોચ્ચ પદ ! ‘जपन्तं नोपसर्पन्ति, भयभीताः समन्ततः ।।
યક્ષે, રાક્ષસ, પિશાચ, દુષ્ટ રહે તથા ભયંકરસર્પો અત્યંત ભય પામીને મંત્રજપ કરનારની પાસે જતા - નથી–જઈ શકતા નથી. . . .
. - તાત્પર્ય કે મનુષ્ય આ બધાના ભમાંથી રક્ષણ મેળવવા ઈચ્છે છે, તેમને તે મળી રહે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
છે કે દરેક
એક વાર
-
* * * * *
'
,
.
જ
'
છે
*, **
જપનિષ જૈનાચાર્ય પ. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
જેમના વચન માત્રથી ધાર્મિક અને સામાજિક કલ્યાણનાં અનેક
કાર્યો થયાં છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
*,*
*
*
: *
* * * * * * * *
*
:..?
*
.
કે, ': ': ': ' **
,
4.
, ,
*,
*
'
* :
:
,
* * * * * *
' +
:
* *
*
*
::
*
•
= *
*
*,
*,* *
*
..
*
'
',' : '
*
,
. . -
- . . ..
•
જૈનાચાર્ય
રીશ્વરજી મહારાજ
માત્રથી કલ્યાણનાં અનેક
Page #60
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય ઉચ્ચ કે મંદ જે સ્તવન તેના થકી, શ્રેષ્ઠ છે જપ અને ધ્યાન મનમાં.
ઉંચા કે નીચા સ્વરે સ્તવન સ્તોત્ર બેલીએ તેના કરતાં મનમાં જપ કરવો અને ધ્યાન ધરવું, એ શ્રેષ્ઠ છે.”
શ્રી સ્વામી શિવાનંદ સરસ્વતીએ જ પગમાં કહ્યું, છે કે “જપ વિષયો તરફ જતા વિચારપ્રવાહના બળને. અટકાવે છે. તે મનને ઈશ્વર તરફ, શાશ્વતસુખની પ્રાપ્તિ તરફ વાળવા ફરજ પાડે છે. પરિણામે તે ઈશ્વરનું દર્શન કરવામાં મદદ કરે છે. જપ માનસિક પદાર્થને પાશવતામાંથી. પવિત્રતામાં, રજસૂ માંથી સવમાં ફેરવી નાખે છે. તે મનને. શાંત અને મજબૂત કરે છે. તે મનને અંતર્મુખ કરે છે. તે મનની બહાર ફેલાયેલી વૃત્તિઓને અટકાવે છે. તે નિશ્ચય અને તપબળને ઉત્તેજે છે. પરિણામે તે ઈષ્ટદેવ અગર ઈશ્વર-- સાક્ષાત્કારના સીધા દશન તરફ લઈ જાય છે.”
શ્રી મોટા એક આધ્યાત્મિક પુરુષ તરીકે આજે ગુજરાતમાં વિખ્યાત છે. તેમણે સપોગી જપસાધના. ગ્રંથની પ્રસ્તાવનામાં કહ્યું છે કે “જપ એક અમેઘ દેવી. શક્તિ છે, એ તે એના પ્રયોગમાં જેમણે યહોમ કરીને ઝંપલાવ્યું છે ને એમાં સર્વ રીતે સર્વ ભાવે સમર્પણ કર્યું છે, એવા પ્રયોગવીરને સમજાયા વિના, અનુભવાયા વિના રહી શકતું નથી. . . .
જપનું મહત્ત્વ સમજવા માટે આટલી પ્રશંસા પર્યાપ્ત. નથી શું ?
.
Page #61
--------------------------------------------------------------------------
________________
: :
",
T
*
. જ
છે
હક
,
,
:5.
'
મજ '
:
-
*
-
* * *
* *
જપનિષ જૈનાચાર્ય - પ. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
જેમના વચન માત્રથી ધાર્મિક અને સામાજિક કલ્યાણનાં અનેક
કાર્યો થયાં છે.
Page #62
--------------------------------------------------------------------------
Page #63
--------------------------------------------------------------------------
________________
. . .
.
. . . [ ૭]
જપની વ્યાપકતા
જપને ઠીક ઠીક પરિચય અપાઈ ગયો. હવે તેની વ્યાપકતા તરફ નજર નાખીએ, એટલે તેને વિશેષ પરિચય - થશે. . . . . . . : : ' '
- જપ અમુક ધર્મ કે અમુક સંપ્રદાય પૂરતો મર્યાદિત રહ્યો નથી. તે વર્તમાન દુનિયાના દરેક ધર્મ અને સંપ્રદાય સુધી પહોંચે છે. શું હિંદુ, શું મુસલમાન ! શું જેને, શું બૌદ્ધ ! શું ઈસાઈ શું શીખ! તેમજ બીજા પણ કેટલાય ધર્મ અને સંપ્રદામાં જપની કિયા એક યા બીજા પ્રકારે ચાલી રહી છે. શીખ ધમે તે પોતાના મૂલ ગ્રંથનું નામ જ જપજી રાખ્યું છે અને એ રીતે જપમાં પિતાની અપાર શ્રદ્ધા વ્યકત કરી છે. . . . . .
' જપે પ્રાદેશિક સીમાઓને જાણ નથી. તે એશિયા,
યુરોપ, અમેરિકા, આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા એ પાંચેય ખંડ - સુધી પહોંચે છે અને સમય જતાં છઠ્ઠા આર્કિયાટિક ખંડ
.
Page #64
--------------------------------------------------------------------------
________________
૩૪
જપ-રહસ્ય સુધી પહોંચે તે આશ્ચર્ય પામવાનું નથી. ત્યારે ત્યાં માનવીઓની કાયમ વસ્તી થશે, ત્યારે જપ ત્યાં જરૂર પહોંચી જશે.
પર્વતની હારમાળાઓ, નદીઓના સંગમસ્થાને, દરિયાના વિશાલ તટે, તેમ જ જંગલના એકાંત પ્રદેશમાં પણ જપ પહોંચ્યો છે. ત્યાં કોઈને કેઈ જપસાધકનાં દર્શન અવશ્ય થવાનાં!
થોડા વખત પહેલાં અમે વર્તમાનપત્રોમાં વાંચ્યું હતું કે કેટલાક વૈજ્ઞાનિકેની એક ટુકડી દક્ષિણ અમેરિકાના એક જંગલી પ્રદેશમાં પ્રવાસ કરી રહી હતી. તેની સાથે ત્યાંના કેટલાક આદિવાસીઓ મજૂર તરીકે જોડાયા હતા અને ભેમિયાનું કામ પણ કરતા હતા.
એક વખત એ ટુકડીએ એક સ્થળે પડાવ નાખ્યા પછી વરસાદ વરસે શરૂ થયે અને તે એકધારે ચાલુ રહ્યો. બીજા દિવસે આગળ વધવાની ચેાજના હતી, પણ મેઘરાજા ખયા કરે છે ને ! એ તે અવિરત ધારાએ વચ્ચે જ જતા હતા. આ જોઈને બે આદિવાસી મજૂરોએ વૈજ્ઞાનિક ટુકડીના આગેવાનને કહ્યું : “સાહેબ ! આ તો જંગલને વરસાદ છે. વરસવા માંડે તે દિવસ સુધી વરસ્યા જ કરે. પણ તમે કહેતા હે તે તેને બંધ કરી દઈએ.”
પ્રથમ તે વૈજ્ઞાનિક ટુકડીના નાયકને આ શબ્દ સાંભળીને હસવું આવ્યું. શું આવા જોરદાર વરસાદને
Page #65
--------------------------------------------------------------------------
________________
જપની વ્યાપકતા
અધ કરી શકાય ખરા ? પણ પછી વિચાર લાકે શું કરે છે? તે જોવા તે! દે.” - જો એમ થતુ હોય તેા ખુશીથી કરા, આગળ વધવુ છે. ’
૩૫
આવ્યું કે આ
'
અને તેણે કહ્યુ : કારણ કે આપણે
પેલા છે આદિવાસીએ પાસેના એક ઝુંપડામાં ગયા, થોડી વારે તેમાંથી ધુમાડા નીકળ્યા અને ત્યાર પછી અર્ધા કલાકમાં જ વરસાદ વરસવા ખધ થઈ ગયા. વૈજ્ઞાનિકાના આશ્ચયને પાર રહ્યો નહિ. પેલા બે આદિવાસીએ પડાવ પર પાછા ફરતાં જ તેમણે પૂછ્યુ કે તમે ખરેખર શુ કર્યુ? તે અમને કહેા,
'
પેલાએએ કહ્યું : ‘ સાહેબ ! અમે એક પક્ષીનાં પીંછા સળગાવી મત્રજપ કર્યા અને દેવને આ વરસાદ અંધ કરી દેવાની પ્રાર્થના કરી, એટલે દેવે આ વરસાદ અંધ કરી દીધા. જ્યારે જરૂર પડે છે, ત્યારે અમે આ પ્રમાણે કરીએ છીએ. અમને આ મંત્રજપમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. ’
'
આ શબ્દ સાંભળતાં જ વૈજ્ઞાનિક ટુકડીના આગેવાને કહ્યું : ૮ ખરેખર ! આ દુનિયા અનેક રહસ્યાથી ભરેલી છે ! ’ અહી પ્રાસંગિક એટલું જણાવી દઈ એ કે આપણે ત્યાં વરસાદ લાવવાના તથા વરસાદ ખેંધ કરવાના મા છે અને જાણકારી તેના સફલ પ્રયાગ કરે છે. કેટલાક મહાત્માઓએ પેાતાની વિશિષ્ટ શક્તિથી વરસાદ અને અરફનાં તાફાને અટકાવ્યાના દાખલાએ સાહિત્યમાં નોંધાયેલા છે. સ્વામી રામતીર્થ હિમાલયના એક ઊંચા ગિરિપ્રદેશમાં
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૬
જય હેય. રહેતા હતા, ત્યારે કેટલાક ભક્તો તેમનાં દર્શીન કરવા ગયા. તેઓ કઠિન મા વટાવીને સ્વામીજીના નિવાસસ્થાન નજીક પહાંચવા આવ્યા, ત્યાં ખરફનું તોફાન શરૂ થયુ અને હિમશિલાએ તૂટી પડશે, એમ લાગ્યું. એ વખતે. આ ભક્તજનોએ ‘ મચાવે--મચાવે 'ની બૂમ મારી અને તે સ્વામીજીના કાને પડતાં જ તેમણે ખુલ અવાજે કહ્યું : · રૂક જાઓ, રૂક જાએ, રૂક જાએ. ' અને એક પણ ’ હિંમશિલા તૂટી નહિ. ભક્તો સહિસલામત સ્વામીજીના સ્થાને. પહેાંચી ગયા અને તેમનાં દર્શન-સમાગમથી કૃતા થયા.
અમે તે એક અદના માણસ છીએ અને યથાશક્તિ પૂજાપાઠ તથા મંત્રજપ કરીએ છીએ, છતાં ત્રણ-ચાર વખત વરસાદમાંથી અમારા ખચાવ થયેા છે. તેને એક દાખલે અહીં રજૂ કરીશું.
તા. ૧-૭–૭૩ના રાજ અમે મુંબઈના પાટકર હાલમાં ‘લલિતકલાસંગમ ’નામના એક સમારાહ ચેાજ્યે હતા અને તે અ ંગે સારી એવી તૈયારીઓ કરી હતી. જુલાઈની પહેલી તારીખ એટલે મુખઈમાં ભારે વરસાદની પૂરી સંભાવના, છતાં અમારા સાધન પર વિશ્વાસ રાખીને અમે આ હિમ્મત કરી હતી. કેઈ મિત્રને વિશ્વાસ ન હતા કે આ કામ રંગેચંગે પાર ઉતરે ! પરંતુ અમે જપ તથા પ્રાના પર મુસ્તાક રહીને કામને આગળ ધપાવ્યે.
જતા હતા.
તા. ૩૦મી જુને વરસાદ શરૂ થયે અને રાત્રિએ
Page #67
--------------------------------------------------------------------------
________________
પની વ્યાપકતા
૩૭ તેનું પ્રમાણ વધ્યું. આ વરસાદ બંધ રહે તેવા કોઈ ચિહ્નો જણાયાં નહિ. અમે મંત્રજપ વધાર્યો અને પ્રાર્થનામાં પ્રાણ રે. પછી સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા. તા. ૧લી જુલાઈના સવારના છ વાગતાં વરસાદ તદ્દન બંધ થઈ ગયે . અને અમને આશ્વાસન સાંપડયું. સમય થતાં બધા પ્રેક્ષકે હાજર થઈ ગયા અને હોલ ચિકાર ભરાઈ ગયો. એ સમારોહ પૂરો થતાં સુધી વરસાદનું એક પણ ટીપું પડયું નહિ. બધા ઘરે પહોંચ્યા પછી વરસાદની છેડી ફરફર આવી અને તા. ૨જી જુલાઈથી વરસાદની સાત દિવસની હેલી મંડાઈ !
આગળ અમને ત્રણ વાર આવા અનુભવે થયા હતા, એટલે આમાં કંઈ આશ્ચર્ય લાગ્યું નહિ, પણ આ ઘટનાથી બધા મિત્રે આશ્ચર્ય પામ્યા. * જપને લિંગ કે વયની મર્યાદા પણ બાધક બની નથી. સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે યુવાન, અથવા સેની સમીપે પહોંચવા આવેલો કોઈ વૃદ્ધજન હોય, ત્યાં સુધી તે વ્યાપી ગયેલ છે.
જે જપમાં કંઈ સત્વ ન હોય, શક્તિ ન હોય, મનુષ્યના જીવન પર પ્રભાવ પાડવાની તાકાત ન હોય, તો એ આટલે વ્યાપક બને ખરે? તેના ઉત્તરની અમે
અપેક્ષા રાખતા નથી. પાઠકેએ પિતાના મનમાં તેનો વિચાર ' કરવાનો છે અને તેની અદ્ભુત–અપાર શકિતને અંજલિ
આપવાની છે.
*
*
*
Page #68
--------------------------------------------------------------------------
________________
[૮]
જપને અર્થ
હવે જપના અર્થ પર આવીએ. જપ એ મૂળ સંસ્કૃત ભાષાને શબ્દ છે, પણ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, વગેરે ભાષામાં તેને તત્સમ તરીકે પ્રયોગ થાય છે. '
જપ શબ્દ નપૂ ધાતુ પરથી બનેલો છે, એટલે જે જપાય તે જપ, અથવા જપવાની જે કિયા તે જ એમ સમજવાનું છે.
[–જપવું, એટલે ધીમા સાદે બોલવું કે શબ્દનું રટણ કરવું. તેમાં આ બીજો અર્થ વધારે પ્રસિદ્ધ છે. પરંતુ કઈ પણ શબ્દનું રટણ કરવા માત્રથી એ જપ બનતો નથી. દાખલા તરીકે એક માણસ ઘડે, ઘડે, ઘેડે અથવા. ટેબલ, ટેબલ, ટેબલ એ રીતે શબ્દનું રટણ કરે તો એ જપની ટિમાં આવે નહિ. તે જ રીતે એક માણસ પોતાની પ્રિયતમાના નામનું વારંવાર રટણ કરતે હેય, તો એ પણ જપની કેટિમાં આવે નહિ. અહીં વ્યવહાર અથવા રૂઢિ.
Page #69
--------------------------------------------------------------------------
________________
જપના અર્થ
એવી છે કે જે શબ્દ ઈશ્વર કે ભગવાનના કોઈપણ નામનું - સૂચન કરતે હોય, અથવા જે શબ્દ મંત્રપદ તરીકે માન્ય
થયેલે હોય, અથવા ગુરુએ શિષ્યને અનુગ્રહબુદ્ધિથી જે શબ્દ કે શબ્દનું રટણ-ચિન્તન કરવાનું કહ્યું હોય, તેના રટણને જપ સમજ.
- અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે ઈશ્વર કે - ભગવાનનું કોઈ પણ નામ શાન્તિમંત્રનું કામ કરનારું હોઈ
એક પ્રકારનું મંત્રપદ જ ગણાય છે અને ગુરુએ શિષ્યને - અનુગ્રહબુદ્ધિથી જે શબ્દ કે શબ્દનું રટણ-ચિંતન કરવાનું
કહ્યું હોય, તે પણ મંત્રનું રૂપ ધારણ કરે છે, તેથી છેવટે તો મંત્રરૂપ શબ્દના રટણને જ જપ સમજવાનો છે. - આપણે દશ માણસેને ભેગા કરીને પૂછીએ કે “તમે
જે૫ કરશે?” તે તેઓ તરત પૂછશે કે “કયા મંત્રનો?” " એટલે જ તો મંત્રપદનો જ થાય, એ આપણે સંસ્કાર રૂઢ ' છે અને તેને ખ્યાલમાં રાખીને જ આપણે ચાલવાનું છે.
અગ્નિપુરાણમાં જપને લાક્ષણિક અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યું છે
जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । .. तस्माजप इति प्रोक्तो, जन्मपापविनाशकः ॥
જપ શબ્દ બે અક્ષરનો બનેલો છે. એક જ અને બીજો પ, તેમાં) જ જન્મનો વિચ્છેદ કરનાર છે અને એ પાપનો નાશ કરનાર છે. આ રીતે જન્મ અને પાપને વિનાશ કરનાર હોવાથી તે જપ કહેવાય છે.”
Page #70
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય
તાત્પર્ય કે જે ક્રિયાનો આશ્રય લેતાં જન્મ તથા પાપનો નાશ થાય, તેને જપ સમજવે.
જો જપનો અવિસ્તાર કરીએ અને જ્યાં ધ્વનિ કે અવાજની નિયમિત ગતિ (Rhythmic movement) થતી હોય, તેને જપ ગણીએ તે વાયુમંડલમાં એક પ્રકારનો અનાહત નાદ સતત ગુ ંજે છે, તે પણ જપની કેટિમાં આવે અને સાગર અહોનિશ ગર્જન કરે છે, તે પણ જપની ડિમાં આવે.
ને જપનો અ માત્ર પુનરાવૃત્તિ કરીએ તે સૂર્ય, ચંદ્ર, ગ્રહ આદિના ઉદ્દય-અસ્ત, ઋતુએનુ નિયમિત આગમન અને વિસર્જન તથા સમુદ્રના ભરતી–એટ વગેરેનો પણ જપમાં સમાવેશ થઈ જાય.
જો ભાવના સતત અનુસ ધાનને જપ ગણીએ તે એક મનુષ્ય જે ભાવનાનું નિરંતર સેવન કરતા હોય, તે જપની કક્ષામાં જ ગણાય. દાખલા તરીકે એક મનુષ્યને સેવાની લગની લાગી છે અને તે નિર ંતર સેવાનું જ રટણ કરી રહ્યો છે, તે તે એક પ્રકારના જપ કરી રહ્યો છે, એમ કહી શકાય.
-
આપણા શરીરમાં શ્વાસેાશ્ર્વાસની ક્રિયા નિર તર ચાલી રહી છે. તેમાં શ્વાસ લેતી વખતે ો અને મૂકતી વખતે હૈં એવે શબ્દ પ્રકટ થાય છે. મનુષ્ય એક રાત્રિદિવસમાં ૨૧૯૦૦ વાર શ્વાસેાાસની ક્રિયા કરે છે, એટલે આ સોદું શબ્દ પણ તેટલી જ વાર પ્રકટ થાય છે,
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૬
જપને અર્થ - તે પણ એક પ્રકારનો જપ જ છે, પરંતુ તે આપણે ખાસ
પ્રયત્ન વિના થાય છે, એટલે અજપાજપ તરીકે ઓળખાય છે.
- સામાન્ય રીતે વાતચીત, ભાષણ કે લેખમાં એક " શબ્દ કે વાક્યની વારંવાર આવૃત્તિ થતી હોય, તે તેને
પુનરુક્તિ” નામનો દેષ ગણવામાં આવે છે, પરંતુ જપની આ બાબતમાં એથી ઉલટું છે. એમાં તે શબ્દનું રટણ–શબ્દની
આવૃત્તિ જેટલી વધારે થાય, તેટલું ભૂષણ મનાય છે, કારણ
કે તે એની કાર્યસાધકતા વધારે છે. - એક વસ્તુ એક સ્થળે અગ્ય ગણાય, તે બીજા સ્થળે
ચગ્ય ગણાય છે, એવો આપણે અનુભવ છે, એટલે આમાં કઈ અનુચિત સમજવાનું નથી. "
એક વખત એક રાજસભામાં એક કવિએ કહ્યું : અતિ ભલે નહિ બલણો, અતિ ભલી નહિ ચૂપ; અતિ ભલે નહિ બરસણ, અતિ ભલી નહિં ધૂપ
તરત જ બીજા કવિએ કહ્યું : માગણ કે બહુત બેલણા, ચોરન કે ભલી ચૂપક ' માલન કે બહુત બરણે, ધોબન કે ભલી ધૂપ.
" આમાં સભાજને કેને સાચું કહે? અને કેને ખેાટે કહે ? તાત્પર્ય કે એક વસ્તુ એક સ્થળે અગ્ય ગણાય છે, તે બીજા સ્થળે ચગ્ય ગણાય છે.
ઉપર એમ કહેવાયું છે કે ગુરુએ શિષ્યને અનુગ્રહ
Page #72
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય બુદ્ધિથી જે શબ્દ કે શબ્દનું રટણ ચિંતન કરવાનું કહ્યું હોય, તે મંત્રનું રૂપ ધારણ કરે છે, તેને વિશેષ ખ્યાલ. નીચેના દાખલાઓથી આવી શકશે –
નારદજીએ રત્નાકર નામના પારધિને “મરા “મા” એવા શબ્દનું રટણ કરવા કહ્યું હતું, તેનો અખલિત જપ. કરતાં “રામ” “રામ” એ ધ્વનિ નીકળે અને તેના જપ–. પ્રભાવે તે વાલિમકી નામનો મહષિ બની ગયે. આ જ એક બીજો દાખલે ચિલાતીપુત્ર નામના લૂટારાનો છે.
ચિલાતીપુત્ર નામના લૂટારાની કથા
જંદગીભર અનેક જાતનાં પાપ કરનાર શિલાતીપુત્ર નામના એક લૂટારાએ પિતાના સાથીઓ સાથે એક નગરમાં ધાડ પાડી અને શેઠની એક સ્વરૂપવતી કન્યાને ઉપાડી. લીધી કે જેના પર તેને અગાઉ મોહ થયેલું હતું. પછી તે જંગલ ભણી નાસવા લાગ્યો. કન્યાના પિતા અને તેના પાંચ બંધુઓ હાથમાં હથિયારો લઈને તેની પાછળ પડયા. અને તેને જોરદાર પીછો કરવા લાગ્યા.
જ્યારે શિલાતિપુત્રને એમ લાગ્યું કે આ લેકે મારો પીછો છોડશે નહિ અને હવે આ કન્યાને ઉંચકીને દૂર ભાગવું મુશ્કેલ છે, ત્યારે તેણે તરવારના એક ઝાટકે કન્યાનું માથું ઉડાવી દીધું અને તે હાથમાં પકડી આગળ જવા લાગે. મસ્તક વિનાનું ધડ જોઈને કન્યાના પિતા તથા બંધુઓએ તેના મરવાનો નિશ્ચય કર્યો અને તેઓ કુપાંતર કરતાં પાછા ફર્યા.
Page #73
--------------------------------------------------------------------------
________________
જપને અર્થ
૪૩ - એક હાથમાં લેહીખરડી તરવાર છે, બીજા હાથમાં લેહનીતરતું મસ્તક છે. તે ભૂખ્યા-તરસ્ય પિતાને પંથ. કાપી રહ્યો છે, ત્યાં એક મુનિને ધ્યાનાવસ્થામાં ઊભેલા જોયા. તેમને જોતાં જ ચિલાતિપુત્રના અંતરમાં ઉર્મિ ઉઠી - તેણે નજીક જઈને કહ્યું: “હે મુનિ ! બહુ પાપી છું.
મને મારા ઉદ્ધારને માર્ગ બતાવે.” | મુનિએ આંખો ખોલી તેની સામે જોયું અને તેની
બધી સ્થિતિ પલકારામાં પારખી લીધી. તેમણે કહ્યું ઃ “હે ભદ્ર! તું “ઉપશમ “વિવેક અને “સંવર” એ ત્રણ પદનું ચિંતન કર. તેનાથી તારો ઉદ્ધાર થશે. બસ, એટલું કહી મુનિ અટરશ્ય થઈ ગયા. - ચિલાતીપુત્રે શાળામાં પગ મૂક્યું ન હતું, કેઈ પુસ્તક–પાનું ઉઘાડ્યું ન હતું કે કઈ ગુરુને પગે લાગી
કક–બારાખડી પણ શીખે ન હતું. તેણે ચિલાતી નામની. - દાસીના પેટે જન્મ લીધો હતો અને બાલ્યાવસ્થા માટે -: ભાગે રખડપટ્ટીમાં જ પસાર કરી હતી. પછી જુગાર, - સુરાપાન, ચેરી વગેરે મહાવ્યસનમાં પડતા રાજાએ તેને. - નગરમાંથી હાંકી કાઢયે હતો અને તે એક લુટારે બન્યા હતા.
' મુનિએ કહેલા શબ્દો નિરર્થક ન હોય એમ માનીને. તે પેલા ત્રણ શબ્દોનું ચિંતન કરવા લાગે : “ઉપશમ- વિવેક–સંવર, ઉપશમ–વિવેક-સંવર. આમાં સ્વાભાવિક રીતે જ શબ્દનું રટણ થયું. તેના પરિણામે થોડા વખતમાં. તેના અંતરમાં એક ઝબકારે છે. તેના પ્રકાશથી તેને
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૪
જપ-રહસ્ય
ઉપશમને અર્થ એમ સમજ કે “શાંત થવું, ફોધ કર નહિ. એટલે તેણે પિતાને ક્રોધ શાંત કરવા હાથમાં -રહેલી તરવાર દૂર ફેંકી દીધી. ' શબ્દનું વિશેષ રટણ થતાં બીજી વાર અંતરમાં ઝબકારો થયે. તેના લીધે તેને વિવેકનો અર્થ એમ રામજા કે “સ્વજન તથા દેહ પર મોહ રાખે નહિ, એટલે તેણે પિતાના હાથમાં રહેલું મસ્તક દૂર ફગાવી દીધું, કારણ કે તેના પર તેને એક સ્વજન તરીકે મેહ હતો.
હજી શબ્દોનું રટણ ચાલું જ હતું. તેણે ત્રીજી વાર અંતરમાં પ્રકાશ કર્યો અને તેને સંવરનો અર્થ એમ સમજો કે “મનને કાબૂમાં રાખવું, તેને જ્યાં ત્યાં જવા દેવું નહિ અને તે પેલા મુનિની જેમ ધ્યાન ધરીને ઊભે રહ્યો. તેને ખ્યાલ એ હતું કે આ મુનિ મનને કાબૂમાં રાખવા માટે જ આ પ્રમાણે ઊભા હતા.
શબ્દના આ રટણનેજપને ચમત્કાર જુઓ. તેણે અતિ અલ્પ સમયમાં એક ખૂની લુટારાને મહાત્મા બનાવી દીધે !
મહાત્મા ચિલાલીપુત્ર ગુરુદત્ત શબ્દનું ચિંતન કરતાં કરતાં ધ્યાનમાં સ્થિર થયા અને હંસ જેમ સરોવરમાં ઝીલે, તેમ તે શુદ્ધ ભાવનામાં ઝીલવા લાગ્યા.
હવે તેમનું શરીર તાજા લેહીથી ખરડાયેલું હતું, તેને આસ્વાદ લેવા માટે વનકીડીઓનું મોટું જૂથ ત્યાં આવી પહેંચ્યું અને તેમના શરીરે ચટકા ભરવા લાગ્યું,
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૫.
- જપને અર્થ :
પરંતુ તેમણે ઉપશમને અર્થ વિચારી કીડીઓ પર ફોધ. કર્યો નહિ, વિવેકને અર્થ વિચારી પોતાના દેહ પર મેહ,
કર્યો નહિ અને સંવરનો વિચાર કરીને પિતાના મનને. - કાબૂમાં રાખ્યું, એટલે કે કેઈ જાતનો અરેરાટ કે ઓકારે. એ કર્યો નહિ અને તેને કઈ પણ પ્રતિકાર કર્યા વિના ધ્યાનમાં. એ જ મગન રહ્યા. ' ' '
. ' - આ ઉપદ્રવ અઢી દિવસ ચાલ્યો, શરીર ચાળણી જેવું થઈ ગયું અને આખરે મરણ આવી પહોંચ્યું, છતાં ચે. મહાત્મા ચિલાતીપુત્ર પિતાના ધ્યાનમાંથી ચલિત થયા નહિ. તેમનો દેહ પડયો, પણ તેમણે જીવનની કૃત્યકૃત્યતા સાધી. લીધી. ૧
- આધુનિક યુગમાં મહાત્મા નારાયણ સ્વામીને દાખલ આ પ્રકારનો છે. તેમને સંન્યાસ ગ્રહણ કરાવતી વખતે.. ગુરુએ કહ્યું હતું કે તમારે બદરી વિશાલ” એ બે શબ્દોને. નિરંતર જપ કર.
. . . . મહાત્મા નારાયણ સ્વામી ચાંદેદથી થોડે દૂર હનુમંતના.. એકાંત મંદિરમાં નર્મદા કિનારે વસીને એ શબ્દોને જપ કરવા લાગ્યા. તેઓ માત્ર એક કંતાનના કકડાની લંગોટી મારતા અને ખુલ્લા શરીરે ઉત્તર દિશા તરફ મુખ રાખીને રાત્રિ-દિવસ મૌનપૂર્વક એ શબ્દોનો જપ કરતા. તેમને . ૧. આ કથા જૈન સાહિત્યમાંથી લેવાયેલી છે. ચિલાતીપુત્રની. ગણના પ્રોતઃસ્મરણીય પરષોમાં થાય છે. . * * *
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૬
જય હત્ય
વ્યવસ્થા. ચાંદોદના
આહાર અતિ સૂક્ષ્મ હતા અને તેની એક બ્રાહ્મણ ગૃહસ્થ દ્વારા થઈ હતી. માત્ર રાત્રિના સમયે • તેએ એક-એ કલાક આરામ લેતા અને ત્યારે કાઇને વાત કરવી હાય તેા તેએ વાત કરતા. ખાર વર્ષ સુધી આ શબ્દોના જપ કરતાં તેમને અદ્રિનારાયણે સાક્ષાત્ દર્શન દીયાં હતાં અને તેમને ત્રિકાલજ્ઞાન તથા વચનસિદ્ધિ પ્રાપ્ત થયાં હતાં. તેને એક દાખલેા નીચે પ્રમાણે જાણવામાં આન્યા છે :
ચાંદેદના જે બ્રાહ્મણ ગૃહસ્થ દ્વારા તેમના લેાજનાદિની વ્યવસ્થા થઈ હતી, તેની મેાટી પુત્રીનાં લગ્ન થયાં હતાં. તે સાસરે ગઈ હતી, પરંતુ ત્રણ-ચાર વર્ષ થવા છતાં તેને સંતતિની પ્રાપ્તિ થઇ ન હતી. આથી તેના સાસુસસરાએ પુત્રવધૂના જન્માક્ષરા નિષ્ણાત જ્યાતિષીઓને બતાવ્યા. એ જ્યેાતિષીએએ કહ્યું : · આ કન્યાને સંતતિને ચેગ નથી. ’આથી સાસુ-સસરાએ પોતાના પુત્રને ખીજી કન્યા પરણાવવાને વિચાર કર્યો.
:
આ વાત ચાંઢાનિવાસી બ્રાહ્મણ ગૃહસ્થના જાણવામાં આવી અને તેમના દિલને સખ્ત આઘાત થયા. તે એક વાર રાત્રિના સમયે પેાતાના પરિવાર તથા પેલી પુત્રીને સાથે લઈ મહાત્મા નારાયણસ્વામી પાસે આવ્યા. આ વખતે મહાત્માએ મૌન છેડેલું હતું. તેમણે સહુના સસ્મિતવદને સત્કાર કર્યો. ઘેાડી વાર સંતસમાગમ થયા. પછી આ · ગૃહસ્થ ઘરે પાછા ફરવા તૈયાર થયા, ત્યારે પેલા મહાત્માએ
**
Page #77
--------------------------------------------------------------------------
________________
બજપને અથ
પોતાની ઓરડીમાંથી બે પતાસાનો પ્રસાદ લાવી પેલી પુત્રીને ખાઈ જવા જણાવ્યું. પેલી પુત્રી શ્રદ્ધાપૂર્વક એ બે પતાસાં -ખાઈ ગઈ. સહુ ઘરે પાછા ફર્યા. - થોડા વખત પછી એ પુત્રીને ગર્ભ રહ્યો અને - તેને પુત્રની પ્રાપ્તિ થઈ. આથી જ્યોતિષીઓ જૂઠા પડયા " અને સાસુ-સસરા સ્તબ્ધ થઈ ગયા. ચાંદનિવાસી
બ્રાહ્મણ ગૃહસ્થ અને તેમના કુટુંબના આનંદનો પાર રહ્યો હું નહિં. તે પુત્રીને અનુક્રમે બીજે પુત્ર પણ છે. આ રીતે
મહાત્મા નારાયણસ્વામીએ તેના અંતરની વાત પિતાના ' જ્ઞાનથી જાણીને જે પ્રસાદ આવ્યો હતો, તે સર્વથા સફલ થશે.
તાત્પર્ય કે ગુરુએ શિષ્યના હિત માટે જે શબ્દનું રટણ કરવા કહ્યું હોય, તે મંત્રનું રૂપ ધારણ કરે છે અને તેનું રટણ જપની ટિમાં છે.
'
Page #78
--------------------------------------------------------------------------
________________
[૯]
જપના પ્રકારો
જપ કરવાની રીત ઉપરથી તેના ત્રણ પ્રકારે માનવામાં આવ્યા છે : (૧) ભાષ્ય, (૨) ઉપાંશુ અને (૩) માનસ. - (૧) સહુ સાંભળી શકે તેવા મોટા અવાજે અર્થાત વિખરી વાણીથી જપ કરો. તે ભાગ્યે જપ: “ચરનું પડ કરે છે. આ જીપને વાચિક જપ પણ કહેવામાં આવે છે..
(૨) બીજાઓ સાંભળી ન શકે તે, પણ અંદરથી રટણરૂપ હય, તે ઉપાંશુ જપ. આ જપમાં હોઠ અને જીભ શેડ હાલતા હોય છે. વાસ્તુ પરેશરમાળોઃ Re : ”
(૩) જે માત્ર મનોવૃત્તિ વડે જપાય, તે માનસ જપ, તેનો અનુભવ પિતાને જ થાય છે. “તત્ર માનસ મનોના=ત્તિનિવૃત્ત રવદ આ જપને રહસ્યજ૫. પણ કહેવામાં આવે છે.
.
- ૨૭૧મા આવે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
' જપના પ્રકાર
- આ ત્રણ પ્રકારના જપમાં પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજે શ્રેષ્ઠ ગણાય છે. આમ છતાં પ્રારંભના સાધકે તે ભાષ્યને જે આશ્રય લેવાને હેાય છે. વળી જપ કરતાં મન અસ્થિર થવા લાગે ત્યારે ભાષ્ય જપ કરવાથી સ્થિર થવા માંડે છે.
- જપનો અભ્યાસ આગળ વધે, ત્યારે જ માનસ જપ જ સારી રીતે થઈ શકે છે. એટલે આપણા માટે ઉપાંશુ જપની
હિમાયત કરવામાં આવી છે. જ્યારે ઉપાંશુ જપ સારી રીતે સિદ્ધ થાય, ત્યારે માનસ જપને આશ્રય લે જોઈએ.
જપના આ ત્રણ પ્રકારે ઉપરંત ધ્યાનજપ અને અનન્ય જપ એવા બે પ્રકારો પણ મનાયેલા છે, જે વાસ્તવમાં ધ્યાન અને લય છે. આ
શ્રી સિંહતિલકસૂરિએ મંત્રાધિરાજક૯પમાં જપના તેર પ્રકારે વર્ણવ્યા છે, તે આ પ્રમાણે :
रेचक-पूरक-कुम्भा गुणत्रयं स्थिरकृतिस्मृती हक्का । . नादो ध्यानं ध्येयैकत्वं तत्त्वं च जपभेदाः ।।
(૧) રેચક જપ- શરીરમાં રહેલા વાયુને નસકોરાં વાટે બહાર કાઢવાપૂર્વક જે જપ કર, તે રેચકજપ.
- (૨) પૂરક જપ- વાયુને નસકોરાં વાટે શરીરમાં દાખલ કરવાપૂર્વક જે જપ કરે, તે પૂરકજપ.
(૩) કુંભક જપ-વાયુને શરીરમાં સ્થિર કરવીપૂર્વક " જે જપ કરે, તે કુંભકજ૫. . . ''
Page #80
--------------------------------------------------------------------------
________________
જિપ-રહસ્ય
આ રીતે કરાયેલ જપ મની સિદ્ધિમાં ઉપયોગી થાય છે.
() સાત્ત્વિક જપ- શાંતિકર્મ માટે કરાયેલ જપ, તે સાવિક જપ.
(૫) રાજસિક જપ- વશીકરણાદિ માટે કરાયેલ જપ, તે રાજસિક જપ.
(૬) તામસિક જપ- ઉચ્ચાટન તથા મારણાદિક માટે કરાયેલે જપ, તે તામસિક જપ.
(૭) થિરકૃતિ જપ- ગમે તેવાં વિદને સામે દેખાવા છતાં સ્થિરતાપૂર્વક જે જપ થાય, તે થિરકૃતિપ
(૮) સ્મૃતિ જપ- દૃષ્ટિને નાકના અગ્રભાગ પર સ્થાપીને મનથી મંત્રનું રટણ કરવામાં આવે, તે ઋતિજપ.
(૯) હા જપ- જે મંત્રના અંત્યપદ ાભકારક હોય, તેને જપ કરે તે હકાજપ. અથવા જેને શ્વાસ લેતી અને સૂતી વખતે હકારને વિલક્ષણતાપૂર્વક ઉચ્ચાર કર્યા કરે, તે હક્કાજપ.
(૧૦) નાદ જપ- જે જપ કરતી વખતે અંતરમાં જમના જેવો ગુંજારવ ઉઠે, તે નાદજપ.
(૧૧) ધ્યાન જપ- મંત્રપદનું વર્ણાદિપૂર્વક ધ્યાન કરવું, તે ધ્યાન.
(૧૨) યેÀક્ય જપ- ધ્યાતા અને ધ્યેયની એકતાવાળો જપ, તે એચ.
Page #81
--------------------------------------------------------------------------
________________
વાજપના પ્રકારો
(૧૩) તત્ત્વ જપ- પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તને અનુસરીને જપ કરે, તે તત્ત્વજપ.
આમાંને બારમો પ્રકાર અનન્ય જપને જ પર્યાય
આ પ્રાણાયામપૂર્વક જપ કર, તેને સગર્ભ જપ કહેવાય છે. તેનું ફલ માનસજપ કરતાં પણ વિશેષ મનાયેલું છે. . વિશિષ્ટ કેટિના જપ ગુરુના માર્ગદર્શનથી જ કરી શકાય છે. “આવા ગુરુ ક્યાં મળે?” એનો ઉત્તર અમારી. પાસે નથી, પણ પ્રયત્ન કરતાં મળી આવે ખરા, એમ અમારું માનવું છે. હજી ભારતવર્ષ મંત્રવિશારદ અને આધ્યાત્મિક પુરુષથી છેક વંચિત નથી. .
-
'"
Page #82
--------------------------------------------------------------------------
________________
[૧૦]
વાણીનું ચતુર્વિધ સ્વરૂપ
જપનો સંબંધ મુખ્યત્વે શબ્દ સાથે રહે છે. આ શબ્દ વર્ણોને બને છે અને એ વર્ષો વાણી દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે વાણી સંબંધી ડું જાણું લઈએ.
પ્રથમ બેલવાનો વિચાર આવે છે અને તે ઈચ્છારૂપે પરિણમે છે, ત્યારે મૂલાધારમાં વાયુનું કંપન થાય છે. આ મૂલાધારનામનું સ્થાન ગુપ્ત દેશના બે આંગળ ઉપર અને લિંગ મૂળથી બે આંગળ નીચે આવેલું છે. અહીં વાણીને ઉત્પન્ન કરનારી શક્તિ રહેલી છે, જે પરાવાણી તરીકે ઓળખાય છે. આ વાણીને કઈ વ્યક્ત સ્વરૂપ હેતું નથી. તે માત્ર શક્તિરૂપે જ ત્યાં હોય છે. જગતની બધી ભાષાઓનો એ મુખ્ય પાયે છે
શબ્દશક્તિ જ્યારે વાણીનું સ્વરૂપ ધારણ કરવા પ્રયત્નશીલ બને છે અને તે વાયુરૂપે નાભિપ્રદેશમાં આવે છે, ત્યારે પયંતીનું રૂપ ધારણ કરે છે. વાણુનો અદ આજે પ્રકાર છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
' પડ્યું
વાણીનું ચતુવિધ સ્વરૂપ . . તે આગળ વધી જ્યારે હદયપ્રદેશ સુધી પહોંચે છે, ત્યારે મધ્યમાં નામથી ઓળખાય છે. વાણને આ ત્રીજો
પ્રકાર છે.
' અને જ્યારે ત્યાંથી પણ આગળ વધી કંઠપ્રદેશમાં
પહોંચે છે, ત્યારે તે વૈખરી નામથી ઓળખાય છે. વાણીને - આ એ પ્રકાર છે. આ ચેથા પ્રકારમાં વાણી બરાબર અવ્યક્ત થાય છે.' ' . ' . . .
આ ચાર પ્રકારની વાણીમાં પરા અને પર્યંતીને અનુભવ એગસાધનામાં આગળ વધેલાઓને થાય છે અને | મધ્યમા તથા વિખરીને અનુભવ આપણ બધાને થાય છે.
વૈખરી વાણી દ્વારા જે વર્ષો બહાર પડે છે, તે ૧૬, સ્વર અને ૩૩ કે ૩૪ વ્યંજનનું સ્વરૂપ ધારણ કરે છે, તે આ પ્રમાણે સેળ સ્વરે જ આ ટુ ફ 3 ૪ = $
જ ! - આ સેળ સ્વરમાં જેને ઉચ્ચાર ટૂંક થાય , તે - હૃસ્વ કહેવાય છે, અને લાંબો થાય છે, તે દીર્ઘ કહેવાય
છે. આ સેળ સ્વરમાં ૫ હૃસ્વ છે અને ૧૧ દીર્ઘ છે, તે ( આ પ્રમાણે - હૃસ્વસ્વરે જ ફુ ૩ % છુ .
:
Page #84
--------------------------------------------------------------------------
________________
પ'
જપ-રહસ્ય દીર્ઘ સ્વરઃ મા = = = સ્ટ્રા છે શો સૌ ઃ
દઈને ઉચ્ચાર વધારે દીર્ઘ કરીએ તે એ હુત. કહેવાય છે. હસ્થની એક માત્રા, દીની બે માત્રા તે હુતની ત્રણ માત્રા ગણાય છે.
તેત્રીશ વ્યંજન : યા ક ા ા ટુ જ : ब ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल . 1 a $ ! આમાં ૪ ઉમેરીએ તો વ્યંજનાની સંખ્યા. ૩૪ ની બને છે.
' આ વ્યંજનોના ઉચ્ચારણ અનુસાર સાત વર્ગો પડે. છે. જેમ કે– .::
-
વર્ણ સંખ્યા
૫ ૫ ૫
કંચ અથવા કવર્ગ તાલય અથવા ચવર્ગ મૂર્ધન્ય અથવા વર્ગ દંત્ય અથવા તવગ એડંચ અથવા પવર્ગ અંતઃસ્થ કે અવગ ઉમાણ કે શવ
પ
જ છે 5 શું છે ૮ ત થ ટુ ને ત થ ?
૫ B ૨ એ જ ' ર૪
ફા =
ણ . '
.
પ
૪
Page #85
--------------------------------------------------------------------------
________________
વાણીનું ચતુર્વિધ સ્વરૂપ
૫૧
રામાં સેાળ સ્વરના એક વર્ગ ઉમેરતાં કુલ આઠ વર્ગ થાય છે અને તેના જપ તથા મંત્ર-યંત્રમાં ઉપયોગ થાય છે.
સેાળ સ્વરા અને તેત્રીશ કે ચૈાત્રીશ યજનાના સમુદાયને વ માતૃકા કે માલા કહેવામાં આવે છે. મવિશારદાનું એમ માનવુ છે કે વર્ણમાલાના આ દરેક અક્ષર મત્રરૂપ છે, કારણ કે તેને જંપ કરતાં અને ધ્યાન ધરતાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. વ્યંજનનું ધ્યાન તેને અં સ્વર લગાડીને કરવામાં આવે છે. એટલે હૈં 5 એ રીતે તેનુ ધ્યાન થાય છે.
શાક્ત સૌંપ્રદાયમાં તે અંગે એક ગ્રંથ રચાયેલે છે, જેનેા અંગ્રેજી અનુવાદ જોન વુડ઼ો ‘A garland of letters' તરીકે કરેલેા છે. જૈન ધર્મીમાં શ્રી સમતભદ્રાચાચે મવ્યાકરણ નામના ગ્રંથમાં દરેક વર્ણની શક્તિ વર્ણવેલી છે અને તેનું ધ્યાન ધરતાં કેવું સ્વરૂપ પ્રકટ થાય છે, તે પણ જણાવેલું છે. પરંતુ આ ગ્રંથ મુદ્રિત થયેલેા નથી. શ્રી ઇન્દ્રન દિએ વિદ્યાનુવાદ નામના એક મત્રસ’ગ્રહ ગ્રંથ તૈયાર કરેલા છે, તેમાં મંત્રન્યાકરણના આ ભાગ લેવાયેલા છે અને અમારી માહિતી મુજબ આ વિદ્યાનુવાદ ગ્રંથ હાલ મુદ્રણાલયમાં છે. અમદાવાદની એક પુરાતત્ત્વ સંસ્થા દ્વારા આ મુદ્રણકાર્ય ચાલી રહ્યું છે. અમારા રચેલા મંત્રવિજ્ઞાન ગ્રંથના પાંચમા પ્રકરણમાં તેને સાર અપાયેલા છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
પર
જપ રહસ્ય
?
વણ માંથી શબ્દો અને છે અને તેના આધારે ગદ્ય· પદ્યની રચના થાય છે, જે વિચાર કે ભાવેાનું માધ્યમ (Medium) અને છે. આપણે આપણા વિચારે કે ભાવે ખીજાને પહોંચાડવા હોય તે પત્ર લખીએ છીએ, જે ગદ્યરૂપ છે. આ સ્થાને જે કાવ્યરચના કરીને એકલીએ તે તે પદ્યરૂપ લેખાય. શાસ્રા અને ગ્રંથાનુ મહત્ત્વ એટલા જ માટે છે કે તેના દ્વારા આપણે તેના રચયિતાના વિચારે અને ભાવે। જાણી શકીએ છીએ અને એ રીતે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકીએ છીએ.
*
Page #87
--------------------------------------------------------------------------
________________
[૧૧]
શબ્દની અદ્દભુત શક્તિ
શબ્દ, દવનિ, અવાજ વગેરે એકથી શબ્દ છે. અંગ્રેજીમાં તેને માટે “સાઉન્ડ” (Sound) શબ્દ વપરાય છે.
' શબ્દમાં અદ્ભુત–અપાર શક્તિ રહેલી છે, એ વાત આપણે ત્યાં ઘણા પ્રાચીન કાલથી જાણીતી હતી, તેથી જ શબ્દબ્રહ્મ જે શબ્દ અસ્તિત્વમાં આવેલ છે. જે
મનુષ્ય બલવાના કે ગાવાના પ્રયત્નમાંથી શબ્દ ઉત્પન્ન કરે છે, તે ઘડીવારમાં હજારો ગાઉ દૂર પહોંચી જાય છે. રેડિચેની સ્વીચ ફેરવીએ કે હજાર માઈલ દૂર ગવાતાં ગીત સંભળાવા લાગે છે, એ શું બતાવે છે? તેની આ ગતિ ઈથર નામના એક સર્વવ્યાપી અદશ્ય પદાર્થ દ્વારા થાય છે.
. : * બે જડ પદાર્થો અથડાય તેમાંથી પણ અમુક પ્રકારનો શબ્દ ઉત્પન્ન થાય છે અને તે પણ થોડીવારમાં ઘણે દૂર ફેલાઈ જાય છે. આપણે જે મેઘગર્જના સાંભળીએ છીએ,
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૮
જા–રહા તે વાદળાંઓનાં ઘર્ષણનું પરિણામ છે. એ ઘર્ષણ આકાશમાં ઘણે દૂર થતું હોય છે.
મનુષ્ય જડ સાધનને ઉપગ કરીને પણ અમુક પ્રકારનો શબ્દ ઉત્પન્ન કરી શકે છે. વિવિધ પ્રકારનાં વાજિંત્ર. તે માટે જ ચાયેલાં છે. એ
પ્રથમ વાણીરૂપ શબ્દનો વિચાર કરીએ. તેને પ્રભાવ મનુષ્ય ઉપર ખૂબ પડે છે. જો કેઈને મધુરે શબ્દથી લાવીએ તો તે પ્રસન્ન થાય છે અને કડવા શબ્દથી લાવીએ તે નારાજ થાય છે, તેથી જ એક કવિએ કહ્યું છે કે
प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव कर्तव्यं, वचने किं दरिद्रता ? ॥
સર્વ પ્રાણીઓ પ્રિય વાણવ્યવહારથી પ્રસન્ન. થાય છે, તેથી તે જ વ્યવહાર રાખવો. વચનમાં દરિદ્રતા. શા માટે રાખવી ?”
મધુર વાણીથી બોલવું એ મનુષ્યને સગુણ ગણાય. છે. તેથી મનુષ્ય લેકપ્રિયતા પ્રાપ્ત કરે છે અને પિતાનાં કાર્યોમાં સફળતા મેળવે છે. જ્યારે કડવી વાણી એ મનુષ્યને. દુર્ગુણ ગણાય છે, અપલક્ષણ ગણાય છે. તેથી મનુષ્ય અપ્રિય બને છે અને તેનાં ઘણાં કામે બગડી જાય છે. તેને. અનુલક્ષીને એક કવિએ કહ્યું છે કે
वरं मौनेन नीयन्ते, कोकिलैरिव वासराः। ચારસર્વગનાન-ચિની નીઃ પ્રવર્તતે ,
Page #89
--------------------------------------------------------------------------
________________
શબ્દની અદ્ભુત શક્તિ
પાઠ
જ્યાં સુધી પેાતાની વાણી સજનાને આનંદ આપે. તેવી મધુર થતી નથી, ત્યાં સુધી કાયલ મૌનમાં દિવસે પસાર કરે છે (અને જ્યારે આનંદ આપે તેવી મધુર થાય છે, ત્યારે જ તે ટહૂકવા લાગે છે.) તેવી રીતે મનુષ્ય ખીજાને. આન ન ઉપજાવે એવી વાણી ન ખેલી શકે, તે તેણે: પેાતાના દિવસે મૌનમાં પસાર કરવા સારા.’
::
અને એક કવિએ એમ પણ કહ્યુ છે કે
स्वजिह्वा नो वशे यस्य, जल्पने भोजने तथा । च भवेद् दुःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥ ખેલવામાં તથા ખાવામાં જેની જીભ વશ નથી, તે પેાતાના એ દુષ્ટ ચેષ્ટિત વડે નિત્ય દુઃખી થાય છે.’
શક્તિવાળાં દ્રન્ગેાનું વિશિષ્ટ સંચેાજન થતાં તેમાંથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ગંધક, મણુસીલ, સુરાખાર વગેરે મેળવવાથી દારૂ ઉત્પન્ન થાય. છે અને તે એક ધડાકે મજબૂતમાં મજબૂત દિવાલાના ભૂકા ઉડાવી દે છે. અણુએમ, હાઇડ્રોજન ખાંખ વગેરે તેનાં પ્રત્યક્ષ પ્રમાણેા છે. આ રીતે વર્ણીનું વિશિષ્ટ સ`ચેાજન થતાં એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય, તે એમાં આશ્ચય પામવા જેવુ શુ છે? અહીં એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે મંત્રની. રચના વર્ણના વિશિષ્ટ સચેાજનથી થાય છે, તેથી જ તેમાં. એક પ્રકારની અદ્ભુત શક્તિ ઉત્પન્ન થાય છે.
મદ્રાસના એક તાંત્રિક પડિતે ૐ અગ્નિખીજના જપ
Page #90
--------------------------------------------------------------------------
________________
૬o
જપ-રહય કરીને એક લાકડાના કકડામાં અગ્નિ પ્રકટાવી દીધો હતો. અને તે સળગવા લાગ્યું હતું. એ જોયા પછી જ મદ્રાસ હાઈકેટના નિવૃત્ત જજ મી. જુન વુડ્રોફને મંત્રજપમાં શ્રદ્ધા બેઠી હતી અને તેમણે આર્થર એવેલેનના સાંકેતિક નામથી અનેક તાંત્રિક ગ્રંથનું સંપાદન કર્યું હતું.'
પૂનાની રિસર્ચ કેલેજના પ્રીન્સીપાલ શ્રી કરમરકરે ૨ બીજનું એક હજાર વાર ઉચ્ચારણ કરીને પિતાનાં શરીરની ગરમી એક ડીગ્રી વધારી દીધી હતી.
બી. એમ. લેસર લેસારિ નામના એક એસ્ટ્રીયન વૈજ્ઞાનિકે શબ્દના જુદા જુદા ઉચ્ચારણ કરીને અમુક પ્રકારના રોગો મટાડયા હતા.
અમે પિતે કેટલાક વર્ષ પહેલાં અમુક સ્વરનું ઉચ્ચારણ કરતાં આપણું શરીરના ક્યા ભાગ પર કેવી અસર થાય છે, તે એક ત્યાગી સાધક પાસે નિહાળ્યું હતું.
મિસીસ વેટર્સ હ્યુસ નામની એક યુરોપિયન -મહિલાએ લેડ લિટનના અભ્યાસગૃહમાં સ્વરને લગતા કેટલાક પ્રયોગો કરી બતાવ્યા હતા. તેમણે ઈડફેન નામના વાજિંત્ર ઉપર કેટલાંક નાનાં બીયાં મૂક્યાં હતાં. તે અમુક સ્વર વગાડતાં કૂદવા લાગ્યાં હતાં અને એક ભૌમિતિક આકારમાં ગોઠવાઈ ગયાં હતાં. એક બીજા પ્રસંગે આ બીયાં સર્પના આકારમાં પણ ગોઠવાઈ ગયાં હતાં.
એક વખત મિસીસ હ્યુજીસ અમુક સ્વર વગાડતા
Page #91
--------------------------------------------------------------------------
________________
' શબ્દની અદભુત શક્તિ
૬. હતા, ત્યારે તેમની સન્મુખ એક પરી આવીને ઊભી રહી ' હતી. તે પછી તેમણે એ પરીને ફરી શી રીતે લાવવી?'
તે શોધી કાઢ્યું હતું. તેઓ અમુક સ્વર વગાડતાં કે તે. પરી આવીને ઊભી રહેતી. આ જ રીતે અમુક સ્વર વગાડતાં. સુંદર પુષ્પ પણ હાજર થતાં હતાં.
અમે પિતે કેટલાંક વર્ષ પહેલાં બેંગલોર ગયા, ત્યારે એક સ્થળે મંત્રજાપથી પુષ્પ પર થતી અસર નિહાળી
હતી. મંત્રજપના કારણે એક મેટું લ ગોળ ગોળ ફરવા- લાગ્યું હતું અને છેવટે તે અદશ્ય થઈ ગયું હતું. વળી,
ફૂલના એક ઢગલામાં એકાએક ચેતન આવ્યું હતું અને. બધાં ફૂલ ઉછળવા લાગ્યા હતા. તે જ રીતે અમુક ફૂલને ટેબલ પરથી સીધા સરકી નીચે ચાલ્યા જતાં પણ જોયાં. હતાં. ઉપરાંત મંત્રજપથી એક સેપારીને અમુક માઈલ દૂર, મેકલવાનું પણ અનુભવ્યું હતું. - કાન્સમાં અભ્યાસ કરી રહેલા એક બંગાળી વિદ્યાથીએ. ભૈરવનું ગીત ગાતાં કૂતરા પર બેઠેલા ભેરવ ખડા થયા હતા.
શ્રી ભાસ્કરાચાર્ય મકખી કે જે મહાન મંત્રવિશારદ . હતા અને જેમણે લલિતાસહસ્ત્રનામ પર એક મંત્રમય. મનનીય ટીકા લખી છે, તેઓ એક વાર વારાણસી ગયા હતા અને ત્યાં તંત્રવાદ પર શાસ્ત્રાર્થ થયે હતું, ત્યારે તેમને જે દેવીનું સ્વરૂપ પૂછવામાં આવ્યું, તે તેમણે
કબદ્ધ કહી બતાવ્યું હતું, એટલું જ નહિ પણ પ્રેક્ષકોને પિતાના ખભા તરફ નજર રાખવાનું કહીને તેમને એ એ.
Page #92
--------------------------------------------------------------------------
________________
૬૨
જપ-હત્ય સ્વરૂપનાં દર્શન પણ કરાવ્યાં હતાં. આ ઘટના લગભગ - ત્રણ વર્ષ પહેલાંની છે. - હાલમાં પણ કઈ કઈ સાધકેમાં આવી શક્તિ નજરે પડે છે. કેટલાંક વર્ષ પહેલાં મુંબઈ નજીક એક સાધુ સફેદ કપડાનો પડદો બાંધીને બેસતા હતા અને પ્રેક્ષકે જે દેવીને - નામ બોલે તેને જપ કરીને તેનું ચિત્ર એ પડદા પર - બતાવતા હતા.
આ પરથી શબ્દમાં કેવી અદ્ભુત–અપાર શક્તિ રહેલી છે, તેનો કિંચિત્ ખ્યાલ આવી શકશે. તેને ખરો અનુભવ તે મંત્રજપ કરવા માંડીએ ત્યારે જ આવે છે. મંત્રજપથી . શારીરમાં અનેરી શક્તિ આવવાનો અનુભવ અમને અનેક્વાર
ચેલે છે અને તેણે જ અમારી મંત્રવિષયક શ્રદ્ધાને અતિ દઢ કરી છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
મંત્ર એક રહસ્યમયું વસ્તુ
જેને જપ કરવેા છે, જપમાં આગળ વધવું છે અને જપ દ્વારા અભીષ્ટની સિદ્ધિ કરવી છે, તેમણે મત્રને પરિચય કરી લેવા જોઈએ, કારણ કે જપને આધાર મંત્ર છે. જપ અથ વિચારતાં આપણે જોયુ છે કે જે શબ્દ મત્રરૂપ ખનેલા હાય છે, તેના જ જપ થાય છે, જે તે શબ્દના જપ થતા નથી.
મંત્રવાદ આપણા દેશમાં ઉદ્ભવ્યો છે અને આપણા દેશમાં ફાલ્યા-ફૂલ્યા છે, તેનાં ડાળી-ડાંખળાં ભલે ખીજે ફેલાયાં હાય, પણ મૂળ વસ્તુ આપણે ત્યાં છે. મંત્રના પ્રભાવ લેાકા પર ખૂબ પડેલા છે, તેથી જ તે એની ગણના એક ચમત્કારિક વસ્તુ તરીકે કરે છે.
મત્રના ચમત્કારો ભુતકાલમાં અનેક વાર મનેલા છે અને આજે પણ મને છે. કદાચ આજે તેનુ પ્રમાણ ઓછુ હશે, પણ મત્રના ચમત્કારો સાવ અસ્ત પામી ગયા નથી. કેટલાક કહે છે કે અને મંત્રના ચમત્કારો વિષે
Page #94
--------------------------------------------------------------------------
________________
૪
જપ-૨હસ્ય
,
સાંભળ્યું છે ખરૂ, પણ હજી સુધી કોઈ ચમત્કાર જોયા. નથી, તે એ વાતને શી રીતે સાચી માનવી ? પરંતુ કોઈ વસ્તુ આપણે ન જોઈ હાય, તેથી એ અસત્ય કે ખોટી. છે, એમ કહી શકાતું નથી. લંડન અને ન્યુયે શહેરની ખ્યાતિ અમે જાણી છે, પણ એ શહેર અમે જોયાં નથી,. તે શું અમે એમ કહી શકીશું. ખરા કે આ દુનિયામાં લંડન કે ન્યુયેાર્ક જેવાં કેાઈ શહેર જ નથી! ખરી વાત એ. છે કે જ્યાં સુધી આપણે ખૂબ ફરીએ નહિ, ખૂખ જોઈએ. નહિ અને એ પ્રકારની દૃષ્ટિ રાખીએ નહિ, ત્યાં સુધી આવી. વસ્તુઓ આપણા જોવામાં આવતી નથી.
ઘણી વખત તે એવું મને છે કે આપણા પેાતાના ગામમાં કે નજીકના પ્રદેશમાં કોઈ મત્રવાદી હૈાય તે પણ તેની આપણને ખખર પડતી નથી, કારણ કે આપણી દૃષ્ટિ તે તરફ દોરવાયેલી નથી. વળી મ ંત્ર અને મંત્રવાદીએ વિષે આપણા મનમાં જે ખ્યાલા પેદા થયેલા છે, તેથી કાઇ સાચા મંત્રવાદીને પણ આપણે ઠગ, ધૂતારા કે મેલી વિદ્યા-વાળા માની તેના તિરસ્કાર કરતાં અચકાતા નથી. તમે સત્તુ ઝેર ઉતારનાર, વીંછીનું ઝેર ઉતારનાર કે વળગાડને દૂર. કરનાર મંત્રવાદી તેા જોયા હશે. શું તેએ જે કઈ કરે છે, તે ધત્તીંગ છે? ચમત્કાર તે એમાં પણ સમાયેલા છે, પણ તેને તમે એ દૃષ્ટિએ કદી નિહાળ્યેા' નથી.
અમને માલ્યાવસ્થાથી આજ સુધીમાં મંત્રના અનેક ચમત્કારો જોવા મળ્યા છે, તેથી જ અમે મત્રમાં શ્રદ્ધાન્વિત થયા છીએ અને તેના પરિચય કરાવવા તથા તેનું મહત્ત્વ સમજાવવા.
Page #95
--------------------------------------------------------------------------
________________
5
જૈનાચાય શ્રી વિજયધર્મ ધર ધરસૂરિજી મહારાજ
જેમણે અહ મંત્રની અનન્ય ઉપાસના કરી સુદર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
Page #96
--------------------------------------------------------------------------
Page #97
--------------------------------------------------------------------------
________________
- મંત્ર એક રહસ્યમય વસ્તુ " માટે અમે મંત્રવિજ્ઞાન, મંત્રચિંતામણિ તથા મંત્ર- દિવાકર નામના ગ્રંથ રચીને પ્રકટ કરેલા છે.'
- આજે ગોપાલસ્વામી હૈયાત નથી, તેમને દેહ છૂટી - એ છે, પણ તેમણે પિતાના જીવન દરમિયાન મંત્રનીઆ મંત્રશક્તિની પ્રતિષ્ઠામાં ઘણું વધારે કર્યો હતો. તેઓ
મોટા ભાગે હિમાલયમાં રહેતા અને વરસમાં એકાદવાર
પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત તથા મહારાષ્ટ્રના - પ્રદેશમાં આવતા. આ રીતે તેઓ એક વાર દિલ્હી આવ્યો.
તેઓ ખુલ્લા શરીરે રહેતા હતા અને કંતાનની લંગોટી વાળતા હતા.
. બીરલા હાઉસમાં તેમને મુકામ થયો. તેમના સત્સંગ આ માટે કેટલાક શ્રીમંતે તથા લોકસભાના સભ્યને આમંત્રણ
અપાયાં. અગાશીમાં આગંતુકની ઠઠ જામી. તે વખતે
સ્વામીજીએ ગોપાલની એક નાની છબી પાટલા પર પધ- રાવી, તેની સામે ઈંટ-પત્થરના થોડા ટુકડા મૂક્યા અને તેને
એક વસ્ત્રથી ઢાંકી દીધા. થોડી વારે પ્રાર્થના પૂરી થઈ, - તેમણે પિલું ઢાંકેલું વસ્ત્ર ઉઠાવી લીધું અને નીચેથી સાકરના - ૧. આ ગ્રંથો પૈકી મંત્રવિજ્ઞાનની બીજી આવૃત્તિ થયેલી છે
અને તે પ્રાપ્ય છે. બીજા બે ગ્રંથો હાલ મળતાં નથી. જૈન ધર્મને - અનુલક્ષીને અમે નમસ્કારમંત્રસિદ્ધિ, મહામાભાવિક ઉવસગ્ગહર | સ્તોત્ર, હી કારકપાસ, ભકતામ-રહસ્ય, શ્રીઋષિમંડલ આરાધના
તથા શ્રી પાર્શ્વ પદ્માવતી આરાધના નામના ગ્રંથ રચેલા છે, તેમાં પણ મંત્રવિષયક ઘણી સામગ્રી આપેલી છે. ' ' '
Page #98
--------------------------------------------------------------------------
________________
-
જપ-રહસ્ય ટુકડા નીકળ્યા. તેને બધાને પ્રસાદ અપાવે. પછી તે આશ્ચર્યનું કહેવું જ શું?
. પરંતુ બુદ્ધિશાળી માણસે એમ સહેલાઈથી માની જાય એવા નહિ. બીજા દિવસે સાંજે પણ તેઓ પ્રાર્થનામાં આવ્યા અને સ્વામીજીએ પિતાના નિત્યક્રમ મુજબ ઈટ તથા પત્થરના ટૂકડા મૂક્યા કે એકે કહ્યું: “સ્વામીજી ! આજે તે અમે અમારી સાથે સરકારી માકવાળી ઈંટ લેતા આવ્યા છીએ, તેને કૃપા કરીને અહીં મૂકે. આજે તે તેની સાકર ખાવાની ઈચ્છા છે.
સ્વામીજી સમજી ગયા કે તેમને મારા આ નિત્યક્રમમાં બનતી ઘટના અંગે કંઈક શંકા છે, પણ તેઓ જાદુગરોની જેમ કેઈ હાથચાલાકી કરનારા ન હતા કે લોકોને છેતરવા માટે બીજું પાખંડ કરનારા ન હતા. તેઓ ખરેખર સંત હતા અને મંત્રબળે જ આ ઘટના બનતી હતી. તે ઈંટ ત્યાં મૂકાઈ, ઉપર વસ્ત્ર ઢંકાયું, પ્રાર્થના થઈ અને તેની પૂર્ણાહુતિ બાદ વસ્ત્ર ખેલ્યું તે આખી ઈંટ સાકરની બની ગયેલી હતી. આગતકોમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. આમ છતાં કેટલાકનું કુતૂહલ ન શમ્યું, એટલે બીજા દિવસે નળમાંથી પાણી ભરેલી ડાલ ત્યાં મૂકવામાં આવી, તેને વસ્ત્ર ઢંકાયું અને પ્રાર્થનાના અંતે તેને ઉપાડી લેતા પેલી ડેલ તાજ દૂધથી ભરેલી જણાઈ.
આ ઈંદ્રજાલ તો નથી ! એકે સવાલ કર્યો અને તેમાંથી થોડું દૂધ ઘરે લઈ જઈ તેની અજમાયશ કરવાની
Page #99
--------------------------------------------------------------------------
________________
મંત્ર એક રહસ્યમય વસ્તુ
૨૭ ઈચ્છા દેખાડી. સ્વામીજીએ તેમાં સંમતિ આપી. એ દૂધને જમાવવામાં આવ્યું તે સુંદર દહીં થયું. તેનું મન કરવામાં આવ્યું છે તેમાંથી ઘણું માખણ નીકળ્યું અને તેને તાવી જોતાં ઘીને વાડકો ભરાય. આવું ઘી આ બનાવટના જમાનામાં જોવા પણ ન મળે ! .
. એક રવિવારે સવારે સહુએ એકઠા થઈ, સ્વામીજીને પ્રાર્થના કરી કે આજે તે સૂર્ય ભગવાનની સ્તુતિ કરીને કંઈક ચમત્કાર બતાવે. એ વખતે ત્રાંબાની એક ચમચી
હાથમાં મૂકવામાં આવી. સ્વામીજીએ તેને કેળના પત્તાથી - વીંટાળી લીધી. પછી સૂર્ય સામે ઊભા રહી સ્તુતિ કરવા
લાગ્યા–મંત્રમય જ તો! થોડીવારે સ્તુતિ બંધ થઈ, કેળનું પત્ત કાઢી નાખવામાં આવ્યું, ત્યાં પેલી ચમચી સેનાની જોવામાં આવી. પરીક્ષા કરનારાઓ ત્યાં ઊભા જ હતા. તેમણે પરીક્ષા કરી તો એ સે ટચનું સેનું હતું. એ ચમચી તેમના સ્મરણ માટે ત્યાં રાખી લેવામાં આવી.
છેલ્લા દિવસે સ્વામીજીએ કહ્યું: “તમે બધા શિક્ષિત છે, ઘણું ભણેલા છો અને વિજ્ઞાનનો અભ્યાસ કરી ચૂક્યા છે, તે એટલું જણાવે કે ઈંટની સાકર શી રીતે બની? પાણીનું દૂધ શી રીતે થયું ? ત્રાંબું સુવર્ણમાં કેવી રીતે પલ્ટાઈ ગયું? એ તો તમે જાણો છો કે તેના પર કઈ રાસાયણિક ક્રિયા કરવામાં આવી ન હતી. ' '
પરંતુ તેને ઉત્તર ન હતાસ્વામીજીએ કહ્યું “બંધુઓ!
Page #100
--------------------------------------------------------------------------
________________
- જપ-રહસ્ય. મંત્રની શક્તિને કોઈ પહોંચી શકે એમ નથી. તમારું સાયન્સ–તમારું વિજ્ઞાન એની આગળ કંઈ નથી.” . : આવા તે અનેક ચમત્કાર શ્રીગેપાલ સ્વામીએ. બતાવ્યા હતા અને છેવટે ગોપાલની-ઈશ્વરની અનંત શકિતમાં. શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપે હતે. . . - શ્રી મણિબહેન પણ આજે હૈયાત નથી. તેઓ સ્વામી. સહજાનંદજીમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા અને એ સંપ્રદાયના. એક મહાપુરુષ પાસેથી અભુત મંત્રશક્તિ પ્રાપ્ત કરી. શક્યા હતા. તેમના પ્રયોગો જોવાનો અવસર અમને મળેલો છે. તેઓ સામાન્ય રીતે ગૃહસ્થને ઘેર જતા અને તેના એકાદ એરડામાં પિતાની બેઠક લેતા. ત્યાં પ્રથમ એક ઊંચા આસન પર સ્વામી સહજાનંદજીની છબી પધરાવતા, પછી બે ત્રણ ભજન ગાતાં અને ત્યાર બાદ જેમના મસ્તકે હાથ મૂકે તેમને તરત સમાધિ લાગી જતી, એટલે તે ઢળી પડતા. તે પછી લેકે જે વસ્તુ માગે, તે હાથને હવામાં વીંઝીને લાવી દેતા. - અમે તેમના જે પ્રયોગોમાં હાજર હતા, ત્યાં આવું બધું બન્યા પછી એક જણાએ માળા માગી, તે તેમણે હાથ વીંઝી તરત આપી દીધી. પછી ગીતાજીનું પુસ્તક માગવામાં આવ્યું, તે પણ તેમણે હાથ વીંઝીને આપી દીધું. છેવટે નારંગી માગી, તે પણ તેમણે એ જ રીતે હાજર કરી. તે પછી પ્રશ્નોત્તરી થઈ, તેમાં અનેક પ્રશ્નોના ઉત્તર અપાયા અને તે સાચા હતા. કે . . .
Page #101
--------------------------------------------------------------------------
________________
મંત્ર એક રહસ્યમય વસ્તુ - આજે સચ્ચા સાંઈબાબા આ જ રીતે અનેક વસ્તુઓ
આપે છે અને તેમને ભસ્મચમત્કાર તે ખૂબ જ જાણીતું છે. ' : તાત્પર્ય કે હજી મંત્રના ચમત્કારો અસ્ત પામ્યા
નથી. જે મંત્રની વિધિસર સાધના કરવામાં આવે તો એ આજે પણ ફલદાયી થાય છે.
- અહીં એટલું વિચારવું ઘટે કે જ્યારે વેદ, ઉપનિષદે, બ્રાહ્મણગ્રંથ, પુરાણ, અનેકવિધ શાસ્ત્રો, જિનાગમ, બૌદ્ધ પીટકે અને સેંકડે તંત્ર મંત્રની વાત કરી રહ્યા છે ત્યારે તેમાં તથ્ય જરૂર હશે
? - - જે મનન કરવા ગ્ય હોય, તે મંત્ર કહેવાય. શ્રી સાયણાયે વેદ પર નિરુક્ત કરતાં આ અર્થ કરેલો છે, -આ માન્યતા અનુસાર વેદની ત્રાચાઓ કે વેદનાં સૂત્રો તથા જૈન અને બૌદ્ધ ધર્મનાં કેટલાંક સૂત્રો મંત્રો ગણાયા છે. દાખલા તરીકે–
. . . . . . .
અસરો મા સદ્ મચા 1 . ' તમસો માં રોતિમા " . -
મૃત્યો મૃતં જમા ! - આ વૈદિક સૂતો છે, તે પ્રાર્થનામ તરીકે પ્રસિદ્ધ થયેલા છે. નમો અરિહંતા
: નમો સિદ્ધાળT. : : : : . . નમો આયરિયા ' , ' '
G
Sા
''૨
.
.
1
, *
Page #102
--------------------------------------------------------------------------
________________
. જપરહસ્ય.
नमो उत्रज्झायाणं ।
नमो लोए सव्वसाहूणं ॥ - આ જૈન સૂત્રો છે, તે નમસ્કારમંત્રની ખ્યાતિ પામ્યાં છે'' વૃદ્ધ પર છામિ
ધ સરળે છામિ .
સરળ છામિ - આ બૌદ્ધ સૂત્રો છે, તે ત્રિશરણ મંત્ર તરીકે વિખ્યાત થયાં છે.
' પરંતુ મંત્રવાદ જેર પર આવ્યા, ત્યારે મારા સાચતે રૂરિ મન્ન –જેનું મનન કરતા ભયમાંથી રક્ષણ મળે. તે મંત્રી એવી વ્યાખ્યા પ્રચલિત થઈ અને તે વખતે અક્ષરની. વિશિષ્ટ રચનાવાળાં પદો જ મંત્ર ગણાવા લાગ્યાં. જેમકે છે, જી નો નારાણા, નમઃ શિવાય, છે ? ગઈ ન, છ ીં નમઃ વગેરે.
વળી આ વખતે મંત્રની બીજી પણ બે વ્યાખ્યાઓ. અસ્તિત્વમાં આવી : (૧) જે ગુપ્તપણે કહેવાય, તે મંત્ર
૧. જેનોનો એક સંપ્રદાય નીચેનો ક પણ સાથે જ બોલે. છે અને તેને મંત્રરૂપ ગણે છે :
एसो पंच-नमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाण च सव्वेसि, पढमं दवइ मंगलं ॥ આ સૂત્રોની ભાષા અર્ધમાગધી છે. ૨. આ સૂત્રોની ભાષાપાલી છે, જે પ્રાકૃતનો જ એક પ્રકાર છે
Page #103
--------------------------------------------------------------------------
________________
મંત્ર એક રહસ્યમય વસ્તુ
૭૧. અને (૨) જે શબ્દરચના દેવાધિષ્ઠિત હોય, તે મંત્ર. ગુરુ તરફથી જે મંત્રદાન થતું, તે ગુપ્તપણે જ થતું. ગુરુ
શિષ્યને જમણો કાન ફેંકીને કેઈન સાંભળે તે રીતે તેને - મંત્ર કહેતા. :
- - મંત્રમાં મનનની મુખ્યતા છે. મનનને એક અર્થ ' છે શબ્દનું રટણ અને બીજો અર્થ છે અર્થનું ચિંતન. - તેમાં શબ્દના રટણને જપ કહેવામાં આવે છે અને અર્થના - આ ચિંતનને અર્થભાવના કહેવામાં આવે છે. મિત્રની સિદ્ધિ
માટે જપ અને અર્થભાવના અને જરૂરી છે. તેથી જ શ્રીપતંજલિ મુનિએ એગદર્શનમાં કહ્યું છે કે “તી વાવ પ્રણવ 1. સંજ્ઞપરંતર્થવ તેને તે પરમાત્માને વાચક પ્રણવમંત્ર એટલે શ્કાર છે. તેને જપ કરે તથા તેની
અર્થભાવના કરવી, કારણ કે તેનાથી કાર મંત્રની સિદ્ધિ " થાય છે અને તેના વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકાય છે. * અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે મંત્રને અર્થ
મંત્રદેવતા છે, તેના સ્વરૂપનું ચિંતન કરવું અને છેવટે તેમાં તદાકાર થઈ જવું એ અર્થભાવનાનું રહસ્ય છે. તેનાથી મંત્રચેતન્ય પ્રકટ થાય છે અને તે મંત્રસિદ્ધિને સમીપ
લાવે છે. -
આપણે શબ્દના સામાન્ય અને વિશેષ અર્થ કરીએ છીએ અને તેના તાત્પર્ય સુધી પહોંચીએ છીએ, પણ મંત્ર - વિશારદેએ તે મંત્રના સાત પ્રકારના અર્થો માન્યા છે (૧) પ્રકટ અર્થ, (૨) ગુપ્ત અર્થ (૩) ગુપ્તતર અર્થ,
Page #104
--------------------------------------------------------------------------
________________
.
. -જપ-રહસ્ય
(૪) રહસ્ય અર્થ, (૫) કુલરહસ્ય અર્થ (૬) નિર્ભ રહસ્ય અર્થ અને (૭) પરાપર અર્થ. આમાંને પ્રકટ અર્થ તે વ્યાકરણ, કેષ વગેરેના આધારે જાણી શકાય, પણ બાકીના અર્થે તે ગુરુ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય, એટલે મંત્રસાધનામાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે.
કબીરજીએ કહ્યું છે કે - एक शब्द गुरूदेवका, ताका अनन्त विचार; . -- थाके मुनिजन पंडिता, वेद न पावे पार.
“ગુરુદેવે કૃપા કરીને શિષ્યને મંત્રરૂપ જે શબ્દ આપો છે, તેને વિચાર અનન્ત રીતે કરી શકાય છે, કારણ કે તે અત્યંત રહસ્યમય હોય છે. મુનિજને અને પંડિતો તેનું એ રહસ્ય જાણવા પ્રયત્ન કરે તે થાકી જાય. અરે વેદ જેવાં શાસ્ત્રો પણ તેને પાર પામી શકે નહિ.” તાત્પર્ય કે માત્ર શાસ્ત્રના આધારે મંત્રનું રહસ્ય પ્રાપ્ત થતું નથી. એ તે ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. ગુરુને એ રહસ્ય પરંપરાગત પ્રાપ્ત થયેલું હોય છે.
ઓ પરથી મંત્ર એક રહસ્યમય ચમત્કારિક વ તેને ખ્યાલ આવી ગયે હશે.
Page #105
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
..
"[૧૩]
કેટલાક બીજાક્ષરો
"
- વૃક્ષમાં ખરું મહત્વ બીજનું છે. જે બીજ ન હોય તે વૃક્ષ ઉગે જ નહિ. તેમ મંત્રમાં ખરું મહત્ત્વ બીજાક્ષરનું છે. બીજરૂપ જે અક્ષર તે બીજાક્ષર આ બીજા ક્ષરમાં વિશિષ્ટ શક્તિ છૂપાયેલી હોય છે, જે મંત્ર સાધનાથી-ખાસ કરીને જપ તથા ધ્યાનથી પ્રકટ થાય છે. અને તે જ ખરો ચમત્કાર સજે છે. . - મંત્ર બીજે ઘણાં છે, તેમાંના કેટલાંક પ્રસિદ્ધ બીજેને અહીં પરિચય કરાવીશું. ' ' ' ,
આ બીજ મંત્રશાસ્ત્રનું મુકુટ મણિ છે. એને કઈ પણ મંત્રની આદિમાં જેવાથી મંત્રની શક્તિ વધે છે, તેમજ તેને પ્રકટ કરવામાં સહાય મળે છે, તેથી તેને મંત્રસેતુ ગણવામાં આવે છે. આ બીજને ભક્તિબીજ, વિનયબીજ કે તેબીજ પણ કહેવામાં આવે છે. તે
Page #106
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય.
પ્રણવ તરીકે પણ ઓળખાય છે. તેનાં અનેક નામો છે.' આ બીજાક્ષર ૩ + 9+ * એ ત્રણ વર્ષોથી બનેલ છે.. આ ત્રણ વર્ણના અર્થ જુદી જુદી અનેક રીતે ઘટાવવામાં આવે છે. માંડ્રોપનિષદમાં ક થી જાગરિત સ્થાનવાળો. વૈશ્વાનર, ૩ થી સ્વપ્નસ્થાનવાળે તેજસ અને જૂ થી સુષુપ્તસ્થાનવાળે પ્રાણ એટલે આત્મા સૂચવવામાં આવ્યું. છે. આનો અર્થ એ છે કે જગૃત, સ્વનિ અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થામાં કાયમ રહેનારે આત્મા તે જ ૐ કાર છે. એક વિદ્વાનના અભિપ્રાય પ્રમાણે ૩ થી અધ્યાત્મ. - ૩ થી ઉન્નતિ અને ૫ થી મુક્તિનું સૂચન છે. તાત્પર્ય કે આધ્યાત્મિક ઉન્નતિ વડે મુક્તિની પ્રાપ્તિ કરવી આ સંદેશ કારમાં છૂપાએલો છે.
જૈન ધર્મ ૐકારની રચના 1 + 1 + O + = + + ઍમ પંચ પરમેષ્ઠીના પાંચ આદ્ય અક્ષરેથી થયેલી. માને છે. ૫ + = ૩. આ + આ = મા. ૩ + ૩ = . શો + = ધોરું. અહીં થી અરિહંત, માં થી અશરીરી એટલે સિદ્ધ, IT થી આચાર્ય, ૩ થી ઉપાધ્યાય અને થી મુનિ ગ્રહણ કરાય છે.
આને માયાબીજ કે ગેલેક્યબીજ કહેવાય છે. એની તંત્રપ્રણવ તરીકે ખ્યાતિ છે. ચેગીઓ જેમ
૧ અમે રચેલા મંત્રચિંતામણિ ગ્રંથમાં ૩ૐકારનાં ૮૪ જેટલાં નામો અને તેના અર્થ જણાવેલા છે.
''
Page #107
--------------------------------------------------------------------------
________________
કેટલાક બીજા
૭પ. ૐિકારને મહત્વ આપે છે, તેમ તંત્રકાર-મંત્રવિશારદા
આને મહત્વ આપે છે. તેમાં સર્વ દેવતાઓને વાસ. | મનાચેલે છે. ભુવનેશ્વરી મહામાયાની ઉપાસનામાં આ - બીજની મુખ્યતા છે. તેની રચના : +૨+ દૃ + P એ. - ચાર વર્ષોથી થયેલી છે. તેમાં હું-શિવ, –સમૃદ્ધિ, રું
વિશ્વમાતા, મુ-દુઃખનિવારણનો સંકેત કરે છે, એટલે - હે શિવ અને શક્તિ અને સમૃદ્ધિ આપો તથા મારાં દુઃખોનું નિવારણ કરો એવો અર્થ તેમાં રહેલું છે ' '
જૈન મતમાં ૪ થી પાર્શ્વનાથ, દ્ થી ધરણેન્દ્ર, થી. પદ્માવતીદેવી અને થી દુઃખનિવારણને સંકેત મનાયેલ છે, એટલે એને અંર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સેવક શ્રી ધરણેન્દ્ર તથા સેવિકા શ્રી પદ્માવતી ! મારાં દુઃખેનું નિવા-- રણ કરે, એવો થાય છે. જૈનમત હી કારમાં ૨૪: તીર્થકરોની સ્થાપના માને છે. .
-
-
-
આ
- આને પ્રસાદબીજ કહેવામાં આવે છે. શ્રીશંકર : * ૨ અમે મંત્રચિંતામણિ ગ્રંથના બીજા ખંડના ત્રીજા પ્રકરણમાં હી કારને ઘણે અર્થવિસ્તાર કરેલ છે. તેમજ હી કારનો પરિચય આપવા માટે ૭ પ્રકરણ લખેલાં છે વળી હી-. કાર પર નોમને એક ખાસ ગ્રંથ રચી તેમાં હીરકાર વિષે. જાણવા જેવી અનેક બાબતો આપેલી છે. ૩ તે માટે અમારે રચેલ. શ્રી ઋષિમંડલ આરાધના નામને ગ્રંથે જુએ.
:
Page #108
--------------------------------------------------------------------------
________________
9.
જય-સ્ય
ભગવાનની ઉપાસનામાં
આ બીજને ઉપયેગ થાય છે: + + ૢ આ ત્રણ વર્ષોંથી તેની રચના થયેલી છે. —શિવ, ઔ–સદાશિવ, મ્-દુઃખનિવારણ. અર્થાત્ ‘હે સદાશિવ ! મારાં સર્વે દુઃખા દૂર કરો.’
રી
1⁄2
આને કૃષ્ણખીજ, કામખીજું કે અનગબીજ કહેવામાં આવે છે. એમાં 4 હું + + મેં એ ચાર વર્ણા આવેલા છે. તેમાં —કૃષ્ણ અથવા કામ, હૂઁ ઈન્દ્ર, ફ્ સ ંતોષ અને મ્—દુઃખનિવારણના સ`કેત કરે છે. અર્થાત્ હે મન્મથનું મથન કરનારા શ્રી કૃષ્ણ! મારાં દુઃખાનુ હરણ કરી અને મને સતષ આપે.
આને કાલીખીજ કે કપૂરખીજ કહે છે. એમાં + ર્ + ‡ + ર્ એ ચાર વર્ષોં છે. તેમાં ૢ – કાલી, ૬-ત્રહ, મહામાયા, મૈં -દુઃખ નિવારણના સંકેત કરે છે. તેને અર્થ એ છે કે હું શિવયુક્ત જંગનની મહામાયા કાલી માતા ! મારાં દુઃખાના નાશ કરો.’
:
શ્રી
•
આને લક્ષ્મીખીજ કહેવામાં આવે છે. એમાં ગ્ + ૬ + + મ્ એ ચાર વર્ણો છે. શૂ – મહાલક્ષ્મી, ૨ – ધનસંપત્તિ, મૈં – અધિષ્ઠાત્રી, ગ્ – દુઃખ નિવારણ, એટલે તેના
-
-
-
Page #109
--------------------------------------------------------------------------
________________
કેટલાક બીજાક્ષરો અર્થ છેઃ “ધનસંપત્તિ અને તુષ્ટિ પુષ્ટિની અધિષ્ઠાત્રી.
માતા મહાલક્ષ્મી ! મારાં દુઃખને નાશ કરો. * લક્ષ્મીની વૃદ્ધિ અને સ્થિરતા માટે આ બીજવાળા. ' મંત્રની ઉપાસના કરવામાં આવે છે. સૌન્દર્યની વૃદ્ધિ માટે.
પણ આ બીજની ઉપાસના ઉપયોગી છે.
આને સરસ્વતી બીજ કહે છે. એમાં +શું એ બેજ - વણે છે. - સરસ્વતી, – દુઃખનિવારણ. અર્થાત્ . “હે સરસ્વતી ! મારાં દુઃખનું નિવારણ કરે.”
આને નૃસિંહ બીજ કહે છે. એમાં # + $ + . + એ ચાર વર્ણો છે. – નૃસિંહ, - બ્રહ્મ, રે – ઊર્વદંત. ૪ – દુઃખનિવારણ. આનો અર્થ છેઃ “હે. બહાસ્વરૂપ ઊર્વદંત ભગવાન નૃસિંહ! મારાં દુઓનું નિવારણ કેરે. ' ' હવે નીચેનાં બીજને અર્થ ન કરતાં તેની ઓળખાણ જ આપીશું.
2 – અંકુશબીજ છે.
અ - અહંદુબજ છે. અરિહંતની ઉપાસનામાં ઉપચગી છે.
સ્ત્રી - ઈન્દુબજ છે.
નામ
Page #110
--------------------------------------------------------------------------
________________
- ૧૭૮
જપ-રહસ્ય ક્વી – સુધાબીજ છે...'
– પીઠબીજ છે.' ' દુર – મહાશક્તિબીજ છે. " - સ્તંભનબીજ છે.
જેમાં દેવતાના નામના અક્ષરનો ઉપયોગ થાય છે, તે - નીચે મુજબ જાણવા :
– રામની ઉપાસનાનું બીજ છે. છું – હનુમાનની ઉપાસનાનું બીજ છે. જો – ગણપતિની ઉપાસનાનું બીજ છે.
– દુર્ગાની ઉપાસનાનું બીજ છે.
આટલી વસ્તુ ખ્યાલમાં રાખવાથી આગળનું કામ : સરલ બનશે.
Page #111
--------------------------------------------------------------------------
________________
[૧૪]
મંત્રના વિવિધ પ્રકારો
મંત્રની યથાર્થ ઓળખાણ કરી લેવા માટે તેના પ્રકારેથી પરિચિત થવાની જરૂર છે. આ પ્રકારો વિશે જુદા જુદા અનેક મતો કે સંપ્રદાયે છે, પણ તેમાંથી સારભૂત પ્રકારનો અહીં પરિચય કરાવીશું.
- સિદ્ધ અને સામાન્ય, એ મંત્રના બે પ્રકારે છે. તેમાં સિદ્ધમત્રોને વિશિષ્ટ સંસ્કારની જરૂર નથી, ત્યારે
સામાન્યમને વિશિષ્ટ સંસ્કારની જરૂર પડે છે. આ - સંસ્કારોના દશ પ્રકાર છેઃ (૧) જનન, (૨) જીવન, (૩)
તાડન, (૪) ધન, (૫) અભિષેક, (૬) વિમલીકરણ, (૭) આધ્યાયન, (૮) તર્પણ, (૯) દીપન અને (૧૦) ગુપ્ત.
તેને વિશેષ પરિચય મંત્રવિજ્ઞાનના ચૌદમા પ્રકરણમાંથી તે મળી રહેશે. અહીં તે પાઠકેએ એટલું જાણવાની જરૂર એ છે કે આ રીતે મંત્રના બે પ્રકારો મનાય છે, તેમાંથી સિદ્ધમત્ર તરફ દષ્ટિ રાખવાની છે, કારણ કે તે શીવ્ર,
:
Page #112
--------------------------------------------------------------------------
________________
લદાયી થાય છે. સામાન્યમંત્રને ફલ આપતાં ઘણે વખત લાગે છે.
મંત્રના બે પ્રકારો બીજી રીતે પણ મનાયેલા છે? (૧) બીજમંત્ર અને (૨) નામમંત્ર. જેમાં માત્ર બીજાશો. હોય, તે બીજમંત્ર. જેમકે “» “ ફ્રી નમ “ વગેરે. અને જેમાં મંત્રદેવતાનું નામ ગુંથાએલું હોય તે નામમંત્ર. જેમ કે “ૐ નમો મારે વાયુવા” “ Vાર્શ્વનાથ સ્ટ્રીં ? વગેરે. આમાં વાસુદેવ અને પાર્શ્વનાથ મંત્રદેવતાનાં નામે છે.
મંત્રના બે પ્રકારે ત્રીજી રીતે પણ માનવામાં આવ્યા. છેઃ (૧) સૌર અને (૨) સૌમ્ય. તેમાં પુષ્પદેવતાના. મંત્રને સૌર અને સ્ત્રી દેવતાના મંત્રને સૌમ્ય સમજવાના છે..
સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ મંત્રના ત્રણ, પ્રકારે છે. તેમાં આત્મશુદ્ધિમાં ઉપકારક થાય એવા મંત્ર તે સાત્વિક, ચશ, અશ્વર્ય તથા ભેગાદિમાં ઉપકારક થાય. એવા મંત્ર તે રાજસિક અને સ્તંભન, ઉચાટન તથા. મારણાદિકમાં ઉપયોગી થાય, તેવા મંત્ર તે તામસિક સમજવાના છે. - અહીં એટલું જણાવી દઈએ કે આપણું દષ્ટિ મુખ્યત્વે. સાત્વિક મંત્રો તરફ રાખવાની છે અને કારણ પરત્વે રાજસિક મંત્રનું આરાધન કરવાનું છે, પણ તામસિક મંત્રોથી દૂર રહેવાનું છે, કારણ કે આ મંત્ર કેઈને અમુક પ્રકારનું નુકશાન પહોંચાડવાનું હોય, ત્યારે જ આરાધવાના હોય છે..
Page #113
--------------------------------------------------------------------------
________________
| મંત્રના વિવિધ પ્રકાર - આપણું ધાર્મિક સિદ્ધાન્ત એમ કહે છે કે પિતાના સ્વાર્થની
ખાતર બીજા કેઈને નુકશાન પહોંચાડવું નહિ. વળી તામસિક મોનું આરાધન કરતાં આપણા શરીર અને મન પર તેની
બેટી અસર થાય છે અને કઈ વાર પ્રાણાંત સંકટ પણ I ઊભું થાય છે.
છે કે વ્યક્તિ પર સ્તંભનપ્રયોગ કરવાથી તેના હાથપંગ રહી જાય છે કે ડોક મરડાઈ જાય છે. તે ગમે તે પ્રયત્ન કરવા છતાં ચાલી શકતો નથી. જ્યારે તેનું વારણ થાય, ત્યારે જ તે મૂળ સ્થિતિમાં પાછો આવે છે. વિચાર કરે કે આમાં સામાને કેટલું કષ્ટ થાય?
કઈ વ્યક્તિ પર ઉચ્ચાટનને પ્રયોગ કરવાથી તેનો માન-મરતબ તૂટી જાય છે, તેને વ્યાપાર-ધધ ભાંગી પડે છે અને તેને પિતાનું વતન છોડવાનો પ્રસંગ આવે છે. કેઈ મનુષ્યને આ સ્થિતિ પર મૂકવે, એ કેટલું ખોટું છે?
કોઈ વ્યક્તિ પર મારણનો પ્રયોગ કરવામાં આવે તે તે તેનું મૃત્યુ થાય છે. મૃત્યુ કરતાં વધારે દુઃખ બીજું કયું
છે? કેઈનું મરણ નીપજાવવું એ રાજદ્વારી દૃષ્ટિએ પણ મેટો ગુનો ગણાય છે, તે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિનું તો પૂછવું જ શું?.
. : તો પછી આ પ્રકારના મંત્રો કેમ અસ્તિત્વમાં આવ્યા? એ પ્રશ્ન ઉઠવાને તેને ઉત્તર એ છે કે જે લેકે અત્યંત દુષ્ટતાથી વતે છે અને કઈ પણ રીતે પોતાની દુષ્ટતા ન છોડતાં સતી સ્ત્રીઓ, સાધુઓ, તેમજ દીન-હીન–અનાર્થે
Page #114
--------------------------------------------------------------------------
________________
લોકોને સતાવે છે તથા ધર્મ અને દેશને મોટું નુકશાન પહોંચાડે છે, તેમને દંડ દેવા માટે આ પ્રગો અસ્તિત્વમાં આવેલા છે. તાત્પર્ય કે તે અમુક સગોમાં અમુક રીતે જ કરવાના છે, એટલે સામાન્ય સાધકોએ તેનાથી દૂર રહેવાનું છે.
બીજમંત્ર, મંત્ર અને માલામંત્ર એ રીતે પણ મંત્રના ત્રણ પ્રકારે માનવામાં આવ્યા છે, તેમાં અક્ષરની ગણના પ્રધાન છે. જેમ કે નવ અક્ષર સુધીના મંત્ર તે બીજમંત્ર, દશથી વીશ સુધીના મંત્ર તે મંત્ર અને તેથી વધારે અક્ષર સંખ્યાવાળા મંત્ર તે માલામંત્ર. પરંતુ અક્ષરેની ગણના કરવામાં કેટલાક સંપ્રદાય ઉષ્કારને અક્ષર ગણે છે, તે કેટલાક સંપ્રદાય ઋારની ગણના અક્ષરમાં કરતા નથી. દાખલા તરીકે “3 રિવાજે ના” એ ષડક્ષરી મંત્ર ગણાય છે, પણ “જી શી નાચ નઃ એ પંચાક્ષરી મંત્ર ગણાય છે. વળી મંત્રથી માત્ર દશથી વીશ વર્ણના વિશિષ્ટ સંજનવાળી જ રચના ગણવાનો પ્રચાર નથી અને માલામંત્રમાં છેવટના અક્ષરોની મર્યાદા નહિં દર્શાવેલી હોવાથી તેમાં આખા ગ્રથને પણ માલામંત્ર ગણવા જેવા પ્રસંગે આવે છે. દાખલા તરીકે શ્રીમદ્ ભગવદ્દગીતા ૭૦૦ શ્લોકનો એક તાત્વિક ગ્રંથ છે, તેને પણ માલામત્ર ગણવામાં આવે છે અને તેનાં ષિ, છંદ વગેરેનું વર્ણન કરવામાં આવે છે. પરંતુ મંત્રશાસ્ત્રનું જે પ્રચલિત છેરણ છે, તેના આધારે આખા થને મંત્ર કહી શકાય તેહિ. મંત્ર તે ચમક - પદ કે પદેની સારભૂત રચના હેય છે. "
Page #115
--------------------------------------------------------------------------
________________
- મંત્રના વિવિધ પ્રકાર
તાત્પર્ય કે મંત્રના આ ત્રણ પ્રકારે વિશેષ મહત્વના નથી. માત્ર પાઠની જાણ માટે જ તે અહીં રજૂ કરવામાં આવ્યા છે.' . કેઈક ગ્રંથમાં એક અક્ષરના મંત્રને પિંડ, બે અક્ષરના મંત્રને કર્તકી, ત્રણથી નવ અક્ષર સુધીના મંત્રને બીજમંત્ર, દશથી વીશ અક્ષર સુધીના મંત્રને મંત્ર અને તેથી વધારે અક્ષરવાળા મંત્રને માલામંત્ર ગણી તેના પાંચ પ્રકારે પણ માનવામાં આવ્યા છે.
' આ યુગના એક ધુરંધર પંડિતે મંત્રના નીચે પ્રમાણે પાંચ પ્રકારે માની તેની મીમાંસા કરી હતી ? (૧) નગમિક, (૨). આમિક, (૩) પૌરાણિક, (૪) શાબર અને (૫) પ્રકી“ણુંક. નિગમ એટલે વેદ, તેને અનુસરનારા મંત્ર તેને મિક આગમ એટલે તંત્રશાસ્ત્ર, તેને અનુસરનારા માટે તે આગમિક. પુણેને અનુસરનારા મંત્રે તે પિરાણિક શબર એટલે ભીલ વગેરે હલકી જાતિ, તેમાં જે મંત્રે પ્રચલિત હોય તે શાબર. (શાબરી) અને આ ચાર પ્રકારમાં ન આવતા હોય તેવા જન, બૌદ્ધ, ઈસ્લામ વગેરે અંગે તે પ્રકીર્ણક. - અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે હિંદુ ધર્મમાં આ આગમથી તંત્રશાસ્ત્ર જ સમજવામાં આવે છે, પણ જૈન,
ધર્મ જિનભગવંતના મુખમાંથી નીકળેલા અને તેમના પટ્ટશિષ્ય એટલે ગણધર્મો દ્વારા અક્ષરાંતિ થયેલાં ગ્રેને આગમ માને છે. પ્રથમ તેની સંખ્યા ૮૪ની ગણાતી, હાલ ૪૫ની ગણાય છે. આ મંત્રના પ્રકારો અંગે આટલે પરિચય પર્યાપ્ત છે.
અમુક જૈન સંપ્રદાય આમાંથી ૩૨ આગમને સ્વીકાર
Page #116
--------------------------------------------------------------------------
________________
[૧૫] મંત્રસાધનામાં જપનું સ્થાન
- સાધના વિના સિદ્ધિ થતી નથી. જેને કોઈ પણ પ્રકારની સિદ્ધિ જોઈતી હોય, તેણે સાધના કરવી જ જોઈએ. જે સાધના વિના સિદ્ધિ થતી હોય તો આ જગતનો કોઈ પણ મનુષ્ય સિદ્ધિ વિનાને રહે જ નહિ..
મંત્રની સાધના અંગે જુદી જુદી પદ્ધતિઓ વિકાસ પામી છે, પણ તે બધામાં જપ અને ધ્યાનને ખાસ સ્થાન અપાયેલું છે. જે સ્થાનને જપનો ચૂંથો પ્રકાર માનીએ તે જપ એ મંત્રસાધનાનો મેરુ છે, એમ કહેવામાં કંઈ અતિશક્તિ નથી. પત્ત રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ સં– જપથી સિદ્ધિ થાય છે, જપથી સિદ્ધિ થાય છે, રે ભાઈ! જંપથી સિદ્ધિ થાય છે, એમાં કઈ સંશય રાખશે નહિ, આવાં વચન તંત્રકારેએ ઉચ્ચાર્યા છે, તેને અર્થ એ જ છે કે મંત્રસાધનામાં બીજી અનેક વસ્તુઓ કરવાની હોય છે, પણ તેમાં જપની મુખ્યતા છે. જે જપ બરાબર થાય
Page #117
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધનામાં જપનું સ્થાન તે જ સિદ્ધિ સમીપે પહોંચી શકાય. અન્યથા સિદ્ધિ થવી અસંભવિત છે.
ગવિશારદોએ મંત્રસાધનાને એક પ્રકારનો વેગ જ - માનેલે છે અને તેને ચાર પ્રકારના વેગમાં સમાવેશ
કરેલો છે. હઠગ, લયાગ અને રાગ એ તેના બીજા -ત્રણ પ્રકારો છે. આ મંત્રયોગનાં સોળ અંગે નીચે પ્રમાણે | મનાયેલાં છે ? ' .
: : . . भवन्ति मन्त्रयोगस्य, पोडशाङ्गानि निश्चितम् । .. ..
यथा सुधांशोर्जायन्ते, कलाः षोडशशोभना : ॥ भक्तिः शुद्धिश्चासनं च, पञ्चाङ्गस्यापि सेवनमः । आचारधारणे दिव्य-देशा सेवनमित्यपि ॥ બારિયા તથા મુદ્રા, તi zવ જિ यागो जपस्तथा ध्यानं, समाधिश्चेति षोडश ।।
જેમ ચંદ્રને સુંદર સેળ કળાઓ હોય છે, તેમ મંત્રરોગને (૧) ભકિત, (૨) શુદ્ધિ, (૩) આસન (૪) પંચાંગ - સેવન, (૫) આચાર, (૬) ધારણ, (૭) દિવ્યદેશનું સેવન, (૮).
પ્રાણકિયા, (૯). મુદ્રા, (૧૦) તર્પણ, (૧૧) હવન, (૧૨) અલિ, (૧૩) યાગ, (૧૪)-જપ, (૧૫) ધ્યાન અને (૧૬) સમાધિ, એ સળ અંગે હોય છે.
- અહીં જપ, ધ્યાન અને સમાધિને ઉત્કૃષ્ટ અંગેમાં : - સમાવેશ કરવામાં આવે છે.
- સંગના મુખ્ય આચાર્યો નારદ, પુલસ્ય, ગર્ગ,
Page #118
--------------------------------------------------------------------------
________________
. . જપ-રહસ્ય મીકિ, ભૃગુ, બૃહસ્પતિ વગેરે ગણાય છે. તેમણે જ્યારે જપને ઉત્કૃષ્ટ અંગ તરીકે સ્વીકાર કર્યો છે, ત્યારે તેનું મહત્વ કેટલું સમજવું ? . .
મંત્રગમાંથી કાલાંતરે મંત્રવિદ્યાનો જન્મ થયો. મંત્રગનું મુખ્ય લક્ષ્ય મહાબોધિ સમાધિ હતી. પરમાત્માના. ભાવગ્રાહી સ્વરૂપમાં ચિત્તવૃત્તિઓને સંપૂર્ણ લય થઈ જે. એ મહાબધિસમાધિ છે. અન્ય શબ્દોમાં કહીએ તે મંત્રની સાધના પરમાર્થ બુદ્ધિથી થતી, જ્યારે મંત્રવિદ્યા–એ પરમાર્થ ઉપરાંત વ્યવહારની સિદ્ધિને પણ પિતાનું લક્ષ્ય બનાવ્યું અને એ રીતે તેનું ક્ષેત્ર વ્યાપક બન્યું.
મંત્રવિદ્યા અંગે અનેક જાતનાં સંશોધનો થયાં, તેના આધારે કેટલીક પદ્ધતિઓ નિર્માણ થઈ અને તેને આશ્રય. લેતાં મંત્રસિદ્ધિ થવા લાગી. એથી મંત્રવિદ્યાનો પ્રભાવ વચ્ચે અને છેવટે સમસ્ત જનતા તેનાથી પ્રભાવિત થઈ.
મંત્રવિદ્યાને વ્યાપક પ્રચાર થતાં તેમાં કેટલાંક દૂષણે. પણ આવ્યાં, પરંતુ આવું તે અન્ય બાબતોમાં પણ ક્યાં. નથી બનતું? અગ્ય વ્યક્તિઓ જે ક્ષેત્રમાં દાખલ થાય. તેને દૂષિત કર્યા વિના રહેતી નથી. આંધળી સ્વાર્થ સાધના તેમને અનેક જાતનાં દૂષણોનું સેવન કરવા પ્રેરે છે અને. એ રીતે એ ક્ષેત્ર દૂષિત થાય છે - ભયંકર દુષ્કાળ પડે હોય, લેકે અન્ન વિના. ટળવળતા હોય, પપકારી મનુષ્યએ તેમને રાહત આપવા. માટે જુદી જુદી જાતનાં ખાતાં ખોલ્યાં હોય તેમાં પણ
Page #119
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધનામાં જપનું સ્થાન આવી વ્યકિતઓ દાખલ થઈ જાય છે અને તેમાંથી પૈસા, અનાજ, કપડાં વગેરે પર હાથ અજમાવે છે, પરંતુ તેથી દુકાલરાહતનું કાર્ય અગ્ય ઠરતું નથી. મંત્રવિદ્યા અમે પણ આપણે એમ જ સમજવાનું છે. .' : - મંત્રવિશારદે મંત્રસાધનાને પાંચ ભાગમાં વિભક્ત કરી છે, તે આ પ્રમાણે .
' : " (૧) અભિગમન- મંત્રસાધના માટે નકકી કરેલા આ સ્થાન પ્રત્યે જવું અને તેની શુદ્ધિ કરવી. . .
(૨) ઉપાદાન- મંત્રસાધના માટે જે જે ઉપકરણે કે સામગ્રી જરૂરી હોય તે એકત્ર કરવી."
(૩) ઈજ્યા- મગદેવતાની વિવિધ ઉપચાર વડે પૂજા કરવી. .
() સ્વાધ્યાય- મંગને વિધિપૂર્વક જપ કરે. " . સ્વાધ્યાયનો એક અર્થ મેક્ષમાર્ગનું પ્રતિપાદન કર- નારાં શાસ્ત્રોનું અધ્યયન અને બીજો અર્થ જપ થાય છે. " ચગદશનની ટીકામાં આ પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવી છે. . (૫) ગ–મંત્રદેવતાનું ધ્યાન ધરવું.
અહીં જપ અને ધ્યાન મંત્રસાધનાની છેવટની ભૂમિકા મનાયેલી છે, તે તરફ પાઠકોનું લક્ષ્ય ખેંચીએ છીએ.
મંત્રવિદ્યાના અભિપ્રાય પ્રમાણે મંત્રસાધકે રેજ કર્મ ચતુષ્ટય એટલે ચાર પ્રકારના કર્મ કરવાં જોઈએ. તે આ પ્રમાણે–
Page #120
--------------------------------------------------------------------------
________________
: જપ-રહસ્ય पूजां ध्यान, जप, होम, तस्मात् कर्मचतुष्टयम् । प्रत्यहं साधकं कुर्यात् , स्वयं चेत् सिद्धिमिच्छति ।।. - જે સાધક મંત્રસિદ્ધિને ઈચ્છા હોય તે તેણે પૂજા, ધ્યાન, જપ અને હેમ. એ ચાર કર્મ પ્રતિદિન પોતે કરવાં જોઈએ.
' અહીં પૂજાથી ઈષ્ટદેવતા-મંત્રદેવતાનું પૂજન અને ધ્યાનથી તેમના સ્વરૂપની વિચારણા અભિપ્રેત છે. ધ્યાન અંગે વિશેષ વિચારણા આગળ આવશે. આ બધી ક્રિયાઓ પોતે કરવાની છે. તે જ તેને સિદ્ધિ સાંપડે છે. તાત્પર્ય કે મંત્રસાધકે રોજ જે ચાર પ્રકારની ક્રિયાઓ કરવાની છે, તેમાં પણ જપનું સ્થાન નિશ્ચિત છે.
આ રીતે મંત્રસાધનામાં જપનું સ્થાન ઉત્કૃષ્ટ અને અનિવાર્ય છે અને તે આપણા જપ તરફને આદર અનેકગણું વધારી દે છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
નામજપ કે નામસ્મરણ,
ઈશ્વર, પરમાત્મા કે ભગવાનનાં કઈ પણ નામનું રટણ કરવું, જપ કરે, તેને નામજપ કે નામસ્મરણ કહેવામાં આવે છે. શામાં તેની ખૂબ પ્રશંસા થયેલી છે
અને ભારતના ભિન્ન ભિન્ન ભાગમાં ભિન્ન ભિન્ન સમયે - જે સંતપુરુષે થયા છે, તેમણે આ નામ–જપ કે નામ
મરણ લેકેના જીવનમાં ઉતારવા માટે અનેકવિધ પ્રયાસ કરેલા છે. શ્રી ગૌરાંગ મહાપ્રભુ, મહાત્મા તુલસીદાસ, ભક્ત સુરદાસ, સંત કબીર, મીરાંબાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, સંત જ્ઞાનદેવ, સંત એકનાથ, સમર્થ સ્વામી રામદાસ વગેરે નામજપ કે નામસ્મરણના મહાન પ્રચારકે કહેતા. વર્તમાન યુગમાં અનેક સંતે ઉપરાંત મહાત્મા ગાંધીએ પણ રામનામનો ખૂબ પ્રચાર કરે છે. '
નામજપ કે નામસ્મરણથી કેવા લાભે થાય છે? તે 'આબતમાં સંત કબીરનાં શેડાં વચન સાંભળી લઈએ.
Page #122
--------------------------------------------------------------------------
________________
જ૫-૨હસ્ય.
सुमिरन से सुख होत है, सुमिरन से दुःख जाय; कहै कबीर सुमिरन किये, साहिब मांही समाय.
“સાહિબ એટલે ભગવાનના નામનું સ્મરણ કરતાં સુખ થાય છે અને ભગવાનના નામનું સ્મરણ કરતાં દુઃખ જાય છે. કબીર કહે છે કે જે ભગવાનના નામનું સ્મરણ કરતાં રહીએ તે એક દિવસ આપણે ભગવાનમાં સમાઈ જઈએ છીએ.
અહીં પ્રથમ એ વસ્તુ કહેવામાં આવી છે કે નામસ્મરણથી સુખ મળે છે. એનો અર્થ એમ સમજવાનો કે જેને તનનું સુખ જોઈતું હોય તેને તનનું સુખ મળે છે, જેને મનનું સુખ જોઈતું હોય તેને મનનું સુખ મળે છે અને જેને ધનનું સુખ જોઈતું હોય તેને ધનનું સુખ મળે છે. તનનું સુખ એટલે નીરોગી શરીર, મનનું સુખ એટલે. ચિંતારહિત સ્થિતિ અને ધનનું સુખ એટલે જીવનવ્યવહાર ચલાવવા માટે પૂરતા પૈસે
' સ્ત્રીનું સુખ, પુત્રપરિવારનું સુખ, માનમરતબો એ બધું આની અંતર્ગત સમજી લેવું.
અહીં બીજી વાત એ કહેવામાં આવી છે કે નામસ્મરણ કરવાથી દુઃખ દૂર થાય છે. દુઃખે અનેક પ્રકારનાં છે અને તે અનેક રીતે આવે છે. બધું બરાબર ચાલતું હોય અને સ્ત્રી એકાએક મરી જાય કે એકનો એક પુત્ર. સંસારમાંથી વિદાય થઈ જાય કે પુત્રીને લગ્ન પછી થોડા
Page #123
--------------------------------------------------------------------------
________________
નામજપ કે નામ મરણ
હ. જ વખતે વૈધવ્યની સ્થિતિ પ્રાપ્ત થાય, ત્યારે કેટલું દુઃખ. થાય છે? તેજ રીતે ધનને નાશ થાય, કેઈ પ્રકારનું
ક્લક શિરે ચેટે કે કઈ દુશ્મનને હુમલો થાય, ત્યારે " પણ મનુષ્યમાં દુખનો પાર રહેતું નથી. એ જ હાલત - રાગ અને વૃદ્ધાવસ્થાના આક્રમણ પ્રસગે થાય છે. આમ.
આ સંસારમાં મનુષ્યને અનેક પ્રકારનાં દુઃખે આવે છે, પરંતુ જે નામસ્મરણ કર રહે છે, તેને આ પ્રકારનાં દુખે આવતાં નથી, અને કદાચ આવે, તે તે દૂર થઈ જાય છે.
અહીં ત્રીજી વાત એ કહેવામાં આવી છે કે મનુષ્ય. નિરંતર નામસ્મરણ કરતા રહે તે એક દિવસ ઈશ્વરમાં . સમાઈ જાય છે, એટલે કે તેને સાક્ષાત્કાર થાય છે, જે એના જીવનની સહુથી મોટી કૃતકૃત્યતા છે. . समी रसायन में करी, हरिसा और न कोय; रति एक घंट संचरे, सब तन कंचन होय.
મેં આ જગતનાં બધાં રસાયણ વાપરી જયાં, પણ તેમાંનું કોઈ રસાયણ હરિના–ભગવાનના નામસ્મરણ જેવું નથી. એની તે માત્ર એક જ રતિ આપણા પેટમાં જાય. તે આખું શરીર કંચનવાણું બની જાય છે.' તાત્પર્ય કે તેનું થોડું પણ સેવન થાય તે ઘણે મેટે લાભ થાય છે.
નામજપના એક મહાન પ્રચારક સંતે કહ્યું છે કે –
પ્રભુ નામકી ઔષધિ, ખરી ખત શું ખાય; : : રોગ-પીડા વ્યાપે નહિ, સબ સંકટ મિટ જાય.
* .
*
*,
*
* *
Page #124
--------------------------------------------------------------------------
________________
હર
- : જપ-રહસ્ય ઘડીભર તે આપણને એમ લાગે છે કે શું આ સાચું હશે? રેગ કે પીડાને મટાડવી હોય તો કોઈ કુશલ વિદ્ય, હકીમ કે ડેકટરની દવા લેવી જોઈએ, ઇજેકશોને કેર્સ લેવું જોઈએ, અથવા શસ્ત્રચિકિત્સા આદિને -આશ્રય લે જોઈએ. પ્રભુનું નામ રટવાથી એ રોગ શી રીતે મટે? પરંતુ તકથી તેને ઉત્તર સાંપડે એમ નથી. - તમે ગમે તેવા તર્કો કરશો તો પણ શંકારૂપી ડાકણ તમારે પીછો પકડશે અને તમને એ બાબતની શ્રદ્ધા થવા દેશે નહિ. એને ઉપાય એક જ છે, અને તે પ્રગ. છે. આ પ્રાગ ભૂતકાળમાં ઘણાએ કરી જે છે અને તે સફલ નીવડ્યો છે. આજે પણ એ પ્રયોગ સફલ નીવડે છે. ત્યારે ઔષધે કામ આપતાં નથી, દવાઓ નકામી જાય છે, ઈંજેકશનોની કારી ફાવતી નથી, ત્યારે માત્ર ઈશ્વર કે પરમાત્માના નામનું સાચા દિલે સ્મરણ કરવાથી રેગ મટી જાય છે.
જદર મચ્યું રીડર્સ ડાયજેસ્ટ” નામના એક બહોળો ફેલાવો પામેલા “સામયિકમાં એક વાર મહાન ડીગ્રીધર ડેાકટરે એક લેખ લખ્યો હતો અને તેમાં પોતાનો અનુભવની ઘટનાનું વર્ણન કર્યું હતું. એક બાઈને જલેદરને રોગ લાગુ પડો હતો, તે આ ડેાકટર પાસે સારવાર લેતી હતી. પણ જદરને રેગ કષ્ટસાધ્ય છે અને જોતજોતામાં અસાધ્ય
Page #125
--------------------------------------------------------------------------
________________
નામજપ કે નામસ્મરણ
- ૯૩. ન બની જાય છે. પેલા ડેકટરે એક વાર તેના પેટમાંથી પાણી.
કાવ્યું હતું અને તેને કંઈક આરામ લાગ્યું હતું, પણ પાછું પાણી ભરાઈ ગયું હતું. ત્યાર પછી બીજી વાર. પાણી કાઢવાનું પરિણામ પણ આવું જ આવ્યું હતું. | સામાન્ય રીતે ત્રીજી વાર પાણી કાઢયા પછી આવા: દર્દીઓ - જીવતા નથી, છતાં રાહતની ખાતર ત્રીજી વાર પાણી કાઢવાનું નકકી થયું હતું અને બીજા દિવસે તેને પ્રયોગ થવાનું હતું. પરંતુ દર્દીને હવે આ સારવારમાં
શ્રદ્ધા રહી ન હતી. તેને ખાતરી હતી કે આ પ્રયોગ થયા. " પછી મારે તરત જ મરવાનું છે, એટલે તેણે અત્યંત શ્રદ્ધાથી. - લગભગ આખી રાત ઈશ્વરનું નામ સ્મર્યા કર્યું અને તેણે સવારે જોયું તો તેનું પેટ તન્ન સારું થઈ ગયું હતું. આ
સમય થયે, એટલે આ ડોકટર તેને ત્યાં ગયા અને શરીર તપાસ્યું તો તેના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તે. લગભગ અવાચક બની ગયા. “આ શું ? ગઈ કાલે તેના પેટમાં લગભગ દશ રતલ પાણું હતું, તે ક્યાં ગયું ? અને. આ પિટ હતું તેવું શી રીતે થઈ ગયું ?” , દદી બાઈ ડોકટરની મૂંઝવણ સમજી ગઈ. તેણે કહ્યું - " ડોકટર! મને આ રોગની સાચી દવા મળી ગઈ છે. તે. છે પ્રભુના નામનું સ્મરણું. મેં લગભગ આખી રાત તેને.. પ્રયોગ કર્યો હતો, તેનું પરિણામ આવું આવ્યું છે.' : - ડેકટર સત્યપ્રિય હતું, એટલે તેણે આ ઘટના
Page #126
--------------------------------------------------------------------------
________________
જેપ-રહસ્ય સામયિકમાં પ્રકટ કરી. અને છેવટે ઉમેર્યું કે આ જગત ઘણું રહસ્યમય છે. આપણે તેને પાર પામી શકીએ તેમ નથી.'
લકા દૂર થયે અમદાવાદના એક મિત્રની આ હકીકત છે. તેને ડાબો હાથ નિજીવ બનવા લાગે, અર્થાત તેને લકે લાગું પડશે. તેણે ડોકટરી ઉપચાર શરૂ કર્યા, પરંતુ તેથી ફાયદ. થયો નહિ. પછી વૈદ્યોની દવા કરી અને હકીમી નુષ્કાએ પણ અજમાવી જોયા. છેવટે લંડન ભણે દૃષ્ટિ દોડાવી - ત્યાં પહોંચ્યા, અને ત્યાંના એક નિષ્ણાત ડેકટરની સારવાર લીધી. પણ રેગે કંઈ મચક આપી નહિ. નિરાશ હૈયે તે
અમદાવાદ પાછો ફર્યો. ત્યાં કેઈ સંત પુરુષને સમાગમ ' થયે, તેમણે નામસ્મરણને આશ્રય લેવા જણાવ્યું અને
પેલે મિત્ર રોજ કલાક-બે કલાક તેમાં ગાળવા લાગે. શરૂ- આતમાં તે તેને કંઈ ફાયદો જણાયે નહિ, પણ ત્રણ
મહિના થયા કે તેમાં જીવન આવ્યું અને હાથ જે હાથ થઈ ગયે. આથી બધા સગાંસંબંધીઓ અને મિત્રો આશ્ચર્ય પામ્યા અને ભગવાનના નામસ્મરણની પ્રશંસા કરવા લાગ્યા.
સાપનું ઝેર ઉતર્યું અહીં તમે મારા અંગત અનુભવની અપેક્ષા રાખતા - હિ તે તેને એક દાખલે આપવા તૈયાર છું. ચૌદ-પંદર
Page #127
--------------------------------------------------------------------------
________________
નામજપ કે નામસ્મરણ - વર્ષની ઉંમરે અમારા મૂળ વતન સૌરાષ્ટ્રના દાણાવાડા ગામમાં
અમને જમણા પગે સાપ કરડે અને પગની પાનીના ઉપરના ભાગમાં છરીથી મોટો કાપ મૂકવામાં આવ્યું. આ કાપ કેઈ ડોકટર, વૈદ્ય કે હકીમે નહિ, પણ એક અણઘડ માણસે
માત્ર અમારે જાન બચાવવાના ઈરાદાથી મૂકેલે. એટલે તેની | વેદના કેવી હોય? એ કલ્પી શકાય એવું છે. અમારા મુખમાંથી -દર્દભરી ચીસ નીકળવા લાગી, પણ તે જ વખતે શ્રદ્ધામૂર્તિ માતાએ આદેશ આપે કે “તારી ચીસે બંધ કર. માત્ર ભગવાન મહાવીરનું નામ જ રડ્યા કર, તને જરૂર સારૂ થઈ જશે. અને અમે એ આદેશનો સ્વીકાર કરી “મહાવીર મહાવીર” નામ રટવા માંડયું. કેઈ વાર વેદના વધારે થતી -તે એ નામ મેટેથી બેલાઈ જવાતું, પણ એ વખતે મુખમાં બીજે કઈ શબ્દ પ્રવેશવા દીધું ન હતું, એ અમને બરાબર યાદ છે. આખરે અમે એ જીવલેણ આફતમાંથી બચ્યા અને અમારા વિદ્યાભ્યાસમાં લાગ્યા, પરંતુ ત્યારથી નામસ્મરણે અમારા હૃદયનો કબજો લઈ લીધો.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી આશરે સાત માઈલ દૂર દાણાવાડા -નામનું ગામ છે, ત્યાં તા. ૧૮-૩-૧૯૦૬ના રોજ અમારો જન્મ થયેલે છે. અમારા પૂજા માતુશ્રીનું નામ મણિબહેન. તેઓ તમય ધર્મપરાયણ જીવન ગાળતા હતા. તેમની સ્મૃતિ બહુ સારી હતી. તેને કેટલેક વાર અમને મળેલો છે. પિતાથી તે અમારી આઠે વર્ષની ઉંમરે અવસાન પામેલા, એટલે તેમનું બહુ સુખ જોયું નથી. અમારા જીવન-ઘડતરમાં અમારા માતુશ્રી જ મેટો હિસ્સો છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
- ' , જપ-રહસ્ય.
: કેન્સર નાબુદ થયું
A
૨
" કેન્સરને રેગ જાલીમ ગણાય છે. તે એકવાર લાગુ પડયો કે પીછે છેડતા નથી. આખરે તે મનુષ્યને પ્રાણ અને પેસે બંને હરી લે છે. પરંતુ તે પણ નામજપ કે નામ મરણને આશ્રય લેવાથી દૂર થાય છે. જામનગરના એક ભાઈને કેન્સરને રોગ લાગુ પડશે, પણ તે ગભરાયા. નહિ. તેમને ભગવાનના નામ પર અનન્ય શ્રદ્ધા હતીતેનો જપ શરૂ કર્યો. સવાર, બપોર, સાંજ તથા રાત્રિના. સમયે પણ તે ભગવાનના નામને જપ કર્યા જ કરે.
ડોકટર તેને અવારનવાર તપાસતા હતા. થોડા દિવસ આદ તેમને આ દર્દીની સ્થિતિમાં સુધારે જણા. તેમણે દર્દીને પૂછયું : “કેઈ નવી દવા શરૂ કરી છે કે શું ?” દર્દીએ કહ્યું: “ડેકટર ! મેં તે બધી દવા છોડી દીધી છે અને હવે ભગવાનના નામનું શરણ લીધું છે. બધો વખત તેનો જપ કર્યા કરું છું.” ડોક્ટર આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું : “જે એમ જ હોય છે એ જપ ચાલુ રાખો.
એ દર્દીએ કેટલાક વખત સુધી એ જપ ચાલુ રાખતાં કેન્સર નાબુદ થયું. ત્યારબાદ તે ઘણું જી. , આ રીતે રોગ વાર અનેક દાખલા દઈ શકાય એમ . છે, પણ નામજપ કે નામસ્મરણનો પ્રભાવ સમજેવા માટે આટલા દાખલા બસ છે. . :
: "
Page #129
--------------------------------------------------------------------------
________________
*
જ
:
: : : : :
r,
* ',
જે
ક
?
* *
*
.* *
.
: "
,
* * *
* *
:
,
* 4:
:
*
-, ; >
*
ન કે
*
*
*
*
* *
:
}
*.
}
: -
-
- -
-
{
h
એક
:
નામ
.
મા એગશક્તિ
જેઓ ગશક્તિ આશ્રમના સંચાલિકા છે અને ભારતમાં તથા વિદેશમાં યોગ અને
ધ્યાનનો પ્રચાર કરી રહેલ છે.
Page #130
--------------------------------------------------------------------------
Page #131
--------------------------------------------------------------------------
________________
નામય કે નામસ્મરણ
૯૭.
હવે સ કટની વાત કરીએ. નામજપ કે નામસ્મરણના પ્રભાવથી તે જરૂરદૂર થાય છે.
જંગલમાં ભૂલા પડયા હાઇ એ, મા સૂઝતા ન હેાય અને રખડપટ્ટી ચાલુ હાય, તે વખતે ભગવાનનું નામસ્મરણુ કરતાં માર્ગ સૂઝી આવે છે અથવા કોઈ વ્યક્તિ આવીને માર્ગ દેખાડે છે અને આપણું સકટ ટળી જાય છે. સિંહ, વાઘ, હાથી, કેાઈ જંગલી પ્રાણી કે સ વગેરેના ભય ઉપસ્થિત થતાં પણ આ નામસ્મરણ અચૂક સહાય કરે છે.
:i
તે જ રીતે અગ્નિ કે જલના ભય ઉત્પન્ન થતાં, યુદ્ધ કે શત્રુના ભય ઉપસ્થિત થતાં કે ભૂતાદિને ભય આવી પડતાં પણ આ નામસ્મરણથી ચમત્કારિક રીતે મચાવ થાય છે.
આવે અનુભવ ઘણા માણસને ઘણીવાર થયા છે, એટલે આપણે તેમાં શ્રદ્ધાન્વિત થવું જોઇ એ. પૈસાની અણુધારી મદદ
એક વાર વડાંદરાના એક મુસ્લીમભાઈ અજમેર ખ્વાજા શરીફની જિયારત એટલે જાત્રા કરવા ગયા. આ સ્થાન ઘણુ પ્રસિદ્ધ છે અને ભારતના અનેક ભાગામાંથી ફકીર, આલિયા તથા મુસ્લીમ ભાઈએ ત્યાં અવારનવાર જાત્રા કરવા આવે છે. આ ભાઈએ ખૂબ શ્રદ્ધા-ભક્તિથી જાત્રા કરી અને તેમાં તેને ખૂબ આનંદ આવ્યા, પરંતુ પેાતાના મુકામ પર આવીને
Page #132
--------------------------------------------------------------------------
________________
*
જપ-રહસ્ય
જોયું તે પોતાની બેગ ગુમ થયેલી હતી. વાટખીના બધા પૈસા તેમાં જ હતાં. તેણે નિસાસો નાખીને કહ્યું: “હે. અલ્લાહ! હે પરવરદિગાર! હું અહીં કેઈને ઓળખતો નથી કે તેની પાસેથી પૈસા ઉછીના લઈ શકું. હવે હું ઘરે શી રીતે પહોંચીશ? ” પરંતુ એ વખતે તેમને સન્મતિ સૂઝી, એટલે ત્યાં બેસીને અલ્લાહનું નામ જપવા લાગ્યા. આ રીતે એક કલાક જેટલો સમય ત્યાં પસાર કરી બહાર નીકળ્યા અને છેડે દૂર ગયા, ત્યાં એક માણસ સામે મળે. તેને ઓળખી કાઢતાં વાર લાગી નહિ. તે વડોદરામાં એના મહેલ્લામાં જ રહેતે હતે. પેલા માણસે આનું નામ દઈને પૂછ્યું : “ક્યારે આવ્યા છે ? જાત્રા તે સારી રીતે થઈ ને ? મારે લાયક કંઈ કામકાજ હોય તો કહેજો.”
આ ભાઈએ કહ્યું : “ડા પૈસાની જરૂર છે. એટલે પેલા ભાઈએ પિતાના ખિસ્સામાંથી રૂપિયા –સેની બે નોટ કાઢીને આપી. આ ભાઈએ તેને આભાર માન્ય અને વડેદરા પોંચ્યા પછી આ રકમ પરત કરી દેવાનું જણાવ્યું.
આ મુસ્લિમ ભાઈ ઘરે પાછા ફર્યા, સહુને આનંદ 9. બે-ત્રણ દિવસ બાદ તે રૂપિયા બસો પિતાની પાસે લઈ પેલા ભાઈને આપવા નીકળ્યા. તેના ઘરે પહોંચતાં પિલા ભાઈએ સત્કાર કર્યો. પછી આ ભાઈએ પૂછયું કે “તમે અજમેરથી ક્યારે પાછા ફર્યા ત્યારે પેલા ભાઈએ કહ્યું : “હું અજમેર ગ જ નથી.” “તમે મને અજમેરમાં મળ્યા હતાં.” આ ભાઈએ જણાવ્યું. પેલા ભાઈએ કહ્યું પરંતુ
Page #133
--------------------------------------------------------------------------
________________
ન
નામજપ કે નામસ્મરણ અજમેર ગ જ નથી તે તમને મળું શી રીતે? જે વાત બેટી લાગતી હોય તે પૂછે તમારી ભાભીને.”
આ ભાઈએ પેલા ભાઈની સ્ત્રીને પૂછ્યું કે તેણે કહ્યું : “સાચી વાત છે. એ અજમેર ગયા જ નથી. એમને છેલા અજમેર ગયા, ત્રણ વર્ષ થયા. -
ત્યારે જ આ મુસ્લિમ ભાઈને ખ્યાલ આવ્યું કે અલ્લાહનું નામ યાદ કરી તેમને મદદ કરવા અરજ ગુજારી હતી. તેના પરિણામે તેણે આ વ્યક્તિના જેવી જ એક
વ્યક્તિને મદદ કરવા મોકલી આપી હતી અને તેણે પોતાને રૂપિયા બસે આપ્યા હતા.
પછી તેણે પેલા ભાઈને અથથી ઈતિ સુધી બધી વાત કહી એટલે તે પણ આશ્ચર્ય પામ્ય અને ઈશ્વર કે અલ્લાહનું નામ સંકટ સમયની સાંકળ છે, તે બાબતમાં તેઓને કશી શંકા રહી નહિ.. 1.8 :
: : : : : - ઈશ્વર, પરમાત્મા કે ભગવાનનું નામ લેવાથી સંકટના સમયમાં આપણને સહાય મળે છે, એવે સંસ્કાર આપણું મન પર પડેલો છે, તેથી જ કેઈ આપત્તિ, મુશ્કેલી કે મૂંઝવણના પ્રસંગે આપણે બોલી ઉઠીએ છીએ કે “હે ભગવાન! તું મને સહાય કર.” પણ પૂર્વે કઈ વાર ભગવાનને સ્મર્યા નથી, યાદ કર્યા નથી અને જ્યારે કામ પડયું, ત્યારે યાદ ક્ય છે, તે ભગવાન એ નવ નથી કે આપણને સહાય - કરવા દોડી આવે! સંત કબીર કહે છે :
' '
Page #134
--------------------------------------------------------------------------
________________
જપરા,
."
સુલમેં સુમિરન નારે, દુઃશ્ર્વમે ર છે ચા; कहे कबीर ता दासकी, कौन सुने फरियाद ? · જે સુખના સમયમાં ભગવાનનું સ્મરણ કરતા નથી. અને દુઃખ આવે ત્યારે યાદ કરે છે, આવા દાસની–મનુષ્યની. ફરિયાદ કણ સાંભળે ? તા` કે તેનુ કોઈ સાંભળે નહિ, તેને કંઈ મદદ કરે નહિ ?
100
+
માણસ પાસે બે પૈસાના જીવ થયે કે તેને કેવા. મંગલા લેવા? કેવી મેટર લેવી ? કયાં ફરવા જવું ? ક્યાં. પાટીએ ગોઠવવી ?. કચેા સીનેમા જોવા ? કયુ' નાટક જોવુ ? આ અને આવી ખીજી અનેક વસ્તુએ યાદ આવે છે અને તેની જ ગડમથલમાં તેના લગભગ ધેા સમય વ્યતીત થઈ. જાય છે.. વળી સંસ્કારનું મળ ન હોય તે તે આડા માગે પણ ચડી જાય છે અને તેમાં જ આનદ પામે છે. તે વખતે ભગવાનનું નામ યાદ આવતુ` નથી. પરંતુ તે જ મનુષ્યને પૈસે જવા લાગે, પેઢીએ બંધ પડે, લાકો નફરત કરવા લાગે, મિત્રો સાથ છોડી જાય, ઘરમાં રાજ કકાસ થવા. લાગે અને વિવિધ રેગાનું આક્રમણ શરૂ થઈ જાય, ત્યારે. - હું ભગવાન ! મને મચાવ’ એવી ખૂમા મારે છે. પછી એ. શી રીતે સભળાય ?
સધીએ અને મિત્રા આપત્તિ વખતે શ્વાસ લાગે છે, કારણ કે તેમની સાથે સંબંધ ખધાયેલે છે, પણ એ રીતે ભગવાન સાથે સંઅંધ અંધાયેલા નથી તેથી આવુ પરિણામ આવે છે. એ સબધ ખાંધવાનું મુખ્ય સાધન નામજપ કે નામસ્મરણ છે..
.
Page #135
--------------------------------------------------------------------------
________________
| [૧૭]
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
|
- ઈશ્વર કે ભગવાનના સ્વરૂપ વિષે ઘણી ભાંજગડ છે, ‘છતાં અમે નામજપ કે નામસ્મરણની હિમાયત કરી છે, કારણ કે તેનાથી મનુષ્યને સરવાળે લાભ જ થવાને છે. - એક દવા ક્યાં બની? કેવી રીતે બની ? તેમાં કયા દ્રવ્ય વપરાયાં છે તે બધાની ભાંજગડ કરવાની દર્દીને
જરૂર હોતી નથી. તેણે તે ડેાકટર પર શ્રદ્ધા રાખીને તે જે -દવા આપે, તે જ વાપરવાની હેય છે અને તેથી લાભ થાય છે. કદાચ ડોકટર એ દવા કયાં બની? કેવી રીતે બની? તેમાં ક્યાં ક્યાં દ્રવ્ય વપરાયાં છે, તેનું વર્ણન કરે છે તેથી દદીને વિશેષ લાભ શું થવાને ? વળી આપણને જે દ્રવ્યના ગુણધર્મની ખબર નથી તેના સારા–ટાપણું વિષે શે અભિપ્રાય બાંધી શકવાના? તાત્પર્ય કે ડોકટર
આગળ એ પ્રકારની ભાંજગડ કરવી નકામી છે. તે જે દવા - આપે, તે વિશ્વાસથી વાપરવામાં લાભ છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય
જ્યારે શાસ્ત્રો, સંત, તેમજ અન્ય મહાપુરુષ એમ કહી રહ્યા છે કે ભગવાનનું નામ મંગલમય છે, કલ્યાણકારી છે, તેનું સ્મરણ કે રટણ કરવાથી અનેક પ્રકારના લાભેા થાય છે, ત્યારે તેમનાં વચનામાં શ્રદ્ધાન્વિત થઇને આપણે નામજપ કે નામસ્મરણના આર ંભ કરી દેવા જોઈ એ.. જેણે એ પ્રકારે નામજપ કે નામસ્મરણને આરંભ કર્યો છે. અને ક્રમશઃ આગળ વધ્યા છે. તેમને ખરેખર ! ઘણા લાભા થયા છે અને જેઓ ભગવાનની કે તેમના નામની ભાંજગડ કરતાં રહ્યા છે અને જ્યારે ભગવાનના અસ્તિત્વને કે તેના સ્વરૂપને પાકા નિય થાય, ત્યારે જ તેનું નામ
સ્મરીશુ એવે નિર્ણય કરી બેઠા છે, તે એને નિય કર્યા વિના જ આ જગતમાંથી ખાલી હાથે વિદાય થયા છે. શુ આપણે આ રીતે ખાલી હાથે વિદાય થવું છે ખરૂં ?'
૩૦૧
અમે અનુભવથી જોયું છે કે ઘણી વાર ભલા–ભેાળા માણસાના ઉદ્ધાર થઇ જાય છે અને પેાતાને શાણા, સમજું કે શિાિત સમજતા મનુષ્યાનું કઈ રીતે ઠેકાણું પડતુ નથી. ભલા-ભાળા માણસા મહાપુરુષાના વચન પર શ્રદ્ધા રાખે છે અને કાર્યના આરંભ કરી દે છે, એટલે તેમને તેનું ફૂલ મળવા લાગે છે; જ્યારે શાણા, સમજુ કે શિક્ષિત મનુષ્ય ડગલે ને પગલે બુદ્ધિ લડાવતા રહે છે, તર્ક ઉઠાવતા રહે છે અને એ રીતે જે વસ્તુ ખરેખર કરવા જેવી છેતેમાંથી વંચિત રહી જાય છે. આવાએની સાન ઠેકાણે લાવવા માટે જ મહાપુરુષાએ એક તર્કવાદીનું દૃષ્ટાંત આપ્યુ છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
ત વાદીનું દૃષ્ટાંત
કાઈ તર્કવાદી એક શહેરની શેરીમાંથી પસાર થતે
આવ્યું. તેના અલ્યા ભાઈ! મારી નાખશે,
:
હતા, ત્યાં એક તફાને ચડેલા હાથી સામે પર હજી મહાવત બેઠેલા હતા. તેણે કહ્યું આ હાથી તાફાને ચડેલા છે અને તે તને માટે તુ જલ્દી ભાગી જા.
૧૦૩
પેલા તર્ક વાદીએ સામેા પ્રશ્ન કર્યાં કે ૮ અરે મહાવત !
એ તે તું કહે કે આ હાથી સ્પશ કરીને મારશે કે સ્પ કર્યા વિના મારશે ? જો તે સ્પર્શ કરીને મારતા હૈાય તે તેણે તને સ્પર્શ કરેલા છે અને છતાં તુ જીવતા છે અને જો તે પશ કર્યા વિના જ મારતા હાય તા ગમે તેટલે દૂર ભાગી જવાથી શુ! ત્યાં પણ એ મારી શકવાના છે, માટે તારું કહેવુ' વૃથા છે.’
*
'
મહાવતે ફરી ચેતવ્યો, ત્યારે તેણે ખીજો તર્ક કર્યો, પણ ત્યાં પેલા હાથી આવી પહેાંચ્યા અને તેને પેાતાની સૂંઢથી પકડી લીધે. પછી જમીન સાથે અફાળતાં તે ભૂંડા હાલે મરણ પામ્યા.
તાત્પર્ય કે આપણું જીવન ક્ષણભંગુર છે. ગાંડા હાથી જેવા કાળ કયારે આવી પહેાંચશે ? તે કળાય એવુ નથી, એટલે આપણે વ્ય વાદ-વિવાદ છેડીને મહાવત જેવા મહાપુરુષના શબ્દો માન્ય કરવા અને આપણું હિત કે કલ્યાણ સાધી લેવા તત્પર થવું.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જપ-રહસ્ય અહીં અમારા અનુભવની એક વાત કહીએ. એક સોના-ચાંદીના દલાલને ત્યાં બે ગ્રાહકો આવતા હતા. તેમાં એક સુથાર હતા, તે ડું ભણેલો હતો. પણ કોન્ટેકના કામમાંથી બે પૈસા કમાયે હતું અને હવે લગભગ નિવૃત્ત - જીવન ગાળતા હતા. જ્યારે બીજો ગ્રાહક એક કુશલ વ્યાપારી હતું અને ગણતરીબાજ હતું. હવે આ સુથાર અમુક અમુક સમયે આવીને દલાલને કહી જાય કે આટલું સોનું લેજો કે વેચજે. એ રીતે તેણે દશ-બાર સેદા કર્યો અને તે બધા જ સાચા પડતાં રૂપિયા બેથી અઢી લાખ કમાયે. બીજે ગ્રાહક પણ એ જ રીતે અમુક સમયે આવીને અમુક સનું લેવા કે વેચવાનું હી જતો. એ રીતે તેણે પણ દશ-બાર સેદા કર્યો, પરંતુ તેના લગભગ બધા જ સદા, - ઉલટા પડયા અને રૂપિયા ત્રણથી ચાર લાખનું નુકશાન થયું.
દલાલ વિચારમાં પડયો કે આ સુથાર તે ભલે માણસ છે. એને સટ્ટાનું કંઈ જ્ઞાન નથી, છતાં તેના કરેલા બધા સેદા સીધા શી રીતે ઉતર્યા? એક દિવસ ચાહ-પાણું પીધા પછી તેણે આ સુથારને પૂછયું કે “તમને કોઈ તરફથી રૂખ મળે છે કે શું?” સુથારે કહ્યું: “હું કોઈ જ્યોતિષીમાં કે રૂખમાં માનતે નથી. રહ્યો અભણ માણસ, એટલે એમાં બહુ સમજું નહિ. હું તે રોજ નાહી-ધંઈને ભગવાનના નામની માળા ફેરવું છું અને
જ્યારે મને કંઈ કામ કરવાનો વિચાર આવે, ત્યારે સીધે તમારી પાસે આવું છું.”
Page #139
--------------------------------------------------------------------------
________________
ક
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
૧૦પ દલાલ સમજી ગયે કે આ માણસને જરૂર ભગવાનની સહાય છે, નહિ તે આમ બને નહિ. ' ' - હવે થોડા દિવસ બાદ તેણે બીજા ગ્રાહકને પૂછયું
કે “તમે આટલા ગણતરીબાજ છે, છતાં આમ કેમ - બન્યું? ” પેલે શું જવાબ આપે? તે ચૂપ રહ્યો. આથી
દલાલે વધારે પૂછયું નહિ. " તાત્પર્ય કે માત્ર બુદ્ધિ લડાવવાથી કે તર્મો કરવાથી " સંકુલતા મળતી નથી, તે માટે એક પ્રકારની આધ્યાત્મિક
શક્તિની જરૂર છે અને તે ભગવાનના નામજપ કે નામ| સ્મરણમાંથી મળી રહે છે..' '
. કેટલાક મનુષ્ય કહે છે કે “અમે ભગવાનને માનતા નથી, ભગવાન જેવી કોઈ વસ્તુ આ જગતમાં છે જ ક્યાં? - હાય તે અમને દેખાય કેમ નહિ?” આ વચને અભિમાનનાં
પણ છે અને મૂર્નાઈનાં પણ છે. અભિમાનના એટલાં માટે કે તેમાં “અમે જાણીએ એટલું જ સાચું” એવો ભાવ રહેલે છે અને મૂર્નાઈનાં એટલા માટે કે જે વસ્તુ નજરે ન દેખાય, તેનું અસ્તિત્વ જ નથી એવું તેમાં પ્રતિપાદન થાય છે. " છે પરંતુ આ દુનિયામાં આપણે બહુ થોડું જાણીએ છીએ. ન જાણેલું તો તેનાથી અનેકગણું કે અનંતગણું
છે. તે શું એ બધું ખોટું ? આપણે ભીંતની પાછળ જોઈ - શકતા નથી, તેથી શું એમ કહી શકાશે કે તેની પાછળ
કઈ વસ્તુ જ નથી ?'
Page #140
--------------------------------------------------------------------------
________________
૨૦૬
જપ-રહસ્યવળી આપણે નજરે ન જોઈ શકીએ એવી ઘણી વસ્તુઓ આ જગતમાં રહેલી છે. વાયુને નજરે જોઈ શકતા. નથી, ઈથરને નજરે જોઈ શકતા નથી અને બીજા પણ. એવા અનેક સૂક્ષ્મ પદાર્થોને જોઈ શકતા નથી, છતાં તેની કિયા વડે તેને બંધ થાય છે અને તેનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે.
પરંતુ આવા મનુષ્યને ય સમય આવ્યે ભગવાનની સત્તાને સ્વીકાર કરવો પડે છે. અને તેમનું સ્મરણ કરવાને પ્રસંગ આવે છે. જેશલ ભયંકર લૂંટારે હતું. તેણે અનેક પાપ કર્યા હતાં. ભગવાનને તે માન ન હતું. પણ
જ્યારે તે નૌકામાં સવાર થઈને સામે પાર પહોંચવાને. પ્રયત્ન કરતો હતો, ત્યારે ભયંકર વાવાઝોડું થયું અને તેની બેડલી એટલે નૌકા ડૂબવાની અણી પર આવી, ત્યારે તેની સાથે તેલ નામની સતી સ્ત્રી હતી કે જેને તે ઉઠાવી લાવ્યો હતો, તેણે કહ્યું, “હે જેશલ ! તું તારા બધાં પાપને સંભાર અને ભગવાનની ક્ષમા માગતે આ તારી નૌકાનો બચાવ થશે, નહિ તે એ હમણાં ડૂબી. સમજ. એ વખતે જેશલે પિતાનાં બધાં પાપે સંભારી. ભગવાનની માફી માગી અને તેના પ્રત્યે શીર ઝુકાવ્યું - પરિણામે તેની નૌકા તોફાનમાંથી બચી ગઈતે પછી તેનું
જીવન સુધરી ગયું. - એક ક્રોડપતિની કથા પણ આવી જ છે. તેઓ એમ માનતા કે મારા જેવો બુદ્ધિશાળી અને કુશળ માણસ
Page #141
--------------------------------------------------------------------------
________________
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
૧૦૭ કેઈ નથી. હું જે દાવ નાખું તે બધા સીધા પડે છે અને ધારી લક્ષ્મી લઈ આવે છે. તે ભગવાનને માનત નહિ કે કઈ દિવસ તેમનું નામ લેતે નહિ. કદાચ કઈ તેની સામે ભગવાનનું નામ લે તે તરત જ કહેતા કે કેવા “બદ્ધ
છે! ભગવાન જેવી કઈ વસ્તુ છે જ નહિ, પછી તેને ' યાદ કરવાનું પ્રયોજન શું ?? એટલે તેમના સંબંધીઓ " કે મિત્ર બને ત્યાં સુધી તેમની સાથેની વાતચીતમાં.
ભગવાનનું નામ લેતા નહિ. તેમને મનમાં તો ઘણું થતું કે આ ખોટું છે, પણ તેમને કહેવાની કેઈની હિંમત ચાલતી નહિ. વાઘને કણ કહે કે તારું મોટું ગંધાતું છે !:
હવે એક વખત શેઠ પિતાના મિત્ર સાથે આનંદ, કરતાં બેઠા હતા, ત્યાં એક તાર વિદેશથી આવ્યા. શેઠે તે ફેડને વચ્ચે તે તેમનો બધો આનંદ ઉડી ગયું અને મિતું શ્યામ પડી ગયું. મિત્રોએ પૂછયું : “શું છે?” શેઠે કહ્યું: “એ પૂછવા જેવું નથી. એટલે મિત્રોએ. પૂછવાનું છોડી દીધું. એ તારમાં એવા ખબર આવ્યા હતા કે તમારી ત્રણ સ્ટીમરે દરિયાના ભયંકર વાવાઝોડામાં ડૂબી રહી છે. તેમાંથી કેઈ બચે એમ લાગતું નથી. એ. ત્રણ સ્ટીમરમાં તેમને લાખ રૂપિયાને માલ હતો અને. તેમાં પિતાના કેટલાક નેહીઓ પણ હતા.
અરધા કલાક પછી બીજો એક તાર અમૃતસરથી આવ્યું કે અહીં આપણી પેઢીને ભયંકર આગ લાગતાં
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જપ-રહસ્ય તે તારાજ થઈ ગઈ છે. વિશેષ વિગત પછી મેકલીશું.' શેઠ એ તાર સામે જોઈ જ રહ્યા.
તેને એક કલાક વ્યતીત થશે કે એક ત્રીજો તાર કલકત્તાથી આવ્યો કે “આજ રોજ અહીં એકાએક હુલ્લડ ફાટી નીકળતાં તમારા પત્ની અને પુત્ર તેમાં સપડાઈ જઈ સખ્ત ઘાયલ થયા છે. તેમને હોસ્પીટલમાં ખસેડ્યા છે, પણ સ્થિતિ ગંભીર છે?
આ તાર વાંચતાં જ શેઠ બોલી ઉઠ્યાઃ “ઓ “ભગવાન ! આ શું થવા બેઠું છે? મને માફ કર. મેં તારી -ખૂબ નિંદા કરી છે. હવે હું કદી પણ તારી નિંદા નહિ કરું, મને બચાવ! મને બચાવ!” અને તે ભગવાનનું નામ રટવા લાગ્યા. બીજા દિવસે તેમને બીજો તાર મળતાં જાણ્યું કે સ્ટીમરને અણધારી મદદ આવી મળતાં તે બચી જવા પામી હતી, ત્યાર બાદ તેમની અમૃતસરની પિઢીને પૂરો વીમો મળે અને તેમના પત્ની તથા પુત્ર સાજા થઈને ઘરે આવી ગયાં. '
“ભગવાનનું કયું નામ લેવું ?” તેનો ઉત્તર એ છે કે “ભગવાનનાં નામે અનેક છે, તેમાંથી જેની જેના પર વિશેષ પ્રીતિ હોય, તે નામ તેણે લેવું.
“ભગવાનનાં નામે અનેક શા માટે ?” એનો ઉત્તર એ છે કે “ભગવાનમાં અનેક ગુણ રહેલા છે, તે સૂચવવા માટે તેનાં અનેક નામે પડેલાં છે.
“ભગવાનનાં બધાં નામમાં શું સરખી શક્તિ હોય?
Page #143
--------------------------------------------------------------------------
________________
નામ અ ંગે કેટલીક સ્પષ્ટતા
૧૦૯
તેનુ સમાધાન એ છે કે ‘ ભગવાનનાં મયાં નામેામાં સરખી શક્તિ છે. કાઈ એ રામ, કાઈ એ હરિ, કાઈ એ ગાવિદ,. કાઈ એ વિઠ્ઠલ, કાઈ એ શિષ, કેાઈ એ અરિહંત, કઈ એ . આદિનાથ, કોઈએ અલ્લાહ, કેાઈ એ અરહેમાન તે કોઈ એ ઇશુના જપ કરી મનનું શાંત્વન તથા સાક્ષાત્કારને લાભ. મેળવેલ છે.
મિત્ર ! ખરી વાત તે એ છે કે આપણી સ્થિતિ આ જગતમાં પેલા છ આંધળાઓ જેવી છે, એટલે આપણને આપણી વસ્તુ વધારે સારી લાગે છે અને બીજાની ખાટીલાગે છે.
છ આંધળાઓનું દ્રષ્ટાંત
એક રાજાને રસાલે એક ગામથી બીજે ગામ જતા... હતા. તેમાં કેટલાક ઘેાડા હતા, કેટલાક ઊંટ હતા અને એક સુદર હાથી પણ હતા. આ રસાલા પપેર ગાળવા ગામડાની એક ધર્મશાળામાં થેભ્યા.
ગામલેાકોને ખખર પડી, એટલે તેઓ એ રસાલો જોવાને આવી પહોંચ્યા. તેમાં છ આંધળાએ પણ સામેલ હતા. આ આંધળાએએ હાથી વિષે ઘણુ ઘણું સાંભળ્યુ હતુ, પણ કોઈ વાર તેને ‘ જોયા ' ન હતા. એટલે તેમણે . મહાવતને વિનતિ કરી કે ભલો થઇને અમને હાથીને અડકવા દે, જેથી તેના પર હાથ ફેરવી તેનું નિરીક્ષણ.. કરી શકીએ.
મહાવત ભલો હતા, એટલે તેણે તેમ કરવાની રજા.
Page #144
--------------------------------------------------------------------------
________________
-૧૧૦
,
જપ-રહસ્ય ‘આપી અને તે છ આંધળાએ હાથીને તપાસવા લાગ્યા. એમ કરતાં તે દરેક આંધળાના હાથમાં હાથીનું અકેકું અંગ આવ્યું.
એકના હાથમાં તેને નિરંતર હાલતે કાન આવ્યું. બીજાના હાથમાં તેની લાંબી મજાની સૂંઢ આવી. ત્રીજાના હાથમાં તેના વાંકડિયા દંકૂશળ આવ્યા.
થાના હાથમાં તેને ભારેખમ પગ આવ્યો. પાંચમાના હાથમાં તેનું પહેલું પેટ આવ્યું. છઠ્ઠના હાથમાં તેની પાતળી પૂંછડી આવી.
હવે તે આંધળાઓ પિતાને પ્રાપ્ત થયેલા અકેક અંગ - પર બરાબર હાથ ફેરવને હાથી વિષેને પિતાને અભિપ્રાય પ્રકટ કરવા લાગ્યા :
એક કહ્યું: “આ હાથી તો સૂપડા જેવું લાગે છે.” બીજાએ કહ્યું: “મને તે એ સાબેલા જેવો લાગે છે.” ત્રીજાએ કહ્યું : “મને એ ભૂંગળ જેવો લાગે છે.
થાએ કહ્યું: “મને એ મેટા થાંભલા જે “ લાગે છે.
પાંચમાએ કહ્યું: “મને એ પખાલ જેવો જણાય છે ? છઠ્ઠાએ કહ્યું : “મને એ સાવરણ જે જણાય છે.” એ દરેક આંધળે એમ સમજતું હતું કે પિતાની
Page #145
--------------------------------------------------------------------------
________________
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
૧૧૧ તે વાત સાચી છે અને બીજાની વાત જૂહી છે, એટલે તેઓ
અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા. ' પહેલાએ કહ્યું: “મારા આંગળામાં અદૂભુત સ્પર્શ
રહેલી છે. તેના વડે હું કોઈપણ વસ્તુ કેવા આકારની છે ? તે બરાબર જાણી શકું છું. તેના આધારે " હું જણાવું છું કે આ હાથ સાંબેલા જેવો નથી, ભૂંગળ
જે નથી, થાંભલા જેવો નથી, પખાલ જેવો નથી અને સાવરણ જે પણ નથી, એ તો બરાબર સૂપડા જેવો જ છે.'
- બીજાએ કહ્યું : “માણસ માત્ર ભૂલને પાત્ર છે. આ જગતમાં ભાગ્યેજ એ મનુષ્ય હશે કે જે ભૂલ ન કરે. એટલે સંભવિત છે કે તમારું માનવું ભૂલભરેલું હોય. હું પોતે દરેક વસ્તુનો વિચાર શાંતચિત્તે કરું છું, એટલે . છે તેનું સાચું સ્વરૂપ સમજી શકું છું. એ આધારે હું કહું
છું કે આ હાથી કોઈ પણ રીતે સૂપડા જેવો જણાતે " -નથી. વળી તે ભૂંગળ જે, થાંભલા જે, પખાલ જે ,
કે સાવરણ જે પણ જણાતું નથી. એ તે નિશ્ચયપૂર્વક સાબેલા જેવો જ જણાય છે. માટે બીજાઓએ પિતાના ભૂલભરેલા ખ્યાલમાં સુધારે કરો.”
ત્રીજાએ કહ્યું: “આ રીતે વાત કરવી, એ એક, આ પ્રકારની ચાલાકી જ છે. જે તમે શાંતચિત્તે વિચાર કરો, ' - તે બીજા કંઈ ભાંગ પિઈને વાત કરતા નથી. પરંતુ આ
કામમાં ખરી જરૂર અનુભવની છે અને અનુભવમાં હું,
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧ર
- જમ્પ-રહસ્ય બધા કરતાં ચડિયાત છું. તેથી હું જણાવું છું કે આ હાથી સૂપડા જેવા કે સાંબેલા જે તે નથી જ! વળી તે બીજાઓ જણાવે છે તેમ થાંભલા જે, પખાલ જે. કે. સાવરણ જે પણ નથી. એ તે સ્પષ્ટ રીતે ભૂંગળ. જે જ છે. માટે બીજાઓએ પિતાની મિથ્યા માન્યતા છેડી દેવી
ચોથાએ કહ્યું“તમે બધાએ શું ધાર્યું છે? એકપિતાની સ્પશક્તિના વખાણ કરે છે, બીજે પિતાના શાંત મગજના ગુણ ગાય છે અને ત્રીજો વળી અનુભવની આરતી ઉતારે છે ! પણ એમ કરીને છેવટે તે પોતાને કો જ ખરે કરવાને મથે છે ! પણ અક્કલ કંઈ અંધારે વહેંચાયેલી નથી. દરેક માણસમાં તે ઓછીવતી હોય છે જ. અને આ વાત એવી નથી કે જે સામાન્ય અક્કલથી સમજાય. નહિ. એટલે હું તે સીધી ને સાદી વાત કહું છું કે આ હાથી સૂપડા, સાંબેલા, ભૂંગળ, પખાલ કે સાવરણ જે. નથી, પણ એક મોટા થાંભલા જેવો છે. હવે તમારે જેમ. માનવું હોય તેમ માન.”
પાંચમાએ કહ્યું : “ઝાઝી વાતનાં ગાડાં ભરાય. એકનાની શી બાબતમાં આટલી બધી ભાંજગડ શી? એ તો. સહુ કોઈ જાણે છે કે હાથી એક મોટું પ્રાણી છે, એટલે. તે સૂપડા જેવું સાંબેલા જેવું, ભૂંગળ જેવું, થાંભલા: જેવું કે સાવર જેવું હોઈ શકે નહિ. એનો આકાર.. તે લો પહોળો જ હોઈ શકે અને તેથી જ હું કહું
Page #147
--------------------------------------------------------------------------
________________
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
૧૧૩
છુ કે આ હાથી એક માટી પખાલ વેશ છે. જો તમારા મનમાં દુરાગ્રહ ન વસ્યા હોય તે મારી વાત માની લ્યે.”
'
છઠ્ઠાએ કહ્યું : આ તા ચેાખ્ખી અનાવટની જ વાત છે. આ ભાઈસાહેબ ખીજાને દુરાગ્રહી કહે છે, તે તે પોતે દુરાગ્રહને કર્યાં વરેલા નથી ? જે વસ્તુ સ્પષ્ટ રીતે સાવરણી જેવી છે, તેને પખાલ જેવી પુરવાર કરવાને તૈયાર થવું, દુરાગ્રહ કે કોંગ્રહ જ છે. માટે એ મહેરખાને ! ખાલી ભેજાનું દહીં કરો મા ! મારા જેવા ગરીબની વાત માની ૨ે કે આ હાથી સૂપડા, સાંબેલા, ભૂગળ, થાંભલા કે પખાલ જેવા નથી, પણ માત્ર સાવરણી જેવા જ છે!'’
તે
આંધળાએની આ ચર્ચા જોત જોતામાં વધી પડી અને તેણે એક ઉગ્ર તકરારનું રૂપ ધારણ કર્યુ. તે વખતે હાર્થીને મહાવત કે જે આ બધી ચર્ચા ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતા, તે આગળ આવ્યા અને કહેવા લાગ્યે કે એ ભલા માણસા ! તમે આ શેાર શેના મચાવ્યેા છે ? તમારામાંના કોઈ એ પણ આ હાથીનું પૂરેપૂરું નિરીક્ષણ કરેલું નથી. તમે જે કંઈ જોયું છે, તે તે હાથીનુ અકેક અંગ માત્ર છે અને તે પરથી આખા હાથીના અભિપ્રાય આપવા મડી પડયા છે. આ હાથી મારા રાજના જોયેલા છે, તેથી હું કહું છું કે · આ હાથી સૂપડા જેવા પણ છે, સાંખેલા જેવા પણ છે, ભૂંગળ જેવા પણ છે, થાંભલા જેવા પણ છે, પખાલ જેવા પણ છે અને સાવરણી જેવા પણ છે, માટે તમે તમારી
८
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪
.
જપ-રહસ્ય.
દષ્ટિએ સાચા હોવા છતાં એકંદર ખાટા છે અને ખાલી માથું પકવી રહ્યા છે, માટે મહેરબાની કરી તમારા રસ્તે સીધાવો.”
- આંધળાઓ તે મહાવતની આ વાત સાંભળીને ચૂપ જ થઈ ગયા અને બેલ્યા ચાલ્યા વિના પિતાના રસ્તે પડયા.
- આ પરથી એમ સમજવાનું છે કે ભગવાનનું સ્વરૂપ જેને જે રીતે સમજાયું, તેણે તે રીતે વર્ણવ્યું છે અને તેનું નામકરણ એ પ્રમાણે કર્યું છે. તેમાં આ વધારે સારું કે આ ખરાબ એવું કહી શકાય એમ નથી.
Page #149
--------------------------------------------------------------------------
________________
{[ ૧૮ ] શ્રદ્ધાનું આલંબન
જપસાધના માટે કેટલીક પૂર્વ તૈયારી કરવી પડે છે, -માં શ્રદ્ધાને અગ્રસ્થાન આપવું પડે છે.
અનુભવી પુરુષે કહે છે કે જેને સુખ-શાંતિની ઈચ્છા હાય, આધ્યાત્મિક ઉન્નતિની અભિલાષા હોય કે પરમપદ ' પામવાની આકાંક્ષા હોય, તેણે સહુથી પહેલાં શ્રદ્ધાવાન બનવું જોઈએ. ભગવદ્દગીતામાં કહ્યું છે કે
श्रद्धावाँल्लभते ज्ञान, तत्परः संयतेन्द्रियः। ज्ञान लब्ध्वा परी शान्तिमचिरेणाधिगच्छति ।।
“ શ્રદ્ધાવાન, તત્પર (પ્રયત્નશીલ) અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન મેળવીને તે તરત શાંતિ પામે છે.'
સાચા જ્ઞાનથી શાંતિ મળે છે, પણ આવું જ્ઞાન કયારે મળે? તેના ઉત્તરમાં જણાવ્યું છે કે જે શ્રદ્ધાવાન, છે, પ્રયત્નશીલ છે અને જેણે પિતાની ઇન્દ્રિય પર કાબૂ મેળવેલે છે, તે સાચું જ્ઞાન મેળવી શકે છે. અહીં પ્રથમ
Page #150
--------------------------------------------------------------------------
________________
વૃ૧૬
જપ-રહસ્ય. શ્રદ્ધાવાને ઉલ્લેખ છે, તે આપણે ધ્યાનમાં રાખવાનો છે. આને અર્થ એમ સમજવાને કે જે શ્રદ્ધાવાનું નથી, તેને સાચું જ્ઞાન મળતું નથી, પછી તેનામાં બીજા ગુણો ભલે હેય.
ત્યાં જ આગળ કહેવાયું છે કેअज्ञश्चाश्रद्धानश्च, संशयात्मा विनश्यति । नाऽयं लोकोऽस्ति न परो, न सुखं संशयात्मनः ।।
અજ્ઞાની અને શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. સંશયમય રહેલાને આ લેક નથી, પરલોક નથી. અને સુખ પણ નથી.” તાત્પર્ય કે શ્રદ્ધાને ગુણ કેળવા ન હોય, તે દરેક બાબતમાં સંશય રહે છે, એટલે કે ઈ પણ ક્રિયા-પછી તે ગમે તેવી સારી હોય તે પણ તેમાં પ્રવૃત્તિ થઈ શક્તી નથી અને જ્યાં ક્રિયાશીલતા ન હોય, ત્યાં ઉન્નતિ કે વિકાસ સાધી શકાય શી રીતે ?, પરિણામે. જીવન નિરર્થક બને છે. શ્રદ્ધાહીનને આ લેકનું કે પરલકનું કોઈ સુખ મળતું નથી.
અન્યત્ર ગણિતના ઉદાહરણ દ્વારા આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે. ત્યાં એમ કહેવાયું છે કે શ્રદ્ધા એ એકડે.. છે અને જ્ઞાન તથા ચારિત્ર વગેરે મીંડાં છે. જે પ્રારંભમાં એકડો હોય તે ત્યાર પછીનાં મીંડાઓનું ઘણું મૂલ્ય છે, પણ પ્રારંભમાં એક જ ન હોય, તે ગમે તેટલાં મીંડાં માંડે, પણ તેનું કંઈ મૂલ્ય નથી૧૦, ૧૦૦, ૧૦૦૦ ૧૦૦૦૦, ૧૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦આ
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાનું આલંબન
- ૧૧૭ બધી સંખ્યાઓમાં પહેલે એકડે છે, તેથી ત્યાર પછીનાં -મીંડાઓની કિંમત દશ-દશ ગણી વધતી જાય છે, પરંતુ તે જ સંખ્યાઓ એકડા વિનાની હોય તો? ૦, ૦૦, ૦૦૦, ૦૦૦૦, ૦૦૦૦૦, ૦૦૦૦૦૦, ૦૦૦૦૦૦૦ આ બધાની કઈ કિંમત ખરી?.
'
આપણને આગળ વધવાનું, મુશ્કેલીઓ ઓળંગી જવાનું તથા કાર્યસિદ્ધિ થતાં સુધી ઝઝુમી લેવાનું બળ પૂરું પાડે છે. આ જગતમાં જેણે મહાન કાર્યો કર્યા છે, તે બધાએ શ્રદ્ધાનો ગુણ સારી રીતે કેળવ્યો હતે, તેઓ શ્રદ્ધાવાનું બન્યા હતા. . કેઈએ વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પૂછયું : “આપે ઘણાં વૈજ્ઞાનિક સમીકરણો શેધ્યાં છે, તે અમને એક એવું સમીકરણ આપો કે જે હંમેશને માટે અને હરેકને માટે સફળતા અપાવનારું હાય.” ઉત્તરમાં આઈન્સ્ટાઈને એક કાગળ પર નીચે મુજબ સમીકરણ લખી આપ્યું :
' ' . શ્રદ્ધા + આયેાજન + શ્રમ + શ્રમ + શ્રમ = સફલતા.
તાત્પર્ય કે પ્રથમ શ્રદ્ધા કેળવે, પછી યોજના ઘડે અને પછી તેની પાછળ પૂરતે શ્રમ કરે તે તમને સફલતા અવશ્ય મળશે.
શ્રદ્ધાની શક્તિને પરિચય વ્યાવહારિક ક્ષેત્રમાં ડગલે અને પગલે થાય છે. હું જરૂર ભણી શકીશ” એવી
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જપ-રહ:
શ્રદ્ધાવાળો ભણવા માંડે છે અને વિદ્યાવાનું થાય છે. “હું જરૂર ધન કમાઈ શકીશ એવી શ્રદ્ધાવાળા વ્યાપારધધ. કરવા માંડે છે અને ધનવાનું થાય છે. આ કામ હું જરૂર. પાર પાડી શકીશ” એવી શ્રદ્ધાવાળો. એ કામ હાથ ધરે. છે અને તેને પાર પાડે છે. “મારે આ રોગ જરૂર મટી. જશે' એવી શ્રદ્ધાવાળા રોગથી રહિત બનીને સુંદર આરોગ્યની પ્રાપ્તિ કરી શકે છે. એથી વિરુદ્ધ “મારા. નશીબમાં વિદ્યા નથી” એવું માનનાર વિદ્યાભ્યાસ અર્થેથી. છોડી દે છે અને ચશ તથા લાભ બંનેથી વંચિત રહે છે. લાખ મળવાનો નથી અને લખેસરી થવાના નથી.” એવી માન્યતાવાળાનો પ્રયત્ન જ એ લલો હોય છે કેતેને લાખ મળતા નથી અને તે લખેસરી થતાં નથી.. “આ મારું કામ નહિ, એ મને આવડે નહિ, એ મારાથી. કેમ થશે?” એવા મુફલીસ વિચાર ધરાવનાર કેઈ પણ. મહત્વનું કાર્ય હાથ ધરી શક્તા નથી અને કદાચ ધરે. તે તેને પાર પાડી શકતું નથી. તે જાય, તે મૂઆના. સમાચાર લાવે” એ કહેવતનું વાસ્તવિક રહસ્ય આ જ છે.
કે
;
અનંત અપાર ઉદધિને ઘૂઘવતો દેખીને બુદ્ધિ વિહૂવલ. બની જાય છે. આ વિશાળ સાગર કેમ પાર થઈ શકે ? એમાં અનેક પ્રકારનાં જોખમે સમાયેલાં છે. એમાં આ જોખમ છે, તે જોખમ છે, અહીં જોખમ છે, તહીં જોખમ. છે; વગેરે. પરંતુ શ્રદ્ધા તે સ્થળે પણ સ્થિર જ રહે છે. તે કહે છે કે “મહાસાગર અપાર છે, તે મારું બળ પણ,
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાનું આલેખન
૧૧૯
અપાર છે. હું આ ઘૂઘવતા મહાસાગરને જરૂર આળ ગી જઈશ.’ અને તે પ્રયત્નની પ્રેરણા કરે મછવ આ તૈયાર થાય છે, હેાડીએ નૌકાઓનુ નિર્માણ થાય છે, મેટાં મેટાં વહાણા સફર કરવા લાગે છે અને છેવટે આગોાટે ઉત્પન્ન કરી મહાસાગર આળ ગવામાં આવે છે.
છે, જેના લીધે ખનવા લાગે છે,
અનેક અશકય જણાતી ખામતા શ્રદ્ધા અને તેમાંથી ઉદ્ભવતા પ્રયત્નને પરિણામે સિદ્ધ થઈ છે. જ્યાં હાથી, ઘેાડા, ઊંટ, ગાડાં અને સિગરામના વ્યવહાર મુખ્ય હતા, ત્યાં આગગાડીએ, મેટર અને વિમાના ઢોડવા લાગ્યાં છે. જ્યાં કાર્ડિયાં, ફાનસ અને દીવીએના વ્યવહાર મુખ્ય હતા, ત્યાં વીજળીની રાશની પ્રકટ થઈ છે અને ખટન દખાવતાં જ હજારા-લાખા દીવા એક સામટા પ્રકટી નીકળે છે. તે જ રીતે ખેપિયા, કાસદ અને દ્રુતા વડે સ ંદેશા પહેોંચાડવામાં આવતા, ત્યાં તાર, ટેલીફ઼ાન અને રેડિયા જેવાં સાધના અસ્તિત્વમાં આવ્યાં છે. આ રીતે ખીજા પણ અનેક યંત્રા શોધાયાં છે, તે શ્રદ્ધા અને પ્રયત્નનુ જ પરિણામ છે.
તે પછી નામજપ કે નામસ્મરણમાં આગળ વધવા માટે શ્રદ્ધા કેળવવી જોઈએ કે નહિ ? હાથમાં માળા લીધી હાય અને ભગવાનનું નામસ્મરણ કરવા માંડયું હોય, પણ એ નામસ્મરણની ફલદાયકતા અંગે દ્વિલમાં શ્રદ્ધા ન હેાય
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૦
કે જપ-રહસ્ય તો “આ નામસ્મરણથી મને કંઈ ફળ મળશે કે કેમ ? મારે આ નામસ્મરણ શા માટે કરવું ? શાસ્ત્રો અને સંતે ગપ તે નહિં મારતા હોય ? આવા આવા વિચારો આવી મન ડહોળાઈ જવાનું અને આખરે નામસ્મરણ છૂટી જવાનું, માટે શ્રદ્ધા કેળવવાની જરૂર છે. જ્યારે જગતના દરેક ધર્મોએ નામસ્મરણને સ્વીકાર કર્યો છે, વળી અધ્યાત્મવાદીઓ, ગસાધકે, મંત્રવિશારદ, ભક્તજને તથા સાધુસંતાએ તેને અપનાવેલ છે, ત્યારે તે એક મહાન કે મહત્ત્વપૂર્ણ વસ્તુ હોવી જ જોઈએ. હું તેને બરાબર અનુસરીશ અને મારા અભીષ્ટની સિદ્ધિ કરીશ. આ વિચાર કરીને મનને સંશયરહિત બનાવવું જોઈએ અને નામજપ કે નામરમરણમાં લાગી જવું જોઈએ.
જે મનુષ્ય દરેક બાબતમાં શંકા કરે છે અને કુતર્કો કરી સત્યાનથી દૂર રહે છે, તેની હાલત આખરે અત્યંત બૂરી થાય છે. તે અંગે એક દષ્ટાંત યાદ આવે છેઃ જેના મડદાનું શિયાળે પણ ભક્ષણ ન કર્યું.
નદીકિનારે એક મડદું પડ્યું હતું. એક શિયાળ તેને ખાવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યાં એક કવિ આવ્યે. તેણે કહ્યું : “અરે શિયાળ! તું શું કરે છે?” શિયાળે કહ્યું : “મને ઘણું ભૂખ લાગી છે, અને આ મારું ભક્ષ્ય છે, તેથી તેના વડે ઉદરપૂર્તિ કરવા ઇચ્છું છું.' કવિએકહ્યું : “તારી વાત ઠીક છે, પણ આ મનુષ્યનાં દરેક અંગ !
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાનું આલંબન
૧૨૬ અપવિત્ર છે. તેનું ભક્ષણ કરવું એગ્ય નથી.” શિયાળે પૂછયું : 'એ કેવી રીતે?” કવિ કહેઃ “સાંભળ- આ મનુષ્ય મોઢેથી કઈ દિવસ ભગવાનનું નામ લીધું
ન હતું, એટલે તેનું મોટું અપવિત્ર છે. તેણે કાન વડે કિઈ દિવસ હરિથા કે સાધુસંતોની વાણી સાંભળી ન હતી,
એટલે કાન પણ અપવિત્ર છે. તેણે મસ્તક વડે કઈ દિવસ સારા વિચાર કર્યા ન હતા, એટલે મસ્તક પણ અપવિત્ર છે અને કઈ પણ માણસનાં વખાણ સાંભળતાં જ તે નાકનું ટીચકું ચડાવતું હતું, એટલે તેનું નામ પણ અપવિત્ર છે.
વળી હાથ વડે કોઈ દિવસ કેઈને દાન દીધું નથી, એટલે ' હાથ અપવિત્ર છે અને પગ વડે ચાલીને તે કદી મંદિરે ન ગ નથી, સાધુસંત પાસે ગયે નથી કે કઈ તીર્થમાં -જઈને તેની યાત્રા કરી આવ્યું નથી, એટલે પગ પણ અપવિત્ર છે. છેલ્લું રહ્યું તેનું પેટ, તે તે હરામની રેટી ખાઈ ખાઈને તદ્દન અપવિત્ર બનેલું છે. માટે તું બીજું કઈ ભક્ષ્ય શોધી કાઢ, પણ આ મહા અપવિત્ર અંગવાળા મડદાને ભલું થઈને સ્પર્શ કરીશ નહિ.”
- શિયાળને આ શબ્દોની અસર થઈ, એટલે તેણે એ મડદાનું ભક્ષણ કરવાનો વિચાર માંડી વાળે અને તે અન્યત્ર ન ચાલ્યું ગયું.
- મિત્ર ! મર્યા પછી જેનું મડદું એક શિકારી પશુ પણ ખાવાને ન ઈચછે, તેની પવિત્રતા કેટલી સમજવી? શ્રદ્ધાહીન કુતર્કમય જીવન જીવવાનું છેવટનું પરિણામ આવું
Page #156
--------------------------------------------------------------------------
________________
૧રર
- જપ-રહસ્યા આવે છે. માટે જ શ્રદ્ધાસંપન્ન બનવાન અને કુતર્કો તથા મિથ્યા કલ્પનાએ છોડી અનુભવી પુરુષોનાં વચનને અનુ-- સરવાનો અનુરોધ છે.
કેટલાક કહે છે કે “અમારામાં અકકલ છે તેથી અમે અંધશ્રદ્ધા ધરાવતા નથી. પણ જે વસ્તુને હિતકર-ઉત્તમ– શ્રેષ્ઠ જાણુને તેમાં શ્રદ્ધાન્વિત થઈએ, તેમાં અંધશ્રદ્ધા. શાની? વગર વિચાર્યું ગમે તે વસ્તુ કે વ્યક્તિ પર શ્રદ્ધા. કરીએ તેને અંધશ્રદ્ધા કહેવાય. આવી અંધશ્રદ્ધાની અમે. હિમાયત કરતા નથી, પરંતુ જે વસ્તુ કૃતિ, યુક્તિ અને અનુભૂતિ એ ત્રણેય સેટીમાંથી પસાર થઈ છે, તેમાં શ્રદ્ધા રાખવાની હિમાયત જરૂર કરીએ છીએ, કારણ કે તેથી જપસાધનાને બળ મળવાનું છે અને પરિણામે લાભ થવાનો છે.
નારદપુરાણના બીજા અધ્યાયમાં કહ્યું છે કેअश्रद्धयापि यन्नाम्नि कीर्तितेऽथ स्मृतेऽपि वा। विमुक्तः पातकैर्मत्योः लभते पद्मव्ययम् ॥ संसारघोरकान्तारदावाग्निमधुसूदनः।
स्मरतां सर्वपापानि नाशयत्याशु सत्तमः ॥ - “આ ઘેર ભયાનક સંસારરૂપી વનને બાળી નાખનાર.
અગ્નિરૂપ જે મધુસૂદન છે, તેનું નામ શ્રદ્ધા ન હોય છતાં વાચાથી બોલવામાં આવે યા યાદ કરવામાં આવે તે બધાં પાપથી માણસ મુક્ત થાય છે અને એ માણસ સવ મનુષ્યમાં શ્રેષ્ઠ છે.” . . . .
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાનું આલંબન
૧૨૩. આને અર્થ એમ સમજવાને છે કે ભગવાનનું નામ, અત્યંત મંગલમય છે, તે અજાણ્યું કે અશ્રદ્ધાથી બેલાયું હોય તે પણ ઘણું ફળ આપે છે. અહીં ત્રિરાશિ એવી. માંડવાની છે કે જે અશ્રદ્ધાથી બેલાયેલું કે યાદ કરાયેલું - નામ આટલું ફળ આપે છે, તે જાણીને શ્રદ્ધાપૂર્વક એ . નામને યાદ કરીએ તે કેટલું ફળ મળે? તેના બદલે જે. એવો તર્ક કર્યો કે શ્રદ્ધા વિના નામ બલવાથી ફળ મળે.. છે, તે શ્રદ્ધા રાખવાની જરૂર શી? તો એ કુતર્કના પરિણામે નામજપ કે નામસ્મરણની ગાડી આગળ ચાલવાની જ નહિ, કારણ કે શ્રદ્ધામાંથી ઈચ્છા અને ઈચ્છામાંથી પ્રયત્ન થાય છે. જેના વિષે આપણી શ્રદ્ધા નથી, તેના વિષે પ્રયત્ન –પ્રયાસ–પુરુષાર્થ થતો નથી. આ ભગવદગીતાના સત્તરમા અધ્યાયમાં સ્પષ્ટ કહેવાયું
૩ શ્રદ્ધા સુતે વર તપસ્વત વ ચર્સ असदित्युच्यते पार्थ ! न च तत्प्रेत्य नो इह ॥
હમ, દાન, તપ આદિ જે કર્મ અશ્રદ્ધાથી કરવામાં આવે છે, તેને અસત્ કહેવાય છે. હે અર્જુન ! આવાં અસત્, કર્મો નથી તે પરલોકમાં ફલ આપી શકતાં કે આ લોકમાં.” આથી શ્રદ્ધા વિના થયેલા નામજપ કે નામસ્મરણની ગણના . અસત્ કર્મમાં થાય છે અને તેનું ફલ કંઈ જ નથી.
મંત્રાગનાં સેળ અંગમાં ભક્તિને પહેલી મૂકી છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
-૧૨૪
જપ-હસ્ય
તેને અથ શ્રદ્ધા છે. તાત્પર્ય કે શ્રદ્ધા એ સાધનાને પાયે છે. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં સાધના થતી નથી.
.
તત્રકારએ પણ તારસ્વરે જણાવી દીધું છે કે જેને મંત્ર, મંત્રદેવતા અને ગુરુ પર પૂરેપૂરી શ્રદ્ધા નથી, તેને કોટિ કલ્પે પણ સિદ્ધિ થતી નથી.
તાત્પ કે જપસાધના નામજપ કે નામસ્મરણ નિમિત્તે થતી હાય, મ`ત્રજપ નિમિત્તે થતી હાય કે ગુરુએ રટણચિંતન કરવા આપેલા શબ્દોના જપ નિમિત્તે થતી હાય, તેમાં સહુથી પહેલાં શ્રદ્ધા જોઈ એ. તેથી જ શ્રદ્ધાનું આલંબન લેવાના આગ્રહભો અનુરાધ છે.
'
શ્રદ્ધા નહિ તા સિદ્ધિ નહિ, ’ એ વાત ખરાખર યાદ રાખવી ઘટે છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
"
[૧૯] શુદ્ધિની આવશ્યકતા
- શ્રદ્ધા સાથે શુદ્ધિની પણ જરૂર છે. શ્રદ્ધા એ જપસાધનારૂપી ગાડીને એક પાટે છે, શુદ્ધિ એ જપસાધનારૂપી . ગાડીને બીજે પાટે છે. આ બંને પાટા બરાબર હોય, તો જ પસાધનારૂપી ગાડી બરાબર ચાલી શકે. શુદ્ધિના. વિચારમાં શરીરશુદ્ધિનું સ્થાન પ્રથમ છે. જે શરીર, અશુદ્ધ હોય, અપવિત્ર હોય તો તેનાથી જ પસાધના. બરાબર થઈ શકતી નથી. જો કે નામજપમાં આ વસ્તુને . આગ્રહ રાખવામાં આવ્યો નથી, છતાં શુદ્ધિપૂર્વક નામજપ, થાય તે તે વધારે ફલદાયી બને છે, એ હકીક્ત છે...
' શરીરને શુદ્ધ કરવાનું મુખ્ય સાધન સ્નાન છે. ચારસહિતામાં તેના સાત પ્રકારો મનાયેલા છે, તે જાણવા અહીં રસપ્રદ થઈ પડશે. મંત્ર ભણી જળને શરીર પર
છાંટવું, તે માત્ર સ્નાન છે. ભીના વસ્ત્રથી શરીરને - ' સારી રીતે લુછી નાખવું તે ભૌમસ્નાન છે. શરીરે,
Page #160
--------------------------------------------------------------------------
________________
-૧૨૬
જપ-રહસ્ય - ભસ્મ ચોળવી, તે આગ્નેય સ્નાન છે. ગાયના પગની રજને - શરીરે ચેળવી, તે વાયવ્ય સ્નાન છે. તડકે હેાય અને - વરસાદનાં છાંટા પડી શરીર વાય, એ દિવ્યસ્નાન છે. - પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરવું, એ વાણસ્નાન છે અને ભગવાનનું ચિંતન કરવું, એ માનસસ્નાન છે.
આજે શહેરે અને મેટા ગામોમાં નળવાટે પાણી - આવે છે અને તેને ડેલ કે હાંડામાં ભરી તેના વડે સ્નાન - કરવામાં આવે છે. આગળ સ્નાન કરતી વખતે ઉવટ્રણઉદ્વર્તનને પ્રયોગ થતો, તેથી શરીર પર મેલ નીકળી જેતે અને શરીર સુગંધી બનતું. વિટ્ટણમાં કઈ પદાર્થ અપવિત્ર ન હતો. તેમાં વપરાતી બધી જ વસ્તુઓ વનસ્પતિજન્ય હતી, પરંતુ આજે સાબુને વ્યાપક પ્રચાર છે અને તેના વડે જ શરીરશુદ્ધિ કરવામાં આવે છે. તેમાં અન્ય પદાર્થો ઉપરાંત ચરબીનો પણ ઉપગ હોય છે, એટલે જપસાધનામાં પ્રવેશ કરનારે ચરબી વિનાનો સાબુ વાપર. આ સાબુ બજારમાં મળી શકે છે અને - ન મળે તે ઘરે પણ બનાવી શકાય છે. જે એ શક્ય ન હોય તે સ્નાન કરતી વખતે વિટ્ટણને અથવા આંબળાના ચૂર્ણને અથવા માત્ર કાળી માટીનો ઉપગ કરે. - જપસાધકે સ્નાન કરતી વખતે કઈને કઈ વસ્ત્ર ધારણ કરેલું હોવું જોઈએ. તદ્દન નગ્ન થઈને ન્હાવાને નિષેધ - છે. વળી એ વખતે મુખ પૂર્વ ભણું અથવા ઉત્તર ભણી = રાખવું જોઈએ. ' ' . '
Page #161
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિની આવશ્યકતા
૧ર૭. - શરીરશુદ્ધિ પછી મનશુદ્ધિને વિચાર આવે છે. મનઃશુદ્ધિ એટલે મનમાંથી પાપી વિચારેને દૂર કરવા. આનો અર્થ એ છે કે જપસાધના માટે તૈયાર થઈએ ત્યારે સંસારયવહારની કઈ વાત વિચારવી નહિ, એટલું. જ નહિ પણ આપણા આપ્તજનેને કહી રાખવું કે જ્યાં સુધી હું જપ કરતો હોઉં ત્યાં સુધી તમારે મારી આગળ આવવું નહિ અને સંસારવ્યવહારની વાત કરવી નહિ. આમાં કેટલીક વાર કટી થાય છે, પણ આખરે તેનું, પરિણામ સારું આવે છે.
એક શેઠ રેજ નાહી–ધેઈને માળા ગણતા હતા, પણ મન ઠેકાણે રહેતું ન હતું. એક વખત તેઓ આ રીતે માળા ગણતા હતા, ત્યાં કોઈએ બારણું ખખડાવ્યું અને અંદર દાખલ થઈને પૂછ્યું કે “શેઠ ઘરમાં છે?” એ વખતે શેઠના નાના છોકરાની વહુ જે ઘણું ચતુર હતી, તેણે જવાબ આપે કે “ના, એ તો ઉઘરાણી કરવા મચીવાડે , ગયા છે.” આ સાંભળી પેલે માણસ ચાલ્યા ગયે.
હવે શેઠે આ સવાલ-જવાબ સાંભળ્યા કે મનમાં ખળભળાટ મચ્યો છેકરાની વહુએ આ જવાબ કેમ આવે? આ માણસનું તે માટે ખાસ કામ હતું. હવે શું ? વગેરે. તેમણે માળા જેમતેમ પૂરી કરી અને બહાર આવીને છોકરાની વહુને કહ્યું કે “તમે જાણો છો કે હું ઓરડામાં બેસી માળા ગણી રહ્યો છું, છતાં તમે પેલા માણસને એમ કેમ કહ્યું
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જપ-૨હસ્ય..
કે, એ ઘરમાં નથી, એ તે મેચીવાડે ગયા છે!’ છેાકરાની. વહુએ ઠાવકાઈથી જવાખ આપ્યા કે “ સસરાજી! તમારું શરીર ઘરમાં હતુ, પણ તમારું મન મેાચીવાડે પહેાંચી ગયું હતું અને ઉઘરાણીના વિચારેા કરતુ હતુ, એટલે મે એમ કહ્યું કે તેએ મેાચીવાડે ઉઘરાણી કરવા ગયા છે. ’
.
આથી શે સમજી ગયા કે આ તે મને બેધ આપવા. વહુએ આ પ્રકારના જવાખ આપ્યા હતા, એટલે વિશેષ કઇ ખેાલ્યા નહિ અને ખીજા દિવસથી માળા સારી રીતે. ગણવા લાગ્યા.
જે
પાપી વિચારા અનેક પ્રકારના હેાય છે, પણ તેમાં ત્રણ પ્રકારના વિચારે તે જપસાધકે કરવા જ નહિ. એક તા ફૂડકપટના, ખીજા ચારીના, ત્રીજા પરસ્ત્રીના. આ ત્રણ પાપા ઘણાં મેટાં ગણાય છે, તેનાથી અવશ્ય અચવું જોઈ એ.. ફૂડકપટના વિચાર કરે છે, તે ફૂડકપટ કરી ખીજાને છેતરે છે. જે ચારીના વિચાર કરે છે, તે એક ચા ખીજા પ્રકારની ચેારી અવશ્ય કરે છે. અને જે પરસ્ત્રીના વિચાર. કરે છે, તે આખરે પરસ્ત્રીને મેળવવાના પ્રયત્ના કરે છે. અને કાઈ પણ ઉપાયે તેને મેળવીને પેાતાની પાશવીવૃત્તિ સાપે છે. જેને જપસાધના કરી ઉન્નતિ સાધવી છે.. તેને માટે આ જાતના વિચારે કે આ જાતનું વર્તન.. હલાહલ ઝેર સમાન છે.
:
..
:
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત કરી છે. સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં અપૂર્વ સલતા જપ અને સ્થાનના બળે
જેમણે પ. પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજ
* * * * *
*
* . .
- ' અ ' 3, *
* *
* *
*
*
*
*
*
*.
*
* *
છે કે
,
કI
:
:
:
:
-
" -
*
* * * ;
".
", "
:
,*
,,
કે
-
F** ,
*
- -
)
-
*
*
* *
*
Page #164
--------------------------------------------------------------------------
Page #165
--------------------------------------------------------------------------
________________
ન
શુદ્ધિની આવશ્યક્તા
(૧૨૯ એક બાજુ ભગવાનના નામને કે અન્ય મંત્રને જપ કરતા હોઈએ અને બીજી બાજુ કૂડકપટ કરી લોકોને છેતરતા હોઈએ, તે આપણી સાધના તૂટે છે, એટલું જ નહિ પણ લોકોને વિશ્વાસ ગુમાવીએ છીએ અને આપણી નાલેશી થાય છે. મુખમેં રામ બગલ મેં છૂરી” “બ બેઠે જપે અને જે આવે તે ખપે” વગેરે ઉક્તિઓ આ શુદ્ધિને સિદ્ધાંત નહિ પાળવાથી જ અસ્તિત્વમાં આવી છે. - શરીરશુદ્ધિ અને મનઃશુદ્ધિ પછી સ્થાનશુદ્ધિને વિચાર આવે છે. જે સ્થાનમાં પસાધના કરવી હોય તે સ્થાનની શુદ્ધિ કરવી જોઈએ. જે અશુદ્ધ સ્થાનમાં આસન જમાવીએ તે જ સાધના બરાબર થાય નહિ, ત્યાંનું મલિન વાતાવરણ આપણું મન ઉપર પણ અસર કરે અને ખરાબ વિચાર આવવા લાગે. આ વસ્તુની વિશેષ વિચારણા ‘જપ - ક્યાં કરો ?” એ નામના પ્રકરણમાં કરવામાં આવી છે. . નામજપમાં અમુક સ્થાનને આગ્રહ રાખવામાં આવ્યો નથી, એટલે કે તે ગમે ત્યાં બેસીને થઈ શકે છે, પણ એ સ્થાન શુદ્ધ તે હાવું જ જોઈએ. પાસે મલમૂત્ર પડયાં હોય, સડેલી વસ્તુઓ પડી હોય કે બીજે ગંદવાડ પડ હેય, તે એ સ્થાને જપ ન કરતાં બીજું સારું સ્થાન શેધી કાઢવું જોઈએ.
. . . . . ' - ત્યાર પછી દિફશુદ્ધિ એટલે દિશાની શુદ્ધિને વિચાર, આવે છે. તે સંબંધી અનુભવીઓનું કહેવું એવું છે કે જપ
'
.
Page #166
--------------------------------------------------------------------------
________________
મ
૨૩૦
' જપ-રહસ્ય સાધના પૂર્વ તરફ અથવા ઉત્તર તરફ મુખ રાખીને કરવી અને રાત્રે તે માત્ર ઉત્તરદિશા તરફ જ મુખ રાખવું. .
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે જ્યારે સૌભાગ્ય માટે જપ ચાલ હોય, ત્યારે પૂર્વ તરફ મુખ રાખવું જોઈએ, કારણ કે તે ઉદયની દિશા છે અને જ્યારે ઉપદ્રવ નિવારણ અર્થે અથવા મનશુદ્ધિ માટે જ ચાલતું હોય, ત્યારે ઉત્તરદિશા તરફ મુખ રાખવું જોઈએ, કારણ કે એ શાંતિની દિશા છે.
તંત્રશામાં શુદ્ધિના પાંચ પ્રકારે પણ માનવામાં આવ્યા છે, તે આ પ્રમાણે (૧) આત્મશુદ્ધિ, (૨) સ્થાનશુદ્ધિ, (૩) મંત્રશુદ્ધિ, (૪) દ્રવ્યશુદ્ધિ અને (૫) દેવશુદ્ધિ. તેમાં આત્મશુદ્ધિથી પોતાના શરીર અને મનની શુદ્ધિ સૂચવેલી છે કે જેનું વિવેચન ઉપર થઈ ગયું છે. સ્થાનશુદ્ધિની વાત પણ ઉપર આવી ગઈ છે. મંત્રશુદ્ધિ એટલે જે મંત્ર જપવાનો હોય, તે બરાબર યાદ કરી લેવું. તેમાં કેઈઅક્ષર કે કાના–માત્રા આદિની ભૂલ રહેવી ન જોઈએ. જે કેઈ અક્ષર આઘ–પાછા થાય અને અનર્થ થાય છે અને તેનું પરિણામ વિપરીત આવે છે. - એક જપસાધક રોજ સવારે ગંગાનદીમાં ઊભે રહીને ભેરવને જપ કરતે હેતે. જપસંખ્યા પૂરી થતાં. ભેરવ પ્રકટ થય, પણ એ વખતે ધ્યાન ન રહેવાથી પેલો સાધક ૪ રક્ષ ને બદલે મક્ષ મક્ષ બેલતે હતે, એટલે
ભેરવે તેનું ભક્ષણ કર્યું -
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩)
શુદ્ધિની આવશ્યકતા
. નામજપના પ્રચારકે કહે છે કે ભગવાનનું નામ ઉલટું બોલાય તે પણ વાંધો નહિ. રત્નાકર નામના પારધિએ “મા” “મા” એ રીતે ઉલટા નામનો જપ કર્યો હતે, છતાં તેનો ઉદ્ધાર થયા. તે આગળ જતાં વાલ્મીકિ નામને મહષિ બને. પરંતુ “મરા “મરા બોલતાં રામ નામને વનિ થયું અને તેનું જ ખરું મહત્વ હતું, એ વાત લક્ષ્ય બહાર રાખવાની નથી. વળી આ બધા આપવાદિક દાખલાઓ છે અને તે નામજપ કે નામસ્મરણનું માહાસ્ય વધારવા માટે દેવાયેલા છે, પણ વિધિની બાબતમાં તે રાજમાર્ગને જ અનુસરવાનું છે, અન્યથા સિદ્ધિ થવાનો સંભવ નથી. વળી મંત્રના અક્ષર જે રીતે વ્યવસ્થિત થયેલા હોય, તે જ પ્રમાણે ઉચ્ચારની શુદ્ધિપૂર્વક બેલવા જોઈએ. મંત્રના અક્ષરે બરાબર બેલીએ પણ તેમાં ઉચ્ચારનું ઠેકાણું ન હોય, તે એમાંથી વનિ ઉઠતા નથી અને તેના દ્વારા જે અસર થવા ધારી હાય, તે થતી નથી, એટલે મંત્રશુદ્ધિમાં વર્ણવ્યવસ્થા અને ઉચ્ચારશુદ્ધિ એ બંને અપેક્ષિત છે.
દ્રવ્યશુદ્ધિ એટલે મંત્રજપ દરમિયાન જે જે દ્રવ્ય - - કે વસ્તુ વાપરવાની હોય, તે બધી શુદ્ધિવાળીહેવી જોઈએ,
શુદ્ધ હેવી જોઈએ. મંત્રજપ શરૂ કરતાં પહેલાં મંત્રદેવતાની પૂજા કરવાની હોય છે, તેમાં જે જલ, દૂધ, દહીં, ઘી, સુગંધી પદાર્થો, પુષ્પ, નૈવેદ્ય વગેરે વાપરીએ તે શુદ્ધ હિાવાં જોઈએ અને જપ કરતી વખતે જે આસન, માળા
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦ર
જપ-રહસ્ય વગેરેનો ઉપગ કરીએ, તે પણ શુદ્ધ હોવાં જોઈએ. આ રીતે બધાં દ્રવ્યો શુદ્ધ હોય તે મંત્રદેવતા જલદી પ્રસન્ન. થાય છે અને આપણું ધાર્યું કામ પાર પડે છે. * જે દેવતાનું મંત્રસાધન કરવાનું હોય, તેમને પધરાવવા. માટે ખાસ પીઠ એટલે એક પ્રકારનું આસન જોઈએ. (સિંહાસન ન હોય તે લાકડાનો બાજોઠ કે પાટલે પણ, ચાલી શકે.) તેના પર અમુક મંત્ર બોલીને દેવતાની સ્થાપના. કરવી અને દીપ, ધૂપ પ્રકટાવીને જપ વડે ત્રણ વાર પ્રેક્ષણ કરવું, તે દેવશુદ્ધિ કહેવાય છે.
છેવટે શુદ્ધિ અંગે કબીરજીની એક સાખી સાંભળી લઈએशुद्धि विन सुमिरन नहि, भक्ति विन भजन न होय; पारस बिच परदा रहा, लोहा क्यु कंचन होय ?
અંતરની શુદ્ધિ વિના નામ મરણ થતું નથી. ભક્તિઃ વિના ભજન થતું નથી. જે પારસમણિને લેઢાને સ્પર્શ થાય તો એ કંચનસુવર્ણ બની જાય છે, પણ વચ્ચે. પડદે હય, તે શું થાય? તાત્પર્ય કે અશુદ્ધિ રૂપી પડે. આવી જાય તે નામસ્મરણ કે ભક્તિનું વાસ્તવિક ફલ મળે નહિ.”
શુદ્ધિના અધિકારે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે અને તે માટે બનતે પ્રયાસ કરવાને છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
|
| 2015
શરીરની અત્યંતર શુદ્ધિ
શરીરની સ્નાન વડે જે શુદ્ધિ થાય છે, તે બાહ્ય શુદ્ધિ છે. તે જ પસાધનામાં ઉપકારક બને છે, પણ તેના કરતાં યે શરીરની અત્યંતર શુદ્ધિ વિશેષ ઉપકારક બને છે. અત્યંતર શુદ્ધિ એટલે અંદરની શુદ્ધિ. શરીર બહારથી શુદ્ધ હોય, પણ અંદરથી શુદ્ધ ન હોય, તેમાં અનેક પ્રકારનો મલ ભરેલો હેય, તે જપસાધનામાં ચિત્ત જોઈએ તેવું ચાટતું નથી, તેમાં વિક્ષેપ થયા કરે છે અને આખરે તે છોડી દેવાનું મન થાય છે. આ - શરીરની અંદર વિવિધ પ્રકારના રોગો હોય, તે પણ '' એક પ્રકારની અશુદ્ધિ જ છે અને તે પણ જપસાધનામાં
અંતરાયરૂપ છે, માથું દુખતું હોય, પેટમાં ગરબડ હોય, શરીર માંડતું ન હોય કે કોઈ ભાગમાં દર્દ થયા કરતું હોય તે પસાધનામાં બેસવાનું દિલ જ થતું નથી, પછી જપસાધના થાય શી રીતે ? આપણું પ્રાચીન પુરુષોએ કહ્યું
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જપ-સ્થા
છે કે ‘શરીરમાથું લજી ધર્મસાધનમ્ ' આપણું શરીર ધમ કરવાનું પ્રથમ સાધન છે. જો તે ખરાખર હેાય તે ધની. સાધના-આરાધના થઈ શકે છે. અન્યથા ધર્માની સાધના– આરાધના થઈ શકતી નથી. જપસાધનાને આપણે એક પ્રકારની ધમ સાધના કે ધર્મારાધના જ સમજવાની છે.
તાત્પર્ય કે જેને જપસાધના કરવી છે, તેણે પેાતાના શરીરસ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને જે આહાર કે વિહારના પરિણામે તંદુરસ્તી બગડવા સભવ. હાય, તેનાથી દૂર રહેવું જોઈ એ.
હડયેાગમાં શરીરની અભ્યંતર શુદ્ધિ માટે નૈતિ, ધેાતી અને મસ્તી જેવી ક્રિયાએ કરવામાં આવે છે. નેતિ એટલે નાક વડે પાણી પીવાની ક્રિયા. તેનાથી નાકની. અંદરના ભાગ તથા તેને માર્ગ શુદ્ધ રહે છે, તેમાં જે મલસંચય થયા હાય, તે દૂર થઈ જાય છે. ધેાતી એટલે. મલમલની દાઢ આંગળ જેટલી પહેાની અને દાઢ ફુટ જેટલી લાંખી પડી ધીમે ધીમે ગળીને ગળાની નીચે ઉતારવી અને પછી તેને મહાર કાઢવી. આથી કંઠનળીમાં તથા તેના નીચેના ભાગમાં જે કફ એકઠા થયા હોય, તે દૂર થઈ જાય છે. મસ્તી એટલે ગુદા વાટે પાણી ચડાવી તેને બહાર કાઢવાની ક્રિયા. તેનાથી આંતરડાની નીચેના ભાગમાં જે મલસંચય થયા હાય, તે દૂર થઈ જાય છે. આજે એનીમા. આપવાની જે પ્રથા છે, તે ખસ્તીનુ જ એક સ્વરૂપ છે. આ.
"*
Page #171
--------------------------------------------------------------------------
________________
શરીરની અત્યંતર શુદ્ધિ ત્રણ ક્રિયા વડે શરીર અંદરથી શુદ્ધ થતાં સ્વસ્થ બને છે અને ગસાધનામાં ઉપકારક નીવડે છે.
..
- જપસાધનામાં શરીરની અત્યંતર શુદ્ધિ માટે ભૂતશુદ્ધિની ક્રિયા જાયેલી છે. ભૂતશુદ્ધિ એટલે ભૂતની શુદ્ધિ અને વધારે સ્પષ્ટ કહીએ તે પાંચ પ્રકારના ભૂતની શુદ્ધિ. પાંચ ભૂતા તે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આપણા શરીરની રચના આ પાંચ ભૂતથી થયેલી છે. આપણા શરીરમાં હાડ, માંસ વગેરે જે કઠિન પદાર્થો છે, તે પૃથ્વીભૂતને આભારી છે. આપણા શરીરમાં લોહી, પેશાબ, પરસેવે, શૂક વગેરે જે પ્રવાહી પદાર્થો છે, તે જલભૂતને આભારી છે. આપણા શરીરમાં જે ઉષ્ણતા-ગરમી વ્યાપી રહેલી છે તથા અન્નપાચનની ક્રિયા થાય છે, તે અગ્નિભૂતને આભારી છે. આપણા શરીરમાં વાયુનું નિર્ગમન તથા તે દ્વારા થતી રક્તશુદ્ધિx વગેરે વાયુભૂતને આભારી છે. અને આપણા શરીરમાં જે પિલાણ છે, તે આકાશભૂતને આભારી છે. આ ભૂતમાં વિકૃતિ-વિકાર થવાથી શરીરની સ્થિતિ બગડે. છે, તેથી તેની શુદ્ધિ કરવી આવશ્યક છે. જે ભૂતશુદ્ધિની કિયા નિયમિત કરવામાં આવે તે શરીર ગિરહિત રહે
૪ આપણું શરીરમાં રહેલા વાયુના પાંચ પ્રકારે મનાયેલા છેઃ (૧) પ્રાણ, (૨) અપાન, (૩) સમાન, (૪) ઉદાન અને (૫) વ્યાન. આ દરેકનાં જુદાં જુદાં કાર્યો છે. તે પ્રાણધારણમાં અતિ ઉપયોગી છે.'
' . . . . . .
.
Page #172
--------------------------------------------------------------------------
________________
-
જપ-રહસ્ય
છે અને તે જપસાધનામાં ઉપકારક બને છે. આ વસ્તુને અમે પૂરે અનુભવ લીધેલ છે.
ભૂતશુદ્ધિની ક્રિયા અનેક પ્રકારે થાય છે, તેમાં કેટલીક લાંબી અને અટપટી છે, તે કેટલીક ટૂંકી અને સરલ છે. આમાંની કેટલીક ક્રિયાઓનું વર્ણન અમે મંત્રદિવાકરના સાતમા પ્રકરણમાં કરેલું છે. અહીં તે તેમાંની એક જ કિયાનું વર્ણન કરવું છે કે જે પ્રમાણમાં ઘણી સરલ છે અને જેમાં ત્રણ, ચાર કે પાંચ મીનીટથી વધારે સમય જાય તેમ નથી.
તે માટે પ્રથમ “ક્ષ ૩ વા દા” આ પંચાક્ષરી મંત્ર યાદ કરી લે. આ પંચાક્ષરી મંત્ર પાંચભૂતનાં બીજથી બનેલે છે, તે આ પ્રમાણે :
ક્ષિ- પૃથ્વીબીજ, g- જલબીજ, જી- અગ્નિખીજ, – વાયુબીજ અને રા- આકાશબીજ. . . આ બીજોના વર્ણ એટલે રંગ પણ યાદ રાખવા જોઈએ, કારણ કે તેનું ધ્યાન રંગપૂર્વક જ થાય છે.
શિ– પીળો રંગ - શ્વેત રંગ
– લાલ રંગ . રવા- લીલે રંગ
- વાદળી રંગ
હવે પગના અંગૂઠાથી જાંધ સુધી પૃથ્વીમૂતની મુખ્યતા છે, જાંઘથી નાભિ સુધી જલભૂતની મુખ્યતા છે, નાભિથી
Page #173
--------------------------------------------------------------------------
________________
- શરીરની અત્યંત શુદ્ધિ
૧૩૭ હૃદય સુધી અગ્નિભૂતની મુખ્યતા છે, હૃદયથી ભૂમધ્ય (બે - આંખની વચ્ચેનો ભાગ) સુધી વાયુભૂતની મુખ્યતા છે અને
તેની ઉપરના ભાગમાં આકાશભૂતની મુખ્યતા છે. આ વસ્તુને ખ્યાલ રાખીને ભૂતશુદ્ધિની ક્રિયા નીચે મુજબ કરવાની હોય છે : " ' . '
જંપસાધનામાં પ્રવેશ કરવાની બધી તૈયારીઓ ક્ય - પછી પસાધના માટે નિયત કરેલા આસન પર આવવું , અને ત્યાં સુખાસન કે પદ્માસને બેસવું. તે પછી બંને
સાથળ પર લિ અક્ષરની મોટી આકૃતિ પીળા રંગની ચિંતવવી અને તેના વડે મારા પૃથ્વીભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવી. તે પછી નાભિ પર ૪ અક્ષરની મોટી આકૃતિ વેત રંગની ચિંતવવી અને તેનાથી મારા જલભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવી. તે પછી હૃદય પર » અક્ષરની મોટી આકૃતિ લાલ રંગની ચિંતવવી અને તેના વડે મારા અગ્નિભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવી. તે પછી હોઠ પર સ્વાદ અક્ષરની મોટી આકૃતિ લીલા રંગની ચિંતવવી અને તેના વડે મારા વાયુભૂતની શુદ્ધિ થઈ રહી છે એવી ભાવના કરવી. છેવટે બ્રહ્મરંધ પર. / અક્ષરની મોટી આકૃતિ વાદળી રંગની ચિંતવવી. અને તેના વડે મારા આકાશભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવી. "
આ કેમ આહ એટલે ઉપર ચડવાને થયે. - ત્યાર પછી અવરેહના કમે એ પાંચે ય બીજનું તે તે વર્ણમાં
Page #174
--------------------------------------------------------------------------
________________
૨૩૮
* જપ-રહસ્ય ધ્યિાન કરવું. અને ઉપર મુજબ જ ભાવના કરવી. તેમાં - a » g fક્ષ એવો કમ થશે.
.
- આ રીતે આરહ અને અવરહની ક્રિયા પૂરી થાય. તેને એક આવૃત્તિ ગણવી. આવી આવૃત્તિ ઓછામાં ઓછી. ત્રણ વાર અને શક્ય હોય તો પાંચ કે સાત વાર કરવી. તેનાથી અત્યંતર શુદ્ધિને અનુભવ થડા દિવસોમાં જ થશે- દરેક બીજને રંગ ચમકદાર હીરા જેવો ચિંતવ. હિત નો રંગ પુષ્પરાજ જે પીળા, રૂ નો રંગ હીરા જે
ત, ઝ નો રંગ માણેક જે લાલ, રવા નો રંગ પાનાં જે લીલે અને શું ને રંગ શનિ જે વાદળી.
રંગ જેટલે ચમકદાર ચિંતવાશે તેટલા તેના સ્પંદને. (Vibrations) વધારે જોરદાર થશે અને તે વધારે અસરકારક નીવડશે. આજે રંગચિકિત્સા અમલમાં આવી છે અને તે આ વસ્તુની પુષ્ટિ કરે છે. - આ ક્રિયા સરલતાથી આવડી જાય એવી છે. અમે આરાધના–શિક્ષણસત્ર દરમિયાન થોડા જ વખતમાં સર્વે વિઘાથીઓને તે શીખવી દીધી હતી.
૧. આ સત્રની યોજના અમે સં. ૨૦૧૮ના આસો સુદિ ૧ થી ૧૦ બુધી માણુની વાડી–ઠાકુરદ્વાર મુંબઈમાં કરી હતી. તેમાં ' બધાં મળીને ૬૦ જેટલાં શિક્ષિત પુરુષ અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. . ' . .
Page #175
--------------------------------------------------------------------------
________________
શરીરની અત્યંતર શુદ્ધિ
: ૧૩૯ : કેઈ દેવીના જપ કે અનુષ્ઠાન વખતે નીચે મંત્ર. ર૭ વાર બોલવાથી પણ અત્યંતર શુદ્ધિને લાભ મળે છેઃ 'ॐ अरजे विरजे अशुद्ध विशोधिनि ! मां शोधय शोधय સ્વાહા”
ભૂતશુદ્ધિ પછી પ્રાણાયામની ક્રિયા કરવામાં આવે છે, તે મનને સ્થિર કરવામાં ઉપકારક નીવડે છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
[૨૧]
મનની સ્થિરતા
મનની શુદ્ધિ સાથે મનની સ્થિરતા પણ જોઈએ. -આપણા ગવિશારદે એ મનના બે દેશે માનેલા છેએક મલ અને બીજે વિક્ષેપ. તેમાં મલને અર્થ છે મલિન વૃત્તિઓની ઉત્પત્તિ. કામ, કેપ, અભિમાન, કપટ, લેભ વગેરેની ગણના મલિન વૃત્તિઓમાં થાય છે અને તેથી જ તેને ત્યાગને ઉપદેશ છે. વિક્ષેપ એટલે ચંચલતા. ક્ષણમાં એક વિચાર, પછી બીજો વિચાર, પછી ત્રીજે વિચાર, એમ " વિચારોની પરંપરા ચાલ્યા જ કરવી તે ચંચલતા ગણાય છે. આ દેષને લીધે મન સ્થિર રહેતું નથી.
જે વિચારે ધારાબદ્ધ હોય તે તેમાંથી કંઈ તત્વ નીકળે, પરંતુ આપણે શેખચલ્લીની જેમ જે તે વિચારે કરવા ટેવાયેલા છીએ, એટલે તેનું પરિણામ કંઈ આવતું - નથી. વધારે સ્પષ્ટ કહીએ તો આપણે મન વડે અનેક પ્રકારના કિલ્લાઓ બાંધીએ છીએ, પણ જ્યારે વાસ્તવિક્તા
Page #177
--------------------------------------------------------------------------
________________
મનની સ્થિરતા
' ૧૪૧ સામે આવે છે અને એ કિલ્લાઓ કડભૂસ તૂટી પડે છે, ત્યારે આપણે નિરાશાને તેમજ શોક-સંતાપને પાર. રહેતું નથી. - કબીરજીએ તે અંગે ઠીક જ કહ્યું છે કે
मना मनोरथ छांडिये, तेरा किया न होय; .
पानीसे घीव नीकसै, रूखा खाय न कोय. - “હે મન ! તું મિથ્યા મને છોડી દે, કારણ કે -
તારું ચિંતવેલું કંઈ થતું નથી. જે પાણી લેવવોથી ઘી " નીકળતું હોય તે આ જગતમાં કેઈ લૂખું ખાય નહિ.” ' વિશેષમાં કબીરજી કહે છે: * * મન ી છે પરવધિ, મન હી પરેશ
ચ ન ઘરે આવ, શિષ્ય હોચ સંવ રે.
બીજાને જાગૃત કરવા કરતાં તમારા મનને જે જાગૃત કરે અને બીજાને ઉપદેશ આપવા કરતાં તમારા મનને જ ઉપદેશ આપો. જો તમારું મન તમારા કાબૂમાં.
આવશે, તે આખો દેશ તમારો શિષ્ય થશે.” - આ વચને ઘણુ માર્મિક છે, તેથી વારંવાર. વિચારવા જેવા છે. આપણે બીજાને કહીએ કે “જાગે, ઉઠો અને કામે લાગ” પણ આપણે પોતે જાગીએ નહિ, ઉઠીએ નહિ કે કામે લાગીએ નહિ, તે તેનું પરિણામ : શું? આપણે પ્રમાદમાં પિઢયા છીએ, તેમાંથી જાગવાની. વાત છે. આપણે એદી–આળસુની જેમ સુસ્ત પડ્યા છીએ" ખાસ કરીને આત્મહિતની બાબતમાં, એટલે ઉઠવાની-ઊભા
Page #178
--------------------------------------------------------------------------
________________
' જપ-રહસ્ય
- થવાની વાત છે. કામે લાગવું એટલે ધ્યેય અનુસાર પ્રવૃત્તિ = કરવી. શું તે આપણે કરીએ છીએ ખરા?
ખરી વાત એ છે કે આપણું જીવન બહિર્મુખ છે, - એટલે સુખની શોધમાં બહાર ભટકીએ છીએ અને તે માટે ન કરવાનાં કામ કરીએ છીએ. જે આપણું જીવન અંતર્મુખ થાય તે સુખની શોધ અંતરમાં જ કરીએ અને તે માટે - સહુથી પ્રથમ આપણું મનને જ્યાં ત્યાં ભટકતું અટકાવીએ. - જે મન શાંત થાય-સ્થિર થાય તે આપણને જોઈતું બધું - મળી જાય; કારણ કે એ અંતરમાંથી જ મળવાનું છે.' '
પછી કોઈ વસ્તુની તૃષ્ણા રહે નહિ. “ આખે દેશ શિષ્ય * થાય” એમ કહેવાનો અર્થ એ છે કે આ સંગમાં • આપણે બાદશાહના બાદશાહ બની જઈએ અને સહુ આપણને નમતા આવે.
અકબર બાદશાહ ભારે રસાલા સાથે કાશ્મીર જઈ : રહ્યો હતો. તે બનિહાલ પાસ આગળ પહોંચે ત્યાં • બરફનું ભારે તોફાન શરૂ થયું. આ વખતે એક અનુભવી * માણસે કહ્યું કે નજીકમાં એક ઓલિયા પુરુષ રહે છે, તેને * વિનંતિ કરીએ તે આ આફતમાંથી બચી શકાશે. એટલે
અકબર બાદશાહ તે પુરુષ સાથે નજીકમાં રહેલા એલિયા પુરુષ પાસે ગયે અને આફતમાંથી બચાવવાની વિનંતિ - કરી. તે ઓલિયા પુરુષે કહ્યું : “આ તોફાને હમણાં શમી
જશે. તમે આગળ જઈ શકશો. અને તે ઓલિયા પુરુષે • હાથથી ઈશારે કરતાં એ તાન શમી ગયું.
'
Page #179
--------------------------------------------------------------------------
________________
મનની સ્થિરતા
૧૪૩ અકબર બાદશાહના આનંદને પાર રહ્યો નહિ. તેણે એ એલિયા પુરુષને કહ્યું : “આપ કઈ વાર દિલી પધારે તે જરૂર મને મળશે. પેલા ઓલિયા પુરુષે કહ્યું :
જ્યાં ત્યાં જતો નથી. અહીં જ મજા છે.” . - અકબર બાદશાહે કહ્યું: “આપે મને ઓળખ્યો નહિ.
હું દિલ્લીને બાદશાહ છું અને આપને જોઈતું સર્વ કંઈ આપી શકું તેમ છું.” - આ શબ્દો સાંભળી ઓલિયા પુરુષ હસી પડયા. પછી તેમણે ઠાવકાઈથી કહ્યું : “અરે અકબર! ખરેખર !
તે તું ભીખારી છે, કારણ કે અનેક વસ્તુની તૃષ્ણામાં - અહીં-તહીં ફરે છે. તું ભીખારી મને શું આપી શકવાને
હેતે ? હું બાદશાહનો બાદશાહ છું. મારે કઈ વસ્તુનો ખપ નથી. મને મારી મેજ અહીં જ માણવા દે અને તું. -તારા રસ્તે સીધાવ” . .
" આ શબ્દ સાંભળતાં અકબર બાદશાહના કાન ખુલ્લી ગયા અને એલિયા પુરુષે હૃદયથી કેવા મહાન હોય છે, તેને ખ્યાલ આવ્યું. તાત્પર્ય કે જેણે પિતાના મનને જિત્યું છે, તે બધી લાલસાઓથી પર, થાય છે અને આત્મા–પરમાત્માનો સ્વાભાવિક આનંદ માણી શકે છે. -
હજી કબીરજીની એક સાખી સાંભળી લે છે :
- મૂષ સુકવી અવધુત સુકર્વ, દુરથી વિપરીત : ' : વીર જે સવ સુકવી, તુવી સંત મનની.
" . કબીર પોતાના અનુભવથી કહે છે કે આ જગતમાં
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૪
- જપ રહસ્ય રાજા-મહારાજાઓ દુઃખી છે અને મોટા મહંતે તથા અવધૂત પણ દુઃખી છે. વળી રંકે પણ દુઃખી છે અને શ્રીમતે પણ દુખી છે. આ રીતે તૃષ્ણાના તારમાં લપેટાયેલા. સહુ કેઈ દુઃખી છે. આ જગતમાં માત્ર એક જ સુખી છે. અને તે પિતાનું મન જિતનારા સંત. .
તાત્પર્ય કે જેઓ પોતાના મનને જિતે છે, તે જ સાચા અર્થમાં સુખી છે, બાકીના બધા દુઃખી છે.
અહીં અમને એક જૈન મહર્ષિનાં નિમ્ન વચનો યાદ. આવે છેઃ
सत्यं वच्मि हितं वच्मि, सारं वच्मि पुनः पुनः । असारे खलु संसारे, सारमात्मवशं मनः ।।।
હે મહાનુભાવે ! મને જે સત્ય સમજાયું તે તમને. કહું છું. મને જે હિતકર લાગ્યું, તે તમને જણાવું છું. અને મને જે સર્વ શાસ્ત્રોના સારરૂપ લાગ્યું, તે તમારી. આગળ રજૂ કરું છું. ‘આ અસાર સંસારમાં મનને. ' પિતાના કાબૂમાં રાખવું, એ જ એક સાર છે.”
મનને સ્થિર કરવાના મુખ્ય ઉપાયે બે છે: એક શાસ્ત્રસ્વાધ્યાય અને બીજે સત્સંગ. “શાસ્ત્રો અનેક છે, અનેક જાતનાં છે. તેમાંથી કેને સ્વાધ્યાય કરે? ” એ પ્રશ્ન થવાનો સંભવ છે. તેનો ઉત્તર એ છે કે “જપસાધનામાં. આગળ વધવા ઈચ્છનારે મુખ્યત્વે અધ્યાત્મ, રોગ અને જ૫. સંબંધી લખાયેલા શાસ્ત્રોનો-ગ્રંથને સ્વાધ્યાય કરે.
સત્સંગને મહિમા જાતે છે. આમ છતાં તેને. વિશેષ ખ્યાલ આવે, તે માટે અહીં એક કથા રજૂ કરીશું..
Page #181
--------------------------------------------------------------------------
________________
મનની સ્થિરતા
૧૪પ સત્સંગના ફલ અંગે એક રમુજી કથા
એક વાર નારદજીએ શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે - “મહારાજ ! સત્સંગનું ફલે શું ?” શ્રીકૃષ્ણે કહ્યું: “મુનિરાજા
આ પ્રશ્નનો જવાબ પેલે નરકમાં પડેલ જે સૌથી મેટા
કીડે છે, તે તમને આપશે, માટે તેને પૂછો.” આ ઉત્તરને - શિરોધાર્ય કરી નારદજી પેલા નરકના કીડા પાસે ગયા અને - તેના સામું જોઈ પ્રશ્ન કર્યો કે “સત્સંગનું ફળ શું ? એટલે તે કીડે તરત મરણ પામ્યા.
જવાબ તે બાજુએ રહ્યો, પણ તેના પ્રાણ છૂટી : ગયા, એટલે નારદજી વિચારમાં પડયા. તેમણે શ્રીકૃષ્ણને
કહ્યું: “મહારાજ! તમે પણ ઠીક છે. તમે એવું બતાવ્યું - કે પૂછતાં જ પેલાના પ્રાણ ગયા. માટે મારી મજાક
કરવાનું છોડી દઈ જે સાચી વાત હોય તે કહો.” શ્રીકૃષ્ણ ઠાવકા મોઢે કહ્યું : “ઠીક છે. પિલા માળામાં હમણાં જ એક પિપટનું બચ્ચું જન્યું છે, તેને જઈને પૂછે. એ તમને બરાબર જવાબ આપશે.”
નારદજી તેમની પાસે ગયા. પેલું બચ્ચું આંખ ઉઘાડી તેમની સામે જોઈ રહ્યું. પછીં નારદજીએ જે પ્રશ્ન કર્યો કે તેના પ્રાણ પણ છૂટી ગયા. આથી નારદજી ભારે વિમાસણમાં પડયા. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું: “મહારાજ! આ શો ગજબ છે? જેને પ્રશ્ન પૂછીએ તેના પ્રાણ છૂટી જાય છે. પેલા નરકના કીડાને પ્રશ્ન કર્યો તે તેના પ્રાણ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૬
- જપ-રહસ્ય છૂટી ગયા અને પિલા પિપટનાં બચ્ચાંને પ્રશ્ન કર્યો તે તેના પ્રાણ છૂટી ગયા. તમે સાચું કહેતા નથી, એટલે મારે હવે પૂછવું નથી. પૂછવામાં તે ઉલટી હત્યા ગળે વળગે છે.” શ્રીકૃણે કહ્યું : “નારદજી ! ગભરાઓ મા. પેલું ગાયનું વાછરડું હમણાં જ જન્મેલું છે. તે તમારા પ્રશ્નો ઉત્તર આપશે.” " નારદજી બીતાં બીતાં પેલા વાછરડા પાસે ગયા. બે વાર કડવો અનુભવ થઈ ચૂક્યું હતું અને ત્રીજી વાર પણ આવું પરિણામ તે નહિ આવે ? એવી એમના મનમાં દહેશત હતી. છતાં તેમણે વાછરડાં સામે જોઈ પ્રશ્ન કર્યો? “સત્સંગનું ફળ શું?” એટલે પેલું વાછરડું મરણ પામ્યું અને તેને દેહ જમીન પર ઢળી પડયો. .
અરરર! આ ગેહત્યા થઈ. હવે શું થશે ?” આપણા દેશમાં બ્રહ્મહત્યા, ગોહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યા, એ ચાર હત્યાનું પાપ બહુ મોટું મનાયેલું છે. તેમાં ચે સંત પુરુષના હાથે આવું કામ થાય, તે તેની આંતરડી કકળ્યા વિના રહે નહિ. તે ખૂબ કચવાતા મને શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને લડવા મંડી પડ્યા. શ્રીકૃષ્ણ તેમને ઠંડા પાડીને કહ્યું : “નારદજી! હવે હું તમને સાચું કહું છું. તમારા પ્રશ્નનો જવાબ અવશ્ય મળશે. જુઓ આ નગરીના રાજાને ત્યાં પુત્રનો જન્મ થયેલ છે. તેને પ્રશ્ન પૂછે. :
Page #183
--------------------------------------------------------------------------
________________
મનની સ્થિરતા
૧૪૭
નારદજીએ કહ્યું : ' વાહુ મહારાજ ! તમે પણ ઠીક તાવ્યું. હું પુત્રને પ્રશ્ન પૂછું અને તેને કંઈક થાય તો મારું આવી જ અને ! પેલા તેા કીડા, પોંખી અને પશુ હતા, એટલે કાઈ પૂછે એમ ન હતુ, પરંતુ આમાં તે મારા ઘાટ ઘડાઈ જાય અને હું જીવતા પાછે જ ન તમે ટાઢા પાણીએ ખસ કાઢવા ઈચ્છે છે કે શુ? માટે મારે ત્યાં પ્રશ્ન પૂછવા જવું નથી. હું ત્રણ વાર છેતરાયેા અને ચેાથી વાર નહિ છેતરાઉ એની કોઈ ખાતરી નથી.’
.
ઃ
શ્રીકૃષ્ણે કહ્યું : : નારદજી ! આમ નિરાશ ન થાઓ. હું સત્ય કહું છું કે એ રાજપુત્ર તમારા પ્રશ્નના જવાણ “અવશ્ય આપશે.’
નારદજીએ કહ્યું : કંઈ નવાજુની થઈ તે ? શ્રીકૃષ્ણે કહ્યું : ' તે હું એઠા છું.”
નારદજી ખીતાં ખીતાં પણ ઉપરથી રૂઆખ રાખી રાજાને ત્યાં ગયા. રાજા અને સભાજનાએ તેમને માન આપ્યું. તેમની પૂજા-અર્ચો કરી અને આગમનનુ કારણ પૂછ્યું.
નારદજીએ કહ્યું : ૮ મારે તમારા પુત્ર સાથે વાત કરવી છે. માટે તેને અહી મેલાવા.’
:
રાજાએ કહ્યું : ‘ મહારાજ ! એ પુત્ર તેા હમણાં જન્મેલા છે, એટલે અહીં આવી શકે એમ નથી અને તમારી સાથે વાતચીત કરી શકે એમ પણ નથી.’
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪૮
- “જપ-રહસ્ય. નારદજીએ કહ્યું: “એ ગમે તે હોય; હું તેને મળવા માગું છું. માટે તે પ્રકારની ગેઠવણ કરે - નારદજીના આગ્રહ તથા કોધની બીકે રાજા તેમને પિતાના અંતઃપુરમાં લઈ ગયે અને પુત્રને બહાર મંગાવી તેમની સામે મૂકો. નારંદજીએ તેના સામે જોઈ પ્રશ્ન કર્યો :“હે ભાઈ ! સત્સંગનું ફળ શું?” આ વાક્ય સાંભળતાં જ પેલે પત્ર હસ્યા અને બેલી ઉઠયે : “મહારાજ ! તમને હજી સત્સંગનું ફળ નથી સમજાયું ? શું તમે મારી પરીક્ષા કરે છે ? ખેર ! જ્યારે તમે પ્રશ્ન જ કર્યો છે, ત્યારે હું તેને ઉત્તર આપું છું, તે તમે બરોબર સાંભળે.
પુત્રને આ પ્રમાણે બેલત જોઈ રાજા, રાણી તથા તેને પરિવાર આશ્ચર્ય પામ્યા અને આગળ શું બને છે - તેની પ્રતીક્ષા કરવા લાગ્યા.
પુત્રે કહ્યું: “મહારાજ ” હું પ્રથમ નરકમાં પડેલે. મેટો કીડે હતો. તે વખતે આપ મને પૂછવા આવ્યા, પરંતુ આપનાં દર્શન થતાં જ મારે નરકવાસ છૂટી ગ. અને હું શુનિને પ્રાપ્ત થયું. ત્યાં પણ આપે દર્શન દેવા કૃપા કરી, એટલે એ નિથી મુક્ત થ અને. ૌનિને પ્રાપ્ત થશે. આપની અપૂર્વ કૃપા હોવાથી ત્યાં. પણ આપે દર્શન દીધાં, એટલે ગૌોનિમાંથી મુક્ત થઈ રાજાના ઘરે પુત્ર તરીકે જન્મ લીધે.. અહીં પણ આપનાં દર્શન થયાં છે, એટલે હું દીર્ધાયુષી થઈશ અને સમ્રાટ્રની
Page #185
--------------------------------------------------------------------------
________________
સનની સ્થિરતા
૧૪૯ પદવી પામીશ. હવે આપ એક વેળા ફરી દર્શન દેવાની કૃપા કરજો, જેથી હું સંસારનાં બંધનમાંથી છૂટી અજરામર અવસ્થાને પ્રાપ્ત કરે ' .
આટલું કહી પુત્ર ચૂપ થઈ ગયે, પણ નારદજીને તેમના પ્રશ્નને સટ જવાબ મળી ગયા હતા, એટલે તેઓ ઘણું રાજી થયા અને પિતાના સ્થાને પાછા ફર્યા.
સાધુપુરુષને સંગ જેમ સત્સંગ કહેવાય છે, તેમ ધર્મપરાયણ, સદાચારી અથવા જ્ઞાનપ્રિય જિજ્ઞાસુજનને સંગ પણ સત્સંગ કહેવાય છે અને તેનું પરિણામ જરૂર સુંદર આવે છે.
જે જપ કરતાં વિચાર આવવા માંડે છે તેથી ગભરાઓ નહિ. તમારે જ ચાલુ જ રાખે. આ રીતે જપને અભ્યાસ ચાલુ રહેશે તે મને ધીમે ધીમે સ્થિર– શાંત થઈ જશે. ગવિશારદ મહાપુરુષોએ કહ્યું છે કે
अभ्यासेन स्थिरं चित्तमभ्यासेनानिलच्युतिः । अभ्यासेन परानन्दो, ह्मभ्यासेनात्मदर्शनम् ॥ ..
“મન અત્યંત અસ્થિર છે, છતાં અભ્યાસ વડે તેને સ્થિર કરી શકાય છે. પાંચ પ્રકારના વાયુઓને કાબૂમાં લાવવાનું કામ ઘણું કઠિન છે, છતાં તે પણ અભ્યાસ વડે કાબૂમાં આવે છે. પરમાનંદની પ્રાપ્તિ સહેલી નથી, છતાં તે પણ અભ્યાસ વડે થઈ શકે છે અને આત્મદર્શન કે
Page #186
--------------------------------------------------------------------------
________________
No
જપ-રહસ્ય. આત્મસાક્ષાત્કારનું કાર્ય તે ઘણું જ અઘરું છે, છતાં તે પણ અભ્યાસ વડે સિદ્ધ થઈ શકે છે. "
કોઇને ત્યાગ, અભિમાનનો ત્યાગ, અતિ લોભને ત્યાગ તથા વાદવિવાદ કે ઝઘડાથી દૂર રહેવાની વૃત્તિ પણ. મનને સ્થિર કરવામાં મદદ કરે છે અને આહાર-વિહાર પર કાબૂ પણ મનને સ્થિર કરવામાં સહાય કરે છે, તેથી. તેના પર લક્ષ્ય રાખવું.
જેનું મન જરા પણ સ્થિર નથી, એટલે કે અહીં– તહીં ભમ્યા જ કરે છે, તે મંત્રજપ કરવાને ચગ્ય નથી. તે અંગે શાસ્ત્રોમાં ગોમતી ડેશીનું દૃષ્ટાંત દેવાયેલું છે.
ગમતી ડેશીનું દૃષ્ટાંત - શ્રીપુર નગરમાં વસુ નામે એક શેઠ હતું. તેને ગમતી. નામે સ્ત્રી હતી અને ધનપાલ નામે પુત્ર હતું. હવે વખત. જતાં વસુ શેઠ મરણ પામ્યો અને વડીલ તરીકેનો સર્વ ભાર ગમતી ડોશી પર આવ્યા. એ વખતે તેણે ધીરજ અને કુનેહથી કામ લેવાને બદલે ખૂબ જ કડવી વાણીને. ઉપયોગ કરવા માંડે, તેથી ઘરમાં જ કંકાસ થવા લાગે. આથી ધનપાલે કહ્યું કે “માજી! હવે તમારે ધર્મ કરવાના દિવસે છે, માટે બધી ફીકર-ચિંતા છોડીને ધર્મકથા શ્રવણ કરે. આવતી કાલથી આપણે ત્યાં એક વિદ્વાન શાસ્ત્રી દ્વારા ધર્મકથા વંચાય તે હું પ્રબંધ કરીશ.” અને નપાલે તે પ્રમાણે પ્રબંધ કર્યો.
,
Page #187
--------------------------------------------------------------------------
________________
મનની સ્થિરતા
૧૫ : બીજા દિવસે શાસ્ત્રીજી એક પિથી લઈને તેમના ઘરે આવ્યા અને એક ઊંચા આસન પર બેઠક જમાવીને કથા વાંચવાની શરૂઆત કરી. તેમાં તેમણે પહેલું વાક્ય વાંચ્યું : “નાદ ઉવાર-ભીમ બોલ્યાઃ” તે વખતે કથા
સાંભળવા બેઠેલી ડોશીનું ધ્યાન ખડકીમાં ઊભેલા કૂતરા " તરફ ગયું, એટલે “હડહડ” કરતાં ઊભા થયા અને તેને
લાકડી વડે ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકીને કથા સાંભળવા બેઠા.
. . . . . શાસ્ત્રીજીએ ફરી વાંચ્યું “મીન્ન વવાર” પરંતુ તેમનું આ વાક્ય પૂરું થયું ત્યાં ડેશીની નજર રડા તરફ પડી. ત્યાં એક બિલાડી ધીમા પગલે દૂધની તપેલી તરફ જઈ રહી હતી, એટલે ડોશી “છી–છી” કરતા ઊભા થયા અને રસોડામાં બધું આઘુંપાછું કરીને કથા સાંભળવા બેઠા.
- હવે શાસ્ત્રીજીએ ફરીને શરૂઆત કરી : “મી =વાર” એટલામાં ડેશીનું ધ્યાન પાસેની ગમાણ પર પડ્યું. ત્યાં વાછડે છૂટી ગયો હતો, એટલે “છુ-છુ” કરતા ઊભા થયા અને વાછડાને ઠેકાણે બા. ત્યાંથી આવીને ફરી કથા સાંભળવા બેઠા, એટલે શાસ્ત્રીજીએ કહ્યું : “મીક વાર પણ ડેશીને કંઈ ચેન ન હતું. તેનું મન અહીં-તહીં ભમ્યા જ કરતું હતું. આ વખતે તેની નજર છાપરા ભણી ગઈ. ત્યાં એક કાગડો “કા-કા” કરી રહ્યો હતો, એટલે ડોશી ઊભા થયા અને હાથમાં લાકડી લઈને તેને ઉડાડયો.
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉપર
એ જપ-રહસ્ય પાછા ડેશી પિતાના ઠેકાણે આવીને કથા સાંભળવા બેઠા અને શાસ્ત્રીજીએ “મી સવાર” એ વાક્યથી શરૂઆત કરી, પરંતુ તે જ વખતે કઈ ભીખારી ત્યાં ચડી આવતાં ડેશીનું ધ્યાન તે તરફ ગયું અને તેને તગડી મૂકવાને ઉક્યા.
આ રીતે લગભગ એક પ્રહર વ્યતીત થઈ ગયો, પણ શાસ્ત્રીજી “ મીe gવારથી આગળ વધી શક્યા નહિ, એટલે કંટાળીને બીજા દિવસે આવ્યા જ નહિ. તાત્પર્ય કે જેનું ચિત્ત જરાયે સ્થિર નથી, તે મંત્ર જપ કરવાને
ગ્ય નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
.
[૨૨]
નિયમબદ્ધતા
મનને સ્થિરતા કરવામાં, મનને કાબૂમાં રાખવામાં નિયમબદ્ધતા ઉપકારી નીવડે છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં તે અંગે કેટલુંક વિવેચન કરીશું. '
નિયમબદ્ધતા એટલે નિયમથી બદ્ધ થવાની સ્થિતિ. - નિયમથી બદ્ધ થવું એટલે નિયમથી બંધાવું. જેમ દેરડા
કે સાંકળથી બંધાયેલે મનુષ્ય જ્યાં-ત્યાં ફરી શક્તો નથી, તેમ નિયમથી બંધાયેલો મનુષ્ય જે તે કામ કરી શક્ત નથી. તે નિયમ અનુસાર જ કામ કરે છે, એટલે તેના મન અને શરીર પર એક જાતનું નિયંત્રણ આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે તેથી એક પ્રકારનો સંયમ કેળવાય છે અને તે ચારિત્રનું નિર્માણ કરવામાં એટલે કે જીવનનું સુર–સરસ–પ્રશસ્ત ઘડતર કરવામાં ઉપયોગી નીવડે છે. - નિયમ નાનું હોય કે મોટો હોય, તેની અસર મનુષ્યના જીવન પર અવશ્ય પડે છે, તેથી નિયમનું
Page #190
--------------------------------------------------------------------------
________________
યાજ
જપ-રહસ્ય. મહત્વ સ્વીકારાયું છે. હું તેની હિંસા કરીશ નહિ, એ નિયમ લેનાર મનુષ્ય અહિંસક બને છે અને તેથી. અભયને અધિકારી થાય છે. હું અસત્ય બેલીશ નહિ, એવો નિયમ લેનારે મનુષ્ય સત્યવાદી બને છે અને તેથી તેનું વચન આદરણય થાય છે. હું ચોરી કરીશ નહિ. એ નિયમ લેનારે મનુષ્ય પ્રામાણિક બને છે અને તેથી સવનો વિશ્વાસપાત્ર થાય છે. આ રીતે જે જે વસ્તુ હેય. છે–ત્યજવા ગ્ય છે, તેને ત્યાગ કરવાથી તેમજ જે જે વસ્તુઓ ઉપાદેય છે–આદરવા એગ્ય છે, તેમાં પ્રવૃત્તિ. કરવાથી મનુષ્યમાં ગુણની વૃદ્ધિ થાય છે અને તે ગુણવાન – ચારિત્રશીલ બને છે. આ રીતે નિયમબદ્ધતા મનુષ્યની. ઉન્નતિમાં અગત્યનો ભાગ ભજવે છે.
કેટલાક મનુ નિયમની મહત્તા સમજી તેને. રવીકાર કરે છે, પરંતુ થોડી અડચણ કે મુશ્કેલીઓ. આવતાં તેને છોડી દે છે. આ રીતે નિયમ લઈને તેડવો. એ એક પ્રકારની કાયરતા ગણાય છે. અધ્યાત્મશાસ્ત્રો તે સ્પષ્ટ વાણીમાં વદે છે કે નિયમ લઈને તડે એ મોટું પાપ છે, તેથી નિયમનું પ્રાણુતે પણ પાલન કરવું જોઈએ “અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, ભલે કાયાના કટકા થાય વગેરે પંક્તિઓ ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામ વખતે પ્રચલિત. થઈ હતી, તે એટલા જ માટે કે લેકે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરે અને એ રીતે સ્વાતંત્ર્યસંગ્રામ જિતી શકાય. જીવનરૂપી સંગ્રામ જિતવા માટે આપણે પણ આ જાતને.
Page #191
--------------------------------------------------------------------------
________________
નિયમબદ્ધતા
૧૫૫ આગ્રહ રાખીએ, તે જ આપણે એક પછી એક જીવનની ઉચ્ચતર ભૂમિકા સર કરી અસ્પૃદયના ઉચ્ચ શિખર પર આરહણ કરી શકીએ.
. - જેઓ પ્રારંભમાં નાનો સરખો નિયમ લઈને તેનું યથાર્થ પાલન કરે છે, તે આગળ જતાં મેટા નિયમે ગ્રહણ કરી તેનું પાલન કરી શકે છે. તે અંગે એકદષ્ટાંત અહીં રજૂ કરીશું..
. કુંભારની ટાલ જોવાને નિયમો
એક શેઠને છોકરે બહુ સ્વચ્છેદી અને ઉદ્ધત હતે... તે માતા-પિતાનું કહ્યું માનત નહિ કે વડીલેના વચનને. આદર આપતે નહિ. તેને સુધારવા માટે માતાપિતાએ. ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં સફલ થયા નહિએમ કરતાં. તે યુવાન થયે, એટલે માતાપિતાએ તેને ટેકવાનું છોડી. દીધું, પણ કઈ સાધુ–સંત ગામમાં આવે તે તેની પાસે લઈ જઈ તેને ઉપદેશ અપાવતા.
. " આવા જ એક પ્રસંગે તેના પિતા તેને એક મહાત્મા પાસે લઈ ગયા અને તેને હિતશિક્ષા આપવા વિનંતિ કરી.. મહાત્માઓ પરગજુ હોય છે અને કોઈનું ભલું થતું હોય તે ગમે તેટલું કષ્ટ ઉઠાવવા તૈયાર રહે છે. તેમણે આ છોકરાને જુદી જુદી રીતે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને. કંઈક પણ નિયમ લેવા અનુરોધ કર્યો. : - આકરાએ કહ્યું કે એ મારાથી બની શકે એમ નથી.”
Page #192
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય - મહાત્માએ કહ્યું કે “મારું વચન ખાલી જાય નહિ, માટે તને ઠીક લાગે એ એક નિયમ લે.”
એટલે છોકરાએ વિચાર કરીને કહ્યું: “મારા ઘર પાસે એક કુંભાર રહે છે, તેનું માથું ટાલિયું છે. એ - ટાલ જોઈને જ ભેજન કરીશ. આ નિયમ લઉં તો -ચાલશે ને??
મહાત્માએ કહ્યું : “એ તે ઘણું સારું, પણ એ નિયમ બરાબર પાળ. કેઈ દિવસ તડ નહિ.”
કરાએ કહ્યું: “ભલે. અને તેણે એ મહાત્મા પાસે -એ પ્રકારને નિયમ લીધો.
તમને બધાને હસવું આવતું હશે કે લઈલઈને આ નિયમ શું લીધે? અને છોકરાએ પણ ખરેખર તે -મજાકમાં જ એવો નિયમ લીધું હતું. પણ આગળ જતાં શું બન્યું, એ સાંભ.
છોકરે યુવાન થાય, માટે થાય એટલે ધંધો-ધાપો સંભાળે અને પિતાની જવાબદારી ઓછી કરે, પણ આની વાત જુદી હતી. તે રખડુ મિત્રોની સોબતમાં અહીં-તહીં રખડતે અને જ્યારે ભેજનની વેળા થાય, ત્યારે ઘરે આવતો. એ વખતે ઓશરીમાં ઊભે રહી જરા ઊંચો થતા કે પાડેશમાં રહેલા કુંભારના માથાની ટાલ દેખાઈ જતી, એટલે તેને નિયમનું પાલન સમજી પછી ભેજન લેતો. હવે એક વખત એ રીતે ભેજનવેળાએ તે પિતાના ઘરે
Page #193
--------------------------------------------------------------------------
________________
નિયમબદ્ધતા
૧પ.. જમવા આવ્યા અને ઓશરીમાં ઊભા રહીને જોયું તે કુંભાર, દેખાય નહિ. તેના મનને એમ કે તે આમતેમ ગયે હશે. એટલે થોડી રાહ જોઈને ફરી વાર કુંભારની ટાલ જેવા . પ્રયત્ન કર્યો, પણ કુંભાર ત્યાં હોય તે ટાલ દેખાય ને? આ તે છોકરા કુંભારના ઘરે ગયો અને તેની સ્ત્રીને પૂછવા લાગ્યા કે “આજે ઓઝા કાકા કેમ દેખાતા નથી?” સ્ત્રીએ જવાબ આપે કે “એ કામે ગયા છે. છેકરાએ ફરી પૂછ્યું: “એ ક્યારે આવશે?” સ્ત્રીએ કહ્યું: “કંઈ કહેવાય નહિ. માટી ખાણે ગયા છે, તેથી મોડું પણ થાય.”
આથી તે છોકરી માટખાણ ભણી ચાલે. માટીબાણ - ગામથી થોડે દૂર હતી. અહીં બન્યું હતું એવું કે કુંભારે.
માટખાણ ખોદવા માંડી કે તેમાંથી કેટલીક સેનામહો. નીકળી હતી અને હજી વધારે સોનામહોરો નીકળવાની. આશાએ તે માટખાણને ઝડપથી ખોદી રહ્યો હતો. એમ કરતાં તે પરસેવાથી રેબઝેબ થઈ ગયે હતો, એટલે પાઘડી. માથેથી ઉતારીને ખાણ બહાર મૂકી હતી. ' હવે પેલા છોકરાએ માટીખાણથી ડે દૂર ઊભા . ઊભા જ તેની ટાલ જોઈ લીધી અને પિતાનો નિયમ સચવાયો, એટલે આનંદમાં આવી બોલી ઉઠયો કે “મેંજોઈ લીધી, જોઈ લીધી.” આ શબ્દ સાંભળતાં જ કુંભાર ચમ અને બહાર જેવા લાગે ત્યાં શેઠના છોકરાને દીઠે અને તેના પેટમાં ફાળ પડી. નકકી આ ઇકરાએ.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જપ-રહસ્ય
'
સોનામહારા જોઈ લીધી, તેથી જ તે કહે છે કે મે જોઈ લીધી, જોઈ લીધી.’ હવે શુ કરવું ? જો તે ગામમાં જઇને રાજા કે તેના અધિકારીઓને વાત કરી દેશે. તે મારી બધી મહેનત ફોગટ જશે. એટલે તેણે બૂમ મારીને કહ્યું : - શેઠ ! જોઈ લીધી તા ભલે જોઈ લીધી, પણ મારી નજીક આવે. આમાં મારા અને તમારે અર્ધો ભાગ છે.’
'
શેઠના છેકરા આ શબ્દો સાંભળતાં જ સમજી ગયે કે નક્કી આઝા કાકાને માયા હાથ લાગી છે અને હું તેની ગુપ્ત વાત કાઈ ને કહી ન દઉં તે માટે મને તેમાંથી અર્ધો ભાગ આપવાનું કહે છે.’ એટલે તે નજીક ગયેા અને કહેવા લાગ્યું કે એઝા કાકા ગભરાશે નહિ. આપણે તે એકખીજાના પાડેાશી છીએ અને સુખ-દુઃખમાં ભાગ લેનારા છીએ, પર ંતુ હું કહું તેમ કર. તમને જે માયા હાથ લાગી છે, તેના ત્રણ સરખા ભાગ કરે. તેમાંના એક ભાગ ; તમે રાખા, ખીજો ભાગ સને આપે! અને ત્રીજો ભાગ રાજાને આપીએ, જેથી તેના તરફથી કેાઈ હરકત થાય નહિ.’
કુંભારે તેમ કર્યુ અને એ રીતે શેઠના છેકરાને ઘણી સાનામહારા મળી. આથી તે વિચાર કરવા લાગ્યે કે મે” તે માત્ર મજાકમાં સાધુ–મહાત્માનું વચન રાખવા - ખાતર હસવા જેવા નિયમ લીધા હતા, છતાં તેનુ કુલ આવું સુંદર મળ્યું, તે સમજણપૂર્વક ચેાગ્ય નિયમે લેવાથી કેવુ ફૂલ મળે ? કહેવાની જરૂર નથી કે ત્યાર પછી
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૮
નિયમબદ્ધતા શેઠને એ છોકરે સુધરી ગયે અને અનેક નિયમ ગ્રહણ :કરી એક સંદાચારી ગૃહસ્થની ટિમાં વિરા. તાત્પર્ય કે ગ્રહણ કરેલા નિયમનું બરાબર પાલન કરવાથી અવશ્ય લાભ થાય છે.
" : - કેટલાકને એમ લાગતું હશે કે નાના નાના નિયમ ગ્રહણ કરવાથી આપણું શું કલ્યાણ થાય ?' પણ અનેક -નાની વસ્તુઓ ભેગી થઈને જ એક મેટી વસ્તુ બને છે, - તે આપણે ભૂલવાનું નથી. જે લેકે આજે કેટદ્યાધિપતિની
કેટિમાં વિરાજે છે, તેમની પાસે એ ધન એકત્ર શી રીતે થયું ? શું તેમને એક ફ્રોડ રૂપિયા સામટા જ મળી ગયા? “કોડ રૂપિયા સે લાખથી બને છે, લાખ રૂપિયા સે હજારથી બને છે, હજાર રૂપિયા સો દશથી બને છે અને દશ રૂપિયા એક એક કરતાં એકઠા થાય છે, એટલે મોટી વસ્તુ નાનીમાંથી જ બને છે, એ નિશ્ચિત છે. - જેણે બેંકની મુલાકાત લીધી હશે, તે જાણતા જ હશે કે ત્યાં સેવિંગ ખાતું ચાલે છે. આ ખાતામાં મોટી રકમ ભરાતી નથી. રૂપિયે, બે રૂપિયા, પાંચ રૂપિયા એમ નાની રકમ ભરાય છે, પણ એથી બેન્કને લાખો રૂપિયા મળી જાય છે અને ખાતું ચલાવનાર પાસે ચેડાં વર્ષોમાં બે-પાંચ હંજારની મૂડી થઈ જાય છે. જે એ માણસોએ, રૂપિયામાં શું ? “બે રૂપિયામાં શું ??. “પાંચ રૂપિયામાં શું ? એ વિચાર કરી તેને ખચી નાખ્યા હોત તો આજે તેમની પાસે કંઈ મૂડી ન હોત અને કઈ માંદગીને પ્રસંગ :
Page #196
--------------------------------------------------------------------------
________________
૬૬o
જપ-રહસ્ય આવ્યું હતું કે વિવાહવાજનનું ટાણું આવ્યું હતું તે. તેઓ મદદ માટે જ્યાં-ત્યાં ફાંફા મારતા હતા. એટલે. નાનામાંથી મોટું થાય છે, એ વાત ભૂલવાની નથી.
ચાર નાના વિચિત્ર નિયમથી એક ચેરનું જીવન. કેવી રીતે સુધરી ગયું ? તે જાણવા જેવું છે, એટલે તે. અહીં રજૂ કરીશું.
ચાર વિચિત્ર નિયમ લેનાર ચેરની કથા
કેઈ મહાત્માએ એક ચોરને ચાર નિયમે આપ્યા :(૧) અજાણ્યું ફલ ખાવું નહિ. (૨) સાત ડગલાં પાછા હઠીને પછી જ શસ્ત્રને ઘા કરે. (૩) રાજરાણી સાથે. લેગ ભેગવા નહિ. અને (૪) કાગડાનું માંસ વાપરવું નહિ. ચેર સમજો કે આમાં મારે કરવા જેવું શું છે? આ નિયમો તે જરૂરી પાળી શકીશ, એટલે તેણે એ નિયમોને. સ્વીકાર કર્યો. મહાત્માએ કહ્યું: “હે ભદ્ર! તારે આ નિયમો બરાબર પાળવા. કોઈ પણ સંગોમાં તેને તેડવા. નહિ રે આ વાત કબૂલ રાખી.
હવે એક વાર એ ચેર કે ગામમાં મટી ચેરી. કરીને પોતાના સાથીઓ સાથે પાછા ફરતાં એક જંગલમાં અટવાઈ ગયે. ભૂખ કકડીને લાગી. બધા સાથીઓ ખોરાકની શેધમાં પડયા અને આખરે સુંદર જણાતાં કેટલાંક ફલો લઈ આવ્યાં. ચારે તેમને પૂછયું : “આ ફલેનું નામ શું?”
સાથીઓએ કહ્યું તેની અમને ખબર નથી. એટલે
Page #197
--------------------------------------------------------------------------
________________
C
શ્રીમાન્ દીપચંદ્ર એસ, ગાર્ડી બાર એટ લે.
જેમણે આ ગ્રંથના પ્રકાશનને ખાસ
ઉત્તેજન આપ્યુ છે. હાલ તેઓ જૈન શ્વેતામ્બર કાન્ફરન્સનુ
પ્રમુખપદ શેશભાવે છે.
Page #198
--------------------------------------------------------------------------
Page #199
--------------------------------------------------------------------------
________________
નિયમબદ્ધતા પેલા ચેરે તેને અજાણ્યાં ફલ જાણ ખાધાં નહિ. હવે તેને બધા સાથીઓએ ઉદરતૃપ્તિ નિમિત્તે એ ફલે ખાધાં અને
તેઓ છેડા જ વખતમાં મરણ પામ્યા, કારણ કે એ ફ્લે - કિંપાક નામના એક ઝેરી વૃક્ષનાં હતાં. તે દેખાવમાં
સુંદર અને સુગધીવાળા હોય છે, પણ જે ખાય તેને તત્કાલ પ્રાણ જાય છે
સામાન્ય દેખાતા નિયમનું આવું સુંદર ફળ મળ્યું એટલે ચોરને નિયમ પર શ્રદ્ધા બેઠી. '
એક વાર તે ચોરી કરવા બહાર ગયે હતું, ત્યાં તેની પહેલીમાં કેટલાક ભવઈયાએ રમવા આવ્યા અને પિતાના ખેલ જોવા માટે તેને આમંત્રણ આપવા તેના ઘરે આવ્યા. હવે આ ભવઈયાઓ શત્રુપક્ષના ગામમાંથી આવ્યા હતા અને તેની ગેરહાજરી જાણી જાય તે અનર્થ થવા સંભવ હતો, એટલે તેની સ્ત્રી અને બહેને પરસ્પર વાત કરીને જણાવ્યું કે તમે રમવા માંડે, એ હમણાં જોવા આવશે. એમ કહી બહેને ચેરને વેશ પહેર્યો અને તેની સ્ત્રી સાથે ભવઈયા જોવા લાગી. એમ કરતાં મોડી રાતે ખેલ પૂરે થયે, એટલે નણંદ-ભેજાઈ એમને એમ
સૂઈ ગયા. ' છે કે હવે મોડી રાતે પેલે ચાર ઘરમાં આવ્યા અને
પિતાની સ્ત્રીને એક પુરુષ સાથે સૂતેલી જોતાં જ કેધથી ધમધમી ઉઠે. તેણે મ્યાનમાંથી તરવાર ખેંચી, પણ એ
Page #200
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય જ વખતે તેને યાદ આવ્યું કે “સાત ડગલાં પાછા હઠીને શસ્ત્રનો ઘા કર.” એટલે તે પાછાં પગલાં ભરવા લાગ્યું. એમ કરતાં તેની તરવાર ભીંત સાથે અફળાઈ અને તે ખણણણ અવાજ કરતી ભેંય પર પડી. એ અવાજ થતાં જ નણંદ-ભેજાઈ જાગી ગયા અને ખમ્મા મારા વીરને ? એમ બેલી બહેન બાજુએ ઊભી રહી. આ જોઈ ચેરના આશ્ચર્યનું પાર રહ્યું નહિ, પરંતુ બહેને બનેલી બધી હકીક્ત કહી સંભળાવી અને તેનાથી તેના મનનું સમાધાન થયું.
- બીજે નિયમ પણ આ પ્રમાણે ઉપકારી થયે, એટલે તેની નિયમ પરની શ્રદ્ધામાં વધારે થશે.
ત્યાર પછી એક વાર કઈ રાજમહેલમાં ચેરી કરવા દાખલ થયે, ત્યારે ત્યાં રાજરાણી જાગી ગઈ તે ત્યાં
એકલી જ સૂતી હતી. તેને સ્વામી કેઈપણ કારણસર બાજુના ખંડમાં સૂતે હતે. રાત્રિના સમય, પૂરી એકાંત અને એક યુવાન પુરુષનું આગમન, એટલે રાણીની વૃત્તિમાં ફેરફાર થયો. તેણે આ ચેરને પિતાની સાથે ભોગ ભોગવવા વિનંતિ કરી, આગ્રહ કર્યો, પણ એ ચેરે પિતાના નિયમને યાદ કરી તેને સાફ ઈનકાર કર્યો. હવે બાજુના ખંડમાં સૂતેલે રાજા આ વખતે જાગી ગએ હે અને બાજુના ખંડમાં શું બની રહ્યું છે? તે ગૂપચૂપ નિહાળી રહ્યો હતો... .. .
. . . : -
Page #201
--------------------------------------------------------------------------
________________
નિયમબદ્ધતા
..જ્યારે રાણીની બધી સમજાવટે નિષ્ફળ ગઈ ત્યારે તેણે બૂમ મારી કે “ દોડે ! દેડો ! મારા ખંડમાં કેઈચાર ઘુસ્યા છે અને તે મને સતાવી રહ્યો છે. એટલે નોકરચાકર તથા સિપાઈઓ દોડતા આવ્યા અને તેમણે આ ચારને પકડી લીધું. સવારે તેને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો, પરંતુ રાજા તે બધી હકીકત જાણ જ હતું,
એટલે તેને છોડી મૂક્યો અને તેણે જે ઉમદા વર્તન - અતાવ્યું, તેની કદર કરી તેને પોતાના સાંમતની પદવી આપી.
લીધેલા નિયમોનું પાલન કરવાથી ઉત્તરોત્તર ઉન્નતિ થાય છે, એ વસ્તુની ચારને પૂરેપૂરી પ્રતીતિ થઈ અને કેઈ પણ સંગેમાં લીધેલ નિયમ તોડ નહિ, એ આબતમાં તે કૃતનિશ્ચયી બન્ય... "
તેણે હવે સારી બત કરી, સારા મિત્રો બનાવ્યા. તેમની સાથે વાર્તા–વિનોદ કરતાં, તેમ જ વિવિધ પ્રકારને આમેદ-પ્રમોદ કરતાં તેને સમય સુખમાં વ્યતીત થવા લાગે. એવામાં એકાએક માંદગી આવી અને વિદ્યોના ઉપચાર શરૂ થયા, પણ તેમાં સફલતા મળી નહિ. માંદગી વધતી ચાલી અને તેણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. તે વખતે એક વૃદ્ધ : વિઘે કહ્યું: “કાગડાનું માંસ વાપરવાથી આ બિમારી મટશે.” આ ચોરે કહ્યું: “અન્ય કેઈ ઉપાય હોય તે કહે. કોગડાનું માંસ માટે વાપરવું નથી. મેં એને ત્યાગ કરેલો છે.”
વૃદ્ધ વૈદ્ય કહ્યું: “આ તો જીવન-મરણને સવાલ છે..
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જ૫– રાહ જે મારા કહ્યા પ્રમાણે કાગડાનું માંસ વાપરશો તે બચી. જશે, અન્યથા મરણ સામે ઊભેલું જ છે.” - ચોરે કહ્યું : “નિયમ તોડીને જીવવું એના કરતાં મરવું બહેતર છે. હવે મને જીવનને કેઈ મેહ રહ્યો નથી, માટે મને કાગડાનું માંસ ખાવાનો આગ્રહ કરશે. નહિ.” અને તેણે કાગડાનું માંસ ન જ વાપર્યું.
આજે તે મૃત્યુની છાયા પડી કે “ગમે તે કરો પણ મારે જીવ બચાવે !” એવા શબ્દો સર્વત્ર સંભળાય છે. અને છેલ્લી ઘડી સુધી ઇજેકશન તથા અભક્ષ્ય દવાઓને મારે ચાલુ રાખવામાં આવે છે. જાણે કે એ ઇજેકશને અને દવાઓ જ નવું જીવન આપવાના ન હોય ! અહીને એ વિચાર થતું નથી કે જે ઈંજેકશન અને દવાઓમાં નવું જીવન આપવાની તાકાત હોય તો ખુદ ડોકટરના માતા-પિતા કે પત્ની–પુત્રો શા માટે મરણ પામે? અને તેઓ પોતે પણ મૃત્યુને આધીન શા માટે થાય ? પણ, જીવવાના ચાહમાં આ વસ્તુ સમજાતી નથી. ડાહ્યામાં ડાહ્યા ગણાતા માણસો પણ આ પ્રકારની ભૂલે કરે છે અને પિતાનો અંતસમય બગાડી નાખે છે.
સામંત અવસ્થાને પામેલા તથા સન્મિત્રોથી ઘેરાયેલા આ ચેરે જીવનને મેહ છેડી દીધે, ભગવાનનું નામસ્મરણ કરવા માંડ્યું અને તેના શરણમાં કાયાનું સમર્પણ કરી દીધું. ખરેખર ! આ ધન્ય મૃત્યુ હતું, એટલે તેનાં જેટલાં અભિવાદન કરીએ તેટલાં ઓંછાં જ છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
નિયમખદ્ધતા
૧૬૫
.
નિયમાનુ આ મહત્ત્વ અહીં અમે એટલા માટે પ્રકાશી રહ્યા છીએ કે જપસાધનામાં નિયમ અગત્યને ભાગ ભજવે છે. હું હવે પછી જપસાધના કરીશ ’ એવે નિયમ ગ્રહણ કરનારા જપસાધનાને પ્રારંભ કરે છે અને તેને લગતા અનેક નિયમાનુ' યથાર્થ પાલન કરવાથી જ તે જપસાધનામાં આગળ વધી શકે છે. જો એ નિયમેામાં ત્રુટિ આવે, સ્ખલના થાય કે વિક્ષેપ પડે તે સાધનામાં ભંગ પડે છે અને સિદ્ધિ સેા ગાઉ દૂર હટી જાય છે. તાત્પય કે સાધનાના અંત સુધી તેણે મધા નિયમે ખરાખર પાળવા પડે છે અને તે જ તે સિદ્ધિના અધિકારી અને છે.
‘અમારે કાંઈ નિયમ જોઈતા નથી, અમે કાઈ ધનમાં સપડાવા ઈચ્છતા નથી. એમ કહેનારા અને માનનારા સ્વચ્છંદી જીવન જીવે છે અને કરુણ હાલતમાં સાતને ભેટે છે. તેમના જીવનનું સાકચ શુ? ઘેાડાના માઢે ચેાકડું' ચડાવ્યુ હાય તા જ તે સીધા ચાલે છે અથવા અનંદના નાકમાં નાથ ઘાલી હાય તા જ તે ઉન્માગે જતા અટકે છે. એ જ સ્થિતિ માનવજીવનની છે. જો તેને નિયમેથી ખદ્ધ કર્યુ હાય તે જ તે સન્માર્ગે ચાલે છે અને આખરે દિવ્ય જ્ઞાન તથા અખંડ આનંદના અનુભવ કરે છે. તેથી જ નિયમબદ્ધ થવાના ઉપદેશ છે, તેથી જ નિયમબદ્ધ થવાના અનુરાધ છે. અમે આશા રાખીએ છીએ કે પ્રિય પાકા અમારા આ અનુરોધના સ્વીકાર કરી નિયમખદ્ધ થશે અને એ રીતે જપસાધનામાં આગળ વધી અભીષ્ટની પ્રાપ્તિ કરશે.
Page #204
--------------------------------------------------------------------------
________________
-
-
-
[૨૩]
જપ કયાં કરવો ?
પૂર્વે એટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે જપસાધના માટેનું સ્થાન શુદ્ધ-પવિત્ર હોવું જોઈએ. તે અંગે ચોગસંહિતામાં નીચે પ્રમાણે વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે :
गोशाला वै गुरोगेंह, देवायतनकाननम् ।। पुण्यक्षेत्रं नदीतीरं, सदा पूतं प्रकीर्तितम् ।
ગોશાલા, ગુરુનું ઘર, દેવાલય, વનપ્રદેશ, તીર્થભૂમિ અને નદીને કિનારે સદા પવિત્ર કહેલા છે.” - પ્રાચીનકાળમાં આપણા દેશમાં ગાયનું પાલન-પોષણ સારી રીતે થતું અને સ્થળે સ્થળે સુંદર ગોશાળાઓ હતી. ત્યાં જવાથી જપસાધકને વારંવાર ગાયમાતાનાં દર્શન થતાં, તેને સ્પર્શ કરવાનો અવસર મળતો અને પવિત્રતાનો અનુભવ થતો. આજે આવી ગૌશાળાઓ મળવી મુશ્કેલ છે, એટલે સાધનાસ્થલ તરીકે ગૌશાળાની પસંદગી ઓછી થાય.
Page #205
--------------------------------------------------------------------------
________________
જપ કયાં કરવું?
છે. છતાં કેઈને સરસ ગોશાળાની સગવડ મળે તે તેણે ' તેને ઉપગ કરવા જે ખરે. . . . . . . .
- આજે તે ગુરુના ઘરને પ્રશ્ન પણ વિચારણીય છે.
એક તે મંત્રદાતા ગુરુ સ્થાનિક હોય તો જ તેના ઘરે જવાનું અનુકૂળ રહે. જો તે દૂર વસતા હોય, તે ત્યાં જપ કરવા જવાનું ઘણું મુશ્કેલ પડે. બીજું સ્થાનિક ગુરુનું ઘર વિશાલ ન હોય, તે ત્યાં જપ કરવા માટે બેસવાનું અનુકૂળ રહે નહિ. ત્રીજું મંત્રદાતા ગુરુ ત્યાગી હોય અને તેને પિતાનું .
ઘર ન હોય, તે ક્યાં જવું ? એટલે તેની પસંદગી પણ " ભાગ્યે જ થાય છે.
- દેવમંદિર સામાન્ય રીતે પવિત્ર જ હોય છે. તેના એક ભાગમાં જપ માટે આસન જમાવી શકાય ખરું, પણ ત્યાં ઘણા માણસની અવર-જવર થતી હોય અને ઘોઘાટ ચાલુ હોય, તે ત્યાં જપ કરતાં ફાવે નહિ. જે મંદિર મોટું હોય અને તેમાં એક સ્થાને બેસવાની સગવડ હોય તે તેની પસંદગી કરવી જોઈએ. મંદિરનું વાતાવરણ પવિત્ર હોવાથી તે પસાધનામાં સહાય કરે છે.
વનપ્રદેશ સામાન્ય રીતે રમણીય હોય છે અને તેમાં એકાંત સ્થાન અવશ્ય મળી રહે છે, પણ ત્યાં રહેવાને ઉચિત પ્રબંધ ન હોય તો તબિયત બગડવાનો સંભવ ખરે,
એટલે ત્યાં રહેવાની સગવડ કરીને તેને પસંદગી આપવી - જોઈ એ. વળી આજની આપણા જીવનની રહેણી-કરણ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જપ-રહસ્ય એવી છે કે તેમાં એકદમ ફેરફાર થતાં આપણને ફાવે નહિ અને તે સ્થાન છોડી દેવાનું મન થાય, એટલે વનપ્રદેશની પસંદગી કરનારે બધી બાજુને વિચાર કરી લેવું જોઈએ.
આજે તે હરદ્વાર જેવા સ્થાનમાં એરકન્ડીશન્ડ આશ્રમે બંધાયા છે અને લક્ષ્મગઝલામાં ચગસાધના કરવા માટે અદ્યતન પદ્ધતિના ફલેટે બંધાયા છે. આ પ્રગતિની દિશામાં પગલું છે કે આપણું પેગસાધનાનું ધારણ નીચે ઉતારે છે? એ વિચારવા જેવું છે.
તીર્થક્ષેત્રો પવિત્ર ગણાય છે અને ત્યાં જવાથી આપણી મનોભાવનામાં સારે એ પલટે આવે છે, પણ કેટલાંક તીર્થક્ષેત્રો આજે લેકોની ભીડ, ત્યાં જામતી ધાંધલ અને પંડયા વગેરેના સ્વાર્થને કારણે તેની પવિત્રતા ગુમાવી
હ્યા છે, એટલે સાધકે એવા તીર્થક્ષેત્રની પસંદગી કરવી જોઈએ કે જ્યાં એકાંત અને શાંતિ વ્યાપી રહેલાં હાય.
તીર્થક્ષેત્રોમાં પણ જે ક્ષેત્રમાં મહાન સાધકેએ સિદ્ધિ મેળવી હોય, તેને પ્રથમ પસંદગી આપવા જેવી છે. તેમાં જે સ્થાનને તેમણે ઉપયોગ કર્યો હોય, તે સ્થાનને ઉપયોગ કરવા તરફ વિશેષ લક્ષ્ય રાખવું જોઈએ.
નદીના કિનારે સામાન્ય રીતે વૃક્ષેની સુંદર ઘટાઓ કે હરિયાળાં ખેતરે હોય છે. વળી ત્યાનું હવામાન ખુશનુમા હોય છે અને ત્યાંથી જલપ્રવાહનાં સતત દર્શન થતાં
Page #207
--------------------------------------------------------------------------
________________
જપ કયાં કરે?
૧૬૮ ચિત્તને આહૂલાદ થાય છે, એટલે ઘણું મહાત્માઓ તથા ' સાધકે નદી કિનારાને વધારે પસંદગી આપે છે. આપણે ત્યાં - નર્મદા નદીના કિનારે અનેક સાધકે સાધના કરતા હોય.
છે. તેમાં કેટલાક તે ઉચ્ચકેટિના મહાત્માઓ પણ હોય છે. ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી વગેરે નદીઓના કિનારાઓ પણ સાધના માટે પસંદ કરવા ગ્ય છે. '
જે મેટી અને પવિત્ર ગણાતી નદીને એગ ન હોય તે પિતાના ગામની નજીકની નદીને કિનારે પસંદ કરી તેને લાભ લઈ શકાય. આ - આ સિવાયનાં બીજાં કેટલાંક સ્થાનોને નિર્દેશ તંત્રસારમાં આ પ્રમાણે કરાય છે. .... धात्री-बिल्वसमीपे च पर्वताये गुहासु च ।
गंगायास्तु तटे वापि कोटि कोटि गुणं भवेत् ।।...
જે ધાવડી કે બીલીના વૃક્ષ પાસે કે નીચે બેસીને અથવા પર્વતના શિખર પર જઈને અથવા કોઈ ગુફામાં વસીને કે ગંગા નદીના તટે જઈને મંત્રસાધના–જપસાધના. કરવામાં આવે તે કેટિ-કોટિગણું ફલ પ્રાપ્ત થાય છે, * અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે કામ્ય કર્મના ભેદ અનુસાર વૃક્ષની પસંદગી જુદી જુદી હોય છે. દાખલા -તરીકે ગંધર્વરાજને મંત્રજપ કરે છે, તે કદલીવૃક્ષની
એટલે કેળની સમીપે કેળના બગીચામાં થાય છે અને લક્ષ્મીનો મંત્રજપ કરે છે તે બીલીના વૃક્ષની નિકટ થાય છે.
નારા અને
૨૮
.
'
, ' '
, ,
,
,
Page #208
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય. અહીં ધાવડી અને બિલીને જે ઉલ્લેખ છે, તે ઘણી ભાગે પંચવટીનું સૂચન કરે છે, કારણ કે પંચવટીમાં ધાવડી, બીલી, વડ, પીંપળે અને અશોક એ પાંચ વૃક્ષને સમૂહ. હોય છે. કલકત્તામાં ગંગાનદીના કિનારે દક્ષિણેશ્વર નામનું જે સ્થાન છે, ત્યાં આ પ્રકારની પંચવટી હતી અને તેમાં. બેસીને શ્રી રામકૃષ્ણ પરમહંસે સાધના કરી હતી, પરંતુ આજે તે ત્યાં માત્ર વડ જ રહ્યા છે.'
અહીં અમે એટલી સ્પષ્ટતા કરવા ઈચ્છીએ છીએ કે કેટલાક સાધકે એ માત્ર વડ, પીંપળા કે અન્ય કેઈ ઘટાદાર વૃક્ષની છાયામાં બેસીને જપસાધના કરી છે અને સિદ્ધિ મેળવી છે, એટલે સાધકે કેઈ સુંદર ઘટાદાર વૃક્ષને. આશ્રય લેવામાં હરક્ત નથી.
પર્વતને શિખરપ્રદેશ સામાન્ય રીતે જનસંસર્ગથી. રહિત હોવાથી અને ત્યાંનું વાતાવરણ ઘણું શુદ્ધ હોવાથી તે જપસાધના માટે અનુકૂળ મનાય છે. આ જ કારણે. ભારતના અનેક પર્વતના શિખર પર નાના મોટા આશ્રમો. બંધાયા છે અને ત્યાં સાધકે એક યા બીજા પ્રકારની. સાધના કરે છે. અમે પર્વતના શિખર પર એકલા બેસી જપ–ધ્યાન કરવાને કેટલેક અનુભવ લીધે છે અને તેને અમારા મન પર ઘણે પ્રભાવ પડે છે. સને ૧૯૨૪ની સાલમાં અમે કાશ્મીરનો પ્રવાસ કર્યો, ત્યારે મારી હીલના મથાળે કેટલીક વખત એકલા બેઠા હતા, ત્યારે અમારું - ' X આ સ્થાનની ઇંલ્લી યાત્રા અમે તા. ૧૪-૬-૭૪ના રોજ કેટલાક મિત્રો સાથે કરી હતી.
Page #209
--------------------------------------------------------------------------
________________
જ૫ કયાં કરે?
૧૧. મન પવિત્ર ભાવોથી ભરાઈ ગયું હતું. પછી કાશ્મીરને પ્રવાસ કરતાં એક પર્વતના મથાળે એકાંત પ્રદેશમાં આવેલા માર્તડ મંદિરના ભગ્નાવશે જોવા ગયેલા, ત્યારે ત્યાં. આસન જમાવેલું. અમારા સાથીઓને આમાં રસ ન હતો,. એટલે તેઓ આ સ્થાન છોડી દેવા ઉતાવળ કરતા હતા, પણ અમે તેને એક કલાકથી વધારે સમય સુધી લાભ. લીધું હતું. તેનું પરિણામ પણ ઉપર મુજબ પવિત્ર દિવ્ય . ભાના ઉગમમાં આવ્યું હતું એટલે પર્વતના શિખર--
પ્રદેશની પસંદગી અવશ્ય કરવા જેવી છે. .. ... આ ગુફામાં એકાંત હોય છે અને ત્યાં મૌનપૂર્વક જપ
કરવાની ઘણું અનુકૂળતા રહે છે, પણ ત્યાં વસવાનું ફાવવું. જોઈએ. કેટલાક સ્થાને બનાવટી ગુફાઓ પણ ઊભી કરવામાં આવે છે અને સાધકે તેનો લાભ લે છે. દક્ષિણમાં શ્રી. રમણ મહર્ષિના આશ્રમમાં આવી ગુફાઓ બનાવવામાં આવી છે. ' :
ગંગાનદીના તટ સંબંધી તે ઉપર ઉલેખ થઈ ગયો છે.
હવે વિચારવાની વાત એ રહી કે જેને આવા કે ઈસ્થળે જવાની અનુકૂળતા ન હોય તેનું શું? તે આ પ્રકારના સાધકે પિતાના નિવાસસ્થાનમાં એક ઓરડે. કે એક ભાગ તે માટે જુદે કાઢીને પણ ત્યાં જ પસાધના. કરી શકે છે, પણ તે. માટે તેની એગ્ય શુદ્ધિ કરી લેવી. જોઈએ. જે ત્યાં લીંપણ હોય તો તેને તાજાં છાણથી. ફરી લીંપાવી નાખવું જોઈએ અને જે ત્યાં ફરસબંધી હાય...
-
Page #210
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય તે તેને પ્રથમ શુદ્ધ જળથી ધોઈને સાફ કરવું જોઈએ અને પછી ગુલાબજળનો છંટકાવ કરી તેને સાફ કરી ત્યાં ધૂપદીપ પ્રકટાવી તેને ઉપયોગમાં લેવા જોઈએ.
વર્તમાનકાલમાં જીવનસમશ્યા ઘણી જટિલ બનેલી છે અને શહેરમાં ઘણા લેકેને બે ઓરડી કે માત્ર એક ઓરડીમાં કુટુંબ સાથે રહેવાનો પ્રસંગ આવે છે. આવી - વ્યક્તિઓએ જપસાધના કરવા માટે નજીકનું મંદિર, કેાઈ ધર્મસ્થાન કે એવા જ બીજા કેઈ સ્થાનમાંથી વધારે અનુકૂલની પસંદગી કરી તેને ઉપયોગ કરે જોઈએ..
છેવટે અમે એટલું જણાવવા ઈચ્છીએ છીએ કે જપ માટે અનુકૂલ સ્થાનની જરૂર છે, પણ તેવું સ્થાન ન જ મળે તે શક્ય એટલા સારા સ્થાનને પસંદ કરી ત્યાં - જપનો પ્રારંભ કરે. અનુકૂલ સ્થાનના અભાવે જપ કરવાનું -માંડી વાળવું, એને અમે હિતાવહ લેખતા નથી. જપ ચાલુ
થતાં તેના પ્રભાવે અનુકૂલ સ્થાન મળી રહેશે, એ સાધકે વિશ્વાસ રાખવે.
જપ ક્યાં કરવો?” તેના ઉત્તરમાં આટલું વિવેચન પર્યાપ્ત છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
[૨૪] જપ ક્યારે કરવું?
“જપ ક્યારે કરે? એ પ્રશ્ન પણ સ્પષ્ટ ઉત્તર માગે છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં તે અંગે વિવેચન કરીશું.
- કેટલાક કહે છે કે અમારે આખા દિવસનો કાર્યક્રમ. એ રીતે ગોઠવાઈ ગયો હોય છે કે અમને સમય જ મળતું નથી, તો જપ ક્યારે કરીએ? એ વાત સાચી છે કે આજે જીવનની જંજાળ વધી છે અને પહેલાં કરતાં. વ્યાપાર-ધંધા કે નોકરી–ચાકરી પર વધારે ધ્યાન આપવું. પડે છે, આમ છતાં મન પર લેવાય તે જપ કરવા જેટલો. સમય જરૂર મળી રહે, એમ અમારું માનવું છે. - પ્રથમ તે આમ કહેનારા કેટલા વાગે ઉઠે છે?-- તે વિચારવું જોઈએ. જો તેઓ સાત-સાડા સાત વાગ્યે. ઉઠતા હોય, તે એ ટેવ સુધારવી જોઈએ અને વહેલા.. ઉઠવાની ટેવ પાડવી જોઈએ.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જપ-રહસ્ય વહેલા એટલે ક્યારે ?” એનો ઉત્તર એ છે કે - પાંચ વાગે તે ઉડી જવું જ જોઈએ. એથી બે-અઢી : કલાક જેટલો સમય વધારે મળશે અને તેમાં જપની ક્રિયા –જપની સાધના સારી રીતે થઈ શકશે.
આટલું વહેલું તે કેમ ઉઠાય ? ” એને ઉત્તર એ છે કે જેવી ટેવ પાડીએ તેવી પડે. “આહાર અને નિદ્રા વધાર્યાં વધે છે અને ઘટાડયા ઘટે છે.” એ કહેવત તો તેમણે - સાંભળી જ હશે. જે મનથી સંકલ્પ કરવામાં આવે કે
મારે પાંચ વાગે ઉઠવું છે, તો આપણે પાંચ વાગે ઉઠી - શકીએ છીએ. કેઈ મિત્ર સવારની પાંચ વાગ્યાની ગાડીમાં આવવાનો હોય અને આપણે સામા જવાનું હોય, ત્યારે આપણે એવો વિચાર કરીને સૂઈએ છીએ ને એ પ્રમાણે જરૂર જાગી ઉઠીએ છીએ.
કોઈને એમ લાગતું હોય કે સાતને બદલે સાડા છ કે છ વાગે ઉઠી શકીએ, પણ પાંચ વાગ્યે તે ન જ - ઉઠાય, તે તેણે પ્રથમ છ વાગે ઉઠવાનો, પછી સાડા પાંચ વાગ્યે ઉઠવાનો અને છેવટે પાંચ વાગે ઉઠવાને પ્રયોગ કરે જોઈએ. તેમાં જરૂર સફલતા મળશે.
વહેલા ઉઠી ન શકવાનાં કારણો શું છે? તે પણ જાણવા જોઈએ. જે રાત્રે મોડા સૂવાની ટેવ હોય, તે વહેલા સૂવાની ટેવ પાડવી જોઈએ. પ્રયત્ન કરવાથી તેમાં સફલતા મળી શકે છે. રાત્રે મોડે સુધી ગપ્પાં મારવાં, - ગંજીપો રમ કે ચોપાટ ટીચવી તેના કરતાં વહેલાં સૂઈને
Page #213
--------------------------------------------------------------------------
________________
જપ કયારે કરે?
" ૧૭૫ વહેલા ઉઠવાની ટેવ વધારે સારી છે અને તે જપાદિ કિયા માટે જોઈતા સમય મેળવી આપે છે.
. . કેટલાકને રમી કે એવો જ બીજી કઈ જાતને જુગાર રમવાની લત લાગે છે, તેઓ લગભગ આખી રાત એમાં પસાર કરે છે અને હજારો રૂપિયાની હાર-જીત કરે છે, પછી પઢિયે પથારીમાં પડે છે. તેમાં મેટી હાર થઈ હોય તે નિદ્રા દૂર નાસે છે અને પડખાં પછી પડખાં ફેરવવા પડે છે. આને એક પ્રકારનું કુસન સમજી એને -ત્યાગ કરવો જોઈએ. જુગારથી છેવટે જીવનની બરબાદી થાય છે, એ ભૂલવાનું નથી. તેને લગતાં અનેક દષ્ટાંતે આપણી સામે ખડાં છે.
. કેટલાક કહે છે કે અમે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરીએ - છીએ અને ઉઠી પણ જઈએ છીએ, પરંતુ પાછી ઊંઘ આવવા લાગે છે, એટલે હતા ત્યાં ને ત્યાં રહીએ છીએ. પરંતુ આ સંગેમાં નિદ્રા ઉડી જાય કે તરત આંખે પણ છાંટવું જોઈએ અને મોટું જોઈ લેવું જોઈએ, જેથી નિદ્રા સતાવી શકશે નહિ .
અમે સને ૧૯૧૭થી સને ૧૯૨૪ સુધી અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કર્યો હતુંએ વખતે સવારે પાંચ વાગ્યે ઉઠવાની ટેવ પડી હતી, તે અમને ઘણું લાભદાયક થઈ પડી. જયારે અમે લેખનપ્રકાશનને વ્યવસાય સ્વીકાર્યો, ત્યારે અમે પ્રાયઃ ચાર વાગ્યે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭૬
જેપ-રહસ્ય ઉઠી જતા અને પ્રાતઃસ્મરણાદિ કરીને લેખનકાર્યમાં લાગી. જતા. આથી અમને ઘણો સમય મળી રહેતા. જે અમે આ રીતે વહેલા ઉઠવાની ટેવ પાડી ન હતી તે ભાગ્યે જ આટલા વિપુલ સાહિત્યનું સર્જન કરી શક્યા હોત ! અલબત્ત, એમાં બીજાં પણ કેટલાંક સહકારી કારણે હતાં, પણ સમયને લાગેવળગે છે, ત્યાં સુધી તે આ ટેવે જ મોટી. મદદ કરી હતી.
અમારા સમયની વાચનમાળામાં એક દેહરે એ આવતે કે
વહેલા જે સૂઈ અને, વહેલા ઉઠે વીર, બલ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર.
તાત્પર્ય કે વહેલા ઉઠવામાં અનેક લાભો છે. તેને. વિચાર કરી વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ.
સમયની સંકીર્ણતાનો સાદ પાડનારાઓએ એ પણ. જેવું જોઈએ કે પિતાને સમય કેઈ નિરર્થક બાબતમાં તે વેડફત નથી ? વધારે સ્પષ્ટ કહીએ તો તેઓ સીનેમા, નાટક, રેડિચે, ટેલીવીઝન, ક્રિકેટ, કલબ, પીકનીક, પાર્ટી વગેરેમાં કેટલો સમય ગાળે છે, તેનો અંદાજ લગાવી. જુએ. અહીં કદાચ એવો ઉત્તર મળશે કે થાકેલા મનને. મનોરંજનની જરૂર છે, એટલે આ વસ્તુઓ નિરર્થક નથી. તેને ઉપયોગી જાણીને જ અમે તેમાં અમારે સમય વ્યતીત કરીએ છીએ. અમે તેમના આ ઉત્તરનો પ્રતિકાર કરવા.
Page #215
--------------------------------------------------------------------------
________________
જપ ક્યારે કરે?
૧૭૭ ઈચ્છતા નથી, પરંતુ તેમને પ્રેમભાવે પ્રશ્ન પૂછવા ઈચ્છીએ છીએ કે શું જપ–ધ્યાનાદિ કિયાઓનું મૂલ્ય આ વસ્તુઓ જેટલું પણ નથી ? જે આ બધી વસ્તુઓ મનનું રંજન કરે છે, તેને થાક ઉતારે છે, તો જપાદિ ક્રિયાઓ મનને સ્વસ્થ બનાવે છે, શાંત બનાવે છે, વિશેષ ચેતનવંતુ બનાવે છે અને ગમે તેટલું કામ કરે તે યે ન થાકે એવી અપૂર્વ શક્તિનું પ્રદાન કરે છે. આ દષ્ટિએ પાદિને પ્રથમ સ્થાન
આપવું જોઈએ કે નહિ ? ખરી વાત એ છે કે આ - ક્રિયાઓનું વાસ્તવિક મૂલ્ય સમજાયું નથી, એટલે જ તેના
પ્રત્યે ઉપેક્ષાભાવ વતે છે અને તે જીવનમાં સ્થાન પામી શકી નથી. આ જ પક્રિયા માટે સહુથી સારે સમય સવારના પાંચથી છે ને છે, કારણ કે ત્યારે મન વધારે સ્વસ્થ હોય છે આ વખતે હાથ-પગ-મેટું ઈને એક આસન પર બેસી જપ કરી શકાય. જે એ વખતે જાકિયા કરવાની અનુકલતા ન હોય તે છ થી આઠ કે સાડા આઠ સુધીમાં આ ક્રિયા કરી લેવી જોઈએ, પરંતુ એ વખતે નાહી
ધોઈને બેસવું જરૂરી છે. આ સંગોમાં મનની સ્વસ્થતા - સ્વાભાવિક રીતે જ સારી હોય છે. ..
શામાં જપ માટે ત્રિસસ્થાનું વિધાન આવે છે. આ ત્રિસધ્યા તે સૂર્યના ઉદયની આગળની તથા પાછળની એક ઘડી, મધ્યાહ્નના આગળની તથા. પાછળની એક ઘડી, અને સૂર્યના અસ્તની આગળની તથા પાછળની એક ઘડી.
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૭૮
* જપ-રહસ્ય ૬ ઘડીના ૨૪ કલાક થાય છે, એટલે એક ઘડી ૨૪ મીનીટની સમજવાની છે.
હાલના જીવનધોરણનો વિચાર કરતાં પ્રથમ સથા જપ કરવા માટે અનુકૂળ છે, પણ બીજી તથા ત્રીજી સધ્યા માટે એમ કહી શકાય એવું નથી. મધ્યાહ્ન સમયે મનુષ્ય કેાઈ પેઢી, ઓફિસ કે કારખાનામાં હોય ત્યાં જપ કરવા બેસે, એ શક્ય નથી. તે જ રીતે તેને પેઢી, ઓફિસ કે કારખાનામાંથી સાડાપાંચ, છ, સાડા છ કે સાત વાગે છૂટવાને સમય હોય, એટલે ઘરે પહોંચવા તરફ દષ્ટિ હોય અને અને તે માટે રેલવે, બસ કે અન્ય કઈ સાધન પકડવાની તાલાવેલી હોય. પરંતુ જેમને આ સમયે કુરસદ હોય તે એને ઉપગ જપ માટે કરી શકે છે. - “નિત્ય જપ કરવાનો નિયમ હોય અને કઈ એવું જ કારણ આવી પડે કે જ્યારે બહાર જવું જરૂરી બને ત્યાં શું કરવું ?” એનો ઉત્તર એ છે કે આવા પ્રસંગે સવારના બદલે રાત્રિએ–રાત્રિના બીજ પ્રહરે નિયત જપ કરી શકાય. તેથી નિયમને ભંગ થતું નથી. .
: “કદાચ બહાર ગામ જવાનું થાય તે શું કરવું ? તેને ઉત્તર એ છે કે ત્યાં અનુકૂળતા મેળવી જપ કરી લેવે જોઈએ. કદાચ ત્યાં મેંડું પહોંચવાનું થાય એ સંગ હેાય તે રેલવેમાં કે પ્લેનમાં મનેમન નિયત જપ કરી લે, પરંતુ જપ છોડે નહિ. જે જપને આપણે નિત્ય-નિયમિત કરવાની વસ્તુ માનીએ તે કઈ
Page #217
--------------------------------------------------------------------------
________________
જપ ક્યારે કરવો ?
૧૭૮ પણ સંગેમાં તે કરવાની વૃત્તિ રાખવી જોઈએ. જ્યાં વૃત્તિ પ્રબલ હોય, ત્યાં મોટા ભાગે સંગે અનુકૂલ થઈ જાય છે.
જે જપની સંખ્યા વધારે હોય તો અમુક જપ સવારમાં, અમુક જપ બપોરે એટલે ત્રણથી સાડા પાંચના સમયમાં ' અને બાકીને જપ રાત્રિના બીજા પ્રહરે કરી શકાય છે.
જપને પ્રારંભ શુભ મુહૂર્ત કરવો જોઈએ અને તે પછી નિયમાનુસાર તેની ગણના કરવી જોઈએ. * તાંત્રિક કર્મોમાં અમુક ૫ અમુક પ્રહરે કરવાનું વિધાન છે, પણ આપણે તેમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. અહીં તે આપણા જીવન સાથે મેળ ખાય અને તેના દ્વારા શાન્તિ–તુષ્ટિ–પુષ્ટિને લાભ મેળવી શકીએ એ જ દષ્ટિએ સમસ્ત વિચારણા છે. શાન્તિ એટલે આપત્તિ, ઉપદ્ર કે અશાન્તિનું નિવારણ. તૃષ્ટિ એટલે મનને સંતોષ–આનંદ થાય એવી પરિસ્થિતિ. પુષ્ટિ એટલે સંપત્તિ તથા સૌભાગ્યની વૃદ્ધિ. શાન્તિને અર્થ પરમ શાન્તિ પણ થઈ શકે છે. જ્યાં સવે દુઃખે તથા કલેશેનો અભાવ હોય ત્યાં પરમ શાન્તિ પ્રવર્તે છે. શાસ્ત્રકારોએ આ સ્થિતિને મુક્તિ, મોક્ષ, નિર્વાણ કે નિઃશ્રેયસનું નામ આપેલું છે.
છેવટે એટલું જણાવી દઈએ કે જે જપનિષ્ઠ બને છે, જેને જપની લગની લાગી છે અને જેને જપ ર્યા. વિના ચેન પડતું નથી; એ ગમે તે સમયે જપ કરી પિતાનું અભીષ્ટ સાધી શકે છે.
I
Page #218
--------------------------------------------------------------------------
________________
[૨૫]
જપ કેમ કરવો?
જપ માટે સ્થાન અને સમયની પસંદગી બરાબર હોય, પરંતુ જપ તેની વાસ્તવિક પદ્ધતિએ થતો ન હોય, તે તેનું પરિણામ શું આવે? આજે જપની ફલદાયકતા અંગે જે બૂમ ઉઠી રહી છે, તે મોટા ભાગે તેની વાસ્તવિક પદ્ધતિને નહિ અનુસરવાનું પરિણામ છે. તેથી પ્રસ્તુત પ્રકરણમાં “જપ કેમ કરવો?” તે અંગે અમે કેટલુંક વિવેચન કરીશું.
કબીરજીએ કહ્યું છે કે – माला तो करमें फिरे, जीभः फिरें मुख माही;
मनवा तो चिहुं दिसि फिरे, यह तो सुमिरन नाही.. . માળાના મણકા હાથમાં ઝપાટાબંધ ફરતા હોય મુખમાં જીભ ખૂબ ઊંચી-નીચી થતી હોય અને મનચારે દિશામાં અહીંતહીં રખડતું હોય, તેને જય કહી શકાય નહિં.
Page #219
--------------------------------------------------------------------------
________________
જપ કેમ કરવો?
૧૮૧ તાત્પર્ય કે જ્યારે માળાના મણકા સમગતિએ ફરે, જીભ ઊંચી-નીચી થાય નહિ તથા મનની વૃત્તિઓ સ્થિર થાય, ત્યારે જ સાચા અર્થમાં જપ થાય છે. - " ભૂતશુદ્ધિતંત્રમાં કહ્યું છે કે –
मनः संहृत्य विषयान् , मन्त्रार्थगतमानसः । . न द्रुत न विलम्ब च, जपेन्मौक्तिकहारवत् ॥
‘મનને વિષયમાંથી ખેંચી લઈને મંત્રાર્થમાં જોડવા ‘પૂર્વક અતિ ઉતાવળે પણ નહિ અને અતિ ધીમે પણ નહિ, એ રીતે ખેતીની માળા માફક જપ કરો.”
" આને સ્પષ્ટાર્થ એ છે કે જપ કરતી વખતે મનને અન્ય સર્વ વિષયોમાંથી ખેંચી લેવું અને તેને મંત્રાર્થમાં જોડવું. મંત્રાર્થ એટલે મંત્રદેવતા. મંત્રના જે અક્ષરો છે, તે મંત્રદેવતાનો દેહ છે અને તેમાં જે શક્તિ રહેલી છે, તે મંત્રદેવતાનો આત્મા છે, એટલે મંત્ર પર મનોવૃત્તિ સ્થિર કરવી એ એને ગૂઢાર્થ છે. અન્ય શબ્દોમાં કહીએ તે જે વસ્તુ જરૂરી નથી, તેને ભૂલી જવી અને જે વસ્તુ જરૂરની છે, તેના પર ચિત્તવૃત્તિ એકાગ્ર કરવી. - આ રીતે ચિત્તવૃત્તિ મંત્ર પર એકાગ્ર કર્યા પછી ક્રુત એટલે બહુ ઝડપથી નહિ અને વિલખિત એટલે બહુ ધીમેથી પણ નહિં, એ રીતે અર્થાત્ સમગતિએ મંત્રપદનું રટણ કરવું. તંત્રશાસ્ત્રોમાં કહ્યું છે કે જે અતિ ઝડપથી જપ કરે છે, તેના ધનનો નાશ થાય છે અને જે અતિશય
મા
'
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જપ-રહસ્ય. મંદ ગતિએ જપ કરે છે, તેને રેગ થાય છે, તેથી સમગતિએ જંપ કરવું હિતાવહ છે. અહીં મોતીની માળાનું ઉદાહરણ લક્ષમાં રાખવું. મોતીની માળામાં મતીએ એકબીજાને અડકીને રહેલાં હોય છે, તેમ મંત્રપદે એક પછી એક તરત જ બેસવાં, પણ તેની વચ્ચે અંતર રાખવું નહિ. બે મંત્રપદોના ઉચ્ચારણમાં અંતર પડે તો તેની ફલદાયકતા ઘટી જાય છે.
બીજા એક તંત્રકારે જપના છે નિયમો જણાવ્યા છે, તે પણ આપણે લક્ષ્યમાં રાખવા જેવા છે.
नोच्चैर्जपं च संकुर्याद् रहः कुर्यादतन्द्रितः । समाहितमनास्तूष्णीं मनसा वापि चिन्तयेत् ॥ (૧) જપ મોટેથી બેલીને કરે નહિ.
પ્રણવમંત્રનો જપ મોટેથી બેલીને કરવામાં આવે છે, તેને અપવાદ સમજ. . (૨) જપ એકાંતમાં કરવો.
જ્યાં કેઈની અવરજવર ન હોય તેને એકાંત સમજવી આ રીતે વનપ્રદેશ, ગુફા, ખંડિયેર, મકાન તેમજ પોતાના મકાનના જે ભાગમાં ખાસ અવરજવર ન હોય તે ભાગ પસંદ કરી શકાય. * (૩) જપ અનિદ્રિત થઈને કરવો. ' જે સ્થિતિમાં નિદ્રા આવે, કાં આવે, તે સ્થિતિમાં જપ ન કરતાં બાકીના સમયમાં જપ કરે.
Page #221
--------------------------------------------------------------------------
________________
જપ કેમ છો?
-
૧૮૩
(૪) જ૫ સ્વસ્થ મનવાળા થઈને કરે.
ચિંતા, ઉદ્વેગ, ઉતાવળ, વ્યગ્રતા વગેરેને ત્યાગ ન કરવાથી મને સ્વસ્થ બને છે, એટલે જપ કરનારને મનની - આ વૃત્તિઓને છોડવી જોઈએ. . . ;
(૫) જપ મૌનપૂર્વક કરવો. જપ કરતી વખતે કંઈ પણ બોલવું નહિ.
(૬) જપ મનથી કરવો. - સામાન્ય રીતે જપ ઉપાંશુ કરવામાં આવે છે, પણ તે માત્ર મનોવૃત્તિથી થાય તે ઈચ્છવા એગ્ય છે. ઉપાંશુ કરતાં માનસ જપનું ફલ હજારગણું વધારે મનાયેલું છે. - જપ એકાંત અને મૌનપૂર્વક કરવાથી ઘણો લાભ થાય
છે. આ દિશામાં શ્રી મોટાએ પિતાના હરિ ૐ આશ્રમમાં ઘણા પ્રયોગો કરેલા છે.
જપ કરતી વખતે સ્વસ્તિકાસન, પદ્માસન, વીરાસન કે સિદ્ધાસન પસંદ કરવા ગ્ય છે, પણ તે સિદ્ધ થયાં ન હોય તો માત્ર સુખાસને બેસીને એટલે પલાંઠી વાળીને પણ જપ કરી શકાય.
. . . * જપ કરતી વખતે મેરુદંડ સીધો રહે એ રીતે બેસવું. મેરુદંડ બરડાની વચ્ચે આવેલું છે, એટલે બરડો સીધો રાખ એમ કહીએ તો પણ ચાલે.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૪
જ૫-રહસ્ય
જપ કરતી વખતે મસ્તક ઉન્નત રાખવું, એટલે કે એક બાજુ ઢળેલું રાખવું નહિ. - જપ કરતી વખતે આંખે અધી મીંચેલી રાખવી અને દૃષ્ટિ નાકના અગ્રભાગ પર સ્થિર કરવી. જે આમ ન ફાવે તે આંખ મીંચેલી રાખવી.
જપ કરતી વખતે હેઠે ફફડાવવા નહિ. જપ કરતી વખતે જમણા હાથમાં માળા પકડવી અને તેને છાતી સન્મુખ લાવી પછી જપ કરે. આ વખતે ડાબે હાથ ડાબા ઢીંચણ પર ખુલ્લે રાખવે અથવા અંગૂઠાને તર્જની આંગળી સાથે
ડે અને બાકીની ત્રણ આંગળીઓ નીચે ઢળતી રાખવી કે જેને જ્ઞાનમુદ્રા કહેવામાં આવે છે. ૪
નિત્ય નિયમિત જપ કરનારે ઉઠતાંની સાથે નામસ્મરણ કરવું, એટલે કે ભગવાનનું નામ યાદ કરવું. તેની સંખ્યાનો ખાસ નિયમ નથી, પણ તે ઓછામાં ઓછું સાત વાર અને શક્ય હોય તે એક આઠ (૧૦૮) વાર લેવું ઈચ્છનીય છે. ત્યારબાદ થોડી વાર ભગવાનનું ધ્યાન ધરવું, તેમાં ભગવાનનું જ સ્વરૂપ ઈષ્ટ હોય, તેનું ધ્યાન ધરી શકાય. દાખલા તરીકે જેમને રામ ઈષ્ટ હોય તે રામનું ધ્યાન ધરે, કૃષ્ણ ઈષ્ટ હોય તે કૃષ્ણનું ધ્યાન ધરે, શિવ કે શંકર ઈષ્ટ
૪ અંગૂઠા પછીની આંગળીને તર્જની, તેની પછીની આંગળીને મધ્યમાં, તેની પછીની આંગળીને અનામિકા અને છેવટની આંગળીને કનિષ્ઠા કે કનિષ્ઠિકા કહેવામાં આવે છે. જાગણનામાં આંગળીઓનું આ જ્ઞાન જરૂરી છે, એટલે પાઠકેએ તેને બરાબર ખ્યાલ રાખવો.
Page #223
--------------------------------------------------------------------------
________________
જપ કેમ કરવા ?
૧૮૫
હાય તે શિવ કે શ‘કરનું ધ્યાન ધરે, ગણપતિ ઈષ્ટ હાય તે ગણપતિનું ધ્યાન ધરે, સૂર્ય ઈષ્ટ હાય તે સૂર્ય નુ ધ્યાન ધરે, જિન ઈષ્ટ હોય તે જિનનું ધ્યાન ધરે, બુદ્ધ ષ્ટિ હાય તે મુદ્ધનું ધ્યાન ધરે, ઈંશુ કે મહમ્મદ ઈષ્ટ 'હાય તે ઈશુ કે મહમ્મદનું ધ્યાન ધરે અથવા શક્તિનુ કાઈ સ્વરૂપ ઈષ્ટ હેાય તે તેનુ ધ્યાન ધરે.
તે પછી જે મંત્રના જપ ચાલતા હાય તેના માક્ષર હૃદયકમલમાં સ્થાપી તેનું ત્રણ વાર ધ્યાન ધરવું.
તે પછી મંત્રદાતા ગુરુનું સ્મરણ કરી તેમને ત્રણ વાર
નમસ્કાર કરવા.
તે પછી શૌચ—સ્નાનાદિથી પરવારીને શુદ્ધવસ્ત્રો ધારણ કરવાં. તેમાં શાંતિ માટે શ્વેત વસ્ત્ર, આકષ ણુ તથા લાકપ્રિયતા માટે લાલ વસ્ત્ર અને લક્ષ્મીની વૃદ્ધિ તથા સ્થિરતા માટે પીળાં વસ્ત્રો ધારણ કરવાં ઇષ્ટ છે.
જેવાં રંગના વસ્ત્રો હેાય તેવા જ રંગનું આસન રાખવું. આ આસન ઊનનું રાખવુ જોઈએ. સુતરાઉ આસન પસંદ કરવા ચેગ્ય નથી, કારણ કે તેથી ધનનો નાશ થાય છે. લાકડાના પાટ કે પાટલા પર આસન બિછાવીને બેસવાને પણ સ'પ્રદાય છે. આસન ખીછાવતી વખતે ત્યાં જળથી કે કુંકુમથી ત્રિકેણુ કરવા અને પછી ‘ૐ ો આધારરાપ્તિ મહાલનાય Xवलासने च दारिद्र्, पाषाणे व्याधिपीडनम् ।
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૮૬
જપ-રહસ્ય નમઃ” એમ બેલી ત્રણ વાર નમસ્કાર કરે. આ વસ્તુ સંપ્રદાયગત સમજવી. - જપ કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તરદિશા ભણી રાખવું. સૌભાગ્ય માટે પૂર્વ અને શાતિ માટે ઉત્તરદિશા. ઈષ્ટ મનાયેલી છે.
જપ કરતી વખતે જે માળાનો ઉપયોગ કરવાનો હોય.. તે અભિમંત્રિત કરેલી હોવી જોઈએ. તે ગુરુ કે કઈ જાણકાર પાસે અભિમંત્રિત કરાવી લેવી. માળા અંગેનું વિશેષ વિવેચન તેના ખાસ પ્રકરણોમાં આવશે.
જપના આસન પર આવ્યા પછી પ્રથમ ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામની ક્રિયા કરવી. અહીં સંપ્રદાય ભેદે આચમન, અંગન્યાસ, ભૂતશુદ્ધિ અને પ્રાણાયામ કરવાની પદ્ધતિ પણ છે.
તે પછી મંત્રદેવતાનું વિવિધ ઉપચારોથી પૂજન કરવું. અહીં મંત્રદેવતાની મૂર્તિ બનાવીને આસન પર પધરાવવાનું વિધાન છે. તંત્રકારોએ મંત્રસિદ્ધિ માટે મૂર્તિપૂજાની ખાસ આવશ્યકતા સ્વીકારી છે. વિવિધ ઉપચારમાં પંચેપચાર, અપચાર, દશોપચાર , તથા તેથી અધિક ઉપચારોનું વિધાન છે. પપચારમાં દીપ, ધૂપ, સુગંધી ચૂર્ણ, પુષ્પ અને ફલ કે નૈવેદ્ય સમજવાનાં છે. તાત્પર્ય કે મંત્રદેવતાનું પૂજન કરતી વખતે ઓછામાં ઓછી પાંચ વસ્તુઓનો ઉપગ કરવો જોઈએ. પ્રથમ ઘીને દીપક પ્રગટાવવો, ઘીના અભાવે તેલનો દીપક પણ ચાલી શકે. પછી દશાંગ ધૂપ કે એવો જ બીજો કોઈ સુગંધી વસ્તુને
Page #225
--------------------------------------------------------------------------
________________
જય કેમ કરવા ?
૧૮૭
ધૂપ કરવો. ધૂપની વ્યવસ્થા ન હેાય તે સુગંધી અગરબત્તી પ્રકટાવી શકાય. તે પણ એક જાતના ધૂપ જ છે. તે પછી. સુગંધી ચૂર્ણથી દેવતાનુ પૂજન કરવું. તેમને પુષ્પ ચડાવવાં અને તેમની આગળ સુદર તાજા ફળેા કે નૈવેદ્ય મૂકવું. સુદર તાજા ફળાના અભાવે બદામ તથા નૈવેદ્યના અભાવે સાકરના ગાંગડા મૂકી શકાય. જ્યાં પચેાપચારની. શકયતા ન હેાય ત્યાં દીપ તથા ધૂપના તેમજ સુગંધી ચૂઈના ઉપયાગ તા અવશ્ય કરવો જ જોઇએ.
મંત્રદેવતાનું પૂજન થયા પછી તેમની સ્તવના કરવી જોઇએ. તે અંગે સ્તત્ર સ્તવન ન આવડતુ હાય તે ખાસ બ્લેક એલવો જોઈ એ.
ત્યારપછી- મત્રદેવતાના "નિયત સંખ્યામાં જપ કરવો જોઈ એ.
જપ પૂણ થતાં થોડીવાર મંત્રદેવતાનુ ધ્યાન ધરવું જોઈ એ. અહીં સંપ્રદાયભેદથી હામ વગેરે ક્રિયાએ પણ કરવામાં આવે છે. તે પછી મત્રદેવતા તથા આસનને નમસ્કાર કરી જપસ્થાન છેડવું' જોઈ એ.
× જેનામાં આવા ચૂર્ણને વાસક્ષેપ કડ઼ે છે. દેવતાનાં પૂજનમાં તેને અહેાળેા ઉપયોગ થાય છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
[૨૬] કેટલાક નિષેધ
જેમ વિધિ જાણવાની જરૂર છે, તેમ નિષેધ જાણવાની પણ જરૂર છે. વિધિથી કરણીયતા કે કરવા ચગ્ય બાબતને
ખ્યાલ આવે છે અને નિષેધથી અરણીયતા કે ન કરવા રોગ્ય બાબતેને ખ્યાલ આવે છે. આ બંને વસ્તુને સ્પષ્ટ
ખ્યાલ હોય તો જ કાર્ય વ્યવસ્થિત થાય છે અને તેનું પરિણામ સુંદર આવે છે, અન્યથા તેમાં ક્ષતિઓ કે ભૂલો થવાનો સંભવ છે કે જે કાર્યને બગાડી નાખે છે. જ્યાં કાર્ય બગડ્યું ત્યાં ઈષ્ટ ધારેલું પરિણામ તે આવે જ કયાંથી ? આથી શાસ્ત્રકારે વિધિની સાથે નિષેધનું પણ વર્ણન કરે છે અને એ રીતે સાધકેને અનેક પ્રકારની ભૂલોમાંથી બચાવી લે છે.
તંત્રકારેએ કહ્યું છે કેआलस्यं जन्मणं निद्रां, क्षुतं निष्ठीवनं भयम् । नीचाङ्गस्पर्शन कोपं, जपकाले विवर्जयेत् ।।
Page #227
--------------------------------------------------------------------------
________________
કેટલાક નિષેધ
૧૮૯ - જપ કરતી વખતે નીચેની આઠ વસ્તુઓ કરવી નહિ. (૧) આળસ મરડવી નહિં. (૨) બગાસું ખાવું નહિ. ' (૩) નિદ્રા કરવી નહિ, ઝોકાં ખાવાં નહિ, (૪) છીંક ખાવી નહિ. (૫) ખારો ખાવો નહિ કે ચૂકવું નહિ.
ભયભીત થવું નહિ. કેટલાક મંત્રનો જપ કરતાં સર્પ દેખાય છે, ભૂત-પ્રેતાદિનાં દર્શન થાય છે તથા અંતરિક્ષમાંથી ખડખડાટ હાસ્ય કે એવી જાતના. અવાજો સંભળાય છે, પણ જપસાધકે તેથી ભય પામવાને નથી. જે ભયભીત થાય છે, તેની સાધના છૂટી જાય છે અને તે નિમિત્તે જે શ્રમ કર્યો હોય.
તથા સમયનો ભેગ આપે હોય, તે નિરર્થક થાય છે. (૭) નાભિથી નીચેનાં અંગોને સ્પર્શ કરે નહિ. ખરજ
કે અન્ય કારણે ખણવાની ટેવ પડી હોય તેણે આ
બાબતમાં ખાસ સાવધાની રાખવાની છે. નાભિથી છે. નીચેનાં અંગેને સ્પર્શ કરતાં હાથ અપવિત્ર બને.
છે, પછી તેનાથી દેવપૂજા, માળા ગણવી વગેરે કાર્યો શુદ્ધ સ્વરૂપે થઈ શકતાં નથી. , કેઈ પર કેધ કરે નહિ. કેવા કરતાં મનમાં
ભ થાય છે, મનની સ્વસ્થતા તૂટે છે, તેથી જપ,
Page #228
--------------------------------------------------------------------------
________________
:૧૯૦
જપ-રહસ્ય
યથા પણે થઈ શકતા નથી, તેથી ક્રોધ કરવાના
નિષેધ છે.
તત્રકારાએ ખીજા પણ કેટલાક નિષેધ ફરમાવ્યા છે, જેમકે :
(૯) શીવેલાં વસ્ત્રો પહેરીને મંત્રજપ કરવા નહિ. મૂલ વિધિ એવા છે કે જપ કરતી વખતે ધાતિયું પહેરવું અને ઉપર ઉત્તરાસંગ નાખવું કે શાલ આઢવી. આ પ્રકારનાં વસ્ત્રો પહેરવાથી શરીરની સ્મ્રુતિ જળવાઈ રહે છે અને જપ સારી રીતે થાય છે. આપણા દેશની સ્ત્રીઓના સાડી, ચણિયા વગેરેને પેશાક પણ જપસાધના માટે અનુકૂળ છે. પરંતુ શીવેલાં વર્ષોાથી આગ અકડાય છે અને જોઈ એ તેવી સ્મ્રુતિ રહેતી નથી. વળી તે ચપોચપ હોય તે બેસવું ચે મુશ્કેલ થઇ પડે છે. દાખલા તરીકે પેન્ટ પહેયુ” હાય અને પલાંઠી વાળીને બેસવું હાય તે! ફાવતું નથી. એમ છતાં બેસવા જાય તે પેન્ટ ફાડે છે તથા અગવડ ઊભી થાય છે.
અહી 'એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે ખાળક—માળિકાઆને જપનો સંસ્કાર પાડવા હેાય તે તેમના વર્તમાન પેશાકમાં પણ જપ કરાવી શકાય. જપથી વ`ચિત રહે તેના કરતાં વસ્રની ઘેાડી છૂટ ભલે ભેગવે. જ્યારે તે જપનુ રહસ્ય ખરાખર સમજતા થશે, ત્યારે શીવેલાં વસ્ત્રાના ત્યાગ કરીને છૂટાં વસ્ત્રા ધારણ કરશે.
Page #229
--------------------------------------------------------------------------
________________
કેટલાક નિષેધ
૧૯ " (૧૦) નગ્ન થઈને મંત્રજપ કરવો નહિ. ' (૧૧) વાળ ખુલ્લા રાખીને મંત્રજપ કરવો નહિ. - આ નિયમ ખાસ કરીને સ્ત્રીઓને લાગુ પડે છે. તેમણે પિતાના વાળ ઓળીને-અંબોડે બાંધીને પછી જ જપમાં બેસવું. આજે તે વિદ્યાર્થીઓ અને યુવાનો પણું લાંબા વાળ રાખતા થઈ ગયા છે અને તે ઘડી ઘડી મોઢા પર આવે છે, એટલે તેમણે પણ જપ કરતી વખતે વાળને સરખા કરી લેવા જોઈએ અને આગળ ન આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ વ્યવસ્થા કેમ કરવી? તે તેમણે વિચારવાનું છે. . (૧૨) શરીર કે હાથ અપવિત્ર હોય ત્યારે જપ કરવો નહિ. સંગ કે શૌચ કર્યા પછીનું શરીર અપવિત્ર ગણાય છે. વળી તેને કોઈ નીચકર્મ કરનારને સ્પર્શ થી હોય તે પણ અપવિત્ર ગણાય છે. તે જ રીતે હાથ લોહી-પર વગેરેથી ખરડાયેલો હોય કે કેઈ ગંદા પદાર્થોને અડકો હોય કે તેનાથી ન કરવાનું કામ કરેલું હોય તે પણ અપવિત્ર ગણાય છે. આ સંગામાં સ્નાન કરીને તથા હાથને બરાબર ધોઈને પછી જ જપકિયા કરવી જોઈએ.
(૧૩) વાત કરતાં મંત્રજપ કરે નહિ. એક બાજુ વાતે ચાલતી હોય અને બીજી બાજુ હાથમાં રહેલી માળા
ફિરવાતી હોય ત્યાં જ યથાર્થ પણે થાય શી રીતે ? એટલે ' વાત કરતાં જપ કરવાનો નિષેધ છે. . .
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જપ-રહસ્ય. (૧૪) આસન બિછાવ્યા વિના મંત્રજપ કરવો નહિ. જપના પ્રકાર અનુસાર બેસવાના આસનની પસંદગી કરવાની હોય છે અને તે વિધિપૂર્વક બિછાવવાનું હોય છે કે જેનું. વર્ણન પૂર્વ પ્રકરણમાં થઈ ગયું છે. આસન બિછાવ્યા વિના ગમે ત્યાં બેસી જઈને જપ કરીએ તો એ વાસ્તવિક જપની ગણનામાં આવે નહિ.
અહીં એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે જપસાધના. માટે જે આસન પસંદ કર્યું હોય તેને ખાસ કારણ વિના બદલવું નહિ કે બીજા કેઈને તેને ઉપગ કરવા દેવો નહિ. જે આસન નિત્ય વપરાય છે, તે આપણી શુભ. ભાવનાઓથી પવિત્ર બને છે. આ આસન બદલી નાખીએ. તે એકડે એકથી ઘૂંટવા જેવું થાય છે અને બીજાને. વાપરવા આપતાં તેની પવિત્રતા શંકાસ્પદ બને છે.
અહીં એટલું જાણું લેવું જરૂરનું છે કે દરેક મનુષ્યના શરીરમાંથી પરમાણુઓને પ્રવાહ વહે છે અને તેની વાસના. અનુસાર તેની સારી કે ખાટી અસર થાય છે. “જે આસન પર સ્ત્રી બેઠેલી હોય, ત્યાં બે ઘડી સુધી બ્રહ્મચારીએ બેસવું નહિ એવો આદેશ શાસ્ત્રોમાં થયેલો છે. તેની પાછળ પણ: આ જ હેતુ રહેલો છે. તાત્પર્ય કે આસનશુદ્ધિ એ પણ. જપસાધનાનું મહત્વનું અંગ છે.
(૧૫) બહાર જવાની ઉતાવળ હોય તે વખતે મંત્રજપ કરવો નહિ, કારણ કે તે વખતે મન એકાગ્ર થવાને
Page #231
--------------------------------------------------------------------------
________________
:
-
.
ક
,
,
,
નવ
૧
- :::
:
*
,* *
*
*
**
*
*
:
૧
-
-
:
'
,
,
,
:
કિનીક
.
::
• કે
:
:
સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના
- સન્નિષ્ઠ કાર્યકર શ્રીમાન દામોદરદાસ કરસનદાસ શાહ,
- જેમણે આ ગ્રંથની આવશ્યક્તા સ્વીકારી સુંદર
પ્રોત્સાહન આપ્યું છે.
કે,
Page #232
--------------------------------------------------------------------------
Page #233
--------------------------------------------------------------------------
________________
'
કેટલાક નિષેધ સંભવ ઘણે છે છે અને પ્રતાદિ દોષ આવી જવાની પૂરી સંભાવના છે. (પૃબ ઝડપે જપ કરવો એ દ્રુતદેષ છે.)
(૧૬) રોજની ટેવ પ્રમાણે સૂવાનો સમય થયે હેય, ત્યારે મંત્રજપ કરવો નહિ, કારણ કે એ વખતે ઝોકાં આવવાનો તથા નિદ્રાધીન થઈ જવાનો સંભવ છે. તેની પહેલાંને કલાક-સવા કલાક જેટલો સમય જપ માટે પસંદ કરી શકાય. ' . . . . . .
(૧૭) ભેજનો સમય થઈ ગયો હોય, ત્યારે જપ કરવો નહિ, કારણ કે તે વખતે મન વ્યગ્ર હોય છે. - (૧૮) ભોજન કર્યા પછી તરત પણ જપમાં બેસવું નહિ, કારણ કે તે વખતે બગાસાં આવવાનો તથા શરીર ભારે થઈ જતાં મન અસ્વસ્થ થઈ જવાનો સંભવ છે. ભોજન કર્યા પછી એક કલાકે જપ કરવો હોય તે કરી શકાય. . (૧૯) માર્ગમાં બેસીને જપ કરવો નહિ, કારણ કે ત્યાં થતી અવરજવરથી મનમાં વિક્ષેપ થાય છે અને ગમે ત્યારે ઉઠવું પડે છે. “બેસીએ જેઈ ઉઠાડે ન કઈ ? એ ન્યાયે પણ માર્ગમાં બેસીને જપ કરવો ઉચિત નથી.
(૨) ચામડાનાં જેડાં કે ચંપલ પહેરીને તથા ચામડાંની કઈ વસ્તુ પાસે રાખીને મંત્રજપ કરવો નહિ. ચામડીને અપવિત્ર માનીને આ નિષેધ ફરમાવેલો છે. આપણાં મંદિરે કે ધર્મસ્થાનમાં પણ આ જ કારણે જોડાં કે ચંપલ પહેરીને જવાને નિષેધ હોય છે. વળી ચામડાની કોઈ વસ્તુ પાસે હોય તે તે બહાર મૂકવી પડે છે...
. ૧૩
Page #234
--------------------------------------------------------------------------
________________
૬૯૪
- જપ-રહસ્ય (૨૧) પગ લાંબા પસારીને મંત્રજપ કરવો નહિ. મંત્રજપ કરતી વખતે કાયાને આસનબદ્ધ કરવાની છે અને તે માટે સ્વસ્તિકાદિ અન્ય આસન ન આવડે તે સુખસનનો આશ્રય તે લેવાનો જ છે. પગ લાંબા પસારીને બેસતાં આસનબદ્ધતા રહેતી નથી, તેમજ મન પણ જોઈએ તેવું એકાગ્ર થતું નથી.
(૨૨) ઉભડક બેસીને મંત્રજપ કરવો નહિ, કારણ કે શરીર એ સ્થિતિમાં લાંબો સમય રહી શકતું નથી. સુખપૂર્વક લાંબા સમય બેસી શકાય એવું આસન જ મંત્રજપમાં ઈષ્ટ મનાયેલું છે.
(૨૩) ચાલતાં ચાલતાં મંત્રજપ કરવો નહિ. ચાલતી વખતે રસ્તા પર નજર રાખવાની જરૂર રહે છે, એટલે મંત્રજપમાં ધ્યાન રહે નહિ. જે મંત્રજપમાં ધ્યાન રાખીને ચાલવામાં આવે તે ચાલવાની ક્રિયા બરાબર થાય નહિ, પરિણામે પગ આડેઅવળે પડે, મચકોડાઈ જાય કે ખાડામાં પડવાને પ્રસંગ આવે, તેથી આ પ્રકારનો નિષેધ ફરમાવેલ છે.
કેટલાક સંપ્રદાયમાં માથું તથા હાથ ઢાંક્યા વિના મંત્રજપ કરવાને નિષેધ છે અને તેથી તેઓ જપ કરતી વખતે માથે કપડું ઢાંકે છે તથા ગૌમુખીને ઉપગ કરે છે.
જપના આ વિધિ-નિષેધનો ખ્યાલ રાખીને મંત્રજપ કરવામાં આવશે તો તે યથાર્થપણે થશે અને ટૂંક સમયમાં જ તેને પ્રભાવ દેખાડશે..
.
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૨૭ 1
-
-
આઇપણ
ય ક ા સ્થિત
ભારતમાંથી અમેરિકા જવું હોય તો અમુક અંતર કાપવું પડે છે; અથવા જમીનમાંથી પાણી મેળવવું હોય તે અમુક ઊંડાણ સુધી ખેદકામ કરવું પડે છે. તે જ રીતે કેઈપણ મંત્રની સિદ્ધિ મેળવવી હોય તે તેને અમુક સંખ્યામાં જપ કરે પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે
જ્યાં સુધી કોઈપણ મંત્રની નિયત જપસંખ્યા પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી તેમાં સિદ્ધિ સાંપડતી નથી અને અપેક્ષિત કુલ મળતું નથી. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે કોઈપણ સાત્વિક મંત્રનો જપ શરૂ કરતાં અમુક લાભ થવા માંડે છે, પણ તેની સિદ્ધિ તે નિયત જપસંખ્યા પૂરી થાય ત્યારે જ સાંપડે છે. એટલે જ પસાધકે નિયત જપસંખ્યા પૂરી કરવા તરફ ખાસ લક્ષ્ય આપવું જોઈએ. નિયત જપસંખ્યા પૂરી કરવી તેને પુરશ્ચરણ કર્યું કહેવાય છે. : " કયા મંત્રને કેટલે જપ કરવો? તે તેના વિધિ, આમ્નાય કે કલ્પમાં દર્શાવેલું હોય છે અને તેને જ આપણે
Page #236
--------------------------------------------------------------------------
________________
૬
જય હેય
છેવટના શબ્દ માનવાના છે; કારણ કે આ મામતમાં પ્રયાગ કરીને આપણે પાતે નિર્ણય કરી શકીએ એમ નથી. વિધિ, આમ્નાય કે ૫માં જે જપસંખ્યા દર્શાવી હેાય છે, તે ઘણા અનુભવ પછી, તેમજ મત્ર દૃષ્ટાએ પેાતાની આ દષ્ટિને ઉપયેગ કરીને જણાવેલી હાય છે.
કાઈ પણ દેવી-દેવતાના જપ લાખ-સવા લાખથી તે આછે કરવાના હાતા નથી. આગળ વધીને તે ક્રેડ–સવા ક્રોડ સુધી પહોંચે છે, એટલે જપસાધના શરૂ કરતાં પહેલાં પેાતે કેટલી જપસંખ્યા કરી શકશે? તેને પાકે નિય કરી લેવા. જપસાધનાના પ્રારંભમાં ‘ હું મારા શ્રેયાર્થે અમુક જસંખ્યા કરીશ એવો સંકલ્પ કરવો પડે છે અને એક વાર સંકલ્પ કર્યો કે પછી તેમાં ફેરફાર થઈ શકતા નથી કે તેને તેાડી શકાતા નથી. જો સકલ્પ કર્યો પછી તેને તાડવામાં આવે તે મહા દ્વેષ લાગે છે અને તે માટે જે શ્રમ તથા સમયય કરેલા હાય, તે નિષ્ફળ જાય છે.
અમુક જપસંખ્યા પૂરી કરવી હેાય, તે તે કેટલા સમયમાં પૂરી કરવી જોઈ એ ? એ પણ જાણી લેવું જોઈ એ, અન્યથા નિત્ય કેટલે। જપ કરવો? તેના ચથા નિર્ણય થઈ શકે નહિં. દાખલા તરીકે ૨૧ દિવસમાં ૧,૨૫,૦૦૦ જપસંખ્યા પૂરી કરવાની છે, તેા રોજના લગભગ ૬૦૦૦ જપ કરવા જોઈએ. જો અહી સમયની મર્યાદા નિયત હાય ત તેમાં કંઈ ફેરફાર કરી શકાતા નથી, એટલે કે રાજના ૬૦૦૦ જપ કરવા આવશ્યક બને છે. પરંતુ સમયની તેવી
Page #237
--------------------------------------------------------------------------
________________
પસ ૧ખ્યા
.
.
.
'
૧૯૭
મર્યાદા નિયત ન હોય તે પિતાની અનુકૂલતા મુજબ રજની પસંખ્યા નિયત કરી શકાય છે. દાખલા તરીકે શ્રી પદ્માવતી દેવીનો મંત્રજપ કરવાનો છે, તેની પસંખ્યા ૧,રપ,૦૦૦ છે. હવે ત્યાં સમયની મર્યાદા નથી, તે રોજના પ૦૦; ૧૦૦૦, ૨૦૦૦ કે અનુકૂલતા મુજબની એવી જ સંખ્યા નક્કી કરી શકાય.
. - અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે જે જપ નિત્ય : અને નિયમિત કરવામાં આવે છે, તે શીધ્ર ફલદાયી બને છે, તેથી જેટલે જપ કરવાનો નિર્ણય કર્યો હોય, તેટલે જપ નિત્ય એટલે પ્રતિદિન-એક પણ ખડે પાડયા વિના કરવો જોઈએ અને તે નિયમિત એટલે રાજના સમયે જ કરવો જોઈએ.
.. ! . . અનુભવીઓનું કહેવું છે કે રેજ નિયત સ્થાને અને નિયત સમયે જપ કરતાં ત્યાં દેવી શક્તિ હાજર થાય છે અને તે આપણા પર કૃપા વરસાવે છે. જે દિવસના ખાડા પાડીએ કે સ્થાન અને સમયમાં પરિવર્તન કરીએ તો એ દૈવી શક્તિનો લાભ આપણને મળી શકતું નથી. . .
માંદગી કે અકસ્માત આદિ કારણેએ જપમાં ખાડે પડે બાકીના દિવસોમાં જપસંખ્યા વધારીને તેની સંખ્યા પૂરી કરી શકાય છે.
એક જપ એ જીવન-સંસ્કરણની-જીવન-વિકાસની-જીવનશુદ્ધિની ક્રિયા છે, એમ માની તેને સ્વીકાર કરનારા તે તે કદી તેમાં ખાડે કરતા નથી કે સ્થાન-સમયનું પરિવર્તન
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જપ-૨હસ્ય. કરતા નથી. તેમને એ જ પરિસ્થિતિમાં જપ કરતાં ખૂબ આનંદ આવે છે અને તેનું સાતત્ય જીવનપર્યત જાળવી રાખે છે. આવાને માટે પસંખ્યાનો નિયમ નથી, - પરંતુ જેઓ દેવી-દેવતાને પ્રસન્ન કરવા ચાહે છે અને તેમના " દ્વારા અમુક ફલની અપેક્ષા રાખે છે, તેમણે જપસંખ્યાને પૂરો ખ્યાલ રાખવાનો છે.
' “કેટલે જપ થયો?” તે ગણતરી કર્યા વિના સમજાતું નથી, એટલે જપની સંખ્યા ગણવી જરૂરી બને છે. તે અંગે અગ્નિપુરાણમાં કહ્યું છે કે “ગણતરી વિનાના જપ અફળ છે.” બીજા એક તંત્રગ્રંથમાં કહ્યું છે કે “ગણતરી વિના થયેલા જપનું ફલ રાક્ષસે ગ્રહણ કરે છે. તેથી સાધકને કુલ મળતું નથી.” તાત્પર્ય કે જપસાધકે જપની સંખ્યાની ગણતરી અવશ્ય કરવી જોઈએ. .
જપની ગણતરી કેવી રીતે કરવી ?” એ પણ એક પ્રશ્ન છે. જપ કરતાં જઈએ અને તેની સંખ્યા ગણતાં જઈએ એ તે બને નહિ. એમાં તે સંખ્યાને પણ જપ થઈ જાય અને વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય, તેથી મંત્રવિશારદોએ માલાનું સાધન નક્કી કરેલું છે. માલા જેમ આભૂષણેમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેમ પસાધનામાં પણ મહત્ત્વનું
સ્થાન ધરાવે છે. અલબત્ત, આ બંનેનું સ્વરૂપ જુદા પ્રકારનું છે - આપણે સામાન્ય સંસ્કાર એવો છે કે “માલા વડે જપ કરી શકાય એટલે તે સંબંધી વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. પરંતુ માલા ત્રણ પ્રકારની છે : (૧).
Page #239
--------------------------------------------------------------------------
________________
જ પસંખ્યા
૧૯
વર્ણમાલા, (ર) કરમાલા, (૩) અક્ષમાલા (મણકાની માલા). તેના વડે જપની ગણતરી કેવી રીતે કરી શકાય? તે જાણવા જેવું હોવાથી હવે પછીના પ્રકરણોમાં તેનું વિવેચન કરવામાં આવ્યું છે.
- જપની સંખ્યા ગણવા માટે ૧૦૦ –સની સંખ્યા વધારે અનુકૂળ છે, પણ તેમાં ભૂલ-ચૂક કે માનસિક વ્યવધાનના ૮ જપ વધારે ઉમેરી તેની સંખ્યા ૧૦૮ કરવામાં આવે છે. એક માળા એટલે ૧૦૮ જપ એ તેને મુખ્ય વ્યવહાર છે, પણ તેમાં ગણતરી તે ૧૦૦ જપની જ થાય છે. એટલે ૧૦ માળા ફેરવીએ તે ૧૦૮૦ નહિં પણ ૧૦૦૦ જપ ગણાય છે અને ૨૦ માળા ફેરવીએ તે ર૧૬ નહિ પણ ૨૦૦૦ જપ ગણાય છે. ઘણા માણસો ૧૦૮ માળાની સંખ્યાથી જપની ગણતરી કરે છે, એટલે આટલી સ્પષ્ટતા કરવી ઉચિત માની છે. ૪ . . " " -
“પસંખ્યા નક્કી કરવા માટે ઘડિયાળને ઉપયોગ થઈ શકે કે નહિં? આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. તેમના કહેવા ભાવાર્થે એમ છે કે આપણી સામે ઘડિયાળ રાખી પંદર મીનીટ સુધી જપ કરીએ અને એ જાણી લઈએ કે તેમાં કેટલા જપ થયા? પછી જપસંખ્યા ગણવાને બદલે ઘડિયાળના કાંટા જ જોઈ લેવા, એટલે કેટલો જપ થયો તેની ખબર પડે. દાખલા તરીકે પંદર મિનીટમાં ૧૦૦૦ જપ થયા હેય તે એક કલાકમાં ૪૦૦૦ જપ થયાનું માની શકાય પણ આપણા મનની સ્થિતિ જોતા એ ગણતરી યથાર્થ થઈ. શકે નહિ. પ્રથમ પંદર મિનીટમાં ૧૦૦૦ જપ થયા હોય તો બીજ, ત્રીજી કે ચોથી પંદર મિનીટમાં પણ તેટલા જ જપ થતા નથીતેમાં વધારે કે ઘટાટો અવશ્ય થાય છે, તેથી જપની પાકી ગણતરી કરવા હોય તો આગલના પ્રકરણમાં જે પદ્ધતિઓ બતાવી છે, તે જ કામે લગાડવી યોગ્ય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
[૨૮]
વર્ણમાલા વડે જપગણતરી
વર્ણમાતૃકાના તમામ વર્ગો તથા ક્ષકારનો આધાર લઈને જપની ગણતરી કરવી તેને વર્ણમાલા કહેવામાં આવે છે. તેની રીત એવી છે કે દરેક વર્ણને અનુસ્વારથી યુક્ત કરો અને તેને મંત્રના છેડે લગાડ, ત્યારબાદ કરી તેને મેસ્ટ બનાવો. આ રીતે સીધી આવૃત્તિ એટલે લેમકમથી ૫૦ જપ થાય. વર્ણમાતૃકામાં ૧૬ સ્વર છે, ૩૩ વ્યંજને છે અને તેમાં ળ ઉમેરતાં ૩૪ વ્યંજન થાય છે. એ રીતે કુલ ૫૦ વર્ણ હોવાથી જપની સંખ્યા ૫૦ની થાય. તેમાં હું મેરૂપ હોવાથી તેની ગણતરી થતી નથી. હવે આ જ વર્ણોની વિલોમમે એટલે ઉલટી આવૃત્તિ કરીએ . તે બીજા ૫૦ જપ થાય. એ રીતે કુલ ૧૦૦ જપ થાય. અને ત્યાર પછી જ પ ર શ એ અષ્ટવર્ગના દરેક વર્ણનો ઉપરની રીતે એટલે અનુસ્વાર લગાડીને ઉપગ કરતાં જપસંખ્યા ૧૦૮ની થાય. એક દાખલો લેવાથી આ વસ્તુ વધારે સ્કુટ થશે.
Page #241
--------------------------------------------------------------------------
________________
વણ માલા વડે જપગણતરી
૨૦૧
:
ધારો કે આપણે ૐ નમઃ શિવાય’ મત્રના વર્ષોંમાલા વડે જપ કરવા છે, તે તે આ પ્રમાણે થશે (અહી આગળની જે સંખ્યા લખી છે, તે પાઠકેાની જાણ માટે સમજવી.)
( १ ) ॐ नमः शिवाय
(૨)
(3) (૪)
.:(4).
(૬)
(n)
(E)
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
',
2
""
""
3
27.
??
,,
??
13
,,
""
""
7,
17.
7.
77
2,
अँ
» by
546
*_[k shee* 5* * 5 5* *
નૈ
1819P
27
સ્વર
""
,,
27
""
37
""
,,
1.
""
,,
22
""
,,
27
અહીં અનુસ્વાર લગાડવા નહિ. વ્યંજન
""
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૨
-
જપ-રહસ્ય
એક
વ્યંજન
(૧૯) ૐ નમઃ શિવાઘ (૨૦) *
(૨૧) ' (૨૨) (૨૩) :
ગs •છે એy
»
(૨૪)
(૨૫)
E હ »[E
(૨૬) . (૨૭)
s Wo
(૨૯) (૩૦)
9 to
(૩૧)
E
=
" .
E
(૩૨) (૩૩) (૩૪) (૩૫) (૩૬) (૩૭) (૩૮) (૩૯) (૪૦) (૪૧)
5 27 28
Page #243
--------------------------------------------------------------------------
________________
વણ માલા વડે જગણતરી
(૪૨) ૐ નમઃ શિવાય ૐ
(૪૩)
.:(88).
(૪૫)
(૪૬)
(૪૭)
(૪૮)
(૪૯)
(૫૦)
(૫૧)
(પર)
(૫૩)
(૫૪)
(૫૫)
(૫૬)
(૫)
(૫૮)
(૫૯)
(૬૦) (૬૧)
(૬૨)
,,
3
""
77
22
,,
""
',,,
,,
27
27
»8 » ≈ છે pr pe >> >> $# $# Đ૪
33
""
12
77
77
77
,
' 2
77
F DE Dept 9 9 k 9 Đ8 b
225
p
નથી.
વ્યંજન
""
127
""
""
,,
""
""
""
મેરુ–આની ગણતરી થતી
વ્યંજન
27
27
23
pr
""
??
??
77
""
૨૦૩
27
A
">
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જમ્પ-રહસ્ય
૯
વ્યંજન
(૩) ઉત્તમઃ શિવાય (૬૪) (૬૫)
Gહ
(૬૭)
૫૯ ૩૯ ૧૯ ૫૯ ge 3
(૬૯) (૭૦)
(૭૧) (૭૨).
પલ લાલ
(૭૩) (૭૪) (૭૫)
થલ પલ
(૭૬)
(૭૭)
વોલ
(૭૮)
થ
(૭૯) (૮૦)
g૯ જાત ત
(૮૧) (૮૨) (૮૩)
- me a
A g
(૮૬).
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦પ
વર્ણમાલા વડે જ ગણતરી . (૮૭) છે નમઃ શિવાય
(૮૮)
છે
.
સ્વર
25
*
-
(૯૦) (૯૧) (૯૨) (૯) (૯૪) (૯૫)
. ૧૯ : વ૬ ભ મ ણ GIwqc વઃ - ,
27 • *
-
2
:
(9)
(૯૮).
(૯૯). (૧૦૦) (૧૦૧)
અષ્ટવગે - (૧૨) .
(૧૦૩). . (૧૦૮) :
(૧૦૫) . (૧૦૬) , , (૧૦૭). , ચેં ' . , (૧૦૮) .
. . . . - ' ' આ રીતે. જપ કરતાં વર્ણમાતૃકાને પણ જપ થાય.
Page #246
--------------------------------------------------------------------------
________________
" જપ-રહસ્ય છે કે જે મંત્રશક્તિને જાગૃત કરવામાં અતિ ઉપયોગી મનાયેલ છે.
સામાન્ય સાધકે આ વર્ણમાલાને ઉગ કરી શકે -નહિ, પણ વિશિષ્ટ અધિકારીઓ તેને ઉપગ કરી લાભાન્વિત થઈ શકે છે.
આજે તે પરિસ્થિતિ એવી છે કે આપણે આ પવિત્ર વર્ણમાતૃકાના અક્ષરો જેને સુશિક્ષિત કહીએ તે પણ પૂરેપૂરા બોલી શકતા નથી. બે વર્ષ પહેલાં એક ધાર્મિક શિક્ષણ શિબિર કે જેમાં મેટ્રીક ભણેલા અને તે ઉપરના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા હતા, ત્યાં અમે પ્રાસંગિક વર્ણમાતૃકાના વણે–અક્ષરે બોલવાનું એક વિદ્યાથીને કહ્યું, ત્યારે તે માથું ખજવાળવા લાગે. બીજાને પૂછયું, ત્યારે તેણે નીચું જોયું. આ રીતે ચાર-પાંચ વિદ્યાર્થીઓને પૂછયું, પણ કેઈએ તેને સંતોષકારક ઉત્તર આપે નહિ. અમે કહ્યું ઃ
આ દશા?” ત્યારે એક વિદ્યાથીએ કહ્યું: “સાહેબ! -આજે તે ઈંગ્લીશ મિડિયમ એટલે અંગરેજીના માધ્યમ દ્વારા પ્રારંભથી શિક્ષણ અપાય છે, એટલે ગુજરાતી કક્કો બોલવામાં પણ મુશ્કેલી પડે છે, ત્યાં સંસ્કૃત ભાષાની વર્ણમાતૃકા તે આવડે જ ક્યાંથી?” અમે એ વાત છેડી બીજા વિષય પર ગયા, પણ અમારા મનમાં ખેદનો પાર રહ્યો નહિ. આજની શિક્ષણપ્રથાનાં ભાવી પ્રજા પર આવતાં પરિણામે ખરેખર ! અત્યંત ખેદજનક છે. તેમાં ઈશ્વર, ધર્મ, પ્રાર્થના આદિ સંબંધી ખાસ કંઈ આવતું જ નથી. થડા નીતિના
Page #247
--------------------------------------------------------------------------
________________
વર્ણમાલા વડે જયગણતરી
૨૦૭ પાઠે આવે છે, પણ નીતિનો પાયે ધર્મ છે. ધર્મથી રહિત
નીતિનાં મૂળ જીવનમાં રોપાય શી રીતે? આપણા દેશની ' ધર્મનિરપેક્ષ રાજનીતિએ લગભગ ધર્મરહિત અવસ્થા
સર્જી છે અને તેનાં ભયંકર પરિણામે આપણું સામે આવી રહ્યાં છે. આજે જપ–ધ્યાનાદિ પ્રવૃત્તિ પ્રત્યે વિમુખતા પ્રવર્તે
છે, તેના મૂળમાં પણ આ જ વસ્તુ રહેલી છે. - અમે ઇચ્છીએ છીએ કે લોકે ધર્મ, અધ્યાત્મ, ચાગ
આદિની મહત્તા સમજતા થાય અને જપ-ધ્યાનાદિ જેવી ઉત્તમ ક્રિયાઓને પિતાના જીવનમાં વણી દિવ્ય જીવનને સાક્ષાત્કાર કરે.
Page #248
--------------------------------------------------------------------------
________________
[૨૯]
કરમાલા વડે જ ગણતરી
કર એટલે હાથ. તેની આંગળીના વેઢાનો ઉપયોગ કરીને જપસંખ્યાની ગણતરી કરવી એ કરમાલા કહેવાય છે. આ એક સ્વાભાવિક સાધન છે, એટલે સર્વે સાધકે તેને સારી રીતે ઉપગ કરી શકે એમ છે.
કરમાલા વડે જપ કરવાનો સામાન્ય નિયમ એવો. છે કે જપ કરતી વખતે હથેળી જરા સંકોચવી જોઈએ અને હાથનાં આંગળાં ડાં વાંકાં રાખવાં જોઈએ તથા. પ્રત્યેક આંગળી એકબીજા સાથે જોડાયેલી રાખવી જોઈએ. તાત્પર્ય કે બે આંગળીઓ વચ્ચે અંતર રાખવું જોઈએ. નહિ. જે આંગળીઓ વચ્ચે અંતર રાખવામાં આવે તે તેમાંથી જપ નીકળી જાય છે, એમ અનુભવીઓનું કહેવું છે :
કરમાલા વડે જપ કરતાં બંને હાથ હૃદય સમક્ષ રાખવા જોઈએ, તેમાં જમણા હાથે જપ કરવો અને ડાબા હાથના અંગૂઠાથી તેની ગણના કરવી. હાથની દરેક આંગળીનું
Page #249
--------------------------------------------------------------------------
________________
કરમાલા વડે જગણતરી
૨૦૯
વિશિષ્ટ નામ છે, એ વસ્તુ આગળ કહેવાઈ ગઈ છે, છતાં અહીં તેનુ પુનઃ સ્મરણ કરાવવું ઉચિત સમજીએ છીએ. રાખીએ ત્યારે
આપણે હૃદય સન્મુખ અને હાથેા આંગળીઓના ક્રમ આ પ્રમાણે આવે છેઃ
ડાખા હાથ,
૧
અંગૂઠો
૩
४
પ
તર્જની મધ્યમા અનામિકા કનિષ્ઠિકા
૧
કનિષ્ઠા
જમણા હાથ
૨
૩
અનામિકા મધ્યમા તજ ની
અંગૂઠા
કનિષ્ઠા એટલે ટચલી આંગળીથી શરૂ કરીને અંગૂઠાના મૂળ સુધીમાં ૧૫ વેઢા આવે છે. હવે દરેક વેઢા પર એક જપ કરીએ તે એક આવૃત્તિમાં ૧૫ જપ થાય અને તેની સાત આવૃત્તિમાં ૧૦૫ ૧૫ થાય, પછી ટચલી આંગળીના ત્રણ વેઢા પર જપ કરીએ તા ૧૦૫ + ૩ = ૧૦૮ જપ થાય. પરંતુ મંત્રવિશારદોએ આ રીતે ગણના કરવાના નિષેધ કરેલો છે અને તે માટે વિશિષ્ટ પદ્ધતિ ચેાજેલી છે, જેનાથી આપણે પરિચિત થવુ જોઈએ.
કરવામાં તેમણે પુરુષદેવતાના સ્ત્રીદેવતાના જપ કરવાની રીત અનુક્રમે સમજી લઈ એ.
આ રીતે જપગણના જપ ગણવાની રીત અને જુદી પાડેલી છે, તે આપણે
૧૪
Page #250
--------------------------------------------------------------------------
________________
જપ-હસ્ય '; પુરુષદેવતાના જપ કરવાની રીત - આ રીતને સ્પષ્ટ ખ્યાલ નીચેના બે યંત્રોનું નિરીક્ષણ કરવાથી આવી શકશેઃ
. યંત્ર પહેલો
મે
ક૦ અ મ તo ક-કનિષ્ઠા. અ-અનામિકા. મ-મધ્યમા. ત–તર્જની.
યંત્ર બીજે
૩ | - | - |
( ક. અ. મ. તે આ અંગે પરથી પ્રથમ વસ્તુ તે એ સ્પષ્ટ થાય છે
Page #251
--------------------------------------------------------------------------
________________
-
,
કરમાલા વડે પગણતરી કે તેમાં ચાર આંગળીના વેઢાને ઉપયોગ કરવાનું છે, પણ અંગૂઠાના વેઢાનો ઉપયોગ કરવાનું નથી. *
જાગણના જમણા હાથથી કરવાની છે, એટલે કo અ ત મ એ કેમ અપાચેલે છે. જમણા હાથની
આંગળીને કેમ આ પ્રકારને જ હોય છે. . . . . ' હવે યંત્ર પહેલા પર બરાબર ધ્યાન આપે. તેમાં જે
સ્થાને ૧ લખ્યો છે, ત્યાંથી જપને પ્રારંભ કરવાનો છે, એટલે કે પ્રથમ અંગૂઠાને અનામિકા આંગળીના વચલા વેઢા પર રાખી જપ કરવાનો છે અને યંત્રમાં ૨, ૩, ૪ વગેરે ૧૦ સુધીની સંખ્યા જે કમે લખી છે, તે રીતે આગળ વધવાનું છે. તેમાં મેરુ. લખ્યો છે, તે ભાગ છોડી દેવાનો છે. આ રીતે ૪ આંગળીના ૧૨ વેઢામાંથી ૨ વેઢા ઓછાં થતાં ૧૦ વેઢા રહે છે અને તેની ૧૦ વાર આવૃત્તિ કરતાં જપસંખ્યા ૧૦૦ પર પહોંચે છે. આ રીતે જ પગના કરતાં અંગૂઠે નીચેની આકૃતિ મુજબ ફેરવવાનો રહે છેઃ
( ૪ ) ૦
પ્રથમ યંત્રનો આવત
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨
જપ-રહસ્ય ડે અભ્યાસ થઈ જતાં આમાં જરાયે મુશ્કેલી, નડતી નથી.
સે જપ પૂરા થયા પછી બીજા યંત્રની માફક અંગૂઠે. ફેરવી ૮ વધારે જપ કરવાના હોય છે. એ રીતે ૧૦૮ જપની સંખ્યા પૂરી થાય છે. આ જાગણના કરતાં અંગૂઠે. નીચેની આકૃતિ મુજબ ફેરવવાનું રહે છેઃ
બીજા યંત્રને. આવત
આ રીતે પ્રથમ માળા પૂરી થાય ત્યારે ડાબા હાથને. અંગૂઠે ટચલી આંગળીના પહેલા વેઢા પર મૂકો. પછી બીજી માળા એ જ રીતે ફેરવાય ત્યારે એ અંગૂઠે બીજા વેઢા પર મૂકે. આ રીતે ૨૦ માળા ગણવી હોય તે. પ્રથમ ૧૫ વેઢાને ઉપગ કરી પાછા ટચલી આંગળી. અને અનામિકાને ઉપચાગ કરી પ વેઢા ઉમેરી શકાય અને... એ રીતે ૨૦ની ગણના પૂરી કરી શકાય.
Page #253
--------------------------------------------------------------------------
________________
-
કરમાલા વડે જ ગણતરી
સ્ત્રીદેવતાના જપ કરવાની તક :
યંત્ર પહેલે
.
ક
અ
મઠ 10 યંત્ર બીજે
- -
-
-
-
7.
૨ | ૧ | -
- -
આમાં પ્રથમ યંત્રમાં ફેર છે, પણ બીજા યંત્રમાં કિંઈ ફેર નથી. વળી જપની ગણના તે અનામિકા આંગળીના વચલા વેઢાથી જ કરવાની છે, પરંતુ પહેલામાં ત્યાર પછી ઊર્વક્રમે જવાનું છે તે આમાં અધકમે જવાનું છે. આ પ્રથમ યંત્ર પ્રમાણે જપ કરતાં અંગૂઠો નીચેની આકૃતિ પ્રમાણે ફેરવવો પડે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૧૪
જપ-રહ
પ્રથમ યંત્રનો આવત
બીજા યંત્રમાં કંઈ ફેરફાર નહિ હેવાથી અંગૂઠે નીચે પ્રમાણે જ ફેરવવાનો હોય છે :
-
-
-
બીજી યંત્રને આવત
કેટલાક સંપ્રદાયે પુરુષ અને સ્ત્રીદેવતાને ભેટ ર્યા વિના કરમાલાનો ઉપગ નીચે પ્રમાણે કરે છે?
યંત્ર
પ-૧૬ ૪–૧૭
૬-૧૫ ૧–ર૦ |
૭-૧૪ ૮૧૩
મે | ૯-૧૨
૩-૧૮ | ૨-૧૯ !
! ૧૦–૧૧
Page #255
--------------------------------------------------------------------------
________________
કરમાલી વડે જ ગણતરી
" માં પણ પ્રારંભ તે અનામિકા આંગળીના વેઢાથી જ કરવાનો હોય છે અને અંક અનુસાર આગળ વધવાનું હોય છે. ૧૦ પછી તેને ક્રમ ઉલટ ચલાવવાને હોય છે. એ રીતે જ્યાંથી પ્રારંભ કર્યો ત્યાં વશમો જપ પૂરો થાય છે.
આવી રીતે પાંચ આવૃત્તિ કરતાં ૧૦૦ની સંખ્યા પૂરી થાય છે. બાકીના ૮ જપ તે પુરુષ તથા સ્ત્રીદેવતાના બજા યંત્ર મુજબ જ કરવામાં આવે છે. . -
જૈન સંપ્રદાયમાં નમસ્કારમંત્રની ગણના કરમાલા વડે કરતી વખતે જમણે હાથે નંદ્યાવર્ત અને ડાબા હાથે શંખાવર્તની પદ્ધતિને અનુસરવામાં આવે છે, તે આ પ્રમાણે
ડાબા હાથે શંખાવર્ત | જમણા હાથે નંદ્યાવર્ત ૭ ૮ ૯ ૧૦ ૩ ૪ ૫ ૧૨ ૬ ૧ ૨ ૧૧ , ૨ ૭ ૬ ૧૧ ૫ ૪ ૩ ૧૨ ૧ ૧ ૮ ૯ ૧૦ ક, અ. મ. ત. ક અ મ ત. * આમાં ચાર આંગળીના બારે ય વેઢાને ઉપયોગ થાય છે, એટલે તેની નવી આવૃત્તિ કરવાથી ૧૨ X ૯ = ૧૦૮ ની સંખ્યા પૂરી થાય છે. તેમાં બે જાતની પદ્ધતિને આશ્રય
લે પડતો નથી. ' જમણા હાથે ગણના કરતાં નંદ્યાવર્ત સાથિયાના જેવો.
અંદર થઈને બહાર નીકળતે આવર્ત થાય છે, એટલે તેને નંદ્યાવર્ત કહેવામાં આવે છે, તે આ પ્રમાણે
-
-
Page #256
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય
નંદ્યાવત
ડાબા હાથની ગણનામાં શંખના જે અંદર પડતો આવત થાય છે, એટલે તે શંખાવર્ત કહેવાય છે, તે આ પ્રમાણે :
શેખાવત
જૈન સંપ્રદાયમાં કરમાલા વડે જપ કરતાં બીજા પણ અનેક આવર્તાને આશ્રય લેવાય છે, પણ તેનું વિવેચન અહીં જરૂરી નથી.
આંગળીના વેઢાઓનો સીધો ઉપગ કરીએ તેના કરતાં આમાં વિશેષ સાવધાની રાખવી પડે છે, એટલે મન ત્યાં ત્યાં જતું નથી અને એકાગ્રતાનું પ્રમાણ સારી રીતે જળવાઈ રહે છે.
જમણા ઢીંચણ પર જમણે હાથ અને ડાબા ઢીંચણ પર ડાબે હાથે રાખીને આ ગણના કરવામાં આવે છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
[૩૦]
અક્ષમાલા વડે જયગણતરી
અક્ષ એટલે મણકે કે પારે. તેના વડે બનેલી જે માલા, તે અક્ષમાલા. આને જપમાલિકા કે જપમાલા પણ કહેવામાં આવે છે. તેને સામાન્ય વ્યવહાર તે માત્ર માલા તરીકે જ થાય છે. જપની ગણતરી કરવામાં આ માલાને સહુથી વધારે ઉપયોગ થાય છે, કારણ કે તેમાં વિશેષ સરલતા રહેલી છે. ૧૦૮ મણકાની માલા લઈ તેના મણકા અનુસાર જપ કરીએ કે ૧૦૮ જપ પૂરા થાય.
માલાઓ અનેક પ્રકારની હોય છે અને ફલની અપેક્ષાએ તેમાં તરતમ ભાવ હોય છે, એટલે ક્યારે કઈ માલાનો ઉપયોગ કરે, તે જાણી લેવું જરૂરનું છે.
તંત્રશાસ્ત્રોમાં અનેક પ્રકારની માલાઓનું વર્ણન આવે છે. જેમકે-સુવર્ણ, રત્ન અને મણિની માલા, ઈન્દ્રાક્ષની માલા, કમલબીજની માલા, દ્રાક્ષની માલા, ભદ્રાક્ષની
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૧૮
જપ-રહસ્ય.
માલા, પુત્રજીવકની માલા, શંખની માલા, સ્ફટિકની માલા, પ્રવાલની માલા, મોતીની માલા, રજત (ચાંદીના મણકા)ની. માલા, રતાંજલિની માલા વગેરે.
તેમાં સુવર્ણ, રત્ન અને મણિની માલા તે અતિ ધનાઢ્ય પુરુષે જ બનાવી શકે, એટલે તેને ખાસ પ્રચાર. નથી. ઈન્દ્રાક્ષ અને ભદ્રાક્ષની માળાઓ પણ આજે પ્રચારમાં રહી નથી. પુત્રજીવકની માલા કોઈક સ્થળે જોવામાં આવે. છે, જ્યારે શંખની માલા, સ્ફટિકની માલા, પ્રવાલની માલા, મેતીની માલા, રજતની માલા, તાંજલિની માલા વગેરે આજે પ્રચારમાં છે. ઉપરાંત ચંદનની માલા, તુલસીની. માલા, કેરબાની માલા, અક્કલબેરની માલા, સૂતરની માલા. રેશમની માલા વગેરેનો પણ ઉપયોગ થાય છે. '
અગાઉ ચૌદ મણકાની, પચીશ મણકાની, સત્તાવીશમણકાની, ત્રીશ મણકાની, પચાશ મણકાનો, સો મણકાની. માળાઓ બનતી અને તેને ઉપગ જુદાં જુદાં કર્મોમાં થતો, પરંતુ ૧૦૮ મણકાની માલા સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે ઉપયોગી ગણાતી, એટલે કાલકમે તેને જ વિશેષ પ્રચાર થયે અને આજે તે તેની જ મુખ્યતા છે. વળી તેના ચેથા ભાગ રૂપે સત્તાવીશ. મણકાની માળાઓ પણ ઉપગમાં લેવાય છે. આ માલાઓને ૧૦૮ કે ૭ મણકા ઉપરાંત મેરુ. નામનો મેટ પારે પણ હોય છે.
જ્યાં આ મેટો પાર નથી હોતા, ત્યાં ચાલુ ત્રણ મણકા મૂકી મેરુ બનાવવામાં આવે છે. . . . .
Page #259
--------------------------------------------------------------------------
________________
અક્ષમાલા વડે જયગણતરી
૨૧૯:: - માલા બનાવવાનું પણ વિધિ છે. એના મણકા તૈયાર કરતી વખતે કે ગુંથતી વખતે છે, છે કે માતૃકા–
વર્ણનો જપ કરતાં રહેવું જોઈએ, પરંતુ આજે તે ગમે. - તે માણસો માલા બનાવે છે અને તેના મણકા યંત્ર વગેરેથી.
એક સામટાં બનાવે છે, તેમાં આ વિધિ જળવાવાને સંભવ. નથી, પરંતુ માલા તૈયાર થયા પછી તેને ગ્રહણ કરતી વખતે તેની શુદ્ધિ તથા પ્રતિષ્ઠા કરી લેવાથી આ દેષ દૂર થાય છે. ' માલાની શુદ્ધિ તથા પ્રતિષ્ઠા કરવાને વિધિ ,
સંપ્રદાયભેદથી માલા પ્રતિષ્ઠિત કરવાને વિધિ અનેક પ્રકારનો છે. તેમાંથી એક વિધિ એ છે કે–પ્રથમ
પીપળાનાં નવ પાંદડાં લઈ તેની પાકાર રચના કરવી, ' અર્થાત્ તેને પડિયે બનાવો, પછી તેમાં પંચગવ્ય મૂકવું.
પંચગવ્ય એટલે ગાયના દૂધ, દહીં, ઘી, મૂત્ર તથા છાણને. - એકત્ર કરીને બનાવેલી વસ્તુ. પછી તેમાં માલાને ડૂબાડવી,.
પણ મેરુ પિતાના હાથમાં પકડી રાખો. ત્યાર બાદ શુદ્ધ. જલથી તેને જોઈ નાખવી અને અગુરુ, કપૂર, ચંદન, ધૂપ વગેરેથી વાસિત કરી તેને ડાબા હાથમાં મૂકવી. પછી ૧૦૮ વાર મંત્રજપ કરો. અહીં તે જ મંત્ર બોલ કે જેને પિતાને જપ કરવાને છે. પછી ૧૦૮ વાર આહુતિ આપી ઘીને હોમ કરે અને ગુરુને દક્ષિણ આપી એ માલાને ઉપગ કરવો.
જે માલાના મણકા ઘણા કઠિન હોય તેમાં આ વિધિ ઉપયુક્ત છે, પરંતુ સૂતર કે રેશમની માલા હેય.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૨૦
જપ રહસ્ય
તે તેને પાંચગવ્યમાં ન ડૂમાડતાં સીધેા ધૂપ કરી ૧૦૮ વાર મૂલમ ત્રથી અભિમ ત્રિત કરી લેવી અને ત્યાર માદ હામ તથા ગુરુદક્ષિણાનેા વિધિ કરવે.
અભિમ ત્રિત કરવાની
જૈન સંપ્રદાયમાં તે જે માલાને હાય તેને ચાંદીના થાળમાં મૂકી, ત્રણ નમસ્કાર મત્ર ખાલી તેનાથી અધિવાસિત કરવામાં આવે છે અને પછી તેના દરેક મણકા પર મૂલમંત્ર ખેલી વાસક્ષેપ નાખવામાં આવે છે. આ રીતે એ માલા પ્રતિષ્ઠિત થઈ ગણાય છે.
મૂલ વાત એ છે કે માલાને શુદ્ધ કરી, પવિત્ર • ભાવનાઓથી વાસિત કરી પછી તેના ઉપયેાગ કરવા જોઇએ.
માલાની સંખ્યા માટે જુદી જુદી રીતેા પ્રચલિત છે. જેમ કે-૪પ કરતી વખતે એક વાડકામાં ચાંદીના મણકા કે કમળકાકડી લઈ ને બેસવું અને એક માળા ફેરવીએ કે તેમાંના એક મણકા કે એક કમળકાકડી ખાોડ પર મૂકવી.
દાખલા તરીકે રાજની ૨૦ માળા ગણવી હોય તે કમળકાકડી રાખવી. તે બધી. એટલે સમજવું કે ૨૦ માલા
આવા ૨૦ મણકા કે ૨૦ ખાજોડ પર આવી જાય,
પૂરી થઈ.
જરૂર
કેટલાક એક કાગળ પર ૧ થી ૨૦ કે જેટલી હાય તેટલા આંકડા લખે છે અને માલા પૂરી થતી જાય તેમ તેમ પેનસીલ કે પેનથી ચેકતા રહે છે. જેમ કે
Page #261
--------------------------------------------------------------------------
________________
અક્ષમાલા વડે પગણતરી
જ ૧
-
૬ વગેરે. . સંખ્યા મોટી હોય તો બે હારમાં આંકડા લખીને. આ પ્રમાણે ચેકી શકાય. આ હવે કયા પ્રસંગે કેવી માળવાપરવી?તેને નિર્દેશ કરીશું...
શાંતિ કર્મ માટે - સ્ફટિકની માલા ઉત્તમ છે. તે ન મળે તે મોતીની . | માલા, રૂપેરી મણકાની માલા, નાના વેત શંખલાની માલા,..
શ્વેત રેશમ કે સૂતરની માલાને ઉપગમાં લઈ શકાય.
સૌભાગ્ય, આકર્ષણ અને લોકપ્રિયતા માટે આ પ્રવાલની માલા ઉત્તમ છે. તે ન મળે તે રતાંજલિની. માલા, લાલ રેશમની માલા કે લાલ સૂતરની માલા પણ
ઉપગમાં લઈ શકાય. ' - લક્ષમીની વૃદ્ધિ અને સ્થિરતા માટે
કેરબાની માલા ઉત્તમ છે. તે સિવાય પીળા રંગના બીજા મણકાની માળાઓ પણ ઉપગમાં લઈ શકાય. આકર્ષણને લગતી માલાઓનો ઉપગ પણ આમાં થઈ શકે છે
Page #262
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય નામસ્મરણ કે નિત્ય જપ માટે
તુલસી, ચંદન વગેરેની માલાઓ ઉપયોગી છે. શિવભક્તો અહીં રુદ્રાક્ષની માલાને પસંદગી આપે છે.
પ્રકીર્ણ જૈન સંપ્રદાયમાં શ્રી પાર્શ્વનાથના મંત્રજપ વખતે લીલા રંગની માળાને ઉપગ થાય છે.
શનિ અને રાહુની દશામાં અકકલબેરની માલા ઉપગમાં લેવાય છે. - આ સિવાય અમુક કામ્ય કર્મ સિદ્ધ કરવા માટે જુદી જુદી જાતની માલાઓને ઉપયોગ થાય છે, પણ તેનું - વર્ણન અહીં જરૂરી નથી.
જપમાલા અંગે કેટલાક નિયમો (૧) પિતાની માલાનો બીજાને ઉપયોગ કરવા દેવો નહિ.
(૨) માળા એકથી વધુ વખત ફેરવવી પડે ત્યારે -મણકા પૂરા થતાં મેરનું ઉલ્લંઘન કરવું નહિ, પણ તેને ઉલટી ફેરવી છેલા મણકાને પહેલે બનાવે અને એ રીતે તેને ફેરવવી.
(૩) માળામાં ૧૦૮ કરતાં વધારે કે ઓછા મણકા હોય તે તે કામમાં લેવી નહિં. તેમજ મણકા ખંડિત હોય તેવી માલા પણ ઉપયોગમાં લેવી નહિ.
(૬) માલા ફેરવતી વખતે સમગતિ રાખવી, એટલે કે તેની ઝડપી વધારી દેવી નહિ કે ઘટાડી દેવી નહિ.
Page #263
--------------------------------------------------------------------------
________________
અક્ષમાલા વડે પગણતરી
(૭) માલા ફેરવતી વખતે તે બીજી વસ્તુઓને ન અડે તેનું ધ્યાન રાખવું . (૮) માલા એવી રીતે ફેરવવી કે તે ખૂબ હાલે
નહિ કે ગુંચવાઈ જાય નહિ. | (૯) માલા ગણતી વખતે તેને નખને સ્પર્શ ન થાય તે જેવું.
(૧૦) માલા ગણતી વખતે તે હાથમાંથી પડી ન -જાય, તેનું ખાસ ધ્યાન રાખવું. જે પડી જાય તો મંત્ર* દેવતાની ક્ષમા માગી તેને ધૂપથી વાંસિત કરી પછી કામમાં લેવી. . .
(૧૧) જપસાધના દરમિયાન માલા બદલવી નહિ. - ' કેઈપણ કારણસર બદલવી પડે તો તેને ફરી પ્રતિષ્ઠિત કરી લેવી.
માલા ગણતી વખતે આંગળીને ઉપગ
માલા ગણતી વખતે કઈ આંગળીઓને ઉપયોગ કરવો? તે બાબતમાં સંપ્રદાયભેદે છે. કેટલાક મધ્યમાં આંગળી પર માલા રાખી અંગૂઠાથી જપ કરે છે અને તર્જની આંગળીનો ઉપયોગ કરતા નથી. જ્યારે કેટલાક તર્જની આંગળી પર માળા રાખી તેને અંગૂઠાથી જપ કરે છે. વળી બીજા કેટલાક અંગૂઠા પર માળા રાખી મધ્યમા આંગળી વડે તેને જપ કરે છે.
પરંતુ તંત્રમાર્ગના અનુભવી એક મહાત્માએ કહ્યું
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૨૪
' જપ-રહસ્ય | મોક્ષ જાપ અંગૂઠડે, વૈરી રૂઠરે તર્જનાંગુલી હોય;
બહુ સુખદાયક મધ્યમા, અનામિકારે વક્યારથ હોય. આકર્ષણ ચટી અંગુલી વલી, સુણ ગણવાની રીત; મેરુ ઉલ્લંઘન મત કરે, મત કર રે નખ અથે પ્રીત. , “જેને મેક્ષની ઈચ્છા છે, તેણે અંગૂઠા પર માલા. રાખીને જપ કરો. જ્યારે વેરી રૂઠ હોય, એટલે કે તે આપણા પર આક્રમણ કરી રહ્યો હોય અને તેમાંથી બચવા જપ કરવાનું હોય, ત્યારે તર્જની આંગળી પર માલા રાખીને જપ કરવા. મધ્યમા આંગળી પર માલા રાખીને જપ કરતાં ઘણું સુખ મળે છે અને અનામિકા આંગળી પર માલા રાખીને જપ કરતાં લેકે વશ થાય છે. વળી ચટી એટલે કનિષ્ઠ કે ટચલી આંગળી પર માલા રાખીને. જપ કરતાં આકર્ષણ થાય છે.
માલા ગણવાની રીત એવી છે કે મેરુનું ઉલ્લંઘન. કરવું નહિ. અને તેને નખ અડવા દે નહિ.
તાત્પર્ય કે આંગળીઓની બાબતમાં જેને જે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય, તેણે તે પ્રમાણે વર્તવું.
Page #265
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મવાદને આગળ વધારવાની
અનન્ય ગશ ધરાવનાર
શ્રીમાન્ નારાજી શામજી મામાયા, સામાજિક ક્ષેત્રે તેમની સેવાઓ સમુજ્જવલ છે.
Page #266
--------------------------------------------------------------------------
Page #267
--------------------------------------------------------------------------
________________
[૩૧]
આટલું યાદ રાખે કે –
મંત્રજપ માત્ર વૈખરી વાણીથી કરીએ, એટલે કે હોઠે, ફફડાવીને કરીએ તેનું ફલ ઘણું : અલ્પ છે; હૃદયગતા મધ્યમા વાણુથી કરીએ તેનું ફલ મધ્યમ છે અને નાભિગતા પર્યંતી વાણીથી કરીએ તેનું ફલ ઉત્કૃષ્ટ છે. અન્ય શબ્દોમાં કહીએ તે મંત્રનો જપ કરતી વખતે નાભિમાંથી ઘેષ ઉઠે એ રીતે એનો ઉચ્ચાર થ જોઈએ. તો જ તેમાંથી આંદોલન (vibration) ઉઠે, તેની આપણા શરીર, પ્રાણ તથા મન પર અસર થાય, આપણી આસપાસની સૃષ્ટિ પર પણ તેને પ્રભાવ પડે અને નિયત સમયમાં તેનું પરિણામ આવે. - આજે કાર 3ષ્કારની રીતે બોલાતો નથી, ઢીકાર
કારની રીતે બેલા નથી અને બીજા મંત્રાક્ષના ઉચ્ચાર પણ ઉદ્દાત્ત, અનુદાત્ત, સ્વરિત આદિના વિવેક વિના ગમે તેમ બોલાય છે. તે એની ફલદાયકતાને ઘટાડી નાખે છે. અફસની વાત એ છે કે આજે પાઠશાલાઓમાં કેટલાક ૧૫
-
Page #268
--------------------------------------------------------------------------
________________
રર૬
જપ-રહસ્ય
મંત્રોના પાઠ આપવામાં આવે છે, પણ તેનું ઉચ્ચારણ શીખવવામાં આવતું નથી. ધર્મગુરુઓ તરફથી પ્રાપ્ત થતા મંત્રોમાં પણ મોટા ભાગે આ જ દશા હોય છે. પરિણામે મંત્રોચ્ચારની બાબતમાં અધેર ચાલે છે, પણ તે બધાને કોઠે પડી ગયું છે, એટલે તે અંગે વિશદ ચર્ચા-વિચારણા થતી નથી. જેટલું મહત્વ અક્ષરશુદ્ધિનું છે, તેટલું જ મહત્વ ઉચ્ચારશુદ્ધિનું છે, એ ભૂલવાનું નથી. તાત્પર્ય કે મંત્રના અક્ષરે યથાક્રમે શુદ્ધ બેલવા જોઈએ અને તેને ઉચ્ચાર ઘોષપૂર્વક વ્યવસ્થિત થવો જોઈએ.
અક્ષરશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિની જેમ ક્રિયાશુદ્ધિ પણ મહત્વની છે. ક્રિયાશુદ્ધિ એટલે તે માટે નિયત થયેલા કમનું યથાર્થ અનુસરણ. જે ક્રિયા પહેલી કરવાની હોય, તે પછી કરીએ અને પછી કરવાની હોય, તે પહેલી કરીએ તો તેમાં અવ્યવસ્થા દોષ આવે છે અને ક્રિયાને અશુદ્ધ બનાવે છે. વળી તેમાં ભૂતશુદ્ધિ, પ્રાણાયામ આદિ જે જે ક્રિયાઓ કરવાની છે, તે ગમે તેમ પતાવી દઈએ તે પણ ક્રિયાશુદ્ધિનો સિદ્ધાંત જળવાતું નથી અને માતા પણ તેના નિયમ વિરુદ્ધ ફેરવીએ તે કિયા અશુદ્ધ બને છે.
રસોઈ બનાવવાની ક્રિયા બરાબર ન કરીએ તે રસોઈ બને છે ખરી? અથવા અમુક ઔષધ અમુક પ્રક્રિયાથી બનાવવાનું હોય તે પ્રક્રિયાને અનુસરીએ નહિ તે એ ઔષધ બને છે ખરું? જપસાધનાની બાબતમાં પણ એવું જ છે. જે તે અંગે નિયત થયેલી ક્રિયા યથાર્થપણે કરીએ નહિ
Page #269
--------------------------------------------------------------------------
________________
આટલું યાદ રાખે. કે
૨૨૭
તે એ પસાધના અશુદ્ધ-ખામીવાળી અને છે અને તે ઇષ્ટફળ આપી શકતી નથી.
હજી એક વસ્તુ ખાકી રહી તે ભાવશુદ્ધિ. અનુભવી પુરુષા કહે છે કે જપસાધનામાં અક્ષરશુદ્ધિ હૈય ઉચ્ચારશુદ્ધિ હાય અને ક્રિયાશુદ્ધિ પણ હાય, પરંતુ ભાવશુદ્ધિ ન હેાય તેા એ બધુ છાર પર લીપણા સમાન સમજવું. ભાવ એટલે અંતરના ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ, રસ, રુચિ એ બધા તેના પર્યાયશબ્દો છે. જે કાય અ ંતરના ઉલ્લાસથી કરીએ તેમાં રંગ જામે છે અને તેનું પરિણામ સુદર આવે છે; જ્યારે અંતરના ઉલ્લાસ વિના શૂન્ય હૈયે -શૂન્ય મને માત્ર કરવાની ખાતર જે કામ કરીએ તેમાં રંગ જામતા નથી અને તેનુ પરિણામ સુંદર આવતુ નથી. આપણા રાજિંદા વ્યવહારમાં તેના અનેક દાખલાઓ જોવામાં ૫ આવે છે. રાતે જાય તે મૂઆના સમાચાર લાવે' એ ઉક્તિમાં આ જ રહસ્ય સમાયેલુ છે.
6
ભાવશુદ્ધિના ખીજો અર્થ મનઃશુદ્ધિ પણ થાય છે. તે અંગે ઓગણીસમા તથા એકવીસમા પ્રકરણમાં કેટલુંક વિવેચન થઈ ગયેલુ છે. પાઠકે એ તેનું ફરી અવલાકન કરી જવું. મંત્રવિશારદ મહાપુરુષોએ ભાવશુદ્ધિ અંગે-ભાવ અંગે શું કહ્યું છે? તે પણ સાંભળી લે.
.''.
बहुजापात् तथा होमात् कायक्लेशादिविस्तरैः । સમાવેન વિના ફૈવ-ચત્ર-મન્ત્રાઃ તંદ્રાઃ ॥ ‘ઘણાં જંપ કરો, ઘણા હામ કરો અને અનેક પ્રકારના કાર્યકલેશા સહન કરો, પણ તેમાં ભાવ ન હાય,
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૨૮
. . ' જપ-રહસ્ય ભાવશુદ્ધિ ન હોય તે દે, યો ને મન્ટો ફલ આપતાં નથી.” તાત્પર્ય કે જપસાધનામાં ભાવશુદ્ધિનું મહત્ત્વ ઘણું જ છે. તે બરાબર હોય તે મંત્રદેવતા પ્રસન્ન થાય છે. અને ધાર્યું ફુલ
“મેં આટલા જપ કર્યા, આટલા હોમ કર્યા, આટલા. વ્રત–નિયમ કે ઉપવાસ કર્યા, પણ કંઈ પરિણામ દેખાયું નહિ. એવી ફરિયાદ કરનારાઓએ પિતાનું આત્મનિરીક્ષણ કરી લેવું અને ભાવશુદ્ધિની અપેક્ષાએ તેઓ ક્યાં ઊભા હતા, તેનો નિર્ણય કરી લે.
શ્રી ચકેશ્વરી દેવી કેઠે વસ્યા ઘણાં વર્ષો પહેલાં અમદાવાદ ફતાસાની પિોળમાં નાગરદાસ નામને એક વણિક રહેતો હતો. તે એકલે જ હત અને પરચુરણ બંધ કરીને પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તે જૂઠું બોલતો નહિ, કેઈને છેતરતે નહિ કે અણહકને એક પૈસો પણ લેતે નહિ. પિોતાની પ્રામાણિક મહેનતથી જે કંઈ મળે તેનાથી સંતોષ માનતો હતો અને રાત્રિના બીજ પ્રહરે શ્રી રાકેશ્વરીદેવીની માલા ગણવા બેસી જતો. તે દેઢ-બે કલાક સુધી ચાલતી. એ વખતે તેના હૈયાંને ઉછરંગ અને રહેતે. તે એમ માનતા કે મારા ધન્ય ભાગ્ય હેવાથી જ મને આ રીતે માતાજીની ઉપાસના કરવાનો અવસર મળે છે.
એક વાર નાગરદાસ પિતાની ઓરડીનાં બારણા બધા કરીને પિતાના રેજના કાર્યક્રમ પ્રમાણે માલા ગણતું હતું, ત્યારે કઈ પાછળથી આવ્યું અને તેણે ઘીના ભરેલા.
Page #271
--------------------------------------------------------------------------
________________
આટલું યાદ રાખો કેકેડિયામાં દીપક પ્રગટાવી તેની સન્મુખ મૂક્યો. નાગરદાસના ‘આશ્ચર્યને પાર રહ્યો નહિ. બારણું તે બંધ છે, છતાં
અહીં કેણ આવ્યું ? અને તેણે આ ઘીને દીવે મારી સન્મુખ શા માટે મૂ? પણ તે વધારે વિમાસણમાં પડે તે પહેલાં પાછળથી અવાજ આવ્યેઃ “નાગર! હું તારી શ્રદ્ધા, તારી સચ્ચાઈ અને તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું અને તારા કેડે રહેવા આવી છું, માટે તું જરા પણ ભય પામીશ નહિ.” ત્યારે નાગરદાસનો જીવ હેઠે બેઠે, એટલું
જ નહિ પણ તે ઘણે જ રાજી થયો. તેણે માતાજીનાં " દર્શન કરી તેમને વારંવાર નમસ્કાર કર્યા અને માતાજી અદશ્ય થયા.
' ' ' નાગરદાસ બીજા દિવસે સવારમાં પિતાના નિયમ અનુસાર નજીકના ધર્મસ્થાનકે પિતાના ત્યાગી ગુરુદેવને
વંદન કરવા ગયે, ત્યારે તેણે રાત્રે બનેલી હકીક્ત કહી " સંભળાવી. ગુરુને આ બાબતમાં શ્રદ્ધા બેઠી નહિં, કારણ
કે પોતે વિદ્વાન હતા, શાસ્ત્રોના જાણકાર હતા અને શ્રી 'ચકેશ્વરીદેવીને જપ કરતા હતા, છતાં તેમને અત્યાર સુધી “આવો કઈ અનુભવ થયું ન હતું. તેમણે કહ્યું : “બેટા નાગર! તને કોઈ ભ્રમ તે થયે નથી ને?” નાગરદાસે કહ્યું: “બાપજી! હું પૂરેપૂરા સાનભાનમાં હતો અને મારા રોજના નિયમ પ્રમાણે માલા ગણતો હતો, ત્યારે જ આમ બન્યું છે.”
- ગુરુએ કહ્યું: “આ કાળમાં આવું બનવું મુશ્કેલ છે!”
Page #272
--------------------------------------------------------------------------
________________
ર૩૦
જપ-રહ નાગરદાસે કહ્યું: “જો આપને આ બાબતમાં વિશ્વાસ ન બેસતો હોય તે મારી સાથે માલા લાવ્યો છું, તે ગણવા માંડું.” * * - ગુરુએ તેમાં સંમતિ આપી, એટલે નાગરદાસ માલા ગણવા લાગે. જ્યાં અધી માલા ગણાઈ કે તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેને તેને ચહેરેમહેરો બદલાઈ ગયે. ગુરુ સમજી ગયા કે આને કઠે વસેલા શ્રી ચકેશ્વરીદેવી. જાગૃત થયા છે. તેમણે પ્રશ્ન કર્યો : “મારા પ૮૭ નંબરના દાબડામાં સહુથી ઉપરની પોથી કઈ છે?” તેને તરત જવાબ. મળે. પછી બીજ પણ છેડા એવા જ અટપટા પ્રશ્ન પૂછળ્યા, તેના પણ બરાબર જવાબ મળ્યા. આથી ગુરુને ખાતરી થઈ કે શ્રી ચકેશ્વરીદેવી ખરેખર તેના કઠે વસ્યા છે. ત્યારબાદ અનેક પ્રસંગોએ તેને આ રીતે પ્રશ્નો પૂછી. તેના જવાબ મેળવ્યા હતા. " જ્યારે તેનું આયુષ્ય બે દિવસનું બાકી રહ્યું, ત્યારે તેને માતાજીએ કહ્યું : “નાગર! હવે તારે જવાને સમય થે છે. તું પરમ દિવસે સવારના નવ વાગ્યે દેહ છેડીશ. તેણે બરાબર એ જ સમયે દેહ છોડ અને ગુરુના સૂચનથી. તેમના ભક્તોએ એના દેહને ચંદનની ચિતામાં અગ્નિદાહ દીધે.
આ પરથી આપણને ખાતરી થાય છે કે– भावेन लभते सर्वं, भावेन देवदर्शनम् ।
भावेन परमं ज्ञानं, तस्मात् भावावलम्बनम् ॥ - “ભાવથી સર્વ પ્રકારના લાભે મળે છે, ભાવથી.
Page #273
--------------------------------------------------------------------------
________________
આટલું યાદ રાખે કે- .
૨૩: દેવતાનાં દર્શન થાય છે. અને ભાવથી પરમ જ્ઞાન મળે છે, તેથી ભાવનું આલંબન લઈને સર્વ ક્રિયા કરવી.”
- એ પણ યાદ રાખવા જેવું છે કે જપસાધના દરમિયાન પાંચ વસ્તુને સ્થિર રાખવી, એટલે કે તેમાં ફેરફાર કરે નહિ. એક તે સ્થાન. જપસાધના માટે જે સ્થાન નક્કી કર્યું હોય ત્યાંજ જપસાધના કરવી. આજે અહીં, કાલે તહીં એ રીતે સ્થાન બદલવું નહિ. બીજે સમય. જપસાધના માટે જે સમય નિયત કર્યો હોય, તે જ સમયે જપસાધના શરૂ કરવી, પણ તે સમયને આઘો –પાછ કરવો નહિ. ત્રીજું આસન. તે પણ એક જ રાખવું, તેને બદલવું નહિ. ચોથી માલા. તે પણ કાયમ એક જ રાખવી. પાંચમી દિશા. જે દિશામાં મુખ રાખીને જપસાધના શરૂ કરી હોય, તે જ દિશામાં કાયમ મુખ
રાખવું. તે દિશા બદલવી નહિ. આ રીતે પાંચ વસ્તુ | થિર રાખવાથી ફલની પ્રાપ્તિ શીવ્ર થાય છે.
- જપ નિષ્કામભાવે થાય, એ ઈચ્છવા યોગ્ય છે, પરંતુ પરિસ્થિતિ તે પ્રકારની ન હોય, એટલે કે તેના દ્વારા અમુક ફલપ્રાપ્તિની કામના હેય, તે પણ જીવનનું ધોરણ પૂબ ઊંચું રાખવું અને કોઈને નુકશાન પહોંચાડવું નહિ.
જપસાધનાથી જેમ શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ, સૌભાગ્ય, આકર્ષણ, લેકપ્રિયતા આદિ પ્રાપ્ત થાય છે, તેમ વિદ્વેષણ, ઉચાટન, મારણ આદિ પણ સિદ્ધ થાય છે, પરંતુ એ રસ્તે કદી પણ જવું નહિ. વિદ્વેષણ એટલે બે મિત્ર કે
Page #274
--------------------------------------------------------------------------
________________
જપ-રહસ્ય વ્યક્તિઓ વચ્ચે ષ ઊભું કરે અને તેમને સંબંધ તૂટે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી. ઉચાટન એટલે એક વ્યક્તિને તેના સ્થાન, મેભા કે વ્યાપાર–ધંધાથી ભ્રષ્ટ કરવી. મારણ એટલે કેઈનું મરણ નીપજાવવું. તાંત્રિક કર્મોમાં આ ક્રિયાઓનો સમાવેશ થાય છે, પણ દેશ, ધર્મ કે સાધુ-સતીઓની લાજ રાખવાના પ્રસંગે વિશિષ્ટ અધિકારીઓને જ તે કરવાનો આદેશ છે. સામાન્ય મનુષ્ય એ રસ્તે ચડે તે પોતે બરબાદ થાય છે અને મંત્રવિદ્યા નિંદાય છે, માટે તેનાથી બચવું.
Page #275
--------------------------------------------------------------------------
________________
[૩૨] ધ્યાન એક અનિવાર્ય ક્રિયા
પ્રથમ મંત્રદેવતાનું વિવિધ ઉપચાર વડે પૂજન કરવું, પછી તેમની સ્તોત્રાદિ વડે સ્તવના કરવી અને ત્યારબાદ . તેમને મંત્રજપ કરે, એ વસ્તુ અમે પૂર્વપ્રકરણમાં
દર્શાવી ગયા છીએ. વળી જપ-કયાં કરવો? કયારે કરશે ? કેમ કરી? તેમાં કઈ વસ્તુનું લક્ષ્ય રાખવું ? તથા જપની સંખ્યા શી રીતે ગણવી? તેનું પણ પૂર્વ પ્રકરણમાં વિસ્તૃત વિવેચન કરી ગયા છીએ. હવે જપ પછી તરત શું કરવું જોઈએ? તે દર્શાવીશું. ' , ' મંત્રાગનાં ૧૬ અંગમાં જ૫ પછી તરત ધ્યાનનો કેમ આવે છે, તે પાઠકે જાણી ચૂક્યા છે. (જુઓ પૃષ્ઠ ૮૫) વળી મંત્રની પંચાંગ પદ્ધતિમાં પણ જપ પછી તરત ધ્યાનને કિમ નિર્દેશાયેલ છે. (જુઓ પૃષ્ઠ ૮૭) તે જ રીતે જપસાધના અંગેની ક્રિયાઓનું ફલ દર્શાવતાં પણ આ જ કમને અનુસરવામાં આવ્યું છે. જેમકે
Page #276
--------------------------------------------------------------------------
________________
ર૩૪ -
જપ-રહી . पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः। जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ॥
પૂજા કરતાં તેત્રનું ફલ કેટિગણું છે. તેત્ર કરતાં જપનું ફલ કેટિગણું છે. જપ કરતાં ધ્યાનનું ફલ કેટિગણું છે. અને ધ્યાન કરતાં લયનું ફલ કેટિગણું છે.”
અહીં પ્રથમ મંત્રદેવતાની પૂજા, પછી તેમની તેત્રાદિ વડે સ્તવન, પછી તેમને મંત્રજપ, પછી તેમનું ધ્યાન અને છેવટે લય એટલે તેમાં ચિત્તવૃત્તિનું તદાકારપણું સૂચવાયેલું છે. એટલે જપ પછી ધ્યાન સુવિહિત છે.
જપ કરતાં મનનું પરિભ્રમણ અટકે છે, વૃત્તિઓ સ્થિર થાય છે, એટલે તેને ધ્યાનમાં જોડવાનું સરલ અને છે. એ દષ્ટિએ પણ જપ પછી ધ્યાનને કેમ યોગ્ય લાગે છે.
અહીં ધ્યાનથી શું સમજવું ? તેને ઉત્તર ઘેરંડસંહિતામાં આ પ્રમાણે અપાચે છે:
यस्य देवस्य यद्रूपं, यथाभूषणवाहनम् । तद्रूपं ध्यायते नित्यं, स्थूलध्यानमिदं विङः ।
જે દેવનું જે ફળ હોય તેને જે ભૂષણ, વાહન, (આયુધ) આદિ હોય, તે રૂપનું નિત્ય ધ્યાન ધરવું. આ ધ્યાનને સ્થૂલ જાણવું.” - દેવતાઓની જે મૂર્તિઓ બને છે, તે તેમના રૂપનેસ્વરૂપને પ્રકટ કરનારી છે. મૂર્તિના અભાવે ચિત્ર કે છબી પણ તેને ખ્યાલ આપે છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
ધ્યાન એક અનિવાય ક્રિયા
૨૩૫
ભૂષણ એટલે . આભૂષણ, અલંકાર, ઘરેણાં. તેમાં કેટલીક વખત આપણે પહેરીએ છીએ તેવાં ભૂષણે હાય છે, જ્યારે કેટલીક વખત તેમાં વિશેષતા હેાય છે. શંકર ભગવાને ગળામાં નાગને ધારણ કરેલા છે, તે એનું ભૂષણ છે. કાલી. માતાએ ગળામાં નરમૂડની માળા પહેરેલી છે, તે એનું ભૂષણ છે. આ રીતે દેવ પરત્વે ભૂષણ જુદાં જુદાં હાય છેઅને તેમાં કોઇ ગુપ્ત રહસ્ય છૂપાયેલ હોય છે.
વાહન એટલે દેવની સવારી માટેનું કોઈ પશુ કે પ્રાણી, સરસ્વતીનું વાહન હંસ છે, માજીનું વાહન વાઘ છે, પદ્માવતીનું વાહન કુકકુટ જાતિના સર્પ છે, શકરનું વાહન વૃષભ એટલે બળદ છે, ગણપતિનું વાહન ઊદર. છે, વગેરે.
દરેક દેવને અમુક હાથ હાય છે. એટલે કોઈ ને એ, કાઈને ચાર, કાઈને છું, કાઈને આઠ, કાઈને દશ તે કાંઈ ને વીશ કે તેથી પણ અધિક હાથ હોય છે અને તે દરેકમાં,એક વસ્તુ હાય છે, જેને તેમનું આયુધ ગણવામાં આવે છે. એટલે કે આયુધના અર્થ શત્રુ ન સમજતાં હાથમાં રહેલી વસ્તુ સમજવાની છે. આ વસ્તુ પણ. રહસ્યમય છે અને તે ગુરુ કે અનુભવી પાસેથી જ જાણી.
!
શકાય છે.
ધ્યાનના સ્પષ્ટ ખ્યાલ આવે, તે માટે અહીં તેના એ દાખલાઓ રજૂ કરીશુ.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૬
જ૫–રહસ્ય દશ મહાવિદ્યાઓમાં- કમલા અથવા મહાલક્ષ્મીનું ધ્યાન નીચે પ્રમાણે આપેલું છે ?
कान्त्या काञ्चनसन्निभां हिमगिरिप्रख्यैश्चतुर्भिर्गजैहस्तोत्क्षिप्तहिरण्यमयामृतवटैरासिच्यमानां श्रियम् ।। विभ्राणां वरमजयुग्ममभय हस्तैः किरीटोज्ज्वलां, क्षौमाबद्धनितम्ब विम्बललितां वन्देऽरविन्दस्थिताम् ।।
જેની સુવર્ણ જેવી કાંતિ છે, જેને હિમાલય જેવા -ચાર દિગજ પિતાની સૂંઢ વડે અમૃતથી ભરેલા સુવર્ણમય
ઘટ વડે સિંચન કરે છે, જેણે એક હાથમાં વરદમુદ્રા, એક “ હાથમાં અભયમુદ્રા તથા બીજા બે હાથમાં કમલપુપે ધારણ કર્યા છે, જેણે મસ્તક ઉપર મુગટ ધારણ કરેલ છે તથા જે કટિપ્રદેશ ઉપર રેશમી સાડી બાંધવાને લીધે અત્યંત લસિત સ્વરૂપવાળી છે અને જે કમલ પર બેઠેલી છે, એવી કમલાદેવીને હું નમસ્કાર કરું છું.'
શ્રી પદ્માવતીદેવીના સ્થાન માટે નીચેને લોક ભૈરવપદ્માવતીક૯પમાં અપાયેલ છે ?
पाशफलवरदगजकरणकरा पद्मविष्टरा पद्मा ।
सा मां पातु भगवती त्रिलोचना रक्तपुष्पाभा ।।
* તાંત્રિક સંપ્રદાયમાં દશ મહાવિદ્યાઓ આ પ્રમાણે મનાયેલી છે: (૧) કાલી, (૨) તારા, (૩) ઘોડવી–મહાત્રિપુરાસુંદરી, (૪) ભુવનેશ્વરી, (૫) ભૈરવી, (૬) ધૂમાવતી, (૭) છિન્નમસ્તકા (૮) બગલામુખી, (૯) માતંગી અને (૧૦) કમલા-મહાલક્ષ્મી. આ દરેક વિદ્યાનો મંત્ર, ધ્યાન, સ્તોત્ર, કવચ તથા યંત્ર હોય છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
ધ્યાન એક અનિવાર્ય ક્રિયા
- ૨૩૭ જેના એક હાથમાં પાશ છે, બીજા હાથમાં ફલ (બીજો) છે, ત્રીજો હાથ વરદમુદ્રાવાળે છે અને ચોથો હાથ - અંકુશને ધારણ કરનાર છે, વળી જે પ પર બેઠેલી છે,
ત્રણ ચનવાળી છે અને રક્ત પુપના જેવી વર્ણવાળી . છે, તે ભગવતી પદ્મા–પદ્માવતી દેવી મારું રક્ષણ કરે.”
સાધકે આ સ્વરૂપ બરાબર ચિંતવવાનું હોય છે અને એ રીતે તેનું સમગ્ર સ્વરૂપે મનમાં અંકિત કરવાનું હોય છે. અભ્યાસ થયા પછી તો એ ચિત્ર ચિંતનમાત્રથી મનની. સપાટી પર ઉપસી આવે છે અને તેનાં દર્શનથી સાક્ષાત જોવા જેવો જ આહૂલાદ-આનંદ થાય છે. -
અમે પૂજન સમયે શ્રી પદ્માવતી દેવીનું કેવી રીતે ધ્યાન ધરીએ છીએ, તેનું વર્ણન કરવાથી પાઠકને આ .
વસ્તુનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. . - શ્રી પદ્માવતીના ધ્યાનદર્શક લેકમાં પ્રથમ પાશ
આવે છે તે અમે તેમના ડાબા ઉપરના હાથમાં પાશની.
આકૃતિ ચિંતવીએ છીએ. પાશ એટલે દેરડાની ગોળાકાર - આકૃતિ, પછી ડાબા નીચેના હાથમાં ફક્ત એટલે બીજો:
ચિંતવીએ છીએ. પછી જમણો નીચે હાથ જે વરદમુદ્રાએ રહેલ છે, તેનું ચિંતન કરીએ છીએ. તે પછી જમણ. ઉપરના હાથમાં ગજને વશ કરવાનું કરણ–હથિયાર એટલે. અંકુશ ચિંતવીએ છીએ. આ રીતે પ્રથમ ચાર હાથ અને તેના આયુધેનું ચિંતન કરીએ છીએ. તે પછી તે પદ્મનું આસન કરીને બેઠેલી છે, તે સ્થિતિમાં તેનું ચિંતન કરીએ
,
Page #280
--------------------------------------------------------------------------
________________
--ર૩૮
* જપ-રહસ્ય છીએ. ત્યાર પછી તેને ભગવતી એટલે પ્રકાશમય ચિંતવીએ છીએ. તેને વણ રક્ત પુષ્પ એટલે લાલ જાસુદ જેવો કહેલ - છે, એટલે એ પ્રકાશ રક્તવણે ચિંતવીએ છીએ. તે પછી તેના કપાળમાં ત્રીજું લોચન રહેલું છે, તેનું ચિંતન કરીએ છીએ.
આ ધ્યાન ધરતાં ઘણીવાર ચમત્કારિક અનુભવે થયા છે. દાખલા તરીકે જ્યારે તેના ફલવાળા હાથનું ચિંતન કરતાં હોઈએ અને એ હાથ ઊંચે થઈ આપણને તેમાં : રહેલું ફલ બીડું આપતા જણાય, ત્યારે હાથ ધરેલા કાર્યનું ફલ શીધ્ર અને નિશ્ચિત મળેલું છે, જ્યારે તેની મુખમુદ્રા હાસ્યભરિત જણાય ત્યારે તે અમારા ઉપર પ્રસન્ન - થયાનો અનુભવ થયેલે છે અને તેનાં પ્રમાણ મળતાં રહ્યાં છે. જ્યારે ત્રીજા લોચનનું ધ્યાન ધરતાં તેમાંથી તેજનાં કિરણ નીકળી અમારા શરીરમાં પ્રવેશ કરતાં જણાયાં છે, ત્યારે - અમે નૂતન શક્તિસંચારનો અનુભવ કર્યો છે અને તે - આરોગ્ય તથા કાંતિપ્રદ નીવડે છે, ઉપરાંત અમારી તિને વધારનારે જણાવે છે. તાત્પર્ય કે જપ કર્યા પછી ધ્યાન ધરવાનો જે વિધિ છે, તે ઘણું મહત્વનું છે અને જપસાધકે તે અનિવાર્ય રીતે કરવાનું છે. તે વિના આગળ પ્રગતિ થવાની નહિ.
અમે માનીએ છીએ કે જે જપસાધક પૂરેપૂરે શ્રદ્ધા વિત થઈને પૂજન-સ્તોત્ર-જપ-ધ્યાન નિયમિત કરે છે, -તેમને આવા કોઈને કે ઈચમત્કારિક અનુભ અવશ્ય થવાના
Page #281
--------------------------------------------------------------------------
________________
ધ્યાન એક અનિવાર્ય ક્રિયા
૨૩૯ નામદેવે ઘરેલું દૂધ વિઠોબાની મૂતિએ પી લીધું હતું અને શ્રી રામકૃષ્ણ પરમહંસને કાલી માતાની મૂતિઓ હાથ, લંબાવીને પ્રસાદ આપ્યા હતાં, વગેરે ઘટનાઓ પર શાંતસ્થિર ચિત્તે વિચાર કરવાથી આ કાલે પણ આવી ઘટનાઓ
બનવાની શક્યતા પ્રજ્ઞાવંત પાઠકેના મનમાં જરૂર ઉતરશે. - જે સાધકે સંસ્કૃતનું વિશેષ જ્ઞાન ધરાવતા નથી અને
તે કારણે ધ્યાનદર્શક શ્લેક શુદ્ધિપૂર્વક યાદ રાખી બેલી
શકે તેમ નથી, તેઓ મંત્રદેવતાની મૂર્તિની સામે એકાગ્રતાથી - જોઈ રહે અને તેના અંગે આદિનું ક્રમશઃ ચિંતન કરે.
કેઈએમ કહેતું હોય કે જપથી જ સિદ્ધિ મળે છે, પછી ધ્યાનની જરૂર શી? તે એ સમાજ સુધારવા જેવી છે. તંત્રમાં “sigરિદ્ધિવાતિપિત્ત સિદ્ધિને સંચા આદિ જે વચને આવે છે, તે જપનું મહત્ત્વ સૂચવવા માટે છે, પણ તેથી મંત્રસિદ્ધિમાં ઉપકારક એવી ક્રિયાઓને નિષેધ થતો નથી. જે માત્ર જપથી સિદ્ધિ થતી હોય તે મંત્રદેવતાનું પૂજન તથા તેત્રાદિ વડે સ્તવના કરવાની પણ જરૂર શી? પરંતુ પરિસ્થિતિ એવી નથી. જપસાધનાને પુષ્ટ કરનારી અન્ય ક્રિયાઓનું પણ આલંબન લેવાનું હોય છે અને ધ્યાન એ જપ-સાધનાને પુષ્ટ કરનારી અતિ મહત્વની ક્રિયા છે, એટલે તે અનિવાર્ય રીતે કરવાની છે.
મંત્રાક્ષને પણ મંત્રદેવતાને દેહ માનવામાં આવ્યું છે, એટલે તેનું પણ ધ્યાન ધરવું જોઈએ, પરંતુ તેનો કેમ ઉપર્યુક્ત ધાન પછી આવે છે. આ મંત્રાક્ષ કયા વણે
Page #282
--------------------------------------------------------------------------
________________
२४०
જાહેર.
ચિંતવવા ? એ પણ સમજવા જેવુ છે. જેમને શાન્તિતુષ્ટિ-પુષ્ટિની ઈચ્છા હૈાય તે શ્વેત વર્ણાઁ ચિંતવે, સૌભાગ્ય —આકષ ણુની ઈચ્છા હેાય તે રક્ત વર્ણો ચિંતવે અને લક્ષ્મીની વૃદ્ધિ તથા સ્થિરતાની ઈચ્છા હેાય તે પીળા રંગે ચિ’તવે. નીલ તથા શ્યામ વર્ણ ઉગ્ર કર્મોમાં ઉપયેગી હેાવાથી એ રંગે ચિંતન કરવાનું નથી.
માક્ષર અને તેટલા મોટા ચિતવવા જોઈ એ અને. છેવટે તેનું જ્યેાતિય ધ્યાન ધરવું જોઈએ, એટલે કે દરેક વર્ણોને પ્રકાશમય ચિતવવે જોઈ એ. છેવટે તે મત્રદેવતાનુ ચિન્મય ધ્યાન ધરવાનુ' છે અને તેજ મન્ત્રચૈતન્ય પ્રકટાવનારુ છે.
શરૂઆતમાં ધ્યાન યથાર્થ થતું નથી, પણ તેથી સાધકે સુઝાવાનુ... નથી. એનેા અભ્યાસ ચાલુ જ રાખવેા, એથી. ધીમે ધીમે ધ્યાન જામતુ જશે અને છેવટે પરિપૂર્ણતાને
થામશે.
નામસ્મરણમાં જપ અને ધ્યાન, ધ્યાન અને જપ એ. ક્રમને અનુસરવા હિતાવહ છે. અનુભવી પુરુષાએ તેની. ભલામણ કરી જ છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
'[૩૩] હેમાદિ
' પૂજા, તેત્ર, જપ અને ધ્યાન એ જપસાધકને રજનો કાર્યક્રમ હેવો ઘટે. તેને આપણે સાધકનું નિત્યકર્મ પણ કહી શકીએ. આ નિત્યકર્મ અખલિતપણે અનુસરી જપસંખ્યા પૂરી કરવાથી મન શાંત-સ્થિર થાય છે, આત્માનો વિકાસ સધાય છે તથા મનના મનોરથ ફલે છે.
રોજના આ કાર્યક્રમમાં છેવટે હમ હવે જોઈએ એ કેટલાકને મત છે. ખાસ કરીને વૈદિક પરંપરાને અનુસરનારા અને યજ્ઞ-યાગમાં અનન્ય શ્રદ્ધા ધરાવનારાઓ
તે માટે આગ્રહ રાખે છે. અને હોમ કર્યા વિના મંત્ર - ફલપ્રદ થતું નથી, એવું પ્રતિપાદિત કરે છે. જેમ કે , . નાતઃ તિતિ કોડનાદુર શસ્ત્રો . ' .વિમૂર્તિ જ્ઞાત્તિ . સર્વસિદ્ધિ વિન્વતિ છે ! . “ જપ કર્યા વિના કેઈ મંત્ર સિદ્ધ થતું નથી, તેમ આહુતિ આપ્યા વિના અર્થાત્ હેમ કર્યા વિના તે ફલપ્રદ
૧૬.
Page #284
--------------------------------------------------------------------------
________________
ર૪ર
જપ-રહસ્ય થતું નથી. સર્વ પ્રકારની વિભૂતિ તથા સિદ્ધિ અગ્નિકાર્ય વડે પ્રાપ્ત થાય છે.”
હોમ કરવા માટે અગ્નિકુંડ કે વેદિકા હોવી જોઈએ. તેમ ન બને તે એક પાત્રમાં અગ્નિ ભરીને તેમાં અમુક પ્રકારનાં સમિધ-હેમ માટેનાં લાકડાં તથા સૂચિત દ્રવ્યોની આહુતિ આપવી જોઈએ. તેમાં ઘી, જવ, તલ વગેરેની મુખ્યતા છે. આહુતિની સંખ્યાને આધાર જપ પર છે. જે પ્રતિદિન ૨૦૦૦ જપ ર્યા હોય તે તેના દશમાં ભાગે ૨૦૦ આહુતિઓ આપવી જોઈએ અને ૩૦૦૦ જપ કર્યા હોય તે ૩૦૦ આહુતિઓ આપવી જોઈએ. પૂર્વ તૈયારી વિના આ બધું બની શકે નહિ. વળી તેમાં સમય અને દ્રવ્યત્યયને પ્રશ્ન પણ વિચારણીય બને છે. તાત્પર્ય કે સાધકવર્ગના મોટા ભાગને આ વસ્તુ અનુકૂલ પડે તેવી નથી.
અહીં એ વિકલ્પ બતાવવામાં આવ્યો છે કે જે હમ ન થઈ શકે તે આહુતિની સંખ્યાથી ચાર ગણું વધારે જપ કરવા. એટલે રોજના ૨૦૦૦ જપ થતા હોય તો ૨૦૦ આહુતિ આપવી ઘટે અને ૨૦૦ આહુતિ ના અપાય તે ૮૦૦ જપ વધારે કરવા જોઈએ. પરંતુ પ્રતિદિન માટે જે સંખ્યા નિયત કરી હોય તેટલો જ સાધકે જપ કરવાનો છે, એટલે તેમાં વધારો કરવો ઉચિત નથી, અથવા તે પિતે જે જપ કરે છે તેમાં જે ભાગ હેમ નિમિત્તને છે, એમ માનીને ચાલવું જોઈએ.
:
Page #285
--------------------------------------------------------------------------
________________
રહોમાદિ
- ર૪૩ કેટલાકને અભિપ્રાય એવો છે કે જસિંખ્યા પૂરી થયા પછી તેની દશમા ભાગે હેમ કરે. એટલે ૧,૦૦,૦૦ એક લાખ મંત્રને જપ કર્યો હોય તો ૧,૦૮ હેમ કરવા જોઈએ. . . . .
: કાલી–મહાવિદ્યાની ઉપાસનામાં કહ્યું છે કે लक्षमेकं. जपेद्विद्या, हविष्याशी दिवा शुचिः। . ततस्तु तदशांशेन, होमयेद्धविसा प्रिये ।
હે પ્રિયે! (પાર્વતી) પવિત્ર થઈને તથા હવિષ્માનનુંઝ ભક્ષણ કરીને મૂલ મંત્રનો એક લાખ જપ કરે. તે પછી દશમા ભાગે ઘી આદિને હોમ કરવો. " ""
તારા–મહાવિદ્યાની ઉપાસનામાં કહ્યું છે કે
लक्षद्वयं जपेद्विद्या, हविष्याशी जितेन्द्रियः। " પારકg, ગુદુચાત્તરાd |
હે દેવી! હવિષ્યાનું ભક્ષણ કરીને તથા જિતેન્દ્રિય બનીને મૂલ મંત્રને બે લાખ જપ કરે. પછી તેના દશમા ભાગે પલાશ-કુસુમ એટલે કેશુડાને હોમ કરો.”
હમમાં મંત્રના પ્રકાર અનુસાર કુંડ, સમિધ તથા દ્રવ્યને ઉપગ કરવાનો હોય છે. જ્ઞાનાવના વશમાં પટલમાં તથા મંત્રમહેદધિના પચીશમાં તરંગ વગેરેમાં -આ વિષયની વિસ્તૃત માહિતી આપેલી છે, તે જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવી.
૪ વ્રત–ઉપવાસ વગેરેના દિવસે ખાઈ શકાય એવા પદાર્થોને હવિષ્માન કહેવાય છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૪૪
જપ-રહા
આ સંપ્રદામાં હોમ પછી દશમા ભાગે તર્પણ, તેના દશમા ભાગે બ્રહ્મભેજન તથા તેના દશમા ભાગે માર્જન કરવાને વિધિ પણ બતાવે છે. દેવની તૃપ્તિ. અર્થે મંત્ર બોલીને આચમની વડે જલ અર્પણ કરવું, તે તર્પણ કહેવાય છે. બ્રાહ્મણોને મીઠું ભેજન કરાવવું, તે બ્રહ્મભોજન કહેવાય છે અને શરીરની બાહ–અત્યંતર શુદ્ધિ માટે મંત્ર બોલી કુશ (દાભડા) આદિ વડે શરીર પર જલનાં છાંટણાં નાખવાં, તે માર્જન કહેવાય છે. પરંતુ અમુક અપવાદ સિવાય આજે તેને પ્રચાર નથી. આ ક્રિયાઓ. જયસાધના કરતાં ધર્મસંસ્કારની વિશેષ પોષક છે. અમે તેને ફલપ્રાપ્તિ માટે અનિવાર્ય લેખતા નથી. જૈન, બૌદ્ધ, શીખ, ઈસાઈ, મુસલમાન, વગેરે ધર્મના અનુયાયીઓએ હોમ, તર્પણ, બ્રહ્મભેજન તથા માર્જનની ક્રિયાઓને અનુસર્યા વિના પણ મંત્રસિદ્ધિ મેળવેલી છે. પરંતુ જેમની શ્રદ્ધા આ ક્રિયાઓમાં હોય, તે એને જરૂર અનુસરે. તેથી નુકશાન તો થવાનું નથી જ.
Page #287
--------------------------------------------------------------------------
________________
[38]
જપનું તાંત્રિક અનુષ્ઠાન
જે મનુષ્યે એક યા ખીજા કારણે જપસાધનાને નિત્યકમ તરીકે સ્વીકારી કરી શકતા નથી, તે જપસાધના માટે તંત્રશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણેનું અનુષ્ઠાન કરીને તેના લાભ લઈ શકે છે. જપસાધનાં બિલકુલ ન કરવી; તેના કરતાં જ્યારે પણ સમય મળે ત્યારે અથવા તે માટે થોડા સમય જુદો કાઢીને અનુષ્ઠાન કરી લેવુ, એ ડહાપણુભરેલા માર્ગ છે. પ્રાચીન પુરુષાએ જપને માનવજીવનનું એક મધુર ફલ કહ્યુ` છે, તેનાથી સુજ્ઞે વંચિત કેમ રહી શકે ? જેને જીવન સફલ કરવું છે અથવા તેની કૃતકૃત્યતા અનુભવવી છે, તેણે તેા જપસાધના જરૂર કરવી જોઈએ.
..
અનુષ્ઠાન ખની શકે તેા ૨૧ દિવસનું, તેમ ન બની શકે તે ૧૪ દિવસનું અને છેવટે છ દિવસનું કરવુ જોઈએ. તે સિવાય તેના વિશિષ્ટ અનુભવ થઈ શકે નહિં, તેને પ્રભાવ કે ચમત્કાર જોઇ શકાય નહિ.
Page #288
--------------------------------------------------------------------------
________________
જય રા
૭ દિવસના અનુષ્ઠાનમાં કેટલે મંત્રજપ થઈ શકે ? એને આધાર મંત્રના અક્ષરે તથા જપમાં બેસવાની સ્થિરતા ઉપર છે. આમ છતાં છ દિવસમાં સવા લાખ મત્રને જપ સારી રીતે કરી શકાય કે જેના માટે મહિમા છે. ૧૪ દિવસના અનુષ્ઠાનમાં તેથી ખમણેા એટલે અઢી લાખ માંત્રજપ થઈ શકે અને ૨૧ દિવસના અનુષ્ઠાનમાં તેથી ત્રણ ગણા એટલે પેાણા ચાર લાખ મંત્રજપ થઈ શકે.
૨૪૬
અમે ત્રણ દિવસમાં લાખ-સવા લાખ મંત્રજપ કરનારા ોયા છે, પણ તેમની ઝડપ જોઈને વિચારમાં પડયા છીએ. કે આને શુદ્ધજપ કહી શકાય ખરા ? તત્રકારોએ તા તેમાં દ્રુત નામના દોષ માન્યા છે, એટલે તેનું નિવારણ કરવુ જોઈ એ. વળી જપ મંદગતિએ પણ કરવાના નથી. એટલે સમતિએ કરવા ઇષ્ટ છે. આ વસ્તુ ખ્યાલમાં રાખીને અમે ૭ દિવસમાં સવા લાખના નિર્દેશ કર્યો છે.
અહી‘ એ પણ જણાવી દઇએ કે શ્રદ્ધા, શુદ્ધિ અને વિધિપૂર્વક થતા જપનું જ ખરૂ મહત્ત્વ છે, એટલે આપણે જે અનુષ્ઠાન કરીએ તે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક, પૂર્ણ શુદ્ધિપૂર્વક તથા તેના વિધિને ખરાખર અનુસરીને કરવું જોઈ એ આમાંથી એકપણ વસ્તુની ખામી હશે, તે તે અનુષ્ઠાન ધાયું ફૂલ આપી શકશે નહિ.
૭ દિવસમાં ૧,૨૫,૦૦૦ સવા લાખના હિસાબે ૧ દિવસમાં ૧૮૦૦૦ જપ કરવા જોઇએ. આટલા જપ એક એટકે ન થઈ શકે, એટલે સવારે અમુક, પારે અમુક
Page #289
--------------------------------------------------------------------------
________________
(
૨૪૭
જપનું તાંત્રિક અનુષ્ઠાન અને રાત્રિએ અમુક એ રીતે એનું વિભાજન કરવું જોઈએ. તેમાં સવારનો સમય વિશેષ હોઈને તે વખતે ૮૦૦૦, બપોરે ૪૦૦૦ અને રાત્રિએ ૪૦૦૦ એવો નિશ્ચય કરી શકાય. અહીં પ્રાત:કાલથી અગિયારસાડા અગિયાર સુધી સમય સવાર સમજવાનો છે, બપોરના ત્રણથી પાંચ-સાડા પાંચનો સમય બપોર સમજવાનું છે અને રાત્રિના નવથી અગિયાર-સાડા અગિયાર સુધીનો સમય રાત્રિ સમજવાને છે. સમયના આ પ્રમાણમાં જરૂર અનુસાર શેડ ફેરફાર પણ કરી શકાય, પરંતુ સામાન્ય વિભાજન . આ પ્રકારનું રાખવું જોઈએ. : પહેલા દિવસે મંત્રદેવતાનું મહાપૂજન કરવાનું હોય છે, એટલે સવારમાં ૩૦૦૦ કે ૪૦૦૦ થી વધારે જપ થઈ શકે નહિ. તેની પૂર્તિ બપોર તથા રાત્રિના સમયે કરી લેવી જોઈએ, એટલે કે તે વખતે ૭૦૦૦, ૭૦૦૦. જપ કરી લેવા જોઈએ. -
દરેક શુભ કાર્યનો આરંભ શુભ મુહૂર્ત કરવામાં - આવે છે, તેમ અનુષ્ઠાનને આરંભ પણ શુભ મુહૂર્ત કરવો જોઈએ. આ મુહૂર્ત ગુરુ કે સારા જ્યોતિષી પાસે કઢાવવું જોઈએ.
અનુષ્ઠાન માટે ખુલ્લી જગા પસંદ ન કરતાં ઓરડે તે પસંદ કરવો જોઈએ. આ ઓરડે ઠીક ઠીક લાંબ–પહોળો તથા હવા ઉજાશવાળ હોવો જોઈએ. જે ઓરડે નાને હોય તે તેમાં અનુષ્ઠાનને લગતી બધી સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય નહિ અને તેથી અનુષ્ઠાન યથાર્થપણે
કરવો જોઈએ અનુષ્ઠાનનો રસ અને કરવામાં
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૪૮
જપ-રહસ્ય..
થઈ શકે નહિં. હવા-ઉજાશ વિનાના સ્થાનમાં અમુક સમય એસતાં મન મુંઝાવા લાગે છે અને તે અનુષ્ઠાનમાં વિક્ષેપકર્તા નીવડે છે, તેથી હવા-ઉજાશવાળા એરડાની પસદગી કરવી ઇષ્ટ છે. આજે તે લેાકે વીજળીના પ`ખા તેમજ એરકન્ડીશન્ડ (વાતાનુકૂલ) સ્થાનથી ટેવાયલા છે, એટલે પૂરતી હવા ન હેાય, એવા સ્થાનમાં તેએ લાંબે સમય એસી શકે નહિ. ઉજાશથી મન પ્રસન્ન રહે છે અને દરેક ક્રિયા સ્ફૂર્તિથી સારી રીતે કરી શકાય છે. એક પદ્ધતિ માત્ર અધકારમાં રહીને જપ કરવાની છે, પણ તે અહીં પ્રસ્તુત નથી. અહીં તે તાંત્રિક વિધાન પ્રમાણે અનુષ્ઠાન કરવાની વાત છે અને તેને અનુસરીને જ અમે આ ઉલ્લેખ કરી રહ્યા છીએ.
અનુષ્ઠાન માટે પસંદ કરાયેલા એરડાને સહુ પ્રથમ વાળી ગૂડીને સારૂં કરવા જોઈ એ. જો એ સ્થાનમાં લીંપણ હાય તા ત્યાં તાજુ લી પણ કરાવી લેવું જોઈએ અને ફરસબંધી હેાય તે તેને પ્રથમ જલથી કેાઈ પછી તેના પર ગુલામજળના છંટકાવ કરી તેને કપડાંથી લૂછી સ્વચ્છ કરી લેવી જોઈએ. આ કપડું પણ નવુ કે ધાયેલું સ્વચ્છ હાવું જોઈ એ,
હી કારવિદ્યાના અનુષ્ઠાનમાં તે આવા એરડાને ચૂનાથી ધાળી લેવાના વિધિ છે, જેથી ચારે માજી શ્વેતરંગનું વાતાવરણ જામે.
કેટલાંક સ્થાનમાં ભૂત-પ્રેતાદિને વાસ હાય છે, તેઓ
Page #291
--------------------------------------------------------------------------
________________
જપનું તાંત્રિક અનુષ્ઠાન અનુષ્ઠાનમાં વિબ ન નાખે, તે માટે સ્થાનશુદ્ધિ ક્ય પછી નિચેને બ્લેક બોલ જોઈએ !
अपक्रामन्तु भूतानि, पिशाचाः सर्वतों दिशम् । सर्वेषामविरोधेन, पूजाकर्म समारभे ॥ “ “સર્વ દિશામાં રહેલા ભૂત-પિશાચો વગેરે દૂર ચાલ્યા જાઓ. સર્વના અવિરેજથી હું પૂજનક્રિયાને આરંભ કે છે ?
' ' - અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે જે સ્થાનમાં ભૂત-પ્રેતાદિનો વાસ હોય, તે અનુષ્ઠાન માટે પસંદ કરવા ચિગ્ય નથી. અહીં તે આપણે સારું માનીને પસંદ કરેલા
સ્થાનમાં જે ભૂત-પ્રેતાદિના વાસને સંભવ હોય તે તેને | દર કરવાની વાત છે.
આ - આ અનુષ્ઠાન મંત્રદેવતાની સમક્ષ કરવાનું છે, એટલે - નિયત કરેલા સ્થાને ઊંચા આસન પર તેમની મૂર્તિ પધરાવવી જોઈએ અને મૂતિ ન મળે તો તેમની છબી પધરાવવી જોઈએ. વળી ત્યાં નિયમિત દીપ તથા ધૂપ થઈ શકે તે માટે નીચે બાજુના સ્થાનમાં તેમની જમણ બાજુએ દીપની વ્યવસ્થા અને તેમની ડાબી બાજુએ ધૂપની વ્યવસ્થા કરવી જોઈએ. દેવની જમણી બાજુ એટલે આપણું ડાબી બાજુ અને દેવની ડાબી બાજુ એટલે આપણું જમણું બાજુ એમ સમજવાનું છે, કારણ કે આપણે દેવની સન્મુખ બેસવાનું હોય છે.
આ દીપ અને ધૂપની વ્યવસ્થા કેવી હોવી જોઈએ?
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જય-રહસ્ય
તે પણ જણાવી દઈએ. પ્રથમ તે આ દીપ અને ધૂપના સ્થાને લાકાના માજોઠ ગાઢવી દેવા જોઈએ અને તેના ઉપર જ આ ખતે વસ્તુઓને સ્થાપવી જોઈએ.
અહીં' જે દીપક પ્રકટાવવાના છે, તે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સુધી અખંડ રહેવા જોઈ એ. અનુષ્ઠાનમાં અખંડ દીપકના મહિમા ઘણા છે. જો દીપક વચ્ચે વિરામ પામે આલવાઈ જાય તેા ઇષ્ટકાની સિદ્ધિમાં વિઘ્ન આવે છે. અને અખંડ રહે તે ઈષ્ટકાની સિદ્ધિને સીપ લાવે છે. દીપક એ જળહળતી જ્યેાત છે અને શક્તિનું પ્રતીક છે,. એટલી વસ્તુ ખ્યાલમાં રાખવી.
r
:
અખંડ દીપકની વ્યવસ્થા માટે નીચે પ્રમાણે વસ્તુએ જોઈએ : ૧ તપેલી, ૧ ત્રાંખાનું કેાડિયુ, ૧ લાંખી વાટ, ૧ ઘી ભરવા માટેની તપેલી, તેના ઢાંકણા સાથે, ૧ ચમચેા, ૧ લેાખંડના લાંખા સળિચા, ૧ ચાળણી, ૧૫ કીલેા જેટલા ઘઉં તથા ૧ દીવાસળીની પેટી તેમાં પ્રથમ તપેલી છે. આંગળ ઊણી રહે, એ રીતે તેમાં ઘઉં ભરવા જોઈ એ અને તેમાં ઘી તથા લાંબી દીવેટવાળું ત્રાંબાનું કેાડિયુ સહેજ ઢળતું રહે, એ રીતે ગેાઠવવું જોઈએ. પછી દીવાસળીથી દીપક પ્રકટાવવા જોઈએ અને ઉપર ચાળણી ઢાંકી દેવી જોઈએ. ત્યારબાદ ચાર કે પાંચ કલાકે ધી પૂરવુ' જોઇએ અને સળિયાર્થી વાટને સંકારતાં રહેવુ જોઈ એ. જો વાટ પર મેઘરા જામ્યા હાય તેા તેને સાયાથી ધીમેથી ખાંખેરી નાખવેા જોઈએ. ચાંદીના ફાનસમાં પણ દીવે મૂકીને તેનું અખંડપશુ જાળવી શકાય છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
-
૫૧
જયનું તાંત્રિક અનુષ્ઠાન . ધૂપની વ્યવસ્થા માટે (૧) ધૂપદાન, (૨) ઊંચા પ્રકાર ધૂપ જેવો કે દશાંગ, (૩) અગરબત્તીના સ્ટેન્ડ, (૪) ઊંચા. આ પ્રકારની અગરબત્તી અને (૫) દીવાસળીની પેટી એટલાં.
સાધનો જોઈએ. તેમ જ સવાર-સાંજ સળગતા કેલસા મળી. શકે એવી વ્યવસ્થા રાખવી જોઈએ, કારણ કે ત્યાં સવાર
અને સાંજ ધૂપ કરવો આવશ્યક છે. ધૂપ થઈ રહ્યા પછી. - અગરબત્તીઓ પટાવીને રાખી શકાય છે. જ્યાં સુધી જપ. ચાલે ત્યાં સુધી તે સળગતી રહેવી જોઈએ.
- જ્યાં મંત્રદેવતાને પધરાવવામાં આવ્યા હોય તેની - આગળ એક પીઠ બનાવવી જોઈએ અને તેને વસ્ત્રથી. આચ્છાદિત કરવી જોઈએ, જેથી તેના પર પૂજાની વસ્તુઓનું સમર્પણ કરી શકાય. વળી જપસાધકે તેની સામે બેસવાની જગા રાખવી જોઈએ અને તેની બંને બાજુ પાટલા. ગોઠવી તથા તેના પર વસ્ત્ર ઢાંકી એક એક પીઠ બનાવી.
લેવી જોઈએ કે જ્યાં પૂજાનાં બધાં દ્રવ્ય તથા જયસામગ્રી તે રહી શકે.
. . . . . . - પ્રથમ દિવસે મંત્રદેવતાનું મહાપૂજન કરવાનું હોય. છે, એટલે તે અંગેની શુદ્ધ સામગ્રી આગળથી ભેગી કરી. લેવી જોઈએ. તેમાં પુષ્પ તથા તેરણ તે જ દિવસે તાજા મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ' ' ' | એરડાના ઉપરના ભાગમાં એટલે છતની નીચે ચેકડી. પડે એ રીતે આપાલવનું તોરણ બાંધવું જોઈએ. જે. આસોપાલવ ન મળે તો આંબાનાં પાંદડાનું તેરણ બાંધી. ,
Page #294
--------------------------------------------------------------------------
________________
પર
જપ ૨હસ્ય
-શકાય અને તે પણ ન મળે તે પીપળાનાં પાનથી તૈયાર કરેલા તારણના ઉપયાગ કરી શકાય. આ તારણુ મંડપના સ્થાને સમજવાનું છે. વળી તે એરડાના દ્વારે પુષ્પનુ કે ખીજું કલામય તારણ ખાંધવુ જોઈ એ, જેથી મ ગલમયતામાં વૃદ્ધિ થાય અને અન્યને પણ ખખર પડે કે આ સ્થાન અનુષ્ઠાન માટે નક્કી થયેલુ છે, એટલે ત્યાં ગમે તેમ -અવરજવર કરી શકાય નહિ.
પૂજામાં જે નૈવેદ્યના ઉપયેગ કરવાના હોય, તે સૌભાગ્યવતી સ્ત્રીએ નાહી–ધેાઈ ને અમેટ ખનાવવું જોઈ એ, એટલે કે તેમાંની કઈ વસ્તુ ચાખવી ન જોઈએ. જો તે ચાખવામાં આવે તે ઉચ્છિષ્ટ થયું ગણાય અને તે દેવને ચડાવી ન શકાય.
..
પૂજનની મધી ક્રિયા વ્યવસ્થિત થાય, દીપ ધૂપની ખરાખર વ્યવસ્થા રહે તથા તે સ્થાનની સ્વસ્થતા જળવાઈ રહે, તે માટે એક કે બે ઉત્તરસા રાખવા જોઈએ. તે માટે પૂજનના અનુભવી તથા કવ્યપરાયણ મનુષ્યની પસંદગી કરવી જોઈએ અને તેને શું શું કાર્યાં કેવી રીતે કરવાનાં છે? તેની અગાઉથી સ્પષ્ટ સમજણ આપી દેવી જોઈએ.
મત્રદેવતાનુ પૂજન વિવિધ ઉપચારો વડે કરવાનુ હાય છે. તેમાં મની શકે તે ૧૬ ઉપચારથી પૂજન કરવું, તેમ ન મની શકે તેા ૧૦ ઉપચારથી પૂજન કરવુ અને તેમ પણ ન ખની શકે તેા ૫ ઉપચારથી પૂજન કરવું.
Page #295
--------------------------------------------------------------------------
________________
જપનું તાંત્રિક અનુષ્ઠાન
૨૫૩ અહીં ૮ ઉપચાર વડે પણ પૂજન કરવાનો બળવાન સંપ્રદાય છે. મહાપૂજનમાં ઓછામાં ઓછા ૮ ઉપચારો તે હવા જ જોઈએ, એમ અમારું માનવું છે. - તંત્રિકારેએ ઉપચારની સંખ્યા આ પ્રમાણે ગણાવી છે:
સેળ ઉપચાર (૧) આસન. . (૨) સ્વાગત. (૩) પાઘ–પગ દેવા માટેનું પાણી.. (૪) અધ્ય—અક્ષત, પુષ્પ, દુર્વા અને ઘસેલું ચંદન.. (૫) આચમન કરવા માટેનું પાણી. . (૬) મધુપર્ક –દહીં, ઘી, મધ, પાણી તથા સાકર એકત્ર.
કરીને બનાવેલ વસ્તુવિશેષ.. (૭) મુખપ્રક્ષાલન કરવા માટેનું પાણી. . (૮) સ્નાન માટેનું પાણું. (૯) વસ્ત્ર.
' (૧૦) ભૂષણ–અલંકાર. (૧૧) ગંધ-સુગંધવાળા પદાર્થો. (૧૨) પુષ્પ (૧૩) ધૂપ. (૧૪) દીપ. (૧૫) નૈવેદ્ય. (૧૬) વંદના.
Page #296
--------------------------------------------------------------------------
________________
જેપ-રહસ્ય
૨૫૪
* દશ ઉપચાર
(૧) પા. (૨) અર્થ. (૩) આચમન. (૪) મધુપર્ક (૫) મુખપ્રક્ષાલન માટેનું પાણી. (૬) ગંધ. (૭) પુષ્પ (૮) ધૂપ. (૯) દીપ. (૧૦) નૈવેદ્ય.
પાંચ ઉપચાર (૧) ગંધ. (૨) દીપ.
તે એ છે
(૩) ધૂપ.
(૪) પુષ્પ (૫) નૈવેદ્ય.
આઠ ઉપચાર
(૧) જલ. (૨) ગંધ. (૩) અક્ષત. (૪) પુ૫.
(૫) જૈવેદ્ય.
Page #297
--------------------------------------------------------------------------
________________
જપનું તાંત્રિક અનુષ્ઠાન
૨૫૫ . . (૬) દીપ. . .
(૭) ધૂપ. ' ' (૮) ફલક
અમે પિતે અનુષ્ઠાનમાં મોટે ભાગે આઠ ઉપચારોને જ પ્રયોગ કરીએ છીએ. આ ઉપચાર અંગે થોડી સ્પષ્ટતા કરીશું. '
- (૧) જલોપચાર એટલે જલ વડે પૂજા કરવી. અહીં માત્ર જ નહિ પણ પંચામૃતને ઉપગ કરવાનું હોય છે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, સાકર અને મધ એ પાંચ વસ્તુઓનું મિશ્રણ હોય છે. તે એક લેટામાં ભરી રાખવામાં
આવે છે. પછી તેમાંથી જરૂર જેટલું એક પ્યાલામાં કાઢવામાં “આવે છે અને તેમાંથી આચમની વડે અમુક પંચામૃત ગ્રહણ કરી, મંત્ર બેલી તરભાણુમાં નાખવામાં આવે છે. આવું સમર્પણ ૧૦૮ વાર કરવામાં આવે તે ઉત્તમ બને છે. દરેક ઉપચારમાં આમ સમજવું.
() ગોપચાર એટલે સુગંધી ચૂર્ણ વડે પૂજા કરવી. અહીં ચૂર્ણમાં અષ્ટગંધ કે વાસક્ષેપ વગેરેને ઉપગ થાય છે. તેના વડે દેવના સર્વ અંગે પૂજા કર્યા પછી તેને મંત્ર બેલ વાપૂર્વક તેમની સામે રહેલા થાળમાં તેનું સમર્પણ - 3રવામાં આવે છે કરવામાં આવે છે.
-
- - . (૩) અક્ષપચાર એટલે મંત્ર ભણી ચોખા વડે. પૂજા કરવી. અહીં એક એક ચોખાને દાણે નહિ, પણ ચપટી ભરીને ચેખા નાખવાના હોય છે. આ ચેખા બને
|
'
/
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૬
જપ-રહસ્ય. તેટલી સારી જાતના હોવા જોઈએ અને તે અગાઉથી સાફ કરી લેવા જોઈએ.
(૪) પુષ્પોપચાર એટલે પુષ્પ વડે પૂજા કરવી.. આ પુખે દેવને પ્રિય હોય તેવાં અને તાજાં વાપરવાં. દાખલા તરીકે શ્રી મહાલક્ષ્મીનું પૂજન હોય તો એનચંપાનાં પુષ્પ વાપરવાં, શ્રી પદ્માવતીજીનું પૂજન હોય તે લાલ કરેણ. કે કમળ વાપરવાં, વગેરે. જ્યાં આવું ખાસ વિધાન ન હોય. ત્યાં સારાં સુગંધી પુપનો ઉપચાગ કરી શકાય. આ પુષ્પ પ્રથમ અંગૂઠા તથા તર્જની આંગળી વડે પકડી મંત્ર બેલીને ચડાવવાનું હોય છે. . (૫) ને પચાર એટલે નૈવેદ્ય ધરીને પૂજન કરવું. આમાં ક્યા દેવને કયું નૈવેદ્ય વધારે પ્રિય છે, તે ધ્યાન રાખી બધું તૈયાર કરવાનું હોય છે અને તે શ્રદ્ધાપૂર્વક દેવને અર્પણ કરવાનું હોય છે. અહીં નૈવેદ્યમંત્રની સંખ્યા. ૧૦૮ કરવા માટે ૧૦૮ સાકરના ગાંગડાને ઉપગ કરી. શકાય છે. એટલે કે એક મંત્ર બેલી એક સાકરનો ગાંગડે. ચડાવી શકાય છે. સાકરનો ગાંગડે એ નૈવેદ્યનું પ્રતીક છે.. - (૬) દીપોપચાર એટલે દીપ વડે પૂજા કરવી. તેમાં ઘીને દીવે સન્મુખ ધરાવે એ દીપપૂજા છે. પરંતુ તેની સંખ્યા ૧૦૮ કરવા માટે અગાઉથી એવી દીપિકાઓ મેળવવી. જોઈએ કે જેમાં આટલા દીપકે પ્રકટાવી શકાય. તેના ખાડામાં ઘી ભરી, વાટે મૂકી મંત્ર ભણવાપૂર્વક દીપક પ્રકટાવવો જોઈએ. આવી સામગ્રીના અભાવે દીપકવાળી
Page #299
--------------------------------------------------------------------------
________________
સન્નિષ્ઠ સેવાભાવી
તથા
આધ્યાત્મિક સાહિત્યના સર્જન–પ્રચારને સુંદર પ્રેાત્સાહન આપનાર શ્રી શાદીલાલજી જૈન
Page #300
--------------------------------------------------------------------------
Page #301
--------------------------------------------------------------------------
________________
જપનું તાંત્રિક અનુષ્ઠાન
૨૫૭
થાળી મંત્ર ખેલવાપૂર્વક ૧૦૮ વાર સામે ધરીને પણ આ પૂજાને લાભ લઈ શકાય છે.
'
(૭) ધૂપાપચાર એટલે ધૂપ વડે પૂજા કરવી. તે માટે ધૂપદાન કે તેવા જ કાઈ ખાસ પાત્રમાં અગ્નિ ભરી તેમાં મંત્ર ખેલવાપૂર્ણાંક ધૂપની ૧૦૮ આહુતિ આપવી જોઈ એ.
(૮) લાપચાર એટલે ફૂલ વડે પૂજા કરવી. તેમાં દેવતાને પ્રિય ખાસ ફુલ, તેમજ ખીજાં સારાં તાજા ફૂલાનું સમર્પણ કરી શકાય. લમ ત્રની ૧૦૮ સંખ્યા પૂરી કરવા એક એક મત્ર મેલીને એક એક બદામ ચઢાવી શકાય છે. બદામ એ ફૂલ છે.
પૂજા પછી સ્ટેાત્ર ખેલવુ જોઈ એ. તેમાં ઈષ્ટદેવતાનાં સહસ્રનામવાળુ સ્તત્ર હેાય તે તેને પસદગી આપવી જોઈએ. અન્યથા સારગતિ સુંદર સ્તંત્ર એલવું જોઇએ.
તે પછી જપને પ્રારભ કરવા જોઈએ અને નિયત સંખ્યા પૂરી થયા પછી ધ્યાન ધરી સવારના કાર્યક્રમ પૂરો કરવા જોઈ એ.
અનુષ્ઠાનના દિવસે દરમિયાન ખારથી ત્રણ વાગ્યા સુધીના સમય ભાજન અને વિશ્રાંતિ માટે રાખવા. તેમાં સમય મળે તે સ્વાધ્યાય કરવા.
અનુષ્ઠાનના પ્રથમ દિવસે બની શકે તે ઉપવાસ કરવા, તેમ ન બની શકે તે! એક વાર ભાજન કરવું, તેમ પણ ન બની શકે તે ફલાહાર અને દૂધ પર રહેવુ અને
.
૧૭
Page #302
--------------------------------------------------------------------------
________________
* *
* *
* *
*
*
૨૫૮
જપ-રહસ્ય તેમ પણ ન બની શકે તે સાદું સાવિક ભોજન લેવું. આ વખતે કેઈ અભક્ષ્ય પદાર્થ વાપરવો નહિ કે પીણાંને ઉપગ કરવો નહિ. બને ત્યાં ત્યાં સુધી મિષ્ટાન્નનો પણ ત્યાગ કરે.
આહારની અસર શરીર અને મન પર થાય છે, તેથી જ અહીં સાદા સાત્વિક ભજનની ભલામણ છે. વળી આ ભેજન પણ પેટ થેંડું ઊણું રાખીને કરવું, જેથી શરીર અને મનની સ્મૃતિ જળવાઈ રહે અને ધારણા મુજબ જપસાધના કરી શકાય.
સાયંજન બિલકુલ હલકું કરવું. ત્યારબાદ થડે સ્વાધ્યાય કરે અને રાત્રિના બીજા પ્રહરે મંત્રદેવતાની આરતી કરી જપ તથા ધ્યાનની પ્રવૃત્તિ કરવી. વચ્ચે સમય મળે ત્યારે ડું ચક્રમણ કરી શકાય, એટલે કે આંટા મારી શકાય. નજીકમાં બગીચે હોય તો ત્યાં જઈને પણ ટહેલી શકાય. આ રીતે થોડું ચંક્રમણ કરી લેવાથી શરીરની સ્કૃતિ જળવાઈ રહે છે અને જપમાં કંટાળો આવતો નથી.
. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે અનુષ્કાનમાં યુપજપનો મહિમા ઘણો છે. સાદા જપ કરતા પુષ્પજપનું ફિલ અનેકગણું વધારે મળે છે. પુષ્પજપ એટલે પુષ્પ હાથમાં લઈ મંત્ર બોલીને દેવતાને સમર્પણ કરવું. તેમાં પ્રથમ ૦૮ પુષ્પ તે દેવતાને જે પુષ્પ અતિ પ્રિય હોય, તે ચડાવવાં અને બાકી જઈનાં પુષ્પ ચડાવવાં. તે ન મળી શકે તે ચંદ્રિકા કે કાગડા જેવા વેત પુષ્પને ઉપયોગ
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જપનું તાંત્રિક અનુષ્ઠાન કરી શકાય. આ પુપ રેજ સવારમાં મેળવવાં જોઈએ અને -તેમાં તૂટેલાં કે ખરાબ ન આવે એ રીતે તેની ગણના કરવી જોઈએ. આ રીતે સવારમાં ૩૦૦૦ પુષ્પજપ સારી રીતે થઈ શકે. જે તેટલી શારીરિક શક્તિ ન પહોંચે તે ૨૦૦૦ પુષ્પજપ કરવા અને બાકી સાદા જપ કરવા. -
આ રીતે સવાર, બપોર અને રાત્રિના મળી ૧૮૦૦૦ જપ પૂરા કરવા જોઈએ.
અનુષ્ઠાનના છેલ્લા દિવસે જપસંખ્યા પૂરી કર્યા પછી મટી આરતી ઉતારવી જોઈએ અને તેની ખુશાલીમાં બ્રહાણે કે ગરીબને યથાશક્તિ જમાડવાં જોઈએ. બાળકોને મીઠાઈ વહેંચીને પણ તેની ખુશાલી મનાવી શકાય. - * મંત્રદેવતાની મૂર્તિ કે છબી, અખંડ દીપક વગેરેનું વિધિસર વિસર્જન કરવું જોઈએ. અનુષ્ઠાનના દિવસે માં
ધંધા-વ્યાપારને ત્યાંગ કરે તથા સાંસારિક વાતોથી પર ન રહેવું. તે વખતે સમગ્ર ધ્યાન જપ ઉપર આપવું અને
બાકીના સમયમાં સ્વાધ્યાય કરે. વળી આ દિવસમાં પાંચ વાગે જાગૃત થઈ નામસ્મરણાદિ સર્વક્રિયા કરવી કે જેનું સૂચન પૂર્વપ્રકરણમાં થઈ ગયેલું છે.
આ દિવસમાં બ્રહ્મચર્ય અવશ્ય પાળવું અને અને ત્યાં સુધી જપસાધના માટે નક્કી કરેલા ઓરડામાં એક શેતરંજી પર ઓશીકું રાખીને પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ સૂઈ રહેવું. માત્ર શેતરંજી પર ન સૂઈ શકાય તે ઊનના ધાબળાને ઉપગ કરે. નિદ્રાધીન થતા પહેલાં મંત્ર
૨
-
ઇ.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૬૦
જપ-રહ દેવતાનું અનન્ય મને સ્મરણ કરવું. નિદ્રાનું પ્રમાણ અલ્પ રાખવું.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે આવું અનુષ્ઠાન ગુરુ કે અનુભવી પુરુષના માર્ગદર્શન પૂર્વક જ વિધિસર. થઈ શકે, એટલે તેમની સહાય અવશ્ય લેવી.
શુદ્ધિ અને વિધિપૂર્વક કરેલું કઈ અનુષ્ઠાન નિષ્ફલ જતું નથી. અમને પિતાને આવાં ઘણાં અનુષ્ઠાનો. અનુભવ છે અને તેમાં અનેક પ્રકારની કાર્યસિદ્ધિઓ થતી જોઈ છે, તેથી જિજ્ઞાસુજનેને આ પ્રકારનું અનુષ્ઠાન કરવાને આગ્રહભર્યો અનુરોધ કરીએ છીએ.
છેવટે એ પણ જણાવી દઈએ કે આવું અનુષ્ઠાન મોટાભાગે કામ્ય કર્મ માટે થાય છે, પણ તે નિષ્કામભાવે કરવું હોય તે પણ થઈ શકે છે અને તેના દ્વારા ચિત્તશાંતિ, પવિત્રતા, આધ્યાત્મિક વિકાસ આદિનો લાભ લઈ શકાય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
[૩૫]
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન
-
સાંસારિક વાસનાઓ કે કામનાઓની પૂતિને લગતાં કર્મોને કાર્યો કર્મો કહેવામાં આવે છે. આવાં કામ્ય કર્મો અનેક પ્રકારનાં હોઈ શકે છે. જેમ કે-રગનિવારણ, આપત્તિનિવારણ, ધનપ્રાપ્તિ, પદપ્રાતિ, પુત્રપ્રાપ્તિ, ઈચ્છિત કન્યા કે વરની પ્રાપ્તિ, કેટ–કચેરીમાં જયની પ્રાપ્તિ વગેરે. આ કામ્ય કર્મોની સિદ્ધિ ગત પ્રકરણમાં વર્ણવેલાં તાંત્રિક પદ્ધતિનાં અનુષ્ઠાનેથી થાય છે. જે અનુષ્ઠાનમાં કંઈ ખામી રહે તે તે બીજી વાર કે ત્રીજી વાર પણ કરવું પડે છે. જેઓ આવાં અનુષ્ઠાને જાતે કરી શક્તાં નથી, તેઓ આ વિષયમાં રોગ્ય અધિકારી પાસે અનુષ્ઠાન કરાવીને પણ તથા પ્રકારનો લાભ મેળવી શકે છે, પરંતુ તેમાં તેણે યજમાન બનવું પડે છે અને શ્રદ્ધાપૂર્વક પૂજનાદિ કેટલીક ક્રિયાઓ તે અવશ્ય કરવી જ પડે છે. '
હવે આધ્યાત્મિક ક્ષેત્ર પર આવીએ. તેમાં વિકાસ
Page #306
--------------------------------------------------------------------------
________________
જ૫-રહસ્ય સાધવા માટે પણ જપનાં ખાસ અનુષ્ઠાને જ શકાય છે. જેનો સંકેત અહીં “આધ્યાત્મિક અનુષ્ઠાન તરીકે કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક વિકાસની અનેક ભૂમિકાઓ છે અને તે જીવનશુદ્ધિથી માંડીને પરમાત્મયને સ્પર્શે છે, એટલે તે માટે એક કરતાં વધારે અનુષ્ઠાન કરવા જરૂરી બને છે, પરંતુ એક અનુષ્ઠાનમાં જે અનુભવ મળે છે, તેથી આગળની ભૂમિકા ચડી શકાય છે અને તે જેવો તેવો લાભ નથી. વિદ્યાભ્યાસનું ધ્યેય બી. એ., કે એમ.એ, ની પદવી હોય તે તે માટે ક્રમશઃ અમુક ભૂમિકાઓ ચડવી જ પડે છે, ત્યારે આ તે પરમાત્મપદની પ્રાપ્તિની વાત છે, એટલે તેમાં અમુક ભૂમિકાઓ વટાવવી પડે, એ નિશ્ચિત છે.
આધ્યાત્મિક અનુષ્ઠાન ઓછામાં ઓછું ૨૧ દિવસનું કરવું જોઈએ, જેથી તેમાં અમુક ભૂમિકાએ પહોંચી. શકાય. જો તેમ ન જ બની શકે તે ૧૪ દિવસ કે ૭ દિવસનું અનુષ્ઠાન કરીને પણ અધ્યાત્મને પ્રસાદ ચાખી શકાય છે. એક વાર આ પ્રસાદ મીઠે લાગે કે આગળ જતાં મોટા અનુષ્ઠાનને ઉત્સાહ વૃદ્ધિ પામવાને અને તેથી ઘણે લાભ થવાનો, એટલે અમે ૧૪ કે ૭ દિવસના. અનુષ્ઠાનનો નિષેધ કરતા નથી.
* આધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે અભિસખ થયા સિવાય આધ્યાત્મિક વિકાસ સાધી શકાતો નથી, એટલે પ્રથમ પ્રશ્ન આધ્યાત્મિક ક્ષેત્રે પ્રત્યે અભિમુખ શી રીતે થવું? એ વિચારવાનું છે. આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ મુખ્યત્વે સંસાર
Page #307
--------------------------------------------------------------------------
________________
હું
: ?
:
-
,
,
,
,
જ૫નું આધ્યાત્મિક અનુષ્ઠાન તરફ ઝુકેલી છે અને તેથી લગભગ બધો જ વખત તેમાં
રાચીએ છીએ. કુટુંબીજને, સગાંસંબંધી, મિત્રો વગેરેને - સંગ તેમાં નિમિત્તભૂત બને છે. તેમનાથી થડા દિવસ દૂર
રહેવાનું થાય તો આપણને ગમતું નથી. અન્ય રીતે કહીએ તે સંસારસુખની મિથ્યા માન્યતાઓ અને મહ‘આપણને આધ્યાત્મિક ક્ષેત્ર તરફ ઝુકતા અટકાવે છે. કોઈ સાધુ પુરુષને સંગ કરતાં કે કોઈનું આધ્યાત્મિક સુંદર પ્રવચન સાંભળતાં કે કોઈ ગ્રંથનો સ્વાધ્યાય કરતાં આપણને આધ્યાત્મિક વિકાસ સાધવાની ભાવના જાગે છે, પણ સંસારી સંબંધીઓનાં વળગણને લીધે આપણે તે તરફ ઝુકી શકતા નથી કે ઝુકવાને પ્રયત્ન કરીએ તો તેમાં અનેકવિધ અડચણ આવે છે. આ પરિસ્થિતિ ખ્યાલમાં રાખીને “આધ્યાત્મિક અનુષ્ઠાન એકાંતમાં કરવું એ નિયમ બાંધવામાં આવ્યા છે. - એકાંતે એટલે કે ઈની અવરજવર ન હોય, તેવું સ્થાન. આવું સ્થાન કયાં મળી શકે? બધા મનુષ્પ વનના એકાંત પ્રદેશ કે ગિરિગુફાનો આશ્રય તે ન જ લઈ શકે. કદાચ તેઓ તેને આશ્રય લેવાનો વિચાર કરે તે તેમની વર્તમાન રહેણી-કરણી આડે આવે છે અને તે સ્થાનમાં વસવા જેટલી નિર્ભયતા કેળવેલી હોતી નથી, તેથી છેવટે એ વિચાર માંડી વાળવો પડે છે. - આ સંગમાં પિતાના ગામની નજીકમાં રહેલી નદીના કિનારે કે ત્યાં એકાંતમાં આવેલા સ્થાનની પસંદગી વધારે ઈટ થઈ પડે છે. ત્યાં કંઈ મનુષ્ય દ્વારા ભજન
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જ૫-રહસ્ય આદિ નિયમિત મળતાં રહે એવી સગવડ કહી શકાય છે. આજે અનેક સાધુ–સંતે નર્મદા કિનારે તેમજ અન્ય નદીના કિનારે આ પ્રકારે વસી જપના આધ્યાત્મિક અનુષ્ઠાનનો લાભ લે છે અને આગળ વધે છે.
જે નજીકમાં કઈ ગાશ્રમ, સાધનાશ્રમ કે એવી જ બીજી કઈ સંસ્થા હોય અને તેમાં ઓરડીઓની સગવડ હેય તે તેમાં એકલા રડીને આ પ્રકારનું અનુષ્ઠાન કરી શકાય છે. ગુજરાતમાં નડિયાદ ખાતે હરિ ૩આશ્રમ જયસાધકને આવા ઓરડા પૂરા પાડે છે.
જો આમ ન બની શકે અને પોતાના ઘરની જગા વિશાલ હેય તે તેને એક ઓરડે પસંદ કરી તેમાં એકાંતને આશ્રય લઈ શકાય છે. પરંતુ તે માટે ઘરના માણસને ભેજન મૂકવા આદિ બાબતે સિવાય નહિ આવવાનું સમજાવી દેવું જોઈએ.
ઘણાને એકાંતમાં રહેતાં ભય લાગે છે, પણ સમજણ સુધારવાથી તથા હિંમત કરીને એકાંતમાં રહેવાથી એ ભય દૂર થઈ જાય છે. શિયાળાના દિવસે હોય અને ઠંડા પાણીએ નાવાનું હોય તે મનમાં એમ થાય છે કે ઠંડા પાણીથી શી રીતે નવાશે? જે આ વિચાર તીવ્ર બને તો ઠંડા પાણીથી નાવાનું માંડી વાળીએ છીએ, પણ હિંમત કરીને નળ નીચે બેસી જઈએ કે ઠંડા પાણીથી નાવાનું શરૂ કરી દઈએ તે કંઈ થતું નથી. પછી વિશ્વાસ પડતાં બીજા-ત્રીજા દિવસે ભય વિના ઠંડા પાણીથી નાઈ શકાય છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
- જ૫નું આધ્યાત્મિક અનુષ્ઠાન
૨૬૫ એકાંતમાં રહેતાં એકલવાયા બની જવાય અને અમારા જીવનને બધે રસ સૂકાઈ જાય તેનું શું ?” એવો પ્રશ્ન પણ કેટલાક તરફથી ઉઠાવવામાં આવે છે, પણ આધ્યાત્મિક અનુષ્ઠાન એ જીવનપરિવર્તન માટેની એક ખાસ પ્રક્રિયા છે, એ ભૂલવાનું નથી. તાત્પર્ય કે અત્યાર સુધી આપણે સંસારગના વિવિધ સાધનોમાં રસ માન્ય છે, તેનું ધારણું બદલવું જોઈએ અને “મારા જીવનની શુદ્ધિ કેમ થાય? મારું મન શુદ્ધ અને સ્થિર કેમ થાય? મને દિવ્ય જીવનનો અનુભવ ક્યારે થાય? વગેરે પ્રશ્નોમાં રસ લેવો જોઈએ. વળી જીવ એકલે આવે છે અને એ જવાને છે, તે થોડા દિવસ એકલપણાને અનુભવ કરીએ તે ખોટું શું છે?” એમ વિચારવાથી એકલવાયાપણું અઘરું લાગતું નથી, સતાવતું નથી. એકલવાયાપણું ટાળવાને અકસીર મંત્ર “દોડધું છે. તેને જપ શરૂ કરે, એટલે
એકલવાયાપણું સ્વાભાવિક લાગશે. . ટૂંકમાં એકાંતને લીધે અંતર્મુખતા પ્રગટે છે, મન વધારે શાંત અને સ્થિર બને છે અને પિતાની જાતને જોવાની એક અણમલ તક સાંપડે છે. આજ સુધી આપણે આપણી જાતને જોઈ નથી, વધારે સ્પષ્ટ કહીએ તે મધ્યસ્થતાપૂર્વક જોઈ નથી, એટલે તેમાં કેવી ખેડ-ખાંપણે છે, કેવી કુટેએ ઘર કરેલું છે અને તેમાં કે વિસંવાદ તથા કેવી ભયંકરતા પ્રવતી રહી છે તેને સ્પષ્ટ ખ્યાલ નથી. જે આપણી જાતને મૂલ સ્વરૂપે જોવાની દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય
Page #310
--------------------------------------------------------------------------
________________
પ-રહસ્ય. તે આપણે કેવા દેખાઈએ ? તે સંબંધમાં અહીં એક કથા રજૂ કરીશું. સ્વભાવથી મનુષ્ય કે હોય છે? તે દર્શાવનારી કથા.
દેવશર્મા નામનો એક બ્રાહ્મણ પાંચ પુત્રીઓને પિતા હતો અને સ્થિતિ સાવ સામાન્ય હતી, એટલે આ પુત્રીએને માટે એગ્ય વર શી રીતે મેળવવો? તેની મેટી. મુંઝવણમાં પડે. આખરે તેણે એક રાત્રિએ ઘર છોડ્યું અને કેઈ નદીના સંગમસ્થાન પર એક શિવાલય હતું, ત્યાં રહીને શિવજીની આરાધના કરવા માંડી. કેટલાક વખતે. શિવજી પ્રસન્ન થયા અને તેમણે દર્શન આપ્યાં, ત્યારે આ બ્રાહ્મણે પિતાની મુશ્કેલીઓને અંત લાવવા કેટલુંક દ્રવ્ય માગ્યું. શિવજીએ કહ્યું : “દ્રવ્ય તે મનુષ્યની વ્યવહાર ચલાવવાની માયિક વસ્તુ છે, તે મારી પાસે કયાંથી. હોય? કેઈ સારા મનુષ્ય પાસે જા, તે તને જોઈતું દ્રવ્ય આપશે.”
શિવજીનાં વચન પર વિશ્વાસ રાખી એ બ્રાહ્મણ પિતાના નગરમાં પાછો ફર્યો અને ત્યાં કઈ સારા મનુષ્યને શોધી તેની પાસેથી દ્રવ્ય માગવા વિચાર્યું. એમ કરતાં તે એક બંગલાના દરવાજે આવીને ઊભે, તે એવી આશાએ. કે આ બંગલામાંથી કેઈ સારો માણસ બહાર નીકળશે.. એટલે તેને હું વિનંતિ કરીશ અને જોઈતું દ્રવ્ય મેળવી લઈશ.”
થોડી વારે એ બંગલામાંથી કડકડતાં કપડાંવાળા એક
Page #311
--------------------------------------------------------------------------
________________
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન
૨૬૭* મહેરબાને નીકળ્યા. તેને એ બ્રાહ્મણે વિનંતિ કરી કે “બાબુ સાહેબ! મારે પાંચ પુત્રીઓનાં લગ્ન કરવાં છે, માટે રૂપિયા. પાંચ હજારની મર્દદ કરે. .
. આ વચને સાંભળતાં જ મહેરબાન ભડક્યા અને રાંતા–પીળા થઈ ગયા. બે રૂપિયા નહિ, પાંચ રૂપિયા નહિ, દશ, વીશ, પચીશ કે પચાસ રૂપિયા નહિ ને સીધા રૂપિયા પાંચ હજારની માગણી કરનાર આ ભામટે એના મનમાં શું સમજતો હશે? શું એને બાપ અહીં મૂડી મૂકી ગયો છે તે આવી વિચિત્ર માંગણી કરી રહ્યો છે?” તેણે પાસે. ઊભેલા દરવાનને કહ્યું : “આ બેવફૈફને અહીંથી દૂર કરે.. આવા ને આવા ક્યાંથી ચાલ્યા આવે છે અને તું પણ. ધ્યાન રાખતા નથી!” દરવાને ધક્કો મારીને એ બ્રાહ્મણને દૂર કાવ્યો.. :
, બ્રાહ્મણ વિચારમાં પડયો: ‘આ શું ? શિવજીનાં વચન પર વિશ્વાસ રાખી સારા માણસ પાસે ધનની માગણ. કરી, તો મારી આ વલે થઈ? માટે ફરી તેમની પાસે જવા દે અને બધો ખુલાસો કરવા દે
બ્રાહ્મણ ફરી શિવાલયમાં પહોંચ્યા. ત્યાં જપ-ધ્યાન -પ્રાર્થના કરતાં શિવજી પ્રકટ થયા અને તેમણે પૂછ્યું : કેમ શું થયું ? જોઈતું ધન મળી ગયું ? - ..બ્રાહ્મણે કહ્યું: વાહ પ્રત્યે વાહ! તમે પણ ખરી. કરી? જે મને બીજાના હાથે આ પ્રમાણે પીટાવ હતા તે અહીં જ પૂરે કેમ ન કર્યો?”
Page #312
--------------------------------------------------------------------------
________________
જય ૨હસ્ય
શિવજીએ કહ્યું : ૮ પણ શુ ખન્યું એ તે કહે,' બ્રાહ્મણે કહ્યું : તમારા વચન પર વિશ્વાસ રાખી હું મારા નગરમાં પાછે . અને એક સારા માણસ પાસે સવાલ નાખ્યા કે તે રાત-પીળા થઇ ગયા અને દરવાન પાસે ધકકા મરાવી મને હાંકી કાઢયો.’
૩૬૮
શિવજીએ કહ્યું : ૮ પણ એ સારા માણસ ક્યાં હતા ? મે તા તને સારા માણસ પાસે જઈ ને માગવાનું કહ્યું હતું.” બ્રાહ્મણે કહ્યું : · પ્રભા ! એ વિશાળ મંગલાના માલીક હતા, ઘેર અનેક નાકર-ચાકરો અને ગાડી-ઘેાડા હતા, શુ એ સારા માણસ નહિ ?
શિવજીએ કહ્યુ : · એ માણુસ જ ન હતા, પછી સારા માણસની તે વાત જ કયાં રહી !
>
'
બ્રાહ્મણે કહ્યું : પ્રભા ! તમે આ શુ કહે છે ? મેં નજરે જોયું તે બધું ખાટુ' ? ’
'
શિવજીએ કહ્યું : - માણસનું ખાળિયું પહેરવાથી જ માણસ થવાતું નથી. તે માટે માણસના સ્વભાવ જોઈ એ’ બ્રાહ્મણે કહ્યુ: ‘પ્રભા ! એની ખખર શી રીતે પડે ?”
:
શિવજીએ કહ્યું : ' હું તને એક જડી આપું છું, તે તારા કાને ચડાવીશ કે તને દિવ્યષ્ટિ પેદા થશે અને તેથી મનુષ્યના દેહ ધારણ કરી રહેલા મનુષ્ય સ્વભાવથી કેવા છે? તે તુ જોઈ શકીશ અને એ રીતે તેમાંથી સારો માણસ શેાધી શકીશ.”
Page #313
--------------------------------------------------------------------------
________________
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન
૨૬૯દેવશર્મા એ જડી લઈ ઘરે પાછો ફર્યો અને કાને. જડી ચડાવી જેવા લાગે તો કેઈ સ્વભાવથી માણસ દેખાય નહિ. એમ કરતાં તે મેચીવાડે આવ્યું, ત્યાં રામજી ભગતના નામથી ઓળખતે મેચી સ્વભાવથી માણસ જણાવે, એટલે દેવશર્મા તેની દુકાને ચડ્યો. ત્યાં મચી ભગતે તેને વંદન કરી બેસવાનું આસન આપ્યું અને હાથ જોડી કહેવા લાગ્યઃ
કંઈ સેવા–ચાકરી કે મારા જેવું કામકાજ હોય તો જણ.. દાસ સર્વ પ્રકારે આધીન છે.”
બ્રાહ્મણે કહ્યું : “ભાઈ ! હું આ શહેરમાં માણસ શેતે હતા, પણ કેઈ સ્થળે માણસ જોવામાં આવ્યું નહિ.. ફરતાં ફરતાં તમે એક જ માણસ જણાયા, એટલે તમારી પાસે આવ્યો છું..
. ' . મોચી ભગતે કહ્યું : “એ તે આપની કૃપા છે. બાકી આખું શહેર માણસોથી વસેલું છે. હું એકલે માણસ. ડે છે? .
. . . . કહ્યું: “પણ હું જેને માણસ જોઉં છું, એવા.. તે તમે એક જ છે.” પછી તેણે પિતાની બધી હકીક્ત અથથી ઇતિ સુધી કહી સંભળાવી. - મોચીભગતે કહ્યું: “બ્રહ્મદેવ! તમે કહો છે તે ઠીકછે, પણ ભગવાને મને એ દ્રવ્યવાન બનાવ્યા નથી કે આપનું કાર્ય કરી શકું. હું મહેનત-મજૂરી કરી મારા. વિશાળ કુટુંબનું ભરણ-પોષણ કરું છું. માથે ઈશ્વર જે.
Page #314
--------------------------------------------------------------------------
________________
-૨eo
જપ-રહસ્ય પણ છે, એટલે બધું ચાલે છે. આમ છતાં જે પાંચ-પચીશ રૂપિયાની વાત હતી તે હજીયે હાથ જોડત, પણ આવડું મોટું કાર્ય મારાથી બની શકે એમ નથી.”
બ્રાહ્મણે કહ્યું : “ભગત! મારે સવાલ તે તમારે જ - પૂરો કરવો પડશે. આ ગામમાં હું બીજા કેઈને માણસ જે નથી, તે કેની પાસે જાઉં અને મારે સવાલ મૂકું?”
રામજી ભગતે ડી વાર વિચાર કરીને કહ્યું: “વિપ્રદેવ! તે માટે મને એક ઉપાય સૂઝે છે, પણ તે માટે છે મહિનાનો સમય જોઈએ.”
બ્રાહ્મણે કહ્યું : “એવો ઉપાય શું છે?”
રામજી ભગતે કહ્યું: “હું એક ચમત્કારિક પગરખાં -અનાવી જાણું છું. તે અતિ ઉત્તમ અને સંવાળા બને છે --અને ગમે તેવડા પગના માપનું માણસ પહેરે તેને બરાબર બંધબેસતાં થાય છે, પરંતુ મારા ઉદરપોષણ જેટલું રાજ કામ કર્યા પછી બાકીના સમયે જ તેને બનાવી શકું. જે -આ પગરખાં રાજાને ભેટ કરીએ તે તે ખુશી થઈને મેં -માંગ્યું ધન આપશે અને તેથી તમારું કામ થઈ જશે. -મારે તેમાંથી એક પણ રૂપિયે હરામ છે.”
બ્રાહ્મણને આ ઉપાય ગયે, ત્યારે રામજી ભગતે કહ્યું: “પણ એ બધે વખત તમારે અહીં રહેવું પડશે. -તે માટે અલગ ઉતારાની તથા સીધા-સામાનની વ્યવસ્થા કરી આપીશ.’ -
-
!
! *
*
*
,
,
Page #315
--------------------------------------------------------------------------
________________
જયનું આધ્યાત્મિક અનુષ્ઠાન
૨૭૬ - તેના વચન પર વિશ્વાસ રાખી દેવશર્માએ એ મુજબ કર્યું. બરાબર છે મહિનાના અંતે રામજી ભગતે અજબ કારીગરીના નમૂનારૂપ પગરખાંની જોડી તૈયાર કરી અને તેને મખમલની સુગંધીદાર પેટીમાં મૂકી એગ્ય સમયે રાજાને ભેટ કરી, તેથી રાજા અત્યંત પ્રસન્ન થયે અને મનગમતું ઈનામ માગવા જણાવ્યું. ત્યારે મોચીભગતે કહ્યું : કૃપાનાથ! મારે ત્યાં એક બ્રાહ્મણ છ મહિના થયા પડો છે, તેને મનોરથ પૂર્ણ કરી આપો, એટલી દાસની માગણી છે.” " રાજાએ કહ્યું: “શું તારે ત્યાં આજે છ માસ થયા બ્રાહ્મણ રહ્યો છે?”
મચી ભગતે કહ્યું : “મહારાજ ! કારણવશાત્ સર્વ કંઈ કરવું પડે છે, પરંતુ એ બ્રાહ્મણમાં મનુષ્ય પરીક્ષાની ' ભારે કરામત છે. -
આ કરામત શબ્દ સાંભળતાં જ રાજાનું મન આકર્ષાયું અને તેણે બીજા દિવસે બ્રાહ્મણને પોતાની સાથે રાજસભામાં લાવવાનું જણાવ્યું. બીજા દિવસે મેચીભગત તથા દેવશર્મા રાજાની સભામાં ગયા. ત્યાં બ્રાહ્મણે પેલી બૂટી પિતાના કાને ચડાવેલી હતી, એટલે સભાનું દ્રશ્ય જોઈ અત્યંત આશ્ચર્ય અનુભવવા લાગ્યું.
તે જોઈ રાજાએ પ્રશ્ન કર્યો: “ભૂદેવ ! તમે મારી રાજસભામાં એવું તે શું જોયું કે આટલા આશ્ચર્યચકિત જણાએ છે?”
દેવશર્માએ કહ્યું: “મહારાજ ! આપ કશું ન કરો
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૭૨
જય રહ
t
.
અને ગુને માફ કરે તેા સત્ય હકીકત કહી સભળાવુ.’ રાજાએ કહ્યુ` : · મેલા, તમને સર્વ પ્રકારે છૂટ છે’ ત્યારે દેવશર્માએ જણાવ્યું : કૃપાનાથ! મેં છ મહિના સુધી અરાખર નિરીક્ષણ કરીને જોયુ તે આ શહેરમાં આ એક મેાચીભગત અને આપ નામદાર સિવાય ખીજે કેાઈ મનુષ્ય મારા જોવામાં આવ્યે નહિ. મનમાં કઈક ભરેસા હતા. કે આપની રાજસભા અમુક સારા મનુષ્યની બનેલી હશે, પણ મેં ધારીને જોયું તેા અહીં પણ અંધારુ છે. આપની રાજસભામાં મને કેઈ મનુષ્ય દેખાતા નથી. બધાં ચિત્રવિચિત્ર જીવડાંએ એકઠાં થયાં છે અને તે જ મારા આશ્ચયનું કારણ છે.
<
શું તમને મારી આ રાજસભામાં કઇ મનુષ્ય. દેખાતા નથી ?' રાજાએ ખૂબ ઉત્સુકતાથી પ્રશ્ન કર્યાં. • કાઈ નહિ.” દેવશર્માએ એટલી જ ઠાવકાઈથી ઉત્તર. આપ્યા.
રાજાએ પૂછ્યું : ‘ત્યારે એ અધા કાણુ છે? દેવશર્માએ કહ્યું : જેનું પૂછે તેનું જણાવું.’
રા॰ ત્યારે ખેલેા જોઈએ અમારા વજીર સાહે..
કાણુ છે?
દે તેમ ગધેડા છે.'
૮
રા૦ દિવાન સાહેબ ? દે તેઓ રાક્ષસ છે.’
Page #317
--------------------------------------------------------------------------
________________
:
કે :
-
5
છે
આ ગ્રંથના પ્રકાશનને પ્રોત્સાહન આપનાર શ્રીમાન જયંતિલાલ હઠીસિંગ શાહ, તૃપ્તિ ટ્રાન્સપોર્ટના સંચાલક–મુંબઈ
Page #318
--------------------------------------------------------------------------
Page #319
--------------------------------------------------------------------------
________________
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન
ર૭૩ : રાહ સેનાપતિ સાહેબ?
: : દે, “એ વાઘ છે
: . - રાઈ “દરા સાહેબ?? ?? . . . દે. “એ રીંછ છે. . . .
રા, ‘જદાર સાહેબ?” .. - દે. “એ કૂતરા છે.” - રાક ખજાનચી સાહેબ?”
દે“એ વરુ છે. - રાજા એક પછી એકનું પૂછતે ગયે અને દેવશર્મા જવાબ આપતે ગ. સભામાં ભારે હંસાહસ થઈ રહી. છેવટે રાજાએ કહ્યું: “આ તે તમે મારી રાજસભાનું હડાહડ અપમાન કરી રહ્યા છે. જો તમે આ વસ્તુ સાબીત નહિ કરી આપે, તે તમારે માથે મોટી જવાબદારી સમજજે”
. દેવશર્માએ કહ્યું: “હું આ વસ્તુ હમણાં જ આપને સાબીત કરી આપું છું. પછી તેણે પિતાની પાસેની જડી રાજાને આપી અને તેમને કાને ચડાવીને સભાજનનું નિરીક્ષણ કરવાનું કહ્યું, તે બ્રાહ્મણે કહ્યું હતું તેવા જ. બધા દેખાયા. આથી રાજા આશ્ચર્ય અને ખેદ પામ્યા, પણ તેણે બ્રાહ્મણની આ કરામતની કદર કરી તેને જોઈતું દ્રવ્ય આપ્યું અને બ્રાહ્મણ તથા મોચી ભગત ખુશ થઈ પંતપોતાના સ્થાને પાછા ફર્યા : ': ' . '
તાત્પર્ય કે આપણને મનુષ્યનો દેહ મળે છે, પણ અંદર પાશવી વૃત્તિઓ છુપાઈ રહેલી છે અને તે આપણને ૧૮
Page #320
--------------------------------------------------------------------------
________________
:૨૭૪
-: જપ-રસ્ય
1
સાચા અર્થાંમાં મનુષ્ય થવા દેતી નથી. જ્યાં મનુષ્યપણુ નથી, ત્યાં મહામનુષ્યત્વ કે દેવત્વની વાત તે રહી જ કયાં ? એટલે મનુષ્યે પેાતાની જાતનું નિરીક્ષણ કરતાં રહેવાનું છે અને તેમાંથી પાશવી વૃત્તિઓને દૂર કરવાની છે. આધ્યાત્મિક વિકાસને આ જ સાચેા મા છે અને તે નરને નારાયણ મનાવે છે.
એકાંતમાં રહેવાથી મૌનના લાભ આપેાઆપ મળે છે, કારણ કે ત્યાં અન્ય કાઇ વ્યક્તિ નહિ હાવાથી સંભાષણ કે વાર્તાલાપના પ્રસંગ આવતા જ નથી. મૌનથી મન શાંત અને સ્થિર થાય છે તથા આંતરિક ચેતના જગાડી શકાય છે, તેથી જ અનેક સાધુ-સંતો અમુક સમયનું મૌન ધારણ કરે છે. તત્રકારોએ પણ જપસાધના મૌનપૂર્વક કરવાની હિમાયત કરેલી છે.
જેએ એકાંતના લાભ ન મેળવી શકે તે મૌનના લાભ તા મેળવી જ શકે છે, કારણ કે તે પેાતાની ઈચ્છા મુજબ કેઈપણ સ્થળે ધારણ કરી શકાય છે. જેએ એકસામટુ વધારે દિવસનું મૌન ધારણ ન કરી શકે તે અઠવાડિયે એક દિવસ મૌનને પાળવાની કે રાજ અમુક કલાક મૌન રાખવાની ટેવ પાડીને આગળ જતાં વધારે દિવસનું મૌન ધારણ કરી શકે છે.
!
એકાંત સાથે અંધકાર ભળે તેા એ વધારે ઉપકારક અને છે, એમ કેટલાકનુ માનવું છે. તેથી જ તેઓ એકાંત ગુફા જેવાં સ્થાનાને પસદ કરે છે, અથવા તે તે પ્રકારનાં
Page #321
--------------------------------------------------------------------------
________________
ર૭૫
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન ખાસ સ્થાને બનાવી લે છે. ખાસ કરીને માટે જમીનમાં ઊંડાં ભેંયરાં બનાવે છે. અમદાવાદ-સાબરમતીના કિનારે એક બંગાલી સાધક ૪૦ ફુટ ઊંડું જોયરૂં બનાવીને તેમાં જપસાધના કરી રહેલ છે. - એકાંતમાં સ્થાન જમાવ્યા પછી ઈષ્ટમંત્રનો જપ શરૂ કરવામાં આવે છે. આ જપની સંખ્યા ગણવાની જરૂર નથી, એટલે તેમાં પ્રાચઃ અક્ષમાલા કે કરમાલાને ઉપયોગ થત નથી. એ તે જ ચાલે, એટલે ચાલ્યું. કલાકોના કલાકે સુધી તેની ધારા વહેતી રહે છે અને જ્યારે મન શાંત થાય કે શરીરને આરામની જરૂર પડે ત્યારે જ તેને બંધ કરવામાં આવે છે. '
આ અનુષ્ઠાનમાં ભેજન એક કે બે વાર પણ અલ્પ લેવાનું હોય છે અને નિદ્રા પણ ઓછી કરવાની હોય છે. અનુભવ તે એમ કહે છે કે જપના સાતત્ય વડે અંતરચેતના જાગૃત થવા લાગે, એટલે નિંદ્રાનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે.
આવા પ્રસંગે મંત્રદેવતા તથા ગુરુની છબી સાથે રાખવી હોય તે રાખી શકાય છે અને સ્વાધ્યાય કરવા, ચિગ્ય ડાં પુસ્તકે રાખવાં હોય તે તે પણ રાખી શકાય છે. વળી મંજીરા કે કરતાલ જેવું સાધન રાખવું હોય તે તે પણ રાખી શકાય છે. તેમાં મંત્રદેવતા તથા ગુરુની છબી ઊંચા સ્થાને પધરાવવી જોઈએ અને તેની સામે આસન - માંડીને જપમાં બેસવું જોઈએ. '
Page #322
--------------------------------------------------------------------------
________________
' : જપ-રહસ્ય જેપ કરતાં થાક લાગે ત્યારે ધ્યાન ધરી શકાય છે, વાધ્યાય કરી શકાય છે. મંજરા કે કરતાલના તાપૂર્વક ત–ભજન-કીર્તન કરી શકાય છે, અથવા તે ડું ચંક્રમણ કરીને તાજગી મેળવી શકાય છે. * આ પ્રકારનું અનુષ્ઠાન કરતાં– (૧) પાપમય જીવનને પરિહાર થાય છે.
પવિત્ર જીવન ગાળી શકાય છે. (૩) આત્મનિરીક્ષણ કરી ચારિત્ર સુધારી શકાય છે.
) નિર્ભયતા કેળવાય છે. (૫) આત્મવિશ્વાસ વધે છે. (૬) શરીર અને મનનું જાડચ ઓછું છતાં શારીરિક
તથા માનસિક હુતિ અનુભવી શકાય છે. (૭) ચેતનાશક્તિ જાગૃત થાય છે. (૮) આત્મા તથા પરમાત્માના અસ્તિત્વનું ભાન થાય છે. (૯) ભાવના અનુસાર અનેક પ્રકારનાં દશ્યો દેખાય છે.
(૧૦) કેટલાક આગળ વધેલા જપસાધકેને ઈષ્ટદેવને. સાક્ષાત્કાર પણ થાય છે.
આવું અનુષ્ઠાન ક્યા પછી સાધકને પાપમય જીવનની ઘણું થાય છે અને પવિત્ર જીવન ગાળવાને ઉત્સાહ પ્રકટે છે. તે એને સહુથી મોટો લાભ છે. પવિત્ર જીવન પરાકાષ્ઠાએ. પહોંચે એ જ નરમાંથી નારાયણ બનવાની સ્થિતિ છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
[ 3 ]
અજપા જય
જ્યારે કાઈ મ ંત્રના ઘણા જપ થાય, ત્યારે તે વગર પ્રયત્ને આપણા મન પર આવી જાય છે અને તેનું રટણ ચાલવા લાગે છે, તેને આપણે અજપાજપ સમજવાના છે, કારણ કે તે વિશિષ્ટ પ્રયત્ન વિના થાય છે. ખાસ કરીને
જ્યારે આપણે નવરા પડીએ, ત્યારે આવેાજપ વિશેષ થાય છે અને ઘણીવાર તે ઊંઘમાં પણ ચાલતા હાય છે. મા વિધાન કદાચ આશ્ચય કારક લાગશે, પણ અમે આ અનુભવ કરેલા છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ કહીએ તે જેના આંતરમન (Subconcious mind) પર ગાઢ સંસ્કાર પડચો હાય છે, તે ખાદ્ય મનની સપાટી પર અનેક રીતે પ્રકટ થતા રહે છે. આ અજપા જપથી મંત્રદેવતા સાથેનું અનુસંધાન નિશ્ચિત બને છે, એટલે તેની કૃપા આપણા પર ઉતરે છે અને તે યશ તથા લાભકારક નીવડે છે.
પરંતુ અહીં' અમે જે અજપા જપની વાત કરવા ઈચ્છીએ
Page #324
--------------------------------------------------------------------------
________________
ર૭૮
જપ-રહસ્ય છીએ, તેને નિર્દેશ આ ગ્રંથના આઠમા પ્રકરણમાં કરી. ગયા છીએ. ત્યાં અમે જણાવ્યું છે કે “આપણા શરીરમાં શ્વાસોચ્છુવાસની ક્રિયા નિરંતર ચાલી રહી છે. તેમાં શ્વાસ લેતી વખતે તો અને સૂતી વખતે શું એ શબ્દ પ્રકટ થાય છે. મનુષ્ય એક રાત્રિ-દિવસમાં ૨૧૬૦૦ વાર શ્વાસે
હ્રવાસની ક્રિયા કરે છે. એટલે આ સોહં શબ્દ પણ તેટલી. જ વાર પ્રકટ થાય છે. તે પણ એક પ્રકારનો જપ છે. પણ આપણ ખાસ પ્રયત્ન વિના થાય છે, એટલે અજપા જપ તરીકે ઓળખાય છે.”
આ અજપા જપનો લાભ આપણે કેવી રીતે લઈ શકીએ અને તેનું શું પરિણામ આવે? તેની અહીં ખાસ વિચારણા કરવાની છે.
આપણા ઘરમાં ધનનો ભંડાર છૂપાયેલું હોય, પણ આપણે પ્રયત્ન કરીને તેને બહાર ન કાઢીએ તે તેનાથી
લાભ થાય ? અજપા જપનું પણ એમ જ સમજવાનું છે. જે તે અંગે પ્રયત્નશીલ થઈએ તે જ તેને લાભ મળી શકે છે. આ લાભ જેવો તેવો નથી, અર્થાત્ ઘણો મહાન છે અને તે આપણને છેવટે પરમાત્મપદ પર પ્રતિઠિત કરે છે.
જે મનન કરવા ગ્ય હોય, તે મંત્ર કહેવાય. અથવા જેના મનનથી ત્રાણ સાંપડે તે મંત્ર કહેવાય. આ રીતે. અજપા જેપમાં પ્રકટ થતે સો શબ્દ મંત્રરૂપ છે. તેને
Page #325
--------------------------------------------------------------------------
________________
અજપા જપ આપણે નૈસર્ગિક (Natural) મંત્ર કહી શકીએ, કારણ કે તે નિસર્ગની–પ્રકૃતિની એક ભેટ છે. .. . . . ' જે મંત્ર નાના હોય તે જપવામાં ઘણો સુગમ પડે છે અને તેને જે ઘણો વધારે થઈ શકે છે, તે “સો€” મંત્ર માત્ર બે જ અક્ષરનો છે, એટલે તે પસંદ કરવા લાયક છે. વળી તે બે મહાન રહોથી યુક્ત છે. તેમાંનું એક રહસ્ય એ કે તેમાં મોગ-૩ છૂપાયેલો છે. સોહેં-સોનું શબ્દનું બરાબર નિરીક્ષણ કરો, એટલે આ વાત સમજમાં આવી જશે. ૩ અક્ષર શો થી અંલકૃત છે અને શું ઉપર રહેલું અનુસ્વાર મ્ નું સૂચન કરે છે, એટલે તો જપ કરતાં
ને જપ આપઆપ થાય છે. તેને જપ કે મંગલમય તથા કલ્યાણકારી છે, તે અમે મંત્રચિંતામણિ નામના ગ્રંથમાં વિસ્તારથી દર્શાવ્યું છે. તેને કે સાર એ છે કે ૐકારનો જપ કામદ એટલે સર્વ કામની પૂર્તિ કરનારે, . તેમજ મેક્ષદ એટલે મને આપનાર છે. ઘણા સાધુમહાત્માઓ કારને નિરંતર જપ કરતા હોય છે.
કેટલાક કહે છે કે ગૃહસ્થોએ કારનો જપ કરવાને નથી, તેનાથી નુકશાન થાય છે, પણ આ કેથેન ભૂલભરેલું છે. ૐકાર પરમાત્માને વાચક છે અને પરમાત્માને જપ તથા પરમાત્માનું ધ્યાન નિરંતર કરવા ગ્ય છે. વળી માત્ર :
કારના અનુષ્ઠાનથી પણ વ્યાવહારિક લાભ થયાના દાખલાઓ અનેક છે. અમારા એક મિત્રે પ્રાતઃકાલમાં વહેલા ઉઠીને કારને જપ શરૂ કર્યો હતો. તેઓ બેથી અઢી કલાક
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮૦
જપ-રહસ્ય. આ જપ કરતા હતા. આ રીતે એક મહિને જપ કરતાં તેમની કામના ફળી હતી.
આ - વળી કાર તે વિશ્વવ્યાપી છે અને દુનિયાના દરેક ધર્મમાં તેને એક યા બીજા સ્વરૂપે સ્વીકાર થયેલ છે. જૈને તે તેને પંચપરમેષ્ઠીના પ્રથમાક્ષરો + + B + = + + થી નિષ્પન્ન થયેલે માને છે અને તેનું નિરંતર સ્મરણ કરવાનું ફરમાવે છે. એટલે ષ્કારને જપ ગૃહસ્થથી ન થાય એને એક પ્રકારને વહેમ સમજવાને છે.
સોહં નું બીજું રહસ્ય એ છે કે તેનો અખલિત ઉચ્ચાર કરતાં – હંસ: શબ્દ બોલાય છે તે પણ એક મહાન મંત્રરૂપ છે. તે જૈ સો હું તો હું આદિ. “મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું ” એ પંક્તિ પાઠકેએ જરૂર સાંભળી હશે. તેમાં હંસલે-હંસ જીવાત્મા કે જીવનું સૂચન કરનાર છે. ગીઓ, અવધૂત, સાધુઓ, સંતે તથા ભક્તને જીવને બહુધા હંસ તરીકે જ ઓળખે છે.
હોપનિષદુમાં કહ્યું છે કે “જે સાંધક બ્રહ્મચારી છે, શાંત છે, દાંત છે તથા ગુરુભક્ત છે, તેણે “હું” મંત્રનું નિત્ય ધ્યાન ધરવું જોઈએ. જેમ લાકડામાં અગ્નિ રહેલો છે અને તલમાં તેલ રહેલું છે, તેમ સમસ્ત શરીરમાં ચેતન્ય વ્યાપેલું છે. તેને જાણવાથી મનુષ્ય સંસારસાગર તરી જાય છે, એટલે કે તેને ફરી જન્મ ધારણ કરે પડતો નથી.”
૪ તેના ખુલાસા માટે જુઓ પૃષ્ઠ ઉ૪.
:
Page #327
--------------------------------------------------------------------------
________________
અજપા જપ
ર૮૧. છે. અહીં એ પણ જણાવી દઈએ કે હું એવા શબ્દો કાન પર પડતાં સર્પનું ઝેર ઉતરવા માંડે છે, એવી નેધ જૈન શાસ્ત્રોમાં થયેલી છે. એક ડોશીના પુત્રને સર્પદંશ, થયે અને ઝેર ચડતાં તેને પુત્ર બેહોશ થઈ જમીન પર ઢળી પડે. હવે તેના પુત્રનું નામ હંસ હતું, એટલે તે ડશી હંસ હંસ એમ પોતાના પુત્રને વારંવાર સંભારી રડવા લાગી. આ શબ્દો તેના પુત્રના કાન પર અથડાતા ગયા, તેમઝેર ઉતરતું ગયું અને છેવટે તે નિર્વિષ થઈ ગયે.
જૈન પરંપરામાં તે વિષાપહાર મંત્રોને ઘણે ભાગે હંસમંત્ર જ કહેવામાં આવે છે. તાત્પર્ય કે સોહં ના જપમાં સૂર મંત્રનો જપ પણ સ્વાભાવિક જ થાય છે.
સૌ શબ્દ સ + $ એ બે અક્ષરને બનેલું છે, પણ સઃ અને હું એ બેની સંધિ કરતાં પણ “મોડરું એ શબ્દ બને છે અને તે ઘણું અર્થગૌરવ ધરાવે છે. સઃ એટલે તે, અને હું એટલે હું તાત્પર્ય કે તે પરમાત્મા હું જ છું. આને વિશેષાર્થ એમ સમજવાને છે કે જે પરમ તત્વ સકલ બ્રહ્માંડમાં–અખિલ વિશ્વમાં વ્યાપી રહ્યું છે, તે જ પરમતવ મારામાં વ્યાપી રહ્યું છે. હું જે કે અત્યારે મેહ-માયાના બંધનને લીધે ભૌતિક દેહરૂપી પાંજરામાં પૂરાયેલ છું અને જીવાત્મા કે જીવ તરીકે ઓળખાઉં છું, પણ વાસ્તવમાં તે પરમાત્મા જ છું. જે મારાં અજ્ઞાનનાં પડળ હડાવી દઉં અને મેહ-માયાનાં બંધને તેડી નાખું તે પરમાત્મા તરીકે બિરાજી શકું છું. આત્મા તે જ પરમાત્મા છે.” અથવા “નર પિતાની કરણીથી નારાયણ થાય છે. એ સંતવચન સત્ય છે. . .
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જપ-રહસ્ય “ોડë મંત્રની અભાવના કરતાં આવી આવી આધ્યાત્મિક વિચારણાઓ ફુરે છે અને તે મનુષ્યના મનનું વલણ જે બહુધા ભૌતિક વસ્તુઓ પર કેન્દ્રિત થએલું છે, તેને પલટી નાખે છે. પરિણામે આધ્યાત્મિક વિકાસ થવા લાગે છે અને કૃતકૃત્યતા અનુભવાય છે.
“લોડડ્યું. મંત્રનો જપ વગર ત્યે પણ કરી શકાય. છે અને બેલીને પણ કરી શકાય છે. મનુષ્ય જે શાંતસ્વસ્થ બનીને પિતાના શ્વાસ-શ્વાસ પર ધ્યાન આપે છે.
sg શબ્દ સંભળાવા લાગે છે અને તે સાધકને માટે જપરૂપ બને છે. વળી “વો” શબ્દનું પ્રકટ ઉચ્ચારણ કરતાં ભાષ્યમાણ કે વાચિક જપ થાય છે અને હોઠ બીડીને હૃદયગતા વાણથી રટણ કરતાં ઉપાંશુ જપ થાય છે. - “રોદમંત્રનો જપ કરવા માટે બ્રાહ્મ મુહર્ત તથા નિદ્રાધીન થતાં પહેલા અર્ધા–પિણા કલાકનો સમય વધારે અનુકૂલ છે. બાકી તે લગની પર આધાર છે. જે લગની લાગે તે આઠ પ્રહર અને સાઠ ઘડી પણ તેને જપ કરી શકાય છે.
અનુભવી પુરુષે કહે છે કે બીજા કેઈ પણ મંત્રના જપ કરતાં “મંત્રના જપથી ચિત્તવૃત્તિઓ જલદી શાંત અને સ્થિર થઈ જાય છે અને તેથી આધ્યાત્મિક વિકાસ ઝડપથી સાધી શકાય છે - જેમને મનની સતત મથામણને લીધે કે અન્ય કેઈ કારણે નિદ્રાનાશને રંગ લાગુ પડ્યો હોય, તે સૂતાં પહેલાં તો હું મંત્રને નિયમિત જપ કરે તો નિદ્રા આવી જાય છે. વળી સતત પરમાત્માના વિચારથી અન્ય રોગો પણ મટે છે અને અપૂર્વ-અચિંત્યશક્તિને પ્રર્વાહ વહેવા લાગે છે. ટૂંકમાં આધ્યાત્મિક વિકાસ માટે “લોડ નો જપે શ્રેષ્ઠ છે...
Page #329
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મંત્રસંગ્રહ
:
(૧) કેટલાક જખ્ય મંત્રી જપસાધનામાં ઉપચોગમાં લેવા લાયક કેટલાક પ્ય. મંત્રો અહીં આપવામાં આવે છે.
'' ' આત્મજાગૃતિ–આત્મસાક્ષાત્કાર કરાવનારો મંત્રો. (૧)
: (૨) % નમ:.. - -
(૩) છે તત્ સત્ - (૪) સોડમ્ ' (૫) શિવોSમ્ .
(૬) છ તત્ત્વમસિ | (૯) છ aહમિ !' (૮) Sછું !
શ્રીરામના મંત્રો ::
(૧૦) શ્રી રામ .
"
.
. .
.
.
Page #330
--------------------------------------------------------------------------
________________
-२८४
· (११) ॐ श्री रोमाय नमः | . (१२) ॐ रं रामाय नमः | (13) ॐ हूँ जानकीवल्लभाय नमः ।
(१४) ॐ श्रीरामः शरणं मम | (१५) ॐ सीतारामशरणं मम । (१९) ॐ श्रीसीतारामचन्द्राभ्यां नमः । (१७) सीताराम | राधेश्याम | राधेकृष्ण | (१८) श्रीराम जय राम जय जय राम । (१८) हरे राम हरे राम, राम राम हरे हरे । (२०) श्री राम राम रामेति, रमे रामे मनोरमे ।
सहस्रनामतत्तुल्यं, श्रीरामनाम वरानने ॥ (२१) आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् ।
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॥ (२३) आर्तानामार्तिहन्तारं भीतानां भीतिनाशनम् । द्विषतां कालदण्डं तं, श्रीरामचन्द्रं नमाम्यहम् || (२४) रामाय रामभद्राय रामचन्द्राय वेधसे । रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ॥ શ્રીકૃષ્ણના મો
જપ-હસ્ય
(२५) ॐ श्रीकृष्णाय नमः ।
(२९) ॐ क्लीं कृष्णाय नमः | (२७) ॐ नमो भगवते वासुदेवाय ।
Page #331
--------------------------------------------------------------------------
________________
ઉપયાગી મત્ર સગ્રહે
૨૮૫
(२८) ॐ क्लीँ कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः । (२८) ॐ नमो नारायणाय । ( 30 ) हरि ॐ ।
(३१) हरि ॐ तत् सत् ।
(३२) हरे कृष्ण हरे कृष्ण, हरे कृष्ण हरे हरे । (33) ॐ श्रीकृष्णशरणं मम |
(३४) ॐ कृष्ण कृष्ण महायोगिन् भक्तानामभयंकर | गोविन्द परमानन्द; सर्वं मे वशमानय । (३५) ॐ श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये ।
".
શિવના સત્રો
( ३९ ) ॐ नमः शिवाय | (३७) ॐ ह्रीँ ।
"
ગણપતિના મત્રો
(३८) ॐ गं गणपतये नमः । (36) ॐ गाँ गीँ गूं मेें गौ नमः । (४०) ॐ ह्रीं गं ह्रीँ महागणपतये नमः । સરસ્વતીના મત્રો
(४१) ॐ ह्रीँ हसौं सरस्वत्यै नमः । (४२) ॐ ऐं सरस्वत्यै नमः ।
(४3) ॐ ह्रीं ऐं ह्रीं ॐ सरस्वत्यै नमः ।
(४४) ॐ वद वद वागू वादिन्यै नमः ।
(४५) ॐ ह्रीँ ऐं धीँ क्लीँ सौं श्रीँ सरस्वत्यै नमः ।
Page #332
--------------------------------------------------------------------------
________________
. જપ-રહસ્ય મહાલક્ષ્મીના મંત્ર (४६) श्री । (४७) ॐ श्री महालक्ष्म्यै नमः । (४८) ॐ ही श्री महालक्ष्म्यै नमः । (४८) ॐ ही क्ली श्री महालक्ष्म्यै नमः। - (५०) ॐ श्री ही श्री कमले कमलालये प्रसीद ॐ श्री . ही श्री महालक्ष्म्यै नमः। .
सीनो म (41) क्री को की ही ही हूं हूं दक्षिणकालिके की क्री क्री ही ही हूँ हूँ स्वाहा ।
દુર્ગાને મંત્ર (५२) ॐ हुँ दुर्गायै नमः ।
ચામુંડાદેવીને (નવાણુ) મંત્ર () ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ।
શ્રી નૃસિંહદેવને મંત્ર (५४) ॐ आँ ही झौं क्रौं हुँ फट् ।
દક્ષિણામતિને મંત્ર (५५) ॐ ही दक्षिणामूर्तये तुभ्यं वटमूलनिवासिने । ___ ध्यानैकनिरतागाय नमो रुद्राय शम्भवे ॐ हीं।
तात्रेयना मंत्री . . . . . . (५९) ॐ दत्तात्रेयाय नमः ।
Page #333
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મત્રસંગ્રહ
* (4) ॐ नमो भगवते दत्तात्रेयाय ।
*#*
(१८) ॐ द्रॉ ॐ नमः श्रीगुरुदेवाय परमपुरुषाय सर्वदेवतावशीकराय सर्वारिष्टविनाशनाय त्रैलोक्यं वशमानय स्वाहा ॐ द्राँ ॐ ।
ગાયત્રી મત્ર
• ( प ) ओ(३)म् भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् । મૃત્યુજય મંત્ર
(१०) ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम् । उर्वारुकमित्र बन्धनान्मृत्योर्मुक्षीय मामृताम् ।
હનુમાનના મત્રો
(११) ॐ श्री हनुमते नमः ।
• ( १२ ) ॐ हं पवननन्दनाय नमः ।
होय छे.
સૂય ના તેર મત્રો
આ મત્રો. સૂઈને દંડવત્ કરવાપૂર્વક ખેલવાના
(१३) ॐ मित्राय नमः ।
• (६४) ॐ रवये नमः ।
२८७
(१५) ॐ सूर्याय नमः ।
. (६६) ॐ भानवे नमः | (१७) ॐ खगाय नमः । (१८) ॐ पूष्णे नमः ।
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૮૮
..:: १५-२हस्य (१८) ॐ हिरण्यगर्भाय नमः । ... (७०) ॐ मरीचये नमः । (०१) ॐ आदित्याय नमः । . .. (७२) ॐ सवित्रे नमः ।.. (७२) सावन नमः . . . . (७३) ॐ अर्काय नमः । .. ... ... (७४) ॐ भास्कराय नमः । .. (७५) ॐ मित्र-रवि-सूर्य-भानु-खग-पुप-हिरण्यगर्भ-मरी
च्यादित्य-सावित्रार्क-भास्करेभ्यो नमः ।।
.. हैन भत्रो. . (७६) नमो अरिहंताणं।
नमो सिद्धाणं । .:. . नमो आयरियाणं । ......:.:: .:..: नमो उवज्झायाणं । ..... नमो लोऐसव्वसाहूणं ।। .. . एसो पंच-नमुक्कारो, सध्वपावष्पणासणो। .:. :
भंगलांणं च सव्वेसि, पढमं हवइ मंगलं ॥...... (७७) चत्तारि मंगलं।
अरिहंता मंगलं । सिद्वा मंगलं। साहू मंगलं केवलिपन्नचो धम्मो मंगलं ।। .. .. .
.....
..
--
-
--
-
-
Page #335
--------------------------------------------------------------------------
________________
*
છે.'
કે
**
*
-
*
::::
? *
i
:
s ::
:
1
*
:
જ
છે *
:
જિ
* ,
મ
કેઃ જ
3; ; ,
છે
ક
.
, ,
*
* * *
* *
છે.
s
છે.':
:- .
.!
કરાં નામ
પ્રહાર કરતા જ જાને ન ન જ કari « i***
.
છે
.
* *
૬૪ ૧૪ જજે . . . " * * 7.
=
તે
જ
ન
જ
'
1,
1
.
છે
વજન
==
=
=
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ
1660
તેમના શાસનની સેવા કરનાર શ્રી ધરણેન્દ્ર અને પદ્માવતીદેવીને
અમારી કેટ કેટિ વંદના. શ્રી રમણીકલાલ મંગલદાસ શાહ અને કુટુંબીજનેના સૌજન્યથી.
Page #336
--------------------------------------------------------------------------
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૮૯
- ઉપયોગી મંત્રસંગ્રહ
चत्तारि लोगुत्तमा ।:: . अरिहंता लोगुत्तमा । ....... सिद्धा लोगुत्तमा । ..... साहू लोगुत्तमा ।
केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ॥ . ..... चत्तारि सरणं पवजामि । . . ... अरिहंते सरणं पवज्जामि ।
सिद्धे सरणं पवज्जामि । : .... .... साहू. सरणं पवज्जामि . . . . . . .
केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ॥ . (७८) ॐ अर्ह नमः । .. ............ (७८) ॐ ही. अर्ह नमः । .. ... ...... (८०) ॐ ही श्री अर्ह नमः ।... .. (८१) ॐ अ सि आ उ सा नमः ।. ..... (८२) ॐ अहं अ सि आ उ सा नमः । (८3) ॐ ही श्री अर्ह अ सि आ उ सा नमः ।। (८४) ॐ हा ही हूँ ह्रौं हः अ सि आ उ सा नमः । (८५) ॐ ऐं ही श्री क्ली ॐ अ सि आ 8 सा नमः ... (त्रिभुवनस्वामिनी विद्या).... (८६) ॐ ही अर्ह. अ सि आ उ सा क्ली नमः ।। (८७) ॐ हीं वरे सुवरे असि आ उ सा नमः। (८८) ॐ अरिहंत-सिद्ध-आयरिय-उवझाय-साहू। .. .(८८) ॐ अरिहंत-सिद्ध-सयोगिकेवली स्वाहा । (६०) ॐ हाँ ही हूँ हूँ है हैं ह्रौ हूँ: असि आ उ सा
ज्ञानादर्शन-चारित्रेभ्यो नमः । (श्री ऋषिभसना भूभत्र) ..... १८..
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૯૦
(८१) ॐ पार्श्वनाथाय ह्रीँ । (८-२) ॐ ह्रीँ पार्श्वनाथाय ह्रीँ ।
(63) ॐ ह्रीँ अर्ह श्री पार्श्वनाथाय नमः ।
જપ-રહસ્ય
१
(८४) ॐ ह्रीँ श्रीँ कलिकुण्डस्वामिने नमः । (4) ॐ नमो भगवते पार्श्वनाथाच क्षेमङ्कराय हीँ नमः | (९) ॐ ह्रीँ श्रीँ धरणेन्द्र - पद्मावती - पूजिताय श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
(८७) ॐ ह्रीँ श्रीँ धरणेन्द्र - पद्मावती - परिपूजिताय श्री शंखेवर पार्श्वनाथाय नमः |
(८) श्री धरणेन्द्र - पद्मावती - सहिताय ॐ ह्रीँ श्री शखेश्वर पार्श्वनाथाय नमः |
(८) ॐ ह्रीँ नमः । (हीँ अरविद्या)
(१००) ॐ ह्रीँ ऐं क्लीँ श्री पद्मावतीदेव्यै नमः | (१०१) ॐ ह्रीँ आ क्रोँ ह्रीँ ऐं क्लीं हमौ पद्मावत्यै नमः । (१०२) ॐ ह्रीँ श्रीँ अहँ नमिऊण पास विहर वसह जिणफुलिंग ॐ ह्रीँ श्रीँ नमः | ( चिन्तामणि मंत्र) આ જૈન મત્રોની વિધિ માટે અમારા રચેલા નમસ્કાર–મંત્રસિદ્ધિ ગ્રંથનું ૩૨-૩૩-૩૪મું પ્રકરણ જુએ. (२) आयोजि मंत्रो લક્ષ્મીપ્રાપ્તિ-વૃદ્ધિ-સ્થિરતા માટે
મહાલક્ષ્મીના બધા મંત્ર ઉપયેગી છે. મહાલક્ષ્મીની છખી તથા મહાલક્ષ્મીય ત્રનુ પ્રથમ પૂજન કરીને તથા તેનુ સ્તાવ ખેલીને રાજ ૧૦૦૦ મત્રના જપ કરવા; આ વખતે
Page #339
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મંત્રસંગ્રહ -આસન તથા માળા પીળી રાખવી. શ્રી બીજ એકલાને જપ કરવો હોય તે જ ૨૦૦૦૦ જપ કરે. કુલ દશ લાખ જપથી સિદ્ધિ થાય છે. - નવાર્ણ મંત્રને એકાંત સ્થાનમાં બીલીના વૃક્ષ નીચે રોજ ૧૦૦૦ મંત્રજપ કરવાથી અને જપ પૂરા થતાં હવન કરવાથી પણ યથેષ્ટ ધનની પ્રાપ્તિ થાય છે.
- શ્રી પદ્માવતીજીના મંત્ર પણ ધન તથા સૌભાગ્યનું આકર્ષણ કરવામાં અકસીર છે.
" “ ફ્રી નમઃ' મંત્રનું સવા લાખનું અનુષ્ઠાન કરવાથી પણ યથેચ્છ ધન-સંપત્તિ મળે છે. - ગાયત્રીનું અનુષ્ઠાન પણ અમુક રીતે કરવાથી યથેચ્છ ધન-સંપત્તિ મળે છે. તેના વિધિ માટે જુઓ અમારા રચેલા મંત્રચિંતામણિ ગ્રંથનું પૃ. ૩૦૬.
" સંતાન પ્રાપ્તિ માટે (૧૦૩) જી રેવશીકુર ગોવિ, વાસુદેવ ને !
देहि मे तनयं कृष्ण, त्वामहं शरणं गतः । '' પતિ-પત્ની બ્રહ્મચર્યવ્રત ધારણ કરી નાહી ધોઈ રિજ ૧૦૦૦ વાર આ મંત્રનો જપ કરે. પછી સ્ત્રી તુશિદ્ધ થયે દિવસે સહવાસ કરે તે ગર્ભાધાન થાય
અને પુત્ર પ્રસં. (૧૦) છે નમઃ કાચ મમ દે પુત્ર પુર લુહ રવા!
પ્રથમ જેને એક વાર પુત્ર થઈ ચૂક્યો હોય, પણ પછીથી તેને કેઈ સંતાન થતાં ન હોય તે તેને કાકવવ્યા નામને દોષ કહેવામાં આવે છે. તેના નિવારણ માટે આ મંત્ર અકસીર છે. આ મંત્રની રેજ ૧ માળા ફેરવવી.
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૯૨
જપ-રહસ્ય આની સાથે મંત્રવિદ્યામાં નીચેનો પ્રયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.
પુષ્ય નક્ષત્રયુક્ત રવિવારના દિવસે અશ્વગંધાની જડ લાવીને તેને ભેંસના દૂધમાં ઘસીને (અથવા એ જડનું ચૂર્ણ કરીને તેને ભેંસના દૂધમાં મેળવીને) એક તોલાથી દોઢ તોલા જેટલા ચૂર્ણનું પ્રતિદિન સેવન કરવાથી તે સ્ત્રી સાત, જ દિવસમાં ગર્ભ ધારણ કરે છે. (૧૦૫) ૐ હ્રીં હ્રીં શૃં પુત્ર ૩ સુર વા !
- આંબાના વૃક્ષ પર ચડીને રોજ આ મંત્રને એકાગ્ર ચિત્તે. યથાશક્તિ જપ કરે. આ પ્રયોગ ચાલે ત્યાં સુધી રોજ શંકરનાં દર્શન કરવા તથા બિલીપત્ર ચડાવવાં, તેથી પુત્રની. પ્રાપ્તિ થાય છે. (૧૬) જોરુવેપાર વાસુદેવાય હું રદ્ સ્વાહાં !
આ મંત્રને ૧ લાખ જપ કરવાથી સંતાનની. પ્રાપ્તિ થાય છે. (૧૦૭) છે છું કરી શ્રી પદ્માવતીથૈ નમઃ |
પ્રથમ શ્રી પદ્માવતી દેવીનું મહાપૂજન કરી કે કરાવી રોજ આ મંત્રની માલા ફેરવવી. ચાલીસ દિવસ સુધી રોજ ૧૦ માળા ફેરવવાથી બાર માસની અંદર પુત્ર થાય છે. (૧૦૮) * હું છે ? ' આ મંત્રનું સદા સમરણ કરવાથી સંતતિની પ્રાપ્તિ
થાય છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મંત્રસંગ્રહ
ર૯૩ વિછીને ડંખ ઉતારવા માટે (૧૯) રેવાનવયુદ્ધ માને મહોય !
जातोऽसि वृश्चिराजत्वं स्वगृहं गच्छ महाविव ॥
૧૨૫૦૦ જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. પછી કેઈને વીંછી ડંખ મારે ત્યારે આ મંત્ર વાર બેલી કપડાના છેડા વડે તેને ઝાડે મારવાથી વીંછી ઉતરી જાય છે. (૧૧૦) આ પરિવહિ |
- ૧૦૦૦૦ જપથી સિદ્ધ થાય છે અને ૨૧ વાર બોલવાથી ઝેર ઉતરે છે. (૧૧૧) છે શી કં વાણા | - ૧૦૦૦૦ જપથી સિદ્ધ થાય છે અને ૨૧ વાર બોલવાથી ઝેર ઉતરે છે.'
- સાપનું ઝેર ઉતારવા માટે (૧૧૨) છે દી . (૧૧૩) ૐ શું હું
? - આ બંને મંત્ર ૧ લાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. પછી આ મંત્ર ભણીને કુશ વડે માર્જન કરતાં સાપનું ઝેર ઉતરી જાય છે. (૧૧૪) સપપ મ તે છે સમિવિષ !
जन्मेजयम्य यज्ञान्ते, आस्तिकं वचनं स्मर ॥ (૧૧૫) વારિસર્ચ 1 કૃત્વા, ચઃ સ = નિતંતે
શાતધા મિતે મુર્નિ, શિક્ષક થા ,
છે ઝેર ઉતારવા માટે
Page #342
--------------------------------------------------------------------------
________________
જપ-૨હસ્યુ
અને મત્રા ૧૨૫૦૦ પાઠ કરવાથી સિદ્ધ થાય છે. પછી કામ પડયે આ મત્ર વડે અભિમત્રિત કરેલા જલની અંજલિએ છાંટવાથી સાપનું ઝેર ઉતરી જાય છે.
ભય નિવારવા માટે
(૧૧૬) ૐ નમો નમો સૂકો છે.
फट् स्वाहा ।
(૧૧૭) ૐ દૂત માઁ લૉ છૉ માઁ ક્ષે (૧૧૮) ૐ થ્રી શ્રી ૢ છે
૨૯૪
ચક્ષી
સૌ । !
ઃ
फट्
આ મંત્રને રોજ ૧૦૦૮ જપ કરવાથી ભયનું નિવારણ થાય છે.
તાવ ઉતારવા માટે
(૧૧૯) ૐ શાન્ત શાન્તે. સૂર્યાદિનાગિનિસ્વાહા 1
૧ લાખ મંત્રના જપ કરવાથી સિદ્ધ થાય છે. પછી કામ પડચે આ મંત્ર સાત વાર ખેાલીને અભિમંત્રિત કરેલ જલ પીવડાવવાથી ગમે તેવેા તાવ ઉતરી જાય છે.
શૂલની પીડા દૂર કરવા માટે
(૧૨૦) જ્ઞાહિ ત્રાહિ માહિ નમોડસ્તુતે ન ન ર दह शूलं त्रिशूलेन हुं फट् स्वाहा ।
આ મંત્ર ૧૦૮ વાર ભણીને અભિમ'ત્રિત કરેલુ જલ દર્દીને પીવડાવવાથી સર્વ પ્રકારના ફૂલની પીડા મટે છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મંત્રસંગ્રહ
ર૦૧ સર્વ રેગ દૂર કરવા માટે - (૧૨૧) ૐ સં સાં ર્ષિ સ હું હું સ હૈ ત સં સં ઉં .. वां वि वी वु वें 3 वों वौं व वः हंसः
અમૃતવણે વા .. . '
એક નવું માટીનું શરાવ (કેડિયું) લાવી તેમાં પાણી ભરવું અને ઉપરને મંત્ર ૧૦૮ વાર બોલી એ પાને અભિમંત્રિત કરવું. પછી તેને પી જવું. આ પ્રાગ બાર મહિના કરવાથી બધા રોગ મટી જાય છે અને નીરોગી અવસ્થા પ્રાપ્ત થાય છે.
. . . . " કણ પિશાચીની માટે (૧૨) છે ” વળવાનિ શું ટુ વી
રાત્રિના સમયે બાર વાગ્યા પછી આ મંત્રજાપ શરૂ કરો. તે પહેલાં દીવાનું તેલ પગે મસલવું. આ દીવ સરસિયા તેલને કરે. આ રીતે બ્રહ્મચર્યપૂર્વક ૧ લાખ જપ કરવાથી સિદ્ધિ થાય છે.
મંત્ર સિદ્ધ થયા પછી સાધકે મનમાં જે કંઈ પ્રશ્ન પૂછશે, તેનો ઉત્તર કર્ણપિશાચિની દેવીના બરડા ઉપર લખેલે જણાશે...' ' . ' '
વરસાદ લાવવા માટે (૧૩) % છે જી િ િ વા .
આ મંત્રથી પીંપળાની સમિધા અને ઘીને હવન - ૧૦૦૦૦ કરવાથી દુષ્કલમાં વરસાદ આવે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
ત
સ્ટ૬
. જપ-રહસ્ય બુદ્ધિ-સ્મૃતિ વધારવા માટે (૧૨૪) » છે નમઃ | આ મંત્રને ૧ લાખ જપ કરવાથી બુદ્ધિ-સ્મૃતિ વધે છે.
એકાક્ષી નાલિચેર માટે (૧૫) છે જે pો છે દુ શો ક્ષતજિરાય નમઃ |
વિધિસર સ્થાપેલા એકાક્ષી નાળિયેર પર આ મંત્ર બેલીને ગુલાબનું ફૂલ ચડાવવું. આ રીતે ૧૦૮ ફૂલ ચડાવવાથી સર્વજન વશ થાય છે (૧૬) છે ફ્રી દાક્ષિાકિય નમઃ |
આ મંત્ર બેલી ૨૧ કરેણનાં ફૂલ ચડાવે અને ૧૦ માલાનો જપ પાંચ દિવસ સુધી કરે તે સ્વપ્ન આવે અને તેમાં જવાબ મળે૧૨૭) જી ઈ ટ્રી શ્રી ઉક્ષિનાઝિરાય નમઃ |
રાજ ૧૦૮ ડોલરના ફૂલ ચડાવી પૂજન કરે અને ૨૧ દિવસ સુધી ઉપરના મંત્રની એક માળા ફેરવે તો સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
દક્ષિણાવર્તી શંખ માટે જે (૧૨૮) છે ફ્રી શ્રી શ્રી રજૂ કુક્ષિntવર્તાઈંચ નઃ
આ પૂજનમત્ર છે. તે બેલીને શંખનું પૂજન કરવું. (૧૨૯) ડ્રો જો ફ્ર નિપુણ શનિ સમુદ્રથમવાર શ નમઃ |
.
Page #345
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી મંત્રસંગ્રહ
રહe - આ જાપ્ય મંત્ર છે. તેની રોજ ૧૦ માળા એક મહિના સુધી ફેરવવાથી ધનની વૃદ્ધિ થાય છે.
સર્વ પ્રકારના લાભ માટે (૧૩૦) ? શ્રી કરી ફર્સ્ટ ફ્રી ઘંટા રોડસ્તુતે
રર : : હિ !
આ ઘંટાકર્ણનો મંત્ર છે. ઉત્તર દિશા તરફ મુખ રાખી લાલ માળા ફેરવવાથી સર્વ પ્રકારે લાભ થાય છે.
લક્ષ્મી તથા સુખ-સૌભાગ્ય માટે (૧૩૧) ૪ ફૂ શ્રી કરી ૐ ઘંટાવક્ર જીવી જ . पूरय पूरय सुख-सौभाग्यं कुरु कुरु स्वाहा ।
ઘંટાકર્ણના આ મંત્રની ધનતેરશના દિવસે ચાલીશ માળા, કાળીચૌદશ કે રૂપચૌદશને દિવસે બેંતાલીશ માળો અને દિવાળીના દિવસે તેંતાલીશ માળા ગણવાથી લક્ષ્મી તથા સુખ-સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.
મુકદ્દે જિતવા માટે (૧૩૨) » gવતિ ને પણ સ્ત્રી નિ વાશ. पूर्णि ऋद्धिं सिद्धिं जयं जयं जयं कुरु कुरु स्वाहा ।
રોજ શ્રી પદ્માવતી દેવીનું પૂજન કરવું તથા પ્રવાઇ કે લાલ સૂતરના મણકાની ૧ માળા ફેરવવી. તેથી મુકદ્દમે જીવી શકાય છે.'
Page #346
--------------------------------------------------------------------------
________________
ર૯૮
- જપ-રહસ્ય ઈચ્છિત વરની પ્રાપ્તિ માટે (१33) ॐ हाँ ही सूर्याय सहस्रकिरणाय मम वाछितं
ફ્રિ દ્િ સ્વાહ ! : (૧૩૪) આ વૃનિ સૂર્ય-ગરિચાર જવા (૧૩૫) છે ફૂf ફ્રી ! .
સૂર્યનારાયણનાં દર્શન કરી તેની સામે ઊભા રહી આ મંત્ર રેજ ૧૦૮ બોલવાથી થોડા વખતમાં ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.
અન્ય ઉપયોગી મંત્રસંગ્રહ માટે અમારો રચેલે મંત્રદિવાકર નામનો ગ્રંથ જુઓ.
Page #347
--------------------------------------------------------------------------
________________
ધ્યા ન - ૨હસ્ય
UUUUIટ
Page #348
--------------------------------------------------------------------------
Page #349
--------------------------------------------------------------------------
________________
[ 1 ]
ઉપક્રમ
જપ અંગે, જપસાધના અંગે જણાવવા જેવું જણાવી ગયા; હવે ધ્યાન અંગે કેટલાંક વિવેચન કરી તેની પૂર્તિ કરીશું'. જપ અને ધ્યાન સ્વતંત્ર વિષયેા હેાવા છતાં, તે. એક-બીજાના પૂરક છે. વધારે સ્પષ્ટ કહીએ તેા ધ્યાનની. સહાય વિના જપની સિદ્ધિ થતી નથી અને જપની સહાય વિના ધ્યાનની સિદ્ધિ - થતી નથી. આ વિધાન કેટલાકને. આશ્ચય જનક લાગશે, પણ પ્રથમ દૃષ્ટિએ આશ્ચયજનક લાગતાં અનેક વિધાના સત્ય હાય છે અને તે આપણી આંખ. ખાલનારાં નીવડે છે. પત્થર કરતાં પાણી મળવાન છે, એવુ વિધાન ઘણાને આશ્ચય ઉપજાવે છે, પણ જ્યારે તેએ પાણીના પ્રવાહથી મોટી મેટી શિલાઓને તૂટી પડતાં, તેના નાના નાના ટૂકડા થતાં અને છેવટે રેતીરૂપ બની જતાં નિહાળે.. છે, ત્યારે તેમનું એ આશ્ચય શમી જાય છે.
ધ્યાનની સહાય વિના જપની સિદ્ધિ થતી નથી, એ
Page #350
--------------------------------------------------------------------------
________________
ધ્યાન રહસ્ય
વસ્તુ પ્રથમ સમજી લઈ એ. જ્યારે મનને અન્ય વિષય – માંથી ખેંચી લઈને મત્રામાં જોડવામાં આવે છે, ત્યારે જય ખરાખર થાય છે. હવે મનના સ્વભાવ તો ભ્રમરની જેમ ભ્રમણ કરવાના છે, એટલે કે તે એક વિષયથી ખીન્ત વિષય પર અને ખીજા વિષયથી ત્રીજા વિષય પર દોડી જાય છે. આ તેની ભ્રમણક્રિયા નિર'તર ચાલુ રહે છે, એટલે તેને મંત્રા માં જોડી રાખવાનું કામ સહેલું નથી. આપણે તેને મત્રા માં જોડીએ છીએ, પણ તે તેના સ્વભાવ પ્રમાણે ઘેાડી જ ક્ષણામાં ત્યાંથી હડી જાય છે અને ખીજા વિષચાને પકડી લે છે.
૩૦૨
ચંચલતા એ મનના સ્વભાવ છે અને ધ્યાનના અભ્યાસ• થી જ તેમાં પરિવન આવે છે, એટલે કે તે સ્થિર ખનતું જાય છે. હવે તમે જ કહેા કે ધ્યાનની સહાય વિના જપ સિદ્ધ થઈ શકે ખરા? આજે જપના ફૂલ વિષે જે ફરિયાદ ઉઠી રહી છે, તેનું ખરૂ કારણ એ છે કે તેમાં ધ્યાન ભળેલુ હાતુ નથી. જો તેમાં ધ્યાન ભળે તે એકાગ્રતા આવે, મન અને મંત્ર એક થઈ જાય અને તેથી ધાર્યુ પરિણામ · અવશ્ય આવે.
રાજના નિયત જપ પૂરા થયા પછી ધ્યાન ધરવાનું જે વિધાન છે, તે ઘણું સૂચક છે. તેથી. ચિત્તવૃત્તિઓમાં એકાગ્રતા આવતી જાય છે અને તે જપક્રિયાને ઉત્તરાન્તર શુદ્ધ બનાવે છે. આ રીતે ધ્યાનની સહાયથી જ પસાધના
Page #351
--------------------------------------------------------------------------
________________
ઉપક્સ
- ૩૦૩ તેનું શુદ્ધ સ્વરૂપ પકડે છે અને છેવટે ફેલવતી થાય છે. તાત્પર્ય કે ધ્યાનની સહાય વિના સિદ્ધિ થતી નથી. - હવે જપની સહાય વિના ધ્યાનસિદ્ધિ થતી નથી, એ " એ વિધાનને મર્મ સમજી લઈએ. ચિત્તવૃત્તિઓનું સંપૂર્ણ
એકાગ્ર થવું એ ધ્યાનસિદ્ધિ છે. તે માટે અનેક ઉપાયે કામે લગાડવા પડે છે કે જેનું વર્ણન ચિગશાસ્ત્રમાં વિસ્તારથી કરેલું છે. તેમને એક ઉપાય સ્વાધ્યાય એટલે મંત્રજપ છે. મનને મંત્રજપમાં જોડતાં તેનું ભ્રમણ ઓછું થાય છે, ઘટી જાય છે અને તે ધારાબદ્ધ બને છે, એટલે તેનામાં ધારણા કરવાની ચેગ્યતા આવે છે. આ ધારણ સિદ્ધ થતાં ધ્યાન બરાબર થવા લાગે છે અને તે જ ધ્યાનસિદ્ધિ છે.
ગીઓ પ્રણવ એટલે શ્કારમંત્રને વારંવાર જપ ક્યો કરે છે, તે એમ બતાવે છે કે જપની સહાય વિના ધ્યાનસિદ્ધિ થતી નથી.
જપ અને ધ્યાન માનવજીવનને ઉત્કર્ષ સાધવા માટે સુંદર–સચોટ સાધન છે, છતાં આપણા જીવનમાં ખાસ સ્થાન પામી શક્યા નથી, એ કેટલું શેચનીય છે? તેમાં જપ તે હજીયે કંઈક સ્થાન પામી શકે છે, પણ ધ્યાનના નામે ધબડકે છે. જેઓ સંસારનો ત્યાગ કરી સાધુ બન્યા છે અને મેક્ષ મેળવવા કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા મથી રહ્યા છે, તેમની સ્થિતિ પણ લગભગ આવી જ છે. આનો અર્થ તો એ થયો કે અધ્યાત્મની વાત કરવા છતાં આપણી દષ્ટિ અધ્યાત્મ ભણી આધ્યાત્મિક વિકાસ ભણી
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ધ્યાન-રહસ્ય. નથી. આપણને બાહ્ય આડંબર ખૂબ ગમે છે અને તેથી તેમાં જ રચ્યાપચ્યા રહ્યા છીએ.
રાત્રિ અને દિવસની મળી ૬૦ ઘડીઓ થાય, ૨૪ કલાક થાય, તેમાં જપ અને ધ્યાનમાં કેટલો સમય જાય છે? " એના આંકડા માંડી જુઓ, એટલે સત્ય પરિસ્થિતિ સામે આવી જશે. અમે તે પિકારીને કહીએ છીએ કે સાધુ-- જીવનની સાધના જપ અને ધ્યાન પર નિર્ભર છે. જે તેને.
ગ્ય આશ્રય લેવાશે તે આ સાધના સફલ થશે અને મોક્ષની પ્રાપ્તિ કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકશે અન્યથા.. હાલત બૂરી છે, એટલે કે એક એનિમાંથી બીજી એનિમાં. જન્મ લેવાનું ચાલુ જ રહેશે અને જન્મ, જરા તથા મરણનાં અકથ્ય દુઃખ ભોગવવાં જ પડશે. - ગૃહસ્થમાં એક ભ્રમ એ પિસી યે છે કે “અમારી, પાસે ઘણું ધન હોય તે જ અમે સુખી થઈ શકીએ અને. તેઓ રાત્રિ-દિવસ એને જ પ્રયત્ન કર્યા કરે છે. વધારે દુઃખની–અફસની વાત તે એ છે કે તેઓ ધન કમાવાની ધૂનમાં નીતિને નેવે મૂકે છે, ધાર્મિક આચરણેને ભૂલી જાય. છે અને અધ્યાત્મના આદર્શથી ઘણે દૂર રહે છે. ધર્મેન દીનાદ પરામિડ સમાનાઃ એ પ્રાચીન ઉક્તિના ધોરણે કહીએ તે આ માનવતાને વિકાસ નથી, પણ પશુતા તરફનું પ્રયાણ છે. વધારે વિચિત્ર વાત તો એ છે કે ધન કમાવાની આંધળી. દેટના કારણે તેઓ પિતાનું આરોગ્ય ગુમાવે છે, મનની. શાંતિ ખાઈ નાખે છે અને વિવિધ પ્રકારના સંઘર્ષોમાં સપડાઈ
Page #353
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ
૩૦૫
અનેક પ્રકારની ચિંતાઓ તથા અનેક પ્રકારના ઉદ્દગામાં પેાતાનું આયુષ્ય પૂરું કરે છે. શુ આને માનવજીવનની સફળતા કે સાર્થકતા કહીશુ ખરાં?
1
માટે ધન-સપત્તિની જોઈએ. જો આવી
સસારના વ્યવહાર ચલાવવા જરૂર છે, પણ તેની મર્યાદા હોવી મર્યાદાને સ્વીકાર કરવામાં આવે તે આધ્યાત્મિક વિકાસ માટે કેટલેાક સમય જરૂર ફાજલ પાડી શકાય અને તેમાં જપ તથા ધ્યાન જેવાં ઉત્તમ સાધનાના અભ્યાસ અવશ્ય કરી શકાય. અપરિગ્રહ વ્રત આમાં મદદ કરી શકે છે.
.:
કેટલાક કહે છે કે · અમારી વિખૂણાઓને પાર નથી. અમે ત્રણ સાંધીએ ત્યાં તેર તૂટે છે, તેા જપ અને ધ્યાનના અભ્યાસ શી રીતે કરીએ ?' પરંતુ આ માતુભાવેાએ સમજી લેવું જોઈ એ કે જપ અને ધ્યાનના આશ્રય લેવાથી વિટંબણાઓ હેઠી જાય છે, સતાષ અને શાંતિભર્યુ જીવન પ્રાપ્ત થાય છે અને ઉત્તરોત્તર ઉન્નતિ સધાય છે. જપ અને ધ્યાનના માર્ગ અંગીકાર કરનારની કદી અધેાગતિ થતી નથી. આ વસ્તુ વધારે તા અનુભવે સમજાય એવી છે. તે માટે અમે ગમે તેવાં વિધાન કરીએ તે પણ તેની સામે ત થવાનેા કે એ મની શી રીતે શકે ? એટલે અહીં એક જાતઅનુભવની ઘટના રજૂ કરીશું.
'
"
સને ૧૯૩૪-૩૫ની સાલમાં અમે અમદાવાદ ખાતે ગ્રંથપ્રકાશન, પત્રપ્રકાશન તથા તેને લગતું મુદ્રણકાર્ય કરવા
૨૦
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ધ્યાન-રહસ્ય માટે એક મુદ્રણાલય ખેલી બધી તિ કાર્યાલય લીમીટેડ નામે એક સંસ્થા ઊભી કરી હતી. તેમાં ધાર્યા કરતાં નાણાનું રોકાણ વધારે થવા લાગ્યું અને અમારી પાસેના માલનાં નાણાં છૂટાં થાય એવી પરિસ્થિતિ ન હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં એમાંથી રસ્તે નીકળ્યો નહિ અને આખરે એ સંસ્થા સમેટવી પડી. આથી અમને આઘાત થાય, એ સ્વાભાવિક હતું, પરંતુ આ સંસ્થા સમેટતાં અમારી બધી મૂડી ચાલી ગઈ અને ઉપરથી રૂપિયા વીશ હજારનું દેવું થયું. આ ઘટના પહેલાં બે વર્ષ પૂર્વે અમે કાયમ રહેવાની ગણતરીએ મુંબઈ આવી ગયા હતા. ૪
ધંધો હાથથી ગયો અને ઉપરથી દેવું થયું. કઈ મિત્ર કે નેહી પાસે જવા જેવી પરિસ્થિતિ ન હતી, કારણ કે તેઓ ઓછાવત્તા ખરડાયેલા હતા. આ વખતે બીજે કઈ ઉપાય ન સૂઝવાથી અમે ધ્યાનમાં બેસી પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા કે “તું મને રસ્તો બતાવ. હવે મારે શું કરવું? અને આ દેવું શી રીતે કાપવું ?” થોડા દિવસ ધ્યાન અને પ્રાર્થનાનો આ ક્રમ ચાલ્યું કે એક દિવસ એકાએક અંતઃકરણમાં સ્કુરણા થઈ કે “વૈદકનો ધંધો શરુ કર. તેમાં તારાં સાત વર્ષ નીકળી જશે અને તું દેવામાંથી મુક્ત થઈશ.”
આથી અમે આશ્ચર્ય પામ્યા, પરંતુ સમજતાં વાર ન લાગી કે આ તો અમારી ધ્યાનગત પ્રાર્થનાનો જ જવાબ છે. હવે વૈદકનો ધંધો અમે કદી કર્યો ન હતું અને વગર ૪ આ સાલ સને ૧૯૩૭–૩૮ની હતી.
આ
Page #355
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ
૩os , આવડતે એ બંધ ખેડવામાં કેવાં જોખમે રહેલાં છે, તે અમે જાણતા હતા. હા, એટલું ખરું કે નાનપણમાં એક કુશળ વૈદ્યના પુત્ર સાથે વગડામાં જઈને કેટલીક વનસ્પતિઓ ઓળખેલી અને તેને વૈદકમાં કે ઉપયોગ થાય છે, તે જાણેલું. વળી આર્યભિષકુ ગ્રંથ આખે રસપૂર્વક વાંચી ગયેલા. પરંતુ એ કંઈ વૈદકના ધંધા માટેની ગ્યતા ગણાય નહિ. હવે બનાવ શું બન્યો ? તે જુઓ. - આ ઘટનાના બીજા જ દિવસે વૈદકનો ધંધો કરનાર એક મહાશય અમારું નામ પૂછતાં અમારી પાસે આવ્યા અને કેટલીક ઔપચારિક વાતે બાદ કહેવા લાગ્યા કે હવે મારે વિચાર મુંબઈમાં સ્થિર થવાનું છે. પરંતુ આ શહેરમાં મારી ખાસ ઓળખાણ નથી. જો તમે આ બાબતમાં રસ ત્ય અને સારા સારા ગ્રાહકે લાવી આપે તે મારું પણું કામ થાય અને તમારું પણ કામ થાય.” જ તેમની વાતચીત પરથી એટલી તો ખાતરી થઈ કે તે વેદકને સારે અનુભવ ધરાવે છે અને દર્દીઓને જરૂર ફાયદો થશે. એટલે અમે તેમની માગણને સ્વીકાર કર્યો અને ભાગીદારીમાં કામ શરૂ કર્યું.
આ ઘટના દૈવી સંકેતના અનુસંધાનમાં બની હતી, એટલે અમે તેમાં વિશેષ રસ લીધે અને તેમના સહવાસનથી તથા વૈદકના ખાસ ખાસ ગ્રંથે વાંચીને તૈયાર થયા અને અમારે પ્રિય વિષય માનસિક સુધારણાનો હોઈ માનસવેદ્ય તરીકે કામ કરવા લાગ્યા. અહીં એટલી સ્પષ્ટતા
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ધ્યાન-રહસ્ય
કરી દઈએ કે અમારી ભાગીદારી તે છેડા જ વખતમાં છૂટી થઈ ગઈ હતી, પણ અમે સ્વતંત્ર રીતે અમારું વૈદકનું કામ ચાલુ રાખ્યું હતું.
અહીં પ્રાસંગિક એ પણ જણાવી દઈએ કે અમે આ. વખતે વૈદક ઉપરાંત એગ અને મંત્ર-તંત્ર સંબંધી પણ વિપુલ વાંચન કર્યું, જે અમને ઘણું ઉપયેગી થયું. સાથે એ પણ જણાવી દઈએ કે અમારી પાસે ઘણીવાર અટપટા કેસે આવતા અને તેની શી ચિકિત્સા કરવી? તે સંબંધી ધ્યાન ધરતા-ઊંડું ચિંતન કરતા કે અંતરમાંથી ફુરણા થતી કે આને આ દવા આપો અને એ દવા આપતાં તેને સારું થઈ જતું. એટલે તે દદી બીજા દર્દીઓને બોલાવી લાવો અને એ રીતે અમારી ગ્રાહક સંખ્યા વધવા પામી.
આ ધંધો બરાબર સાત વર્ષ ચાલે અને અમે. દેવામાંથી પૂરેપૂરા મુક્ત થઈ ગયા. ત્યારબાદ એક એવી. ઘટના બની કે અમે પાછા સાહિત્યના ક્ષેત્રમાં આવી ગયા. અને તેના સર્જન, પ્રકાશન તથા પ્રચારમાં રસ લેવા લાગ્યા. ત્યારથી આજ સુધી એમાં જ મગ્ન છીએ. એમાં અમને, કોઈ આર્થિક મુશ્કેલી નડી નથી. અમે અમારા પગ પર. ઊભા રહીને બધું કાર્ય સારી રીતે કરી શકીએ છીએ. * આ રીતે ધ્યાનનો પ્રભાવ નિહાળવાના પ્રસંગે અમારા. જીવનમાં અનેક વાર આવ્યા છે, તેથી જ અમને ધ્યાનની શક્તિમાં અનન્ય શ્રદ્ધા છે અને ધ્યાનનો આશ્રય લેવાની સહુ કેઈને જોરદાર ભલામણ કરીએ છીએ.
Page #357
--------------------------------------------------------------------------
________________
[૨] ધ્યાનનો અપૂર્વ મહિમા
ધ્યાન એ દિવ્ય જીવનનો દરવાજો છે, શક્તિના અખૂટ ભંડારની ચાવી છે અને અપૂર્વ ચિંતામણિ રત્ન છે. કદાચ . કેઈને આ વચનો અતિશયોક્તિભરેલાં લાગશે, પણ હવે ચુછીનું વિવેચન તેની પ્રતીતિ કરાવશે.
દિવ્યજીવનને દરવાજે માનવજીવનના ગુણ કે પ્રકૃતિ પ્રમાણે ત્રણ વિભાગ, પડે છેઃ (૧) પશુ જીવન, (૨) માનવજીવન અને (૩) દિવ્ય જીવન
જે મનુષ્યમાં તમોગુણ અધિક હોય અને તેથી ક્રૂર, સ્વાથી, લંપટ, દુષ્ટ જીવન જીવતો હોય, તેના જીવનને આપણે પશુ જીવન કહી શકીએ, કારણ કે પશુઓની જેમ તેને કર્તવ્યાકર્તવ્યનું ભાન નથી અને તે હેતુવિહીન ચદચ્છા જીવન જીવે છે. "
Page #358
--------------------------------------------------------------------------
________________
ધ્યાન-રહસ્ય
એક વાર કેઈએ એક નગ્ન જેવા જણાતા મનુષ્યને પૂછયું કે “તારી આ લંગોટી ચિંથરેહાલ કેમ થઈ ગઈ છે?
પેલાએ કહ્યું : “એ લંગોટી નથી, પણ માછલાં પકડવાની જાળ છે.
તે શું તું માછલાં પકડવાનું કામ કરે છે?” પ્રશ્નકારે ફરી પ્રશ્ન કર્યો.
પિલાએ કહ્યું: “એકલા માંસાહારમાં મજા આવતી. નથી, એટલે તેની સાથે મસ્યભક્ષણ કરવા માટે માછલાં. પકડું છું.”
આથી પ્રશ્નકાર વિરમય પામ્યા અને તેણે ફરી પ્રશ્ન. કર્યો કે “શું તું માંસાહાર પણ કરે છે?”
પેલાએ કહ્યું : “મારા બધા ચારમિત્રો માંસાહાર કરે છે, તેથી હું પણ માંસાહાર કરું છું.' :
આથી પ્રશ્નકાર વધારે વિસ્મય પામ્ય અને એક વધુ. પ્રશ્ન કર્યોઃ “એટલે તું ચેરી પણ કરે છે, એમ ને?”
પેલાએ કહ્યું: “શું કરું? જુગાર રમતાં હારી જવાથી ચોરી કરીને પૈસા લાવું છું અને તે લેણદારોને ચૂકવી દઉં છું.”
પેલા મનુષ્યના ઉત્તરો એવા હતા કે કેઈને પણ. આશ્ચર્ય થયા વિના રહે નહિ. એ પ્રશ્નોત્તરી આગળ ચાલી.
ત્યારે તે તું જુગારી પણ છે? જુગારનો નાદ તને. ક્યાંથી લાગે ?”
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧
ધાનને અપૂર્વ મહિમા
“હું એક વેશ્યાને ત્યાં જ હતું, ત્યાંથી મને આ નાદ લાગ્યો.
હા ! હાત્યારે તે તું બધી વાતમાં પૂરો છે. વેશ્યાગમન કરવાનું કંઈ કારણ? શું તારે પિતાની સ્ત્રી નથી ?'
“ “ મારી સ્ત્રી કદરૂપી હતી, એટલે મેં તેને છોડી દીધી. ત્યાર પછી ઘણી સ્ત્રીઓ ભેગવી, પણ કેઈથી સંતોષ ન થશે, એટલે વેશ્યાગમન શરૂ કર્યું * “તારા જેવા નિધનને વેશ્યા કેમ સંધરે છે?”. " - તેને હરણનાં બચ્ચાનું માંસ બહુ ભાવે છે, એટલે હું જંગલમાં જઈને તેને શિકાર કરી લાવું છું અને એ રીતે એને શેખ પૂરો કરું છું, એટલે તે મને સ્થાન આપે છે. .
. . પ્રશ્નકારે કહ્યું: “હવે મારે કઈ પ્રશ્ન પૂછવો નથી. તું માનવદેહમાં પશુનું જીવન જીવી રહ્યો છે, તેને મને પૂરે ખ્યાલ આવી ગયે.' - જે વાતવાતમાં છરીઓ કાઢે છે, ચોરીઓ કરે છે, ખૂન કરે છે અને લાગ મળતાં ધાંધલ કે તોફાન મચાવી પ્રજાને લુટે છે, તેઓને શું આપણે માનવજીવન જીવનારા કહી શકીએ ખરા?
એક વિચારકે એમ કહ્યું છે કે
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૧ર
દયાન-રહસ્ય
येषां न विद्या न तपो न दानं, . न चापि शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता,
मनुष्यरूपेण मृगाश्चरन्ति ।
જેઓ મનુષ્યનો દેહ મળવા છતાં કઈ વિદ્યા સંપાદન કરતા નથી, કેઈ જાતની તપશ્ચર્યા કરતા નથી, કોઈ સુપાત્ર કે ગરીબ-ગરબાંને દાન આપતા નથી, કેઈ વ્રતનિયમ ધારણ કરતા નથી, કેઈ મહાન ગુણ કેળવતા નથી કે ધર્મનું આચરણ કરતા નથી, તે આ મનુષ્યલોકમાં ભૂમિને ભારરૂપ છે અને માનવના રૂપમાં પશુ તરીકે પિતાનું જીવન વ્યતીત કરી રહેલ છે.”
આ પરથી એમ સમજવાનું કે જે મનુષ્યના આચારવિચાર સારા હોય અને જે હેતુપૂર્વકનું નિયમિત જીવન જીવતા હોય, તે સાચા અર્થમાં મનુષ્યનું જીવન–માનવ જીવન જીવે છે અને પૃથ્વીપટને શેભાવે છે. આ જીવનમાં રજોગુણની અધિકતા હોય છે.
જે મનુષ્ય સર્વ સાંસારિક પદાર્થોને મેહ છોડીને તથા વિરાગ્ય, ત્યાગ આદિ મહાન ગુણેથી વિભૂષિત થઈને પરમાત્માનો પ્રકાશ મેળવવા પ્રયત્ન કરે છે, તેના જીવનને દિવ્ય જીવન કહેવામાં આવે છે. દિવ્ય એટલે પ્રકાશવંત. આપણું જીવન અજ્ઞાનથી–અંધકારથી આવૃત્ત હોય છે, તેની અપેક્ષાએ આ જીવન પ્રકાશવંત હોવાથી તેને દિવ્ય જીવન સમજવાનું છે. આ જીવનમાં સવગુણની અધિકતા હોય છે.
આવું દિવ્ય જીવન ભારતના ઋષિ – મહર્ષિઓ,
Page #361
--------------------------------------------------------------------------
________________
ધ્યાનનો અપૂર્વ મહિમા
૩૧૩ " તીર્થકરે, તથાગત વગેરે જીવ્યા હતા અને તેમના પગલે ચાલનારા બીજા અનેક મહાન પુરુષો પણ જીવ્યા હતા, એટલે આવું જીવન શક્ય છે અને તે સત્સંગ, સ્વાધ્યાય, પૂજા, પ્રાર્થના, તપ, જપ તથા ધ્યાનને આશ્રય લેવાથી પ્રાપ્ત થઈ શકે છે. આ બધા સાધનોમાં ધ્યાનની મુખ્યતા છે. અન્ય શબ્દોમાં કહીએ તે સત્સંગ, સ્વાધ્યાય, પ્રાર્થના, પૂજા, તપ અને જપ ચાલુ હોય, પણ ધ્યાનનો ગ્ય આશ્રય લેવામાં ન આવે ત્યાં સુધી દિવ્ય જીવનનાં દ્વાર ખૂલતાં નથી, તેથી જ ધ્યાનને દિવ્ય જીવનને દરવાજે સમજવાનો છે. : '' શક્તિના અખૂટ ભંડારની ચાવી " આપણે એટલું જાણીએ છીએ કે આપણી પાસે વિશેષ–વધારે-ઘણું વધારે શક્તિ હોય તે આપણે ઘણું કરી શકીએ અને એ રીતે લાભ તથા યશના ભાગીદાર બની શકીએ, એટલે વિશેષ–વધારે-ઘણી વધારે શક્તિ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે એ પ્રયત્ન મુખ્યત્વે બહારથી શક્તિ મેળવવાનો હોય છે, જ્યારે એ શક્તિને ભંડાર તે આપણી પોતાની અંદર જ રહેલો છે અને તે ધ્યાનના બળે પ્રકટ થાય છે.
આપણું કષિ-મુનિઓએ ધ્યાનના બળે એવી શક્તિ મેળવી હતી કે તેઓ કઈ પર અનુગ્રહ એટલે કૃપા કરે - તે તેનું કલ્યાણ થઈ જાય, તેને બેડે પાર થઈ જાય
અને કેઈ ને શાપ આપે છે તે પાયમાલ થઈ જાય.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૧૪
દયાન-રહસ્ય
દ્વારિકા નગરીનું દહન એક ઋષિ કે તાપસના શાપને આભારી હતું. વળી આ ઋષિ-મુનિઓએ એવી શક્તિ મેળવી હતી કે તેઓ ભૂતકાળ, વર્તમાનકાલ તથા ભવિષ્યકાલની બધી વાતો. જાણી શકતા અને પિતાના સ્થાને બેઠાં હજારે ગાઉ દૂર બની. રહેલા બનાવે કે થઈ રહેલી વાતોનું જ્ઞાન મેળવી શકતા.
આજે પણ એવી વ્યક્તિઓ વિદ્યમાન છે કે જે હજાર માઈલ દૂર બની રહેલી ઘટનાઓને જોઈ શકે છે અને હજારો માઈલ દૂર થતી વાતોને સાંભળી શકે છે. પૂનાવાસી બાપુસાહેબ મટકરે આ વસ્તુની અનેકવાર પ્રતીતિ. કરાવી છે. વિદેશમાં પણ એવી શક્તિ ધરાવનારના કેટલાક દાખલાઓ નોંધાયેલા છે. સંશોધનના પરિણામે એમ જણાયું છે કે તેમને આવી શક્તિ ધ્યાનના બળે પ્રાપ્ત થઈ હતી
આપણા ઋષિમુનિઓના કથન અનુસાર આપણા દેશના બે આંગળ ઉપરના ભાગમાં તથા લિંગમૂળથી બે આંગળ, નીચેના ભાગમાં લગભગ ચાર આંગળના વિસ્તારવાળું મૂલા-- ધારપદ્મ વિદ્યમાન છે. ત્યાં સ્વયંભૂ લિંગને સાડા ત્રણ આંટા. લગાવીને કુંડલિની રહેલી છે. તેને કુલકુંડલિની કે કુંડલિની શક્તિ પણ કહે છે. જે આ કુંડલિની શક્તિને જાગૃત કરી. શકીએ તે તેમાંથી શક્તિને અખૂટ પ્રવાહ વહેવા લાગે છે અને આપણે કૃતકૃત્ય બનીએ છીએ. એ કુંડલિની. શક્તિ જાગૃત કરવા અંગે વિશિષ્ટ વિધિ-વિધાન છે, પણ તેમાં મુખ્યતા ધ્યાનની છે. તાત્પર્ય કે ધ્યાન એ શક્તિના. અખૂટ ભંડારની ચાવી છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
ધાનને અપૂર્વ મહિમા
અપૂર્વ ચિંતામણિરત્ન ચિંતામણિરત્ન જગતની એક અદ્ભુત વસ્તુ ગણાય. છે, કારણ કે તેનાથી મનમાં ચિંતવેલી આ દુનિયાની કેઈ. પણ વસ્તુની પ્રાપ્તિ થાય છે, પરંતુ તે પરમ પુણ્યોદયે. કે દેવીકૃપાથી કેઈકને જ પ્રાપ્ત થાય છે, એટલે આપણે તેને સહેલાઈથી મેળવી શકીએ એમ નથી, પરંતુ તેથી નિરાશ થવાની જરૂર નથી. ધર્મશાસ્ત્રો અને ચેગશાસ્ત્રો આપણને જણાવે છે કે આ ચિંતામણિરત્નથી પણ ચડિયાતું એક રત્ન. વિદ્યમાન છે અને તે સહુ કોઈ મેળવી શકે એવું છે. પ્રિય પાઠકે ! આ રત્ન કેઈ સ્કૂલ રત્ન નથી, એટલે કે કાર્બન. આદિનું બનેલું નથી. એ તો આપણે પોતાના પુરુષાર્થથી. ઉત્પન્ન થતું ધ્યાનરત્ન છે, ધ્યાન છે. '
પેલું ચિંતામણિરત્ન તે સંસારના સર્વ મનોરથ. " પૂરા કરે છે, જ્યારે આ ચિંતામણિરત્ન સંસારના સર્વ મને પૂર્ણ કરવા ઉપરાંત મેક્ષને મરથ પણ સિદ્ધ કરે. છે, તેથી તેને અપૂર્વ ચિંતામણિરત્ન કહેવામાં આવે છે. અગ્ય નથી.
' ઈન્દોરના એક ગૃહસ્થ રેજ કારનું ધ્યાન ધરતા. હતા, તેમને શેરના ભાવની આગાહી થતી હતી. અને તે સાચી જ પડતી હતી. તેઓ બપોરના બજારમાં જઈ પિતાની મર્યાદા અનુસાર વ્યાપાર કરી આવતા. તેમાં તેમને લાભ જ થતું. આ જોઈ વ્યાપારીઓ તેમનું અનુકરણ કરવા લાગ્યા હતા અને તેમનું નામ પ્રસિદ્ધ થઈ ગયું હતું.' . .
.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ધ્યાન-રહસ્ય
આ રીતે અન્ય મંત્રનું ધ્યાન ધરતાં પણ અનેકને અનેક પ્રકારને લાભ થયેલ છે. .
આજના મને વિજ્ઞાનને અનુસરનારા વિદ્વાનોએ પણ “ધ્યાનની આ ચમત્કારિક શક્તિને સ્વીકાર કર્યો છે. તે અંગે ચિકાગના એક માસિક પત્રમાં કેટલાક વખત પહેલાં ટી, ડબ્લ્યુ. મિથ નામના એક વિદ્વાનનો “ધ્યાન દ્વારા એશ્વર્યપ્રાપ્તિ નામને જે લેખ પ્રકટ થયે હતું, તેને અનુવાદ અહીં રજૂ કરીએ છીએ.
વિચારથી–ચિંતનથી સમસ્ત વસ્તુઓને આકર્ષિત કરી શકાય છે, આ સિદ્ધાંતનું રહસ્ય ઘણું શેડા માણસો જાણે છે. જે વસ્તુનું આકર્ષણ કરવું હોય, તેનું માનસચિત્ર જ્યાં સુધી સ્પષ્ટ બનાવવામાં ન આવે, ત્યાં સુધી જ કાર્યસિદ્ધિમાં વિલંબ થાય છે. જ્યારે આપણે પિતાના વિચાર અન્ય કોઈ સ્થળે મોકલતા હોઈએ છીએ, ત્યારે આપણું બધું બળ વિચારો પર લગાડી દઈએ છીએ, પરંતુ આપણે આ વિચારોને કેટલા સ્પષ્ટ મૂર્તિમાન બનાવી શકીએ છીએ, તેના પર એની પૂર્ણતા નિર્ભર છે.”
તેમણે ધ્યાનની વિધિ આ પ્રમાણે દર્શાવી છે?
(૧) દિવસને કેઈ પણ સમય નક્કી કરે કે જ્યારે તમે ઉન્નતિને માટે પોતાના વિચારે એકાગ્ર કરી શકે.
(૨) એકાન્ત સ્થાનમાં બેસીને બંને હાથ મેળામાં રાખી લે, નેત્રો બંધ કરે અને શરીરને ઢીલું છોડી દે.
Page #365
--------------------------------------------------------------------------
________________
A
ધ્યાનના અપૂર્વ મહિમા
૩૧૭
(૩) આ વખતે નીચે પ્રમાણે ધ્યાન કરે. બીજો કોઈ વિચાર મનમાં ઉઠવા દે નહિં.
હું ઉન્નતિ ચાહું છું. મારી આવક વાર્ષિક....થાય.’
તમને જેટલી આવકની આવશ્યકતા હાય તેના નિય.
કરા, પરંતુ એક વાર નિય કર્યાં પછી તે પૂર્ણ ન થાય. ત્યાં સુધી ખીજા નિર્ણય કરો નહિ.
*
હવે ધ્યાનમાં લીલેા રંગ જોવાના આર ́ભ કરો. શ્રાવણ-ભાદરવા માસમાં સત્ર હરિયાળી નજરે પડે છે, તેમ તમે પેાતાને, પેાતાનાં વસ્ત્રોને, પેાતાના એરડાને, પેાતાની એસિ કે દુકાનને તથા તેની સમસ્ત વસ્તુઓને લીલા રંગની જુએ. બાગ-બગીચા, પુષ્પ લ, જલ-સ્થલ વગેરે જે કંઈ માનસચક્ષુએથી જુએ, તે મધુ લીલા. રંગના જ જુએ. તે ત્યાં સુધી કે સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી, સમુદ્ર, ઘર, રસ્તા બધી વસ્તુઓ લીલાં રંગની જ જુએ.
આ વખતે તમે તમારી ચારે બાજુ ગ્રાહકોની ભીડ જુએ અને તમારી દુકાન પર મેટી લેણ-દેણુ થઇ રહી છે,. એવું નિહાળેા. વિદેશમાંથી તમારી ટપાલ આવી છે, તમારા કારભાર ઘણા વેગથી ચાલી રહ્યો છે, તમે તમારા ગ્રાહકોના લાલનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે, ખૂબ સહૃદયતાપૂર્ણાંક વાતચીત કરી રહ્યા છે, પેાતાની દુકાનનું કામ સચ્ચાઈ અને ઈમાનદારીથી ચલાવી રહ્યા છે; એવા ખ્યાલ કરે.
આ બધુ લીલા રંગમાં જ જુએ; કારણ કે ધન
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ધ્યાન-રહસ્ય
તથા એશ્વર્યનું આકર્ષણ કરવા માટે લીલા રંગ જેવો બીજો કઈ રંગ નથી. જ્યારે તમે તમારા રોમ-રોમમાં અને બહારનું બધું જગત્ લીલા રંગમાં જોવામાં તન્મય થઈ - જાઓ, તે વખતે નીચે લખેલાં વાક્યોને દશ વાર જપ કરેઃ
હું પૂછું છું. હું જે થવા ચાહું છું, તે અવશ્ય થઈશ.”
આ અભ્યાસ રોજ ૩૦ મીનીટ કરવો જોઈએ. ૧૫ -મીનીટ પ્રાતઃકાલમાં ઉઠતી વખતે, પ મીનીટ બપોરે અને ૧૦ મીનીટ રાત્રે સૂતી વખતે.
વિશ્વમાં કેઈ અપૂર્ણતા નથી, પરંતુ અભિલષિત આ વસ્તુઓને પ્રાપ્ત કરવાનો માર્ગ આપણે જાણતા નથી, તેથી આપણે સફલતા પ્રાપ્ત કરતા નથી. કેટલાક અઠવાડિયા કે કેટલાક મહિના સુધી આ પ્રમાણે ધ્યાન કરતા રહો. થોડા જ સમયમાં તમે ધારી હશે, તેથી પણ વધારે ઉન્નતિ થશે. તમે જોઈ શકશે કે ઉનતિનાં બધાં સાધનો અદષ્ટ અને અજ્ઞાત હાથેથી તમારી પાસે પહોંચવા લાગશે. તમારું જીવન તમારી અભિલાષા પ્રમાણે નિર્માણ થઈ જશે.”
અમારા યુવાન મિત્રો કે જેમાં અનેક પ્રકારની આશાઓ, અભિલાષાઓ કે મહત્વાકાંક્ષાઓ ધારણ કરીને પોતાની જીવનનૌકા હંકારી રહ્યા છે, તેમને આ પ્રોગ કરી લેવાની અમારી ભલામણ છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
ધ્યાનને અપૂર્વ મહિમા
૩૧૯ ધ્યાન દ્વારા આરોગ્યપ્રાપ્તિ પણ કરી શકાય છે. તે અંગે “પસનલ મેગ્નેટિઝમ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે તમારે કોઈ રેગીને રોગ દૂર કર હોય, તેને સુખ-શાંતિ પહોંચાડવી હોય તે તમે એકાન્તમાં બેસી જાઓ અને તમારા શરીરને ઢીલું છેડે, પછી તમારી જાતને કતરંગવાળા આકાશમાં તરતી જુઓ અને એ આકાશમાંથી શ્વેત રંગનો એક ધારા પ્રકટ થઈને પેલા રેગી પર પડી રહી છે અને તેને તેમાં તરબોળ કરી રહી છે, એવું ધ્યાન ધરે. જેટલા સમય સુધી અને જેટલા પ્રમાણમાં તમે એવું ધ્યાન ધરશો તેના પ્રમાણમાં એ રેગીને રેગ સુધરી જશે અને તેને સુખ-શાંતિ પ્રાપ્ત થશે. તે રેગી સમક્ષ હોય કે દૂર હોય, પણ આ પ્રગથી તેને જરૂર લાભ થશે. આ પ્રયોગ પિતાની જાત ઉપર કરતાં પણ અજબ રૃતિને અનુભવ થાય છે.”
આજે માનસિક ચિકિત્સા પદ્ધતિ તથા આધ્યામિક ચિકિત્સા પદ્ધતિ વિકાસ પામી રહી છે, તેમાં પણ મુખ્ય પ્રયોગ ધ્યાનને જ હોય છે. '
મનુષ્ય જે સગુણનો વિકાસ કરવા ધારે, તે ધ્યાનથી કરી શકે છે. તે સંબંધમાં એક વાર મીસીસ એનીબેસન્ટ લખેલું કે એક હિંદી ન્યાયાધીશ ચાલીશ વર્ષથી સત્યનું ધ્યાન ધરતા હતા. મેં તેમને એક વાર પૂછયું કે “તેનાથી તમને શું અનુભવ થયે?” તેમણે મને કહ્યું : “આ ધ્યાનથી મારામાં એવી શક્તિ વિકાસ પામી છે કે મારી સમક્ષ આવેલે અપરાધી કે સાક્ષી સાચું કહે છે કે ખોટું ? તે તરત
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૨૦
'
ધ્યાન-રહસ્ય
જાણી શકું છું. મારા જીવનમાં મને આ વસ્તુ જોઈતી હતી. અને તે મને ધ્યાનથી મળી ગઈ છે.” - મુખ્ય વાત એ છે કે મનુષ્ય જે ધ્યાનશક્તિ અર્થાત મનની એકાગ્રતા કેળવીને વિદ્યાભ્યાસ, કલાભ્યાસ અર્થે પાર્જન, લેકપ્રિયતા કે જીવનની અન્ય કઈ મહત્ત્વાકાંક્ષા. સિદ્ધ કરવા તેનો ઉપગ કરવા ચાહે તે કરી શકે છે અને તેમાં સફળતા-સિદ્ધિ મેળવી શકે છે, તેથી જ ધ્યાનને. અપૂવ ચિંતામણિ રત્ન માનવામાં આવ્યું છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
૪
,
-
[૩]
. . .
સફલતાનું સબલ સાધન
મકાન કે મહેલ બાંધવાની શરુઆત કરીએ પણ સાધને જોઈએ તેવાં મળે નહિ તે એ મકાન કે મહેલ બરાબર બંધાય છે ખરા? અથવા કોઈ નદીને નાથવા માટે ' બંધ બાંધવો હોય, પણ તેમાં સાધને સારાં વપરાય નહિ, તે એ બંધ ટકે ખ? હિમગિરિના ઉચ્ચત્તમ શિખરો પર આરોહણ કરવાના પ્રસંગે કે ચંદ્ર પર ચડાઈ કરવાના અવસરે જે સાધનામાં નાની સરખી ભૂલ થાય છે, તો તેનું પરિણામ કેવું ખતરનાક આવે છે તે કોઈથી અજાણ્યું નથી. સાધનની એક નાની સરખી ભૂલને કારણે ત્રણ રશિયન અવકાશયાત્રીઓ માર્યા ગયા હતા, તે હજી ગઈ કાલની જ વાત છે. તેથી એ વાત નિશ્ચિત છે કે કાર્યસિદ્ધિ માટે, પ્રવૃત્તિની સફળતા કાજે, જે સાધને ઉપગમાં લઈએ. તે સારાં હોવા જોઈએ, સબળ હેવાં જોઈએ.
કઈ પણ વ્યાવહારિક કે પારમાર્થિક પ્રવૃત્તિમાં ધારી,
૨૧
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ધ્યાન-રહસ્ય સફલતા મેળવવા માટે જે સાધનને ઉપયોગ કરે પડે છે, તેમાં ધ્યાન એ સહુથી સબલ સાધન છે. ધ્યાન એટલે ચિંતન, ધ્યાન એટલે મનની એકાગ્રતા.
શ્રી હરિભદ્ર નામના જૈન મહાપુરુષે સિદ્ધિ કે સફલતા માટે ત્રણ ભૂમિકાઓ બતાવી છેઃ (૧) પ્રણિધિ, (૨) પ્રવૃત્તિ અને (૩) વિનય. તેને અર્થ એ છે કે કોઈ પણ કાર્ય શરુ કરતાં પહેલાં તેનું શું પરિણામ આવશે? તેને એકાગ્ર મને વિચાર કરો. જે તેમાં પરિણામ હિતકારી લાગે તો તે અંગે પ્રવૃત્તિ કરવી અને તેમાં વિદનો આવે તે તેને જય કરે, અર્થાત્ એ વિદને હિંમતથી પાર કરી જવા, એટલે સિદ્ધિ અવશ્ય સાંપડે છે.
આમાં પ્રણિધિ તે સ્પષ્ટતયા ધ્યાનનું-મનની એકાગ્રતાનું જ સ્વરૂપ છે. અને પ્રવૃતિ કરતાં, તેમ જ વિધાનો જય કરતાં પણ ધ્યાનની એટલે મનની એકાગ્રતાની જરૂર પડે છે. એક પ્રવૃત્તિ શરુ કર્યા પછી જે તેના પર ધ્યાન ન અપાય તે એ પ્રવૃત્તિ આગળ વધતી નથી, અધવચ્ચે જે તૂટી પડે છે અને ધમ્યું સોનું ધૂળ થાય છે.
. દાખલા તરીકે એક માળી બગીચાની સરસ જમીન જોઈ તેમાં ફૂલછોડ ઉગાડવાનો નિશ્ચય કરે છે અને તે માટે સારામાં સારી કલમો કે બીયાં લાવી તેને રેપી દે છે, પરંત ત્યારબાદ તે એના પર ધ્યાન આપતા નથી, એટલે તેની ફૂલછોડ ઉછેરવાની પ્રવૃત્તિ ભાંગી પડે છે અને તેણે તેમાંથી
Page #371
--------------------------------------------------------------------------
________________
સફળતાનું સબળ સાધન
૩ર૩ - જે સુગંધી-ખુશબેદાર પુપ મેળવવાને મરથ સેવ્યો
હોય છે, તે અવશ્ય અધૂરી રહી જાય છે. - વ્યાપાર-ધંધામાં પણ આ જે હકીકત છે. તેને શરુ કર્યા પછી તેના પર બરાબર ધ્યાન આપનારા તેમાં સલ થાય છે અને તેના તરફ બરાબર ધ્યાન નહિ આપનારા અર્થાત્ દુર્લક્ષ કરનારા એ વ્યાપાર-ધંધામાં અવશ્ય ખોટ કરે છે અને મોટા ભાગે તેને સમેટવાને પ્રસંગ આવે છે, એટલે આર્થિક નુકશાન સાથે પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો
- જે વિદ્યાથીઓ અભ્યાસનાં સર્વ સાધને લઈને નિશાળે ભણવા જાય છે, પણ ત્યાં ગયા પછી શીખવાતા વિષ પર ધ્યાન આપતા નથી, તેમની પરીક્ષાના પરિણામે કેવાં આવે છે? વર્ગની છેલ્લી પાટલીઓ મોટા ભાગે તેમના માટે જ અનામત રહે છે. *
* - આ રીતે કઈ પણ પ્રવૃત્તિ શરૂ કર્યા પછી જે બીજુ બધું ભૂલીને તેના પર એકાગ્ર થવામાં ન આવે તે તેનું પરિણામ કદી પણ સફલતામાં આવી શકતું નથી. ચાર્લ્સ કિંગ્સલીએ કહ્યું છે કે, મારું દરેક કામ એમ વિચારીને કરું છું કે જાણે એ વખતે દુનિયામાં બીજી કેઈ વસ્તી જ ન હોય. બીજા એક તત્વચિંતકે કહ્યું છે કે
મનની એકાગ્રતા મનુષ્યની વિજયશક્તિ છે. તે મનુષ્ય જીવનની સમસ્ત શક્તિઓને એકાગ્ર કરી માનસિક ક્રાંતિ ઉત્પન્ન કરે છે.” “ભણવું ત્યારે ભણવું અને રમવું. ત્યારે
Page #372
--------------------------------------------------------------------------
________________
* ૩ર૪
ધ્યાન-રહસ્ય
રમવું” નો અર્થ પણ એ જ છે કે જ્યારે જે કામ ચાલતું હોય, જે કાર્ય હાથ ધરેલું હોય, તેમાં મનને પૂરેપૂરું પરોવવું. એ વખતે બીજે વિચાર કરે નહિ. ભણતી વખતે. રમવાનો વિચાર કરવાથી અને રમતી વખતે ભણવાનો. વિચાર કરવાથી બંને કામ બગડે છે, તેમાંનું કોઈ કામ.
સુધરતું નથી.
' જેઓ ધ્યાનનો આ મહિમા–ધ્યાનનું યા મહત્ત્વ સમજ્યા. નથી, તેઓ વિક્ષિપ્ત મને–ચંચળ ચિત્ત કાર્ય કરે છે અને એક છોડી બીજું પકડે છે, બીજુ છોડી ત્રીજું પકડે છે. અને એ રીતે કામ કરતાં સઘળાં કામો નાશ પામે છે. તાત્પર્ય કે પ્રવૃત્તિમાં પણ ધ્યાનની ઘણી જરૂર રહે છે.
કઈ પણ પ્રવૃત્તિ શરૂ કર્યા પછી તે સીધેસીધી પાર ઉતરી જાય, એવું ભાગ્યે જ બને છે. તેમાં નહિ ધારેલાં. -નહિ કપેલાં વિદને આવી પડે છે. આ વખતે ચિત્તને સ્વસ્થ ન રાખ્યું અને પરિસ્થિતિ પર ઊંડાણથી ચિંતન ન કર્યું તો બાજી હાથથી જાય છે અને નુકશાન તથા. નામેશી બંને સાંપડે છે. હવે ચિત્તની સ્વસ્થતા અને ઊંડું ચિંતન એ બંને ધ્યાનમાં જ એક પ્રકારનાં સ્વરૂપ છે,
એટલે વિષ્ણજયમાં પણ ધ્યાનની અત્યંત આવશ્યકતા રહે છે. - વ્યવહારમાં ગુંચ પડી હોય, વ્યાપાર-ધંધાને મામલે બીચક્યો હોય કે યુદ્ધ વગેરે પ્રસંગમાં પરિસ્થિતિ અતિ વિકટ બની ગઈ હોય, ત્યારે ધ્યાન-ઊંડા ચિંતનને ખાસ
Page #373
--------------------------------------------------------------------------
________________
સફળતાનું સબળ સાધન
૩રપ આશ્રય લે પડે છે અને તે જ ગુંચ ઉકેલાય છે, મામલે સુધરે છે અને પરિસ્થિતિની વિકટતા દૂર થાય છે.
કેટલાક સૈનિકો જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે પાણીની તંગી પડી. તેમણે અહીંતહીં ઘણી શેધ કરી, પણ પાણી મળ્યું નહિ. આ વખતે એક પાકટ ઉંમરના સૈનિકે શેડી વાર ધ્યાન ધર્યું કે તેને યાદ આવ્યું : “ગધેડાં ભેંય સુંઘતા પાણી તરફ જાય છે. હવે તેમની સાથે ભાર ઉચકવા માટે કેટલાંક ગધેડાં પણ હતાં. તેમણે એ ગધેડાઓને છોડી મૂક્યાં, એટલે તે ભેંય સુંઘતાં સૂંઘતાં એવા સ્થાને ગયાં કે જ્યાં ખરેખર પાણી હતું. - બીજા વિશ્વયુદ્ધ વખતે હીટલરે હાહાકાર મચાવ્યો હતું અને મિત્રરા વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયાં હતાં. તે વખતે યુદ્ધ વિશારદેની એક ગુપ્ત મંત્રણ–પરિ. પદ્ ભરવામાં આવી. ત્યાં તેમણે ઊંડું ચિંતન કર્યા પછી
એ અભિપ્રાય આપ્યો કે જે જર્મનીને પરાસ્ત કરવું હિય તે તેના પર સર્વ શક્તિ લડાવીને એમ્બમારે કરે. તેના બધા રસ્તા તૂટી ગયા પછી લશ્કરની અવરજવર કે દારૂગોળા અને શસ્ત્રાસ્ત્રોની હેરફેર થઈ શકશે નહિ, એટલે તેનું તંત્ર તૂટી પડશે. અને ખરેખર એમ જ બન્યું. ..
પૂબ ઊંડું ચિંતન કરતાં અંતઃ પ્રેરણા મળે છે અને તે ઘણું વખત સારી હોય છે. તેમાં ચે જેઓ આંતરિક વલણવાળા હોય છે, તેમને તે આવું ઘણીવાર થાય છે. એક વાર અમે નાણાંકીય મુશ્કેલીમાં આવી પડ્યા હતા,
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૨૬
ધ્યાન-રહસ્ય!
ત્યારે રાજ ધ્યાનમાં બેસતા. તે વખતે એક વ્યક્તિના નામની અંતઃપ્રેરણા થતી અને એ વ્યક્તિ પાસે જતાં અમને જરૂર સહાય મળતી. આવું બે-ચાર વાર નહિ, પણ અનેક વાર બનેલુ', એટલે ‘વિપત્તિના સમયમાં ધ્યાન ધરતાં એમાંથી મા નીકળે છે.’ એવેા સિદ્ધાન્ત અમારા મનમાં ખરાખર સેલે છે.
આજના જે વિદ્વાનાએ સિદ્ધિ કે સફલતાનાં સેાપાન અંગે ચર્ચા-વિચારણા કરી છે, તેના સાર એ છે કે કોઈ પણ પ્રવૃત્તિના પ્રારંભ કરતાં પહેલાં તે અંગે ચિંતન કરવુ જોઈ એ અને ચેાજના ઘડવી જોઈએ. (Thinking and Planning) પરંતુ ચિ ંતન કે ચેાજના મનની વૃત્તિઓને પૂરેપૂરી એકાગ્ર કર્યા વિના તેના ખરા આકાર પકડી શકતા નથી. જો પ્રવૃત્તિએ અંગેનું ચિ ંતન વિક્ષિપ્ત મને કર્યુ હાય તે જરૂર તેમાં ભૂલેા રહી જવાની અને તેના અનુકૂળ—પ્રતિકૂળ મુદ્દાઓની તુલના કરવામાં ખામી રહેવાની. પરિણામે ચેાજના પણ ખામીભરેલી જ રહેવાની અને તેનું પરિણામ ન ઇચ્છવા ચેાગ્ય જ આવવાનું.
આ વિદ્વાને ચિંતન અને ચેાજના પછી ક્રિયા કે પ્રવૃત્તિને મૂકે છે અને તે અંગે નીચેના નિયમેાને અનુસ-રવાનું જણાવે છે.
(૧) પ્રવૃત્તિ નિયમિત કરી.
(ર) તેના પર પૂરતું ધ્યાન આપે.
Page #375
--------------------------------------------------------------------------
________________
.
સફળતા નું સબળ સાધન
૩૨૭ . (૩) શરીર-સ્વાથ્ય જાળવી રાખો, જેથી તે પ્રવૃત્તિ અધવચ્ચે છોડી દેવી પડે નહિ. . (૪) માનસિક સંયમ કેળવે, જેથી આફત કે મુશ્કેલીના સમયમાં ગભરાઈ જવાય નહિ.
(૫) તેની બધી વિગતેનો અભ્યાસ કરતા રહે. (૬) તમારું સર્વ બળ એમાં રેડો.
આમાં પણ ધ્યાનનું સ્થાન મહત્વનું છે, કારણ કે ધ્યાન રાખવામાં ન આવે તે કામ બગડે છે અને શરીર તથા મને પણ બગડે છે. વળી બધી વિગતેનો અભ્યાસ પણ મનની એકાગ્રતા કેળવવાથી જ સારી રીતે થઈ શકે છે. જે મન એકાગ્ર ન હોય, અવ્યવસ્થિત હય, ડહોળાયેલું હોય, તે ઘણી વિગતે ધ્યાન બહાર રહી જાય છે અને પરિણામે એ પ્રવૃત્તિમાં ધારી સફળતા મળતી નથી.
અહીં અમને એમનના એ શબ્દ યાદ આવે છે કે જે જીવનમાં કઈ બુદ્ધિમાનીની વાત હોય તે તે એકાગ્રતા છે અને જે કોઈ ખરાબ વાત હોય તો તે પોતાની શક્તિઓને વેરવિખેર કરી નાખવાની છે. બહુચિતતા ગમે તેવી હોય, તેથી શું ? તાત્પર્ય કે તેનું પરિણામ સિદ્ધિ કે સફળતામાં આવી શકાતું નથી. '
એન મેરિડનના શબ્દ પણ યાદ રાખવા જેવા છે કે જે વ્યક્તિ જીવનમાં એક જ વસ્તુ શેઠે છે, તે આશા રાખી શકે કે જીવન સમાપ્ત થતાં પહેલાં તે તેને પ્રાપ્ત થશે.”
- આટલા વિવેચન પરથી પાઠકે જણી શક્યા હશે કે ધ્યાન એ જીવનની કેઈપણ પ્રવૃત્તિમાં સફળતા મેળવવાનું સબળ સાધન છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
[૪]
ધ્યાનના હેતુઓ
ધ્યાનથી એક પ્રકારની શકિત ઉત્પન્ન થાય છે અને તેને જે ઉપયોગ કરે હોય તે થઈ શકે છે, પરંતુ સાંસારિક સ્કૂલ વાસનાઓની પૂર્તિ માટે ધ્યાનો ઉપયોગ કર એ તેને નિકૃષ્ટ ઉપગ છે. ધ્યાન તે ઉચ્ચ હેતુઓ માટે જ ધરવું જોઈએ. તે અંગે થિયેફીના મહાન પ્રચારક મહાત્મા લેડબીટરે કહ્યું છે કે
(૧) મનુષ્ય દુનિયાદારીના ધંધામાં ગમે તેટલું વ્યસ્ત હાય, તે પણ ઉચ્ચ આદર્શ કેળવવાના હેતુથી તેણે ધ્યાન માટે રોજ કેટલેક સમય કાઢવો જોઈએ. ' (૨) ઈશ્વર અને મહાત્માઓની નિકટ પહોંચવા માટે ધ્યાનાભ્યાસની પરમ આવશ્યકતા છે, કેમકે ધ્યાન દ્વારા એમની શકિતને આપણામાં સંચાર થાય છે અને એ શકિતને આપણે જગતના ભલા માટે ઉપયોગ કરી શકીએ છીએ.
Page #377
--------------------------------------------------------------------------
________________
થાનના હેતુઓ - (૩) ધ્યાનથી આપણા સૂક્ષ્મ શરીરને વિકાસ થાય છે અને તેથી આપણે ઉચ્ચ ભૂમિકા પર ચાલી રહેલાં આંદોલનોને ગ્રહણ કરવા સમર્થ થઈએ છીએ. જેમ દંડકિસરતથી સ્થૂલ શરીર બળવાન થાય છે, તેમ ધ્યાનથી સૂક્ષમ શરીરનું બળ વધે છે.
'
આ ત્રણે ય મુદાઓ બરાબર સમજવા જેવા છે. એક મનુષ્ય ખાધેપીધે સુખી હેય, બહળે વણજ-વ્યાપાર ધરાવતું હોય અને દુનિયાદારીનાં સર્વ સુખ પ્રાપ્ત થયેલાં હોય તો પણ તેણે પિતાના જીવનમાં ઉચ્ચ આદર્શો ઉતરે તે માટે ધ્યાનાભ્યાસ કરવાની જરૂર છે. વિશેષ સમય ન હોય તે પણ દશ મીનીટથી પ્રારંભ કરી શકાય છે અને કેમે ક્રમે આગળ વધી શકાય છે. અમે એવા ગૃહસ્થ સાધકને જોયા છે કે જેમણે ધ્યાનની શરૂઆત માત્ર દશ મીનીટથી કરેલી, પણ આગળ વધી તેઓ સાત સાત કલાક એક સરખા ધ્યાનમાં બેસતા. તેમાં તેમને શાંતિ મળતી, આનંદ આવતા અને અનેક પ્રકારના ચમત્કારિક અનુભવ થતા.
આજના ઉદ્યોગપતિઓ-શ્રીમંતે જે મોટા ભાગે મનની પાસેથી ખૂબ કામ લે છે, તેમાંના ઘણાખરા ડાં જ વર્ષોમાં મીડીપેશાબ, રકતચાપ (બ્લડ પ્રેસર), અનિદ્રા વગેરે રોગોના ભોગ બને છે અને તેના નિવારણ માટે હજારો-લાખો રૂપિયા ખર્ચે છે. તેમણે ધ્યાનની શક્તિમાં પૂરેપૂરા શ્રદ્ધાન્વિત થઈને
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ધ્યાન-રહસ્ય તેને પ્રયોગ કરવો જોઈએ, તેથી તેમની બીમારીઓ સુધરી જવા ઘણો સંભવ છે.
એક શ્રીમંત અજીર્ણના રોગથી પીડતા હતા. અનાજ તેમને બિલકુલ પચતું નહિ, એટલે મોટા ભાગે સંબીને રસ તથા છાશ વાપરતા. અમે તેમને સુચન કર્યું કે તમે બધી દવાઓ છોડી દે અને રોજ સવાર-સાંજ સ્થાન ધરે. તેમાં નીચેની ભાવનાનું વારંવાર ચિંતન કરે ?
सर्वे वै सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग भवेत् ॥
“આ જગતના સર્વે જ સુખી થાઓ. આ જગતના સર્વે જી રેગરહિત થાઓ. આ જગતના સર્વે જીવે કલ્યાણની પ્રાપ્તિ કરે અને કઈ પણ દુઃખી ન થાઓ.”
એ શ્રીમંતે અમારાં વચન પર વિશ્વાસ રાખી આ. પ્રગ કર્યો અને તેમની તબિયત સુધરી ગઈ. જે આપણે આ જગતમાં આરોગ્યનાં આંદોલને ફેલાવીએ તે એ આંદેલનો આપણને પણ અસર કરે છે અને આપણે રેગમુકત અનીએ છીએ.
વગર પૈસાને આ સરલ અને સુંદર ઉપાય છે, તેને અજમાવવામાં આળસ કરવી નહિ.
ધ્યાનથી ઈશ્વરની નિકટ પહેંચી શકાય છે અને ઉચ્ચ કોટિના મહાત્માઓનો સંપર્ક પણ સાધી શકાય છે. આ જગતમાં એવા પણ કેટલાક મહાત્માઓ છે કે જેઓ
Page #379
--------------------------------------------------------------------------
________________
દાનના હેતુઓ
૩૩૬. એકાંતમાં રહે છે અને બને ત્યાં બધી દુનિયાની નજરે ચડતા નથી. તેઓ મોટા ભાગે ધ્યાનાવસ્થામાં જ મગ્ન રહે. છે અને પોતાની શક્તિ વડે સમસ્ત જગતમાં શુભ સંદે* શાઓ મોકલતા રહે છે. મહાત્મા લેડબીટરે ધ્યાનથી આવા:
મહાત્માઓનો સંપર્ક સાધ્યું હતું અને તેમના શુભ સંદે-- શાએ ઝીલ્યા હતા. ' - ગુજરાતની એક નદીના કિનારે ઊંડા ભેંયરામાં રહીને. ધ્યાનાભ્યાસ કરનારા એક મહાત્મા જે ભાગ્યે જ બહાર: આવે છે, તેમનું કહેવું પણ એમજે છે કે હિમાલય આદિ પ્રદેશમાં વસતા મહાપુરુષ સાથે થાનાવસ્થા વડે સંપર્ક સાધી શકાય છે અને તેમના સંદેશાઓ ઝીલી શકાય છે. દુનિયાની વર્તમાન પરિસ્થિતિ અને સમાજનું માનસ જતાં. આ વસ્તુ મોટા આશ્વાસન રૂપ છે. જ્યારે એ સંદેશાઓ અતિ બળવાન બનશે ત્યારે અશુભ ભાવનાઓમાં ઓટ: આવશે અને વિશ્વમાં શુભ ભાવનાઓ તથા શાંતિનું સામ્રા-- જ્ય વ્યાપશે. * *
* ધ્યાન દ્વારા ઈશ્વર અને મહાત્માઓની શકિતઓનો આપણામાં શી રીતે સંચાર થાય ? આ પ્રશ્નનો ઉત્તર એ. છે કે વીજળીના મીટર સાથે તાર જોડવામાં આવે તો તેમાં. વીજળીનો સંચાર થાય છે, તેમ ઈશ્વર અને ઉચ્ચ કેટિના. મહાત્માઓ સાથે ધ્યાન વડે સંબંધ બાંધવામાં આવે તો તેમની શકિતને આપણામાં સંચાર થાય છે. આ વાત. વિશેષ તો અનુભવની છે અને મહાત્મા લેડબીટર વગેરેએ.
Page #380
--------------------------------------------------------------------------
________________
:૩૩૨
ધ્યાન-રહસ્ય પિતાના અનુભવથી કહી છે, એટલે આપણે તેમાં શ્રદ્ધાન્વિત થવું જોઈએ.
અહીં એ સ્પષ્ટતા કરી દઈએ કે આજે “શકિતપાતને વાયરે વાયે છે, એટલે કે ઈ પણ ધ્યાનમાં છેડે આગળ
કે બીજાના માથે હાથ રાખી તેમાં પિતાની સંપૂર્ણ શકિતનો સંચાર કરવાને દાવો કરે છે, પણ આમાંના એ એ નવાણું ટકા દાવા બેટા હોય છે. જેની પિતાની કુંડલિની શકિત જાગૃત થઈ નથી, તે બીજામાં શકિતનો સંચાર શી રીતે કરી શકે ? ખરી વાત તો એ છે કે સુ મનુષ્ય જપ-ધ્યાનને આશ્રય લઈ પોતાની કુંડલિની શક્તિ જાગ્રત કરવાની છે, અને તેમાં જ સાચી મા છે. બીજાની ઉછીની લીધેલી શકિતઓ કેવા સંગમાં કેટલું કામ આપે ? એ વિચારણીય છે. ધ્યાનશકિતના નામે પણ અનેક ધતીંગ ચાલી રહ્યા છે, તેમાંથી બચવા માટે જ અમારું આટલું સ્પષ્ટીકરણ છે.
આપણે જે શરીર વડે જગતમાં ઓળખાઈએ છીએ, તેને સ્થૂલ શરીર સમજવાનું છે, કારણ કે તે દશ્ય છે, -સહુની નજરે પડે એવું છે. આ શરીરમાં અન્નમય કોષ અને પ્રાણમય કેષ રહેલા છે. અનમય કોષનું કાર્ય અન્નને પચાવવાનું છે અને એ રીતે સ્થૂલ શરીર ટકાવવાનું છે. આપણું જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો આ કોષમાં સમાવેશ થાય છે. આ અન્નમય કોષની લગેલિગ એટલે કે તેને જોડાઈને પ્રાણમય કેષ રહેલે છે કે જે પ્રાણવાયુને સારાયે
Page #381
--------------------------------------------------------------------------
________________
ધ્યાનના હેતુઓ
૩૩૩. શરીરમાં પહોંચાડે છે. અને એ રીતે ઈન્દિર્યો વગેરેને. કાર્યક્ષમ રાખે છે.
આ સ્થૂલ શરીરની અંદર સૂક્ષ્મ શરીર આવેલું છે.. સૂક્ષ્મ એટલા માટે કે ગમે તેટલી ચીર–ફોડ કરીને જુઓ. છતાં તે નજરે પડે નહિ. આ શરીરમાં મનમય કેષ. અને જ્ઞાનમયકોષ આવેલા છે. વિચારે, લાગણીઓ, ઈચ્છા-. ઓનું ઉત્પન્ન થવું આ કેષને આધીન છે. બુદ્ધિ અને. વિવેકનું ઉદ્દગમસ્થાન જ્ઞાનમય કેષ છે. ત્યાં વસ્તુના. સારા-ખોટાપણાનો નિર્ણય થાય છે.
- સૂક્ષ્મ શરીરની અંદર વધારે સૂક્ષ્મ શરીર રહેલું છે, તેને કારણે શરીર કહેવામાં આવે છે. આ શરીરમાં આનંદમય કેષ રહેલે છે. આપણને સુષુપ્ત અવસ્થામાં જે આનંદનો અનુભવ થાય છે, તે આ કેષને આભારી છે.
- ત્રણ શરીર તથા પાંચ કેષનું આ વર્ણન વેદાન્તના. મતે સમજવાનું છે. જૈન ધર્મમાં પણ ત્રણ શરીર મનાયાં છે. તેમાં દશ્ય કે સ્કૂલ શરીરને ઔદારિક શરીર કહેવામાં આવે છે અને તેની અંદર રહેલા સૂક્ષ્મ શરીરને તૈજસ્ શરીર (Astral body) કહેવામાં આવે છે. શરીરમાં ગરમીઉણતા જાળવી રાખવાનું કાર્ય આ શરીર કરે છે. તેની અંદર વધારે સૂક્ષ્મ શરીર રહેલું છે, તેને કામણ શરીર કહેવામાં આવે છે. કર્મજન્ય વાસનાઓને સંગ્રહ આ... શરીરમાં હોય છે. જીવ જ્યારે શરીર છોડે છે, ત્યારે સ્કૂલ.
.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ધ્યાન-રહસ્ય
કે ઔદારિક શરીરને ત્યાગ થાય છે, પણ તૈજસ્ અને કાણુ શરીર તે તેની સાથે જ રહે છે.
મહાત્મા મૈડમીટરે ‘Man invisible’- અદૃશ્ય માનવી’ નામના ગ્રંથમાં તેજસ્ શરીર આદિ કેટલાક સૂક્ષ્મ શરીરનું વર્ણન ક્યુ છે અને ધ્યાનથી તેના પર કેવી કેવી અસરા થાય છે તથા તેની પાસેથી કેવાં કામે લઈ શકાય છે? એ મતાવ્યુ છે.
ધ્યાનાભ્યાસીએ આ ગ્રંથના અભ્યાસ કરવા જેવા છે.
Page #383
--------------------------------------------------------------------------
________________
[૫] ધ્યાન અંગે અમારો અનુભવ
સને ૧૯૩૪ની સાલમાં અમે અવધાનના પ્રયેગો શીખતા હતા, ત્યારે અમને ધ્યાનનું–મનની એકાગ્રતા (Concentration) નું ખરું મહત્વ સમજાયું, અમે તેમાં ઊંડી દિલચસ્પી દાખવી અને તેને અભ્યાસ શરૂ કરી દીધું.
જે આ વખતે સદ્ગુરુ સાંપડયા હોત, તે ધ્યાનાભ્યાસમાં અનેરી રોનક આવંત, પણ એ સંભાગ્ય અમને પ્રાપ્ત થયું ન હતું. અમે ધ્યાનસંબંધી જે કંઈ સાંભળ્યું હતું– વાંચ્યું હતું, તેને આ પ્રસંગે કામે લગાડયું. અંતરને ઉત્સાહ પ્રબલ હોય અને સતત પુરુષાર્થ કરવામાં આવે તે ગમે તેવાં કઠિન કાર્યો પણ સિદ્ધ થાય છે એ સૂત્રને રણકાર અમારા અંતરમાં–મનમાં ચાલુ હતું, એટલે અમે તે માટે ઉત્સાહપૂર્વક બનતે પુરુષાર્થ–પ્રયત્ન કરતા હતા. . . . .
. ' x આ વખતે અમારી વય ૨૯ વર્ષની હતી અને અમે અમદાવાદમાં રહીને ચિત્રકાર તરીકેને વ્યવસાય શરૂ કર્યો હતો.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ધ્યાન-રહસ્ય. એક મહાપુરુષે કહ્યું છે કે “જે તને સદ્ગુરુ ન જ સાંપડે તો તું તારે ગુરુ થા.” અને આ બાબતમાં એમ જ બન્યું હતું. અમારા અંતરની સૂઝ-સમજ પ્રમાણે અમે આગળ વધતા હતા, આમ છતાં અમે તેમાં કેટલીકપ્રગતિ જરૂર કરી હતી.
અમારે આ ધ્યાનાભ્યાસ શતાવધાનના પ્રાગે. કે જેણે અમને ખૂબ ખ્યાતિ આપી છે, તેમાં ઘણું કામ. લાગે. સને ૧૯૩૫ની સાલમાં અમે ગુજરાતના વીજાપુર. ગામમાં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખપદે. ભરાયેલી માનવમેદની સમક્ષ પૂરાં સે અવધાન કરી બતાવ્યાં. અને તેથી પ્રભાવિત થયેલી જનતાના આગ્રહથી ત્યાંના જૈન. સંઘે અમને સુવર્ણચંદ્રકપૂર્વક શતાવધાનીનું બિરુદ અર્પણ કર્યું. ત્યારપછી પાટણ, મુંબઈ વગેરે સ્થળોએ પણ પૂરાં સો અવધાન કરી બતાવતાં અમારી પ્રતિષ્ઠામાં વધારો થયો. ૩૨, ૪૦, ૪૮, પર તથા ૬૪ અવધાન તે અમે અનેક સ્થળેએ કરી બતાવેલાં છે અને તેણે અમને સારી એવી. લોકપ્રિયતા આપી છે.
અવધાનપ્રયોગોને સામાન્ય રીતે “મરણશકિતના. અભૂત પ્રગ” કહેવામાં આવે છે, પણ તેમાં ધ્યાનશકિતન-મનની એકાગ્રતાનો પણ એટલે જ ઉપગ હોય. છે, એટલે તેને “સ્મરણશક્તિ તથા મનની એકાગ્રતાનો. પ્રયોગો (Wonderful Feats of Memory and Con centration) કહેવા જોઈએ .
Page #385
--------------------------------------------------------------------------
________________
ધ્યાન અંગે અમારા અનુભવ
૩૩૭૧
અવધાનપ્રયાગામાં પ્રથમ પ્રેક્ષકે કે પ્રશ્નકાર દ્વારા રજૂ થતા વિષયે ગ્રહણ કરવાના હોય છે, તેની યથા ધારણા કરવાની હાય છે અને ઉત્તરસમયે તેનુ ઉદ્દેાધન એટલે પુનઃસ્મરણ કરીને તેના અપેક્ષિત ઉત્તરા આપવાના હાય છે. હવે ધ્યાનશકિત એટલે મનની એકાગ્રતા ખરાખર કેળવાઈ ન હેાય તે કાઈ પણ વિષય ખરાખર ગ્રહણ થઈ શકે નહિ અને તેની ધારણા પણ યથાપણું થઇ શકે નહિ એ વખતે મનની જેવી અને જેટલી એકાગ્રતા હાય છે; તેવુ જ તેનું ચિત્ર મનમાં અંકિત થાય છે અને તેને જ ધારણા કહેવામાં આવે છે. જો આમાં કાઈપણ પ્રકારની ક્ષતિ રહી જાય તે ઉત્તરસમયે અંધારું ભાસે છે અને ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં મૂળ વસ્તુ હાથ લાગતી નથી, એટલે પરાજય સ્વીકારવે પડે છે.
અવધાનના અન્ય પ્રયાગા તે ઠીક, પણ સંખ્યાવધારણ,× ગુણાકાર, ભાગાકાર કે જગતની કેાઈ પણ અજાણી ભાષાના શબ્દો વ્યુત્ક્રમમાં સાંભળીને તેને યથાક્રમ રજૂ કરવાના પ્રત્યેાગામાં તા માનસિક એકાગ્રતાની અત્યંત × મેાટી રકમના ત્રણ ત્રણ અંકાના ટૂકડા આડા અવળા સાંભળી ઉત્તરસમયે મૂળ સંખ્યા યથાક્રમ કહી આપવી, તેને સંખ્યાવધારણ કહેવામાં આવે છે. અમે આ રીતે ૯૯ આંકડાની સંખ્યાનુ અવધારણ કરીને તેને યથાક્રમ કહી બતાવેલી છે
+ આ પ્રયાગ અમે અનેક વાર કરેલા છે. એ રીતે આજ સુધીમાં લગભગ ૩૦૦ ભાષાના શબ્દો સાંભળવાને પ્રસંગ આવેલા છે. મુંબઈના આવા એક કાર્યક્રમમાં તે માત્ર યુરેપિયને જ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૩૮.
. ધ્યાન-રહસ્ય આવશ્યકતા રહે છે. અન્યથા એ પ્રાગે સફલતાપૂર્વક થઈ શક્તા નથી. . . . *. શતાવધાનમાં “સપ્તાનુસંધાન” નામનો એક પ્રયોગ છે, તેમાં સામે ઊભેલી ત્રણ વ્યક્તિઓ પિતાના હાથમાં રહેલી વસ્તુઓ બતાવે છે અને તરત જ લઈ લે છે. એ જ વખતે અવધાનકારની ડાબી-જમણી બાજુએ થેડે છેડે દૂર ઊભેલી વ્યકિતઓ કઈ પરિચિત ભાષાને શબ્દ કે કઈ દેવ-દેવીનાં નામ સંભળાવે છે અને પાછળ ઊભેલી બે વ્યકિતઓ અવધાનકારે પાછળ રાખેલા બે હાથમાં એકી સાથે બે વસ્તુઓનો સ્પર્શ કરાવે છે. આ રીતે સાત વસ્તુઓની મનમાં ઝડપથી ધારણ કરવાની હોય છે અને ઉત્તરસમયે તેનું ઉદ્બોધન કરવાનું હોય છે, તેથી તેને સપ્તાનુસંધાન કહે છે. જે ધ્યાનશક્તિ સારી રીતે કેળવાઈ હોય તે જ ' આ પ્રયોગ શક્ય બને છે.
: સ્વ. શ્રી સેમેશચંદ્ર બસુએ ૬૪ અંકને ૬૪ અંકથી મનથી ગુણી બતાવવાનો પ્રયોગ સફળતાથી કરી બતાવ્યું હાજર હતા અને તેમણે અંગ્રેજી અને ફ્રેંચ સિવાય યુરોપની આઠ ભાષાઓના શબ્દો સંભળાવ્યા હતા. તેનું ઉદબોધન કરવામાં અમે સફલ થયા હતા, અને તે માટે અમને ખાસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. કરાંચીમાં માત્ર ડોકટરોની મળેલી સભામાં અમને બાયોલેજીને લગતા ૨૦ પારિભાષિક જર્મન શબ્દો સંભળાવવામાં આવ્યા હતા, જે યાદ રાખવાનું કામ અતિશય અઘરૂં હતું, પણ મનની અસાધારણ એકાગ્રતાને લીધે એ શબ્દો અને બરાબર કહી આપ્યા હતા અને તે માટે અમને રીપ્યચંદ્ર અર્પણ થયો હતો.
Page #387
--------------------------------------------------------------------------
________________
દિયાન અને અમારો અનુભવ
૩૩૮ હતા અને છેવટે અમેરિકાના પત્રકાર તથા ગણિતના અધ્યાપકે સમક્ષ ૧૦૦ અંકને ૧૦૦ અંકે મનથી ગુણી વિશ્વવિક્રમ સ્થાપ્યો હતે. આ શકિત તેમણે ધ્યાનમાંથી મેળવી હતી, એમ તેમના ચરિત્રમાં લખેલું છે.
આગળ જતાં અમે લેખનપ્રવૃત્તિ શરૂ કરી, તેમાં પણ આ ધ્યાનાભ્યાસ ઘણે મદદગાર નીવડે. કલાકે સુધી. એક આસને બેસીને અવિક્ષિત મને લખી શકીએ, વાક્યોની : ધારા અંદરથી વહેતી જ આવે અને નહિ ધારેલા શબ્દ આપોઆપ પિતાના સ્થાને ગોઠવાઈ જાય, તેથી જ અમારા દ૯ વર્ષના જીવન દરમિયાન અમે નાનાં મોટાં મળીને આ ગ્રંથ સહિત ૩૫૭ જેટલાં પુસ્તકે નિર્માણ કરી શક્યા છીએ અને તે અનેકને અનેક રીતે લાભદાયી નીવડયાં છે. આ પુસ્તકે જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રકટ થયેલાં છે અને હાલ તેમાંના થોડાં જ પુસ્તક પ્રાપ્ય છે.)
અહીં એ પણ જણાવી દઈએ કે લેખનપ્રવૃત્તિ દરમિયાન અમારે સાહિત્ય તથા સંસ્કૃતિના પ્રચારને લગતા અનેક કાર્યક્રમો અને અનેક સમારે હો ચે જવાનો પ્રસંગ આવ્યું છે, તે બધા અમે મનની એકાગ્રતાને લીધે તથા સંકલ્પશક્તિને લીધે સફલતાપૂર્વક પાર પાડી શકયા છીએ.
એ પણ જણાવવું જરૂરી છે કે અમારી દૈનિક નિયમિત આરાધનામાં ધ્યાનાભ્યાસે પાયાનું કામ કર્યું છે. જે
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ધ્યાનરહસ્ય
અમે ધ્યાનાભ્યાસ કર્યો ન હોત અને મનની એકાગ્રતા અમુક પ્રમાણમાં સાધી ન હોત, તે અમે અમારી આરાધના યથાર્થ પણે કરી શકતા નહિ. માનસિક એકાગ્રતા વિના કઈ પણ દેવ, દેવી કે યંત્રની યથાર્થ આરાધના થઈ શકતી નથી, એ હકીકત છે, દૈવી શકિતને સાક્ષાત્કાર થવા માટે પૂજાદિ જે ચાર પગથિયાં નિર્માણ થયેલાં છે, તેમાં ધ્યાનનું સ્થાન ઘણું ઊંચું છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
[]
કેટલાક પ્રાથમિક પ્રયાગા
ધ્યાન અર્થાત્ મનની એકાગ્રતા કેળવવા માટે કેટલાક પ્રાથમિક પ્રાગૈા અહી દર્શાવવામાં આવે છે.
પ્રત્યેાગ પહેલા
વિવિધ વસ્તુઓ, પશુએ, પક્ષીએ, વૃક્ષે વગેરેનું નિરીક્ષણ અહુ મારીકાઈથી કરો. આપણે દિવસ-રાત્રિ દરમિયાન અનેક વસ્તુઓનું નિરીક્ષણ કરીએ છીએ, પણ તે મેટા ભાગે ઉપરછલ હેાય છે, એટલે મનને એકાગ્ર થવાની ટેવ પડતી નથી. તમે થાડા વખત પહેલાં એક મનુષ્યને મળ્યા. તેણે કેવા ખુશકેાટ પહેર્યાં હતા? કેવું પેન્ટ પહેર્યુ હતુ ? અથવા કેવા બૂટ કે ચંપલ પહેર્યાં હતાં, તે ખરાખર કહી શકશે ખરા? જો ન કહી શકે તે એમ સમજજો કે તમે તેનું નિરીક્ષણ ઉપરછ્યુ કર્યું હતું, ખારીકાઈથી નહિ.
પ્રયાગ મો
તમે જે વસ્તુઓનું ખારીકાઈથી નિરીક્ષણ કર્યુ. હાય,
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૪૨
યાન–હસ્ય.
તેના પર ચિંતન કરવાની ટેવ પાડે. આ ચિંતન દરમિયાન તેના સ્વરૂપ ઉપરાંત તેમાં જે પ્રશસ્ત અને અપ્રશસ્ત અંશો. હોય, તેને વિચાર કરે.
પ્રાગ ત્રીજો
આંગળીના વેઢા પર ૧૦૮ સુધીની સંખ્યા ગણે. જે. તેમાં વિક્ષેપ પડે તે ૧ થી શરૂ કરે. જ્યારે એક પણ વિક્ષેપ સિવાય ૧૦૮ ની સંખ્યા ગણી શકો ત્યારે આગળ વધી ૨૫ કે ૫૦૦ની સંખ્યા ગણે.
પ્રાગે થે
એક પુસ્તકનું પાનું ઉઘાડી તેના એક ફકરામાં કેટલા શબ્દો છે, તેની ગણના કરે. તે જ રીતે તેના અક્ષરોની પણ ગણના કરો. ત્યારબાદ તે ગણના સાચી હતી. કે કેમ ? તેની ચકાસણી કરે. એ વખતે પેનસીલના પેઈન્ટને ઉપગ કરી શકાય.
પ્રાગ પાંચમો
જમણા હાથની હથેળીમાં કેટલાક ચણું રાખો અને તેની ગણના કરે. આ ગણના સરલતાથી થાય તે મગ અને અડદના દાણું ગણે તે પણ સારી રીતે થાય તે બાજરીના દાણું રાખી તેની ગણના કરો. જેઓ લાંબું લખી– : વાંચી શકતા નથી, તેમણે આ પ્રાગ ખાસ કરવા જેવું છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૪૩
કેટલાક પ્રાથમિક પ્રયોગો
પ્રવેગ છઠ્ઠો
. વ્યુત્ક્રમમાં રહેલા શબ્દોને ક્રમમાં ગોઠવે. જેમાં કઈ ચેકકસ કિંમ ન હોય તે. યુસ્કેમ કહેવાય. તે માટે અહીં નમૂનાના કેટલાક વાક્ય આપવામાં આવ્યા છે.
(૧) રહેવા તું રે ગમે પાસે રે દેચાતક તેની માગવાનું.
(૨) મનમાં જશે જશે મનેરશે જ અને રહી ચાલ્યા તે ઝપાટામાં મનના ચાલ્યું જીવન. : * :
(૩) પિતાના નથી છે પણ લેકે વાત કેટલું હિતની આશ્ચર્ય સમજતા એ. - (૪) થઈ વાંક બેલી દુઃખી કાઢીને આખરે છે રહેનાર જાય છે પામર દુઃખી ભાગ્યને
પ્રવેગ સાતમે - કઠિન કોયડાઓ ઉકેલવાનો પ્રયત્ન કરે. ૪ .
પ્રાગ આઠમે ઝી સોય પરોવવાનો પ્રયત્ન કરો. આવી સો એક પછી એક પાંચ પાવે.
ગણિતના કેટલાક કેયડાઓને સંગ્રહ ગણિત–ચમત્કાર તથા * ગણિત-રહસ્યમાંથી મળી રહેશે. જન્મભૂમિ પ્રવાસી જેવા સાપ્તાહિકમાં પણ ગણિતના કેયડાઓ પ્રકટ થતાં રહે છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૪૪
ધ્યાન રહે પ્રાગ નવમે આંખ બંધ કરે, કાન સરવા રાખે અને આસપાસ જે જે અવાજે થતા હોય, તે સાંભળવાનો પ્રયત્ન કરે.
* પ્રાગ દશમે - વાસ પરથી વસ્તુ પારખવાનો પ્રયત્ન કરે.
પ્રાગ અગિયાર સ્પર્શ પરથી વસ્તુ પારખવાનો પ્રયત્ન કરે.
આ બધા પ્રયોગથી મનની એકાગ્રતા કેળવાશે અને ધ્યાન ધરવાની ક્ષમતા આવશે.
Page #393
--------------------------------------------------------------------------
________________
[૭]
ધ્યાનાભ્યાસ
:
'
. (૧) ધ્યાન અભ્યાસથી સિદ્ધ થાય છે, એટલે તેને નિત્ય નિયમિત અભ્યાસ કરવો જોઈએ. તે માટે સહુથી પહેલાં એવો સંકલ્પ કરવાની જરૂર છે કે હું હવેથી નિત્યનિયમિત ધ્યાનને અભ્યાસ કરીશ.” ' . . .
(૨) ધ્યાનને અભ્યાસ ગુરુનો માર્ગદર્શન–નીચે થાય, તે ઈચ્છવા યોગ્ય છે. એવી સગવડ ન હોય તે પોતાની જાતે તે માટે પ્રયત્ન કરે, પણ અવારનવાર સત્સંગ કરતાં રહેવું અને ધ્યાનના અભ્યાસીઓને સંપર્ક રાખવે. તેમના અનુભવોમાંથી પણ ઘણું માર્ગદર્શન મળી રહે છે. * *-(૩) ધાનાભ્યાસ માટે શાંત અને પવિત્ર સ્થાનની પસંદગી કરવી. આવું અલગ સ્થાન ન મળે તે પિતાના નિવાસસ્થાનને એક ભાગ પસંદ કરી તેને શુદ્ધ-સ્વચ્છ બનાવી ઉપગમાં લે. આજુબાજુ ઘંઘાટ ન થાય તેવી યવસ્થા રાખવી. . . . . . .
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ધ્યાન-રહસ્ય.
(૪) ધ્યાનાભ્યાસ માટે સહુથી સારો સમય પ્રાતઃકાળના ચાર થી છ નો છે. એ વખતે શક્ય હોય તે સ્નાન કરવું. અન્યથા હાથ, પગ, મોઢું ધોઈશુદ્ધ વસ્ત્ર પહેરી અભ્યાસમાં બેસી જવું.
(૫) આ સમય અનુકૂલ ન હોય તે શૌચ-સ્નાનાદિથી પરવારી કુલધર્મ અનુસાર પૂજા-પાઠ કરી પછી ધ્યાનનો અભ્યાસ કર. .
જપસાધકે પોતાને નિયત જપ કર્યા પછી એજ સ્થાને ધ્યાને અભ્યાસ કરી શકે છે. . . () રાત્રિને બીજો પ્રહર પણ ધ્યાન માટે અનુકૂલ ગણાય. ખાસ સંજોગોમાં દિવસના ચેથા પ્રહરે પણ ધ્યાન ધરી શકાય છે. . (૭) જેના જીવનમાં ધ્યાન વણાઈ ગયું છે, તેમને માટે સમય આવે કેઈ નિયમ નથી. આ
. (૮) ધ્યાનાભ્યાસ: વખતે આસનનો ઉપગ કરે જોઈએ. માત્ર જમીન પર કે પત્થર પર બેસીને ધ્યાનાભ્યાસ કરે નહિ. આ વખતે જે આસન વાપરીએ તે ઊનનું હોય તે વધારે સારું. મૃગચર્મ. તથા વ્યાઘચર્મને પણ આસન તરીકે ઉપગ કરી શકાય છે. સૂતરાઉ વસ્ત્રને આસન તરીકે ઉપયોગ કરો નહિં. 1. (૯) ધ્યાનાભ્યાસ કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખવું અને કાયાને આસનબદ્ધ કરવી. આસને
Page #395
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાભ્યાસ અનેક પ્રકારનાં છે, પણ જે આસને સુખપૂર્વક લાંબે વખત બેસી શકાય તેવું આસન પસંદ કરવું. માત્ર પલાંઠી વાળીને બેસવું તેને સુખાસન કહેવાય છે. આ આસને આપણે. સામાન્ય રીતે વધારે વાર બેસી શકીએ છીએ. છતાં જેઓ સ્વસ્તિકાસન કે પાસનથી ટેવાયેલા હોય, તેઓએ આસને બેસીને પણ ધ્યાનાભ્યાસ કરી શકે છે. આ વખતે બંને ' હાથ ઢીંચણ પર ખુલ્લા રાખવા, પણ અંગૂઠાની સાથે તર્જની આંગળી જેડી દેવી.
. - (૧૦) કાયાને આસનબદ્ધ કરવાને હેતુ એ છે કે તેનું સર્વ પ્રકારનું હલન-ચલન અટકાવવું. એટલે આસન બાંધ્યા પછી ઊંચા-નીચા થવું નહિ, આડું–અવળું જેવું નહિ, કઈને કશે ઈશારે કર નહિ, હાથ-પગ હલાવવા નહિ કે લાંબા-ટૂંકા કરવા નહિ. એક આસને લાબા સમય બેસવાથી આસનસિદ્ધિ થાય છે અને તે ધ્યાનસિદ્ધિમાં ઘણી ઉપકારક નીવડે છે.
. . . . . . . : (૧૧) ધ્યાનાભ્યાસ વખતે મેરુદંડ સીધે રાખો, મસ્તક ઉન્નત રાખવું, આંખ અધી મચેલી રાખવી અને - દષ્ટિ નાકના અગ્રભાગ પર સ્થિર કરવી. જો તેમ ન ફાવે
તે આંખ બંધ રાખવી, પણ તે નિયત સમય પહેલાં ઉઘાડવી નહિ.
. . . " (૧૨) આ વખતે મૌન ધારણ કરવું, એટલે કેઈની સાથે કંઈપણ બેલવું નહિ. . . . . '
છે
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ધ્યાન-રહસ્ય (૧૩) જે નિત્ય જપ કરવાનો નિયમ હોય તો જપ પહેલાં કરી લે અને ધ્યાનાભ્યાસ પછી કરે.
(૧૪) ધ્યાનાભ્યાસ માટે આસન પર બેઠા પછી પ્રથમ કિયા દીર્ઘ શ્વાસોચ્છુવાસની કરવી. તેમાં ઓછામાં ઓછા ૨૧ દીર્ઘ શ્વાસે છૂવાસ લેવા અને વધારે અનુકૂલતા મુજબ. એથી મનને સ્થિર કરવામાં મદદ મળે છે.
(૧૫) પ્રથમ સાલંબન ધ્યાન અને પછી નિરાલંબન ધ્યાન એ ધ્યાનાભ્યાસ ક્રમ છે. સાલંબન ધ્યાન એટલે આલંબનવાળું ધ્યાન અને નિરાલંબન ધ્યાન એટલે આલંબન વિનાનું ધ્યાન. આલંબન એટલે આધાર કે ટેકો. સાલંબન ધ્યાનમાં મૂર્તિ, છબી, યંત્ર આદિનું આલંબન લઈ શકાય છે અને લેખિત મંત્રાક્ષરોનું પણ આલંબન લઈ શકાય છે. આ વસ્તુઓ પર મનવૃત્તિને સ્થિર કરવી એ સાલંબન ધ્યાન છે. પ્રારંભમાં મનોવૃત્તિ સ્થિર થતી નથી, પણ અભ્યાસ વધતાં મનોવૃત્તિ સ્થિર થવા લાગે છે અને એ રીતે સાલંબન ધ્યાન સિદ્ધ થાય છે. . (૧૬) મૂર્તિ આદિનું આલંબન લીધા વિના માત્ર મનવૃત્તિથી ધ્યાન ધરવું, એ નિરાલંબન ધ્યાન છે. તેની સિદ્ધિ વિશેષ પ્રયત્ન થાય છે. - (૧૭) પણ મનવૃત્તિઓને શરીરના જુદા જુદા “ભાગ પર સ્થાપીને પણ ધ્યાનાભ્યાસ થઈ શકે છે. - શાસ્ત્રમાં શરીરનાં આવાં સોળ સ્થાન જણાવેલાં છે, પણ અભ્યાસની સરલતા માટે અમે (૧) નાભિ, (૨) હૃદય,
Page #397
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાયાસ
૩૪૯ (૩) કંઠપ્રદેશ, (૪) બે ભ્રમરની વચ્ચેનો ભાગ તથા (૫)
બ્રહ્મરંધ્ર એ પાંચ સ્થાનોની વિશેષ ભલામણ કરીએ છીએ. ' (૧૮) પ્રાણાયામ ધ્યાનાભ્યાસમાં સહાય કરે છે,
એટલે અનુભવી પાસેથી તેનું જ્ઞાન મેળવી લેવું હિતાવહ. છે. પ્રથમ ભૂતશુદ્ધિ, પછી પ્રાણાયામ, પછી જપ અને પછી ધ્યાન એ કેમ સુવિહિત છે. જો જપ ન કરવાને હોય તો પ્રાણાયામ પછી તરત જ ધ્યાન ધરવું જોઈએ. ' (૧૯) ધ્યાનાભ્યાસને એક પ્રાચીન ક્રમ એવો છે કે
ગ્ય સ્થાને, એગ્ય આસન પર આરૂઢ થયા પછી અમુક સમય સુધી ગુરુદત્ત મંત્રનો જપ કરવો, પછી અમુક સમય. સુધી તેની અર્થભાવના કરવી અને ત્યારબાદ શરીરનાં અંગે. કે અન્ય કઈ વસ્તુ પર ચિત્તવૃત્તિઓને સ્થિર કરી. આલંબન ધ્યાન સિદ્ધ કરવું. એ ધ્યાન સિદ્ધ થયા પછી.
તેના સ્થાને નિરાલંબન ધ્યાન ધરવું. . .' . (૨૦) ધ્યાનને ચિંતન અર્થ લક્ષ્યમાં લેતાં તેના
અભ્યાસ ક્રમ આ પ્રમાણે રાખ. . . (૧) દુઃખ કે પીડાના વિચાર કરવા નહિ. .
(૨) બીજાને દુખ ઉત્પન્ન થાય એવા દુષ્ટ વિચારે કરવા નહિ.
(૩) ધર્મનું ચિંતન કરવું અને વૈરાગ્ય-ત્યાગ વગેરેની ભાવના કેળવવી. '
(૪) શુદ્ધ આત્મતત્વનું ધ્યાન ધરવું. જ્યારે આ ધ્યાન નિર્વિકલ્પ એટલે કેઈ પણ જાતના સંકલ્પ–વિક૯૫. વિનાનું થાય ત્યારે ધ્યાનસિદ્ધિ થઈ સમજવી. . .
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૫o
દયાન-રહસ્ય . (૨૧) ધ્યાનનો અભ્યાસ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ મનવૃત્તિઓ સ્થિર અને શાંત થવા લાગે છે અને તેને પ્રભાવ આપણા શરીર, પ્રાણ, મન તથા આત્મા , પર પડે છે.
(૨૨) ધ્યાનાભ્યાસ કરતાં અનેક પ્રકારની સિદ્ધિઓ સાંપડે છે, પણ સુજ્ઞજને તેમાં અટવાઈ ન પડતાં ધ્યાનસિદ્ધિને જ પિતાનું દય માની આગળ વધવું. . (૨૩) જે ધ્યાન ધરનાર છે, તે ધ્યાતા કહેવાય છે. જેનું ધ્યાન ધરવાનું છે, તે દયેય કહેવાય છે અને દયની ‘પ્રાપ્તિ માટે ધ્યાતા દ્વારા જે ક્રિયા થાય છે, તે ધ્યાન કહેવાય છે. શરૂઆતમાં હું ધ્યાતા છું, અમુક મારું ધ્યેય છે અને હું ધ્યાન કરી રહ્યો છું એ ભેદ અનુભવાય છે, પણ ધ્યાન જ્યારે ચરમ સીમાએ પહોંચે છે, ત્યારે આ ભેદ અદશ્ય થઈ જાય છે અને માત્ર દયેય જ પ્રકાશે છે. તેથી ચિત્તવૃત્તિઓ સમાહિત એટલે સંકલ્પ-વિકલ્પરહિત થઈ જાય છે અને તે જ સમાધિની સ્થિતિ છે. .
(૨૨) શારીરિક, માનસિક કે અન્ય કેઈવિદન ઉત્પન્ન થાય છતાં ધાનાભ્યાસ છેડે નહિ. જે ગમે તેવી વિપરીત સ્થિતિમાં પણ ધ્યાનાભ્યાસ ચાલુ રાખે છે, તે આખરે તેમાં સફળ થાય છે અને માનવજીવનને સાર્થક કરે છે. * ધ્યાન દ્વારા સહુ પિતાનું અભીષ્ટ પ્રાપ્ત કરે, એ જ મંગલ કામના.
Page #399
--------------------------------------------------------------------------
________________
: " પ્રશ્નોત્તરી
:
આ પ્રશ્ન- ઈશ્વરને અર્થશે?
ઉત્તર– ૪ ધાતુ રાજ્ય કરવાનો અર્થ દર્શાવે છે, અને વર એટલે શ્રેષ્ઠ, એટલે આ જગતમાં સહુથી જે શ્રેષ્ઠ રાજ્યકર્તા છે, તે ઈશ્વર (Supream Ruler). "
પ્રશ્ન- પરમાત્માને અર્થશે? | ઉત્તર- પરમ અર્થાત્ શ્રેષ્ઠ એવો જે આત્મા, તે પરમાત્મા. તાત્પર્ય કે આ જગતના સર્વ આત્માઓમાં જે શ્રેષ્ઠ છે, તે પરમાત્મા...
- પ્રશ્ન- ભગવાનનો અર્થ ? - ઉત્તર- જે મા વાળો, તે ભગવાન. સંસ્કૃત ભાષાને
આ મા શબ્દ અનેક અર્થો બતાવે છે, જેમ કે એશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ, પ્રયત્ન, તેજ, માહાભ્ય વગેરે. તે પરથી એમ સમજવાનું કે જે સમગ્ર એશ્વર્યને સ્વામી છે, તે ભગવાન, જે સમગ્ર રૂપને સ્વામી છે, તે ભગવાન જે સમગ્ર યશનો સ્વામી છે, તે ભગવાન; જે સમગ્ર શ્રી
Page #400
--------------------------------------------------------------------------
________________
૩પ૦
ધ્યાન-રહસ્ય એટલે સૌન્દર્યને સ્વામી છે, તે ભગવાન; જે સમગ્ર ધર્મને સ્વામી છે, તે ભગવાન; જે સમગ્ર પ્રયત્નને સ્વામી છે, તે ભગવાન; જે અત્યંત તેજવાળે છે, તે ભગવાન; અને જે અપૂર્વ માહાસ્ય કે મહિમાવાળે છે, તે ભગવાન.
પ્રશ્ન- વિષ્ણુ અને પ્રભુને અર્થ છે?
ઉત્તર- જે સર્વત્ર વ્યાપી રહેલે છે તે વિભુ અને જે સહુને સ્વામી, ધણી કે માલીક છે, તે પ્રભુ.
પ્રશ્ન- ઈશ્વરનાં અનેક નામે શા માટે? માત્ર તેને ઈશ્વર તરીકે ઓળખીએ તો ન ચાલે?
ઉત્તર- ઈશ્વરમાં અનેક ગુણો રહેલા છે. આ ગુણો વ્યક્ત કરવા માટે તેને જુદાં જુદાં નામે અપાયેલાં છે. જુદી જુદી રુચિવાળા અને જુદી જુદી ભૂમિકાઓ પર રહેલા લોકો તેમાંથી પિતાની પસંદગીનું નામ ગ્રહણ કરે છે અને તેને યાદ કરે છે–સમરે છે. તેથી નામની એ વિવિધતા રહેવાની જ. બધાએ માત્ર ઈશ્વર શબ્દનો ઉપગ કરે, એ કઈ નિયમ કે કાયદો ઘડી શકાય નહિં, છતાં કઈ ઘડે તે તેનું પાલન થાય નહિ. લોકે પિતાની રુચિ અનુસાર જ વર્તે છે. ..
પ્રશ્ન- કેટલાક સાધુ મહાત્માઓને ભગવાન તરીકે સંધવામાં આવે છે, તેનું કેમ?
ઉત્તર- સાધુ મહાત્માઓ ભગવાનના અંશરૂપ ગણાય છે તથા તેઓ અત્યંત મહિમાશાળી હોય છે, તેથી તેમને ભગવાન તરીકે સંબોધવામાં આવે છે. '
Page #401
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી
૩૫૩ આ પ્રશ્ન- સાધુ મહાત્માઓને ભગવાન કહેવાય એ તે ઠીક, પણ આજકાલ તો કેટલાક વિદ્વાન, વક્તાઓ કે - તાંત્રિકે પણ પિતાના નામની આગળ ભગવાન શબ્દ લગાડે
છે, તે ભગવાન શબ્દનું અવમૂલ્યન નથી શું ?
: ઉત્તર- અમે તે તમને ભગવાન શબ્દનો સાચે અર્થ તે જણાવ્યું છે. બાકી આ જગતમાં અનેક પ્રકારના મનુષ્ય
છે અને અનેક પ્રકારે વતે છે. તેઓ આવું કંઈ કંઈ કરી પિતાની પ્રતિષ્ઠા વધારવાના પ્રયત્નો કરે છે અને તેમને કેટલાક અનુયાયીઓ પણ મળી રહે છે. ખરેખર સ્થિતિ વિચિત્ર છે! પણ આપણે કઈ ભળતી જગાએ ભટકાઈ ન
ન પડીએ, તે જોવાનું છે. આ આ પ્રશ્ન- હિંદુધર્મમાં નામસ્મરણને મહિમા ખૂબ છે,
એ વાત સમજવામાં આવે છે, પણ આ વિષયમાં જૈન ધર્મનું શું મંતવ્ય છે?
ઉત્તર- જેનો રાગદ્વેષને જિતનારા વીતરાગ મહાપુરુષ કે જે ધર્મનું પ્રવર્તન કરે છે, તેને ઈશ્વર માને છે તે માટે તેમનો પ્રસિદ્ધ શબ્દ અતુ. છે. તેમને તેઓ જિન કે તીર્થકર પણ કહે છે. આવા તીર્થકર વશ થઈ ગયા, તેમાં ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ અને વશમા શ્રી મહાવીર સ્વામી ગણાય છે. જૈન મહર્ષિઓ-જૈન શાસ્ત્રો આ વીશે ય તીર્થકરેનાં નામનું સમરણ કરવાનો આદેશ આપે છે. આથી શ્રદ્ધાળુ જૈને પ્રાતઃકાલમાં વહેલા ઉઠી નમસ્કારમંત્રનું સ્મરણ કર્યા પછી આ વીશેય તીર્થકરેનાં નામનું
:
-
ક
ગ
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ધ્યાન-રહસ્ય સ્મરણ કરે છે. શ્રીનંદિષેણ નામના એક જૈન મહર્ષિએ બીજા તીર્થકર શ્રી અજિતનાથ અને સોળમા તીર્થકર શ્રી શાંતિનાથની સંયુક્ત સ્તુતિ કરતાં જણાવ્યું છે કે
अजियजिण सुहप्पवत्तणं, तव पुरिसुत्तम नामकित्तणं । . तय धिइ-मइ-पवत्तणं, तव य जिणुत्तम संति कित्तणं ॥४॥
હે પુરુત્તમ અજિતનાથ! તમારું નામસ્મરણ શુભને અથવા સુખને પ્રવર્તાવનારું છે અને તે જિનોત્તમ શાંતિનાથ ! તમારું નામસ્મરણ ધૃતિ અને મતિનું પ્રવર્તન કરનારું છે, અર્થાત્ સ્થિરબુદ્ધિને આપનારું છે.”
જૈનધર્મમાં તીર્થકરોનાં નામપૂર્વક જપ કરવાના અનેક વિધાન છે, તે એની નામસ્મરણની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
પ્રશ્ન- આ વિષયમાં બૌદ્ધધર્મની શી સ્થિતિ છે?
ઉત્તર- હિંદુ અને જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ નામસ્મરણ પર વિશેષ ભાર આપેલે નથી, છતાં તથાગતની વિવિધ પ્રકારે સ્તુતિ કરવાની પ્રથા તે તેમનામાં પણ છે. ન પ્રશ્ન- ઈસાઈ ધર્મ નામસ્મરણમાં માને છે
ઉત્તર- જરૂર. બટલરના ઉપદેશમાં કહ્યું છે કે “હે " પ્રભુ ! જે લેકો તારા નામમાં રાચે છે, તે તારા ઈશ્વરી તેજમાં પ્રવાસ કરે છે. ઈસાઈએ ભગવાનનું નામસ્મરણ કરવા માટે માળાનો ઉપયોગ કરે છે. છે. પ્રશ્ન- આ બાબતમાં ઈસ્લામ ધર્મનું શું મંતવ્ય છે?
Page #403
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી
: કપ ઉત્તર- તે નામસ્મરણની તરફેણમાં છે. કુરાને શરીફમાં ને કહ્યું છે કે “અલ્લાહનાં અતિ સુંદર નામેં અનેક છે. તેમાંથી - કેઈપણ નામે તેને પોકારે. ઈસ્લામને માનનારા ભગવાનનું નામસ્મરણ કરવા તખી એટલે માળાનો ઉપયોગ કરે છે
પ્રશ્ન- આ સંબંધમાં શીખ ધર્મનું મંતવ્ય જણાવશે? ' ઉત્તર– શીખ ધર્મની જડ જ જપ પર રચાયેલી છે.
તેના મુખ્ય ધર્મગ્રંથને જપ કહેવામાં આવે છે. તેના પ્રારંભમાં જ લખ્યું છે કે “તે એક છે, તે છે, તેનું નામ સત્ય છે. તે જગતનો કર્તા છે, જેને કેટલાક લેકે પુરુષત સમજે છે, તે પણ તે જ છે. તે નિર્ભય છે, નિર્વેર છે. તેનું ફલ કલાતીત છે. તે અજન્મા છે, સ્વયંભૂ છે, તે જ ગુરુ છે. તેને પ્રસાદ ધન્ય કરે છે. તેને જપ કરે.'' . પ્રશ્ન- આપણા દેશમાં શક્તિની ઉપાસના વિવિધ સ્વરૂપે ચાલે છે, તેમાં જપને સ્થાન અપાયેલું છે ખરું?
ઉત્તર- હા. શકિતની ઉપાસના કરનારને સામાન્ય આ રીતે દેવીભક્ત કહેવાય છે અને દરેક દેવીભક્ત પોતાની
ઈષ્ટદેવીના મંત્રનો જપ કરતો હોય છે. નવરાત્રિ જેવા દિવસમાં એ જપ નવલાખ સુધી પહોંચે છે. તેઓ જપ વડે દેવીનો સાક્ષાત્કાર થવાનું માને છે. .
આ પ્રશ્ન- જંગલી જાતિઓ કે જેમાં કેઈધર્મ વ્યવસ્થિત રીતે પ્રચાર પામેલ નથી, અને જેઓ અનેક પ્રકારના વહેમમાં માને છે, તેમાં જપ જેવું કંઈ છે ખરું ? '
iા
મ-જન
મ
-
- -
Page #404
--------------------------------------------------------------------------
________________
૩પ૬
દયાન-રહસ્ય, ઉત્તર– તેઓ અમુક અમુક પ્રસંગે અમુક શબ્દનું રટણ કરે છે અને તેનાથી અમુક કાર્યો થવાનું માને છે. એને એક દાખલે આ ગ્રંથના સાતમા પ્રકરણમાં અપાયેલ છે. આ પ્રશ્ન- ભગવાન પર શ્રદ્ધા ન હોય, છતાં તેનું નામ સ્મરણ કરીએ તે લાભ થાય ખરો ?
ઉત્તર-. શ્રદ્ધા વિના પણ ભગવાનનું નામસ્મરણ. કરનારને લાભ થયાના દાખલાઓ અનેક છે. તે માટે. અજામિલની વાત જાણવા જેવી છે.
અજામિલની વાત અજામિલ નામે બ્રાહ્મણનો એક પુત્ર હતું. તે ઘણે સટ્ટણી, કર્તવ્યપરાયણ, સત્યવક્તા, નમ્ર અને વેદ શાસ્ત્રાનુસાર ક્રિયાઓ કરનાર હતું. તે એક વખત પોતાના પિતાની આજ્ઞાથી વનપ્રદેશમાં ગયે અને ત્યાંથી ફળ, ફૂલ, ઈમ્પણ. તથા દર્ભ વગેરે એકઠાં કર્યા. તે લઈને ઘરે આવતાં તેણે. એક શદ્રને એક સ્ત્રી સાથે ભોગ ભેગવતાં જોયે. આ સ્ત્રી. ગુલામ હતી, પણ તે ઘણું રૂપવતી હતી. અજામિલને તેના તરફ મોહ ઉત્પન્ન થયે, એથી તેણે એ સ્ત્રીને મેળવવા. માટે પિતાની બધી મિલકત ખચી નાખી અને પોતાની પત્નીને પણ ત્યાગ કર્યો. આખરે તે સ્ત્રી પ્રાપ્ત થઈ અને તેની સાથે રહેવા લાગ્યા. કાલક્રમે તેને કેટલાક પુત્રે થયા. તેમાં છેલ્લા પુત્રનું નામ નારાયણ હતું. આ પુત્ર પર તેને ઘણે પ્રેમ હતો. . . . . . . . .
*
Page #405
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી
૩૫૭
‘સંગ તેવા રંગ’એ હકીકત પ્રસિદ્ધ છે. અજામિલ એક ખરામ સ્ત્રીની સેખતમાં રહેતાં પેાતાના બધા સદ્ગુણે ભૂલી ગયે અને શાસ્ત્રીય ક્રિયાઓ પણ છૂટી ગઈ. વળી પેાતાની આ નવી સ્રી તથા ખાળકાના નિર્વાહ માટે તેણે અનેક અન્યાયી–પાપી કાર્યો કર્યાં. પૂર્વી જીવનમાં અજામિલ જેટલેા સારા હતા, તેટલે જ ઉત્તર જીવનમાં ખરાખ અની ગયે.
હવે તેના અંતસમય નજીક આવ્યેા, તે વખતે વિકરાળ દેખાવવાળા કેટલાક યમદૂતે હાથમાં દોરડાં લઈને ત્યાં આવી પહોંચ્યા. આથી ભયભીત થયેલા અજામિલે પેાતાના નાના પુત્રને ખૂમ મારી · · નારાયણ ! નારાયણ !' આ શબ્દો સાંભળી ત્યાં વિષ્ણુના શ્વેત ા હાજર થયા. યમ અજામિલના શરીરમાંથી તેના જીવને ખેંચી રહ્યા હતા, તેમને આ વિષ્ણુના શ્વેતાએ અટકાવ્યા, એટલે યમના તાએ કહ્યું : ‘ યમરાજના પાશની આડે આવનારા તમે કાણુ છે ? ’ વિષ્ણુના શ્વેત ાએ હસતાં હસતાં કહ્યું :‘શું તમારા ધમ દેવ શુભકાર્ય કરનારને પણ દંડ દે છે? શુ અશુભ કાર્ય કરનાર અને શુભ કાર્ય કરનારમાં કોઈ ફેર હેાતા નથી ?
•
ચમના દૂતાએ કહ્યું : આ અજામિલ શરૂઆતના જીવનમાં વેદ્યાજ્ઞાને માન આપતા, પણ એક નીચ જાતિની ગુલામ સ્ત્રીની સેાખતમાં તેણે વેદાજ્ઞાની અવજ્ઞા કરી, પેાતાનુ બ્રાહ્મણત્વ ગુમાવ્યું અને ન કરવાનાં અનેક કાર્યાં કર્યાં, તેથી તે યમરાજના ક્રૂડને પાત્ર છે.'
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ધ્યાન-રહસ્ય. વિષ્ણુના શ્વેત દૂતએ કહ્યું: “તમે એટલું પણ નથી જાણતા કે વેદેથી ઉપર પણ કંઇ છે? આ અજામિલે. હમણું નારાયણનું નામ લીધું છે. આ નામ સઘળાં પાપોને. બાળી નાખનારું છે, તેથી અહીંથી ચાલ્યા જવું.” .
આથી યમના દૂતે ચાલ્યા ગયા. અજામિલે એમના. દત અને વિષ્ણુના દૂતે વચ્ચે સંવાદ સાંભળ્યું હતું, એટલે તેણે પોતાના પાપી જીવનને પસ્તાવો કર્યો અને ઘર છોડી હરિદ્વાર જઈ વિષ્ણુનું નામ સ્મરણ કરવામાં શેષ જીવન વિતાવ્યું. છેવટે તેને વૈકુંઠમાં વાસ થયો.
તાત્પર્ય કે શ્રદ્ધા વિના માત્ર અકસ્માતથી અજામિલના મુખમાંથી ભગવાનનું નામ બોલાઈ ગયું હતું, છતાં તેને લાભ થશે. પછીથી તેણે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ. કર્યું તેથી વૈકુંઠવાસી બની શક્યો.
અનુભવ એમ કહે છે કે કોઈ મનુષ્ય પ્રથમ શ્રદ્ધા વિના ભગવાનનું નામ સ્મરણ કરવા માગે છે, તેને પણ અમુક લાભ થાય છે અને એમ કરતાં તે શ્રદ્ધાવાન બને છે, એટલે તેને વિશેષ લાભ થાય છે.
પ્રશ્ન–ભગવાનનું કેઈ પણ સ્વરૂપ આપણા મનમાં અંકિત થયું ન હોય તે ભગવાનનું નામસ્મરણ કેવી રીતે થાય ?
- ઉત્તર–ભગવાનનું કેઈપણ સ્વરૂપ મનમાં અંકિત. ભલે થયું ન હોય, પણ ભગવાનનું નામસ્મરણ કલ્યાણકારી. છે, એવી શ્રદ્ધા રાખીને તે કરી શકાય છે. જે ભગવાનના
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૫૯
પ્રશ્નોત્તરી નામ અંગે વિશેષ વિચાર કરીએ તે તેનું કઈને કઈ સ્વરૂપે આપણા મનમાં અંકિત થાય છે. શાસ્ત્ર અને સત્સંગ તેમાં સારી સહાય કરી શકે છે. '
પ્રશ્ન-આપણે રામ-રામ-રામ એ રીતે ભગવાનનું સ્મરણ કરવા માંડીએ પણ મરા-મરા-મરા એ ઉચ્ચાર થતાં કેઈદેષ લાગે તે એ નામ સ્મરણનું ફળ મળે ખરું ?
- ઉત્તર–રામ શબ્દનો અખલિત ઉચાર કરતાં મર મરા એવો શબ્દ શ્રવણગોચર થાય ખરો, પણ મૂલ વૃત્તિ રામનામ જપવાની છે, એટલે તેમાં દેષ લાગે નહિ. - પ્રશ્ન-ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવા માટે વાદવિવાદ કરવામાં આવે તે તેથી લાભ ખરે? - ઉત્તર-વાદવિવાદની બાબત એવી છે કે સહુ પિતાને પક્ષ સાચા કરવા મથે છે અને તેમાં અન્ય દ્વારા કહેવાયેલી સાચી હકીકતનો પણ સ્વીકાર થતું નથી. પરિણામે આવા વાદવિવાદે એક-બીજામાં કટુતા વધારનારા બને છે. જે વાદવિવાદ મધ્યસ્થ વૃત્તિએ થાય તો તેમાંથી તવ નીકળે અને તે મોટો લાભ છે. આ પ્રશ્ન–ભગવાનનું નામ સ્મરણ કરીએ તે ઠીક કે ભગવાનનું ભજનકીર્તન કરીએ તે ઠીક ? ' .
- ઉત્તર-ભગવાનનું નામસ્મરણ કરીએ તે પણ ઠીક છે અને તેમનું ભજનકીર્તન કરીએ તે પણ ઠીક છે, પરંતુ પાયાને સંસ્કાર નામસ્મરણ છે, તેથી તેના પર પ્રથમ લક્ષ્ય
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૬o
ધ્યાન-રહસ્ય આપવું જોઈએ. એકડે ઘૂંટટ્યા પછી બગડે ઘૂંટાય તે બન્નેનું જ્ઞાન વ્યવસ્થિત મળે.
પ્રશ્ન-ધૂનને પ્રવેગ નામસ્મરણને વધારે દઢ બનાવે ખરે?
ઉત્તર-એ પૂરેપૂરું શક્ય છે, પરંતુ નામસ્મરણ શાંત -સ્વસ્થ ચિત્તે કરવાનું હોય છે, જ્યારે ધૂનમાં છેડે આવેશ હોય છે. આમ છતાં નામસ્મરણની પુષ્ટિ માટે ધૂન કરવા ગ્ય છે.
પ્રશ્ન-કેટલાક લેકે ભગવાનનું નામ છુંદણાથી હાથ પર લખાવે છે, તે શું ઠીક છે?
ઉત્તર-તે એમની રુચિ અને ભાવનાને પ્રશ્ન છે. જે તેમને એમ જ લાગતું હોય કે આ રીતે આપણું દેહ પર ભગવાનનું નામ કાયમ થવાથી આપણો દેહ પવિત્ર થશે અને તેના નામસ્મરણની યાદ આપશે, તે તેમાં અઠીક કંઈ જ નથી.
પ્રશ્ન-જપને એક પ્રકારને યજ્ઞ માની લઈએ એ તે ઠીક, પણ બધા ચ કરતાં એનુ ફલ વધારે શા માટે ?
ઉત્તર-સામાન્ય રીતે યજ્ઞ કરવાથી અમુક દેવતા પ્રસન્ન થાય છે અને તેથી અમુક કાર્યની સિદ્ધિ થાય છે,
જ્યારે પરૂપી યજ્ઞ કરવાથી તે જે દેવના પણ દેવ છે અને જેનું રિલેક પર પ્રભુત્વ છે, તેવા ઈશ્વર કે પરમાત્માને સાક્ષાત્કાર થાય છે, તેથી બધા યજ્ઞો કરતાં જપનું ફલ વધારે માન્યું છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી
૩૬૬ આ પ્રશ્ન–શાસ્ત્રવિહિત કર્મકાંડ કરતાં જપને ચડિયાતે માની
લઈએ, પણ તપ કરતાં જપને ચડિયાતે શી રીતે મનાય ? - તપથી તે ષિ-મુનિઓએ દેવતાનાં સિંહાસને ડેલાવ્યાં
હતાં અને અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી હતી. - ઉત્તર-ઋષિ-મુનિઓએ તપ વડે દેવતાનાં સિંહાસને
લાવ્યાં હતાં અને અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી હતી, એ વાત સાચી છે, પણ એ તપ જપથી યુક્ત હતું, એટલે તેમાં એવી શક્તિ આવી હતી. જે તપમાં જપ નથી, તેમાં શક્તિ આવતી નથી, અથવા તે બહુ ઓછી. આવે છે, જ્યારે જપયુક્ત વર્ષ કરતાં શક્તિને સ્રોત
વહે છે અને તેનાથી અસાધારણ કામ થઈ શકે છે, તેથી - તપ કરતાં જપને ચડિયાત માનવામાં આવ્યો છે.
પ્રશ્ન-જે મનુષ્ય જાનિષ્ઠ બને તે ધર્મ અને મોક્ષ સાધી શકે, પણ અર્થ અને કામ શી રીતે સાધી શકે ?
* ઉત્તર-ગૃહસ્થાશ્રમમાં રહેલે મનુષ્ય અમુક સમય જપ કરે અને બાકીના સમયમાં અત્પાદનની પ્રવૃત્તિ સંભાળે તે અર્થ સાધી શકે છે અને અર્થ સધાય તે કામ પણ સધાય છે.
પ્રશ્ન–જેનું ચિત્ત જપમાં ચાટયું હોય, તે વ્યવહાર કે -વ્યાપાર બરાબર સંભાળી શકે ખરે ? "
ઉત્તર જપ કરતી વખતે જપમાં ધ્યાન અને વ્યવહાર કે વ્યાપાર સંભાળતી વખતે તેમાં ધ્યાન, એ રીતે મને
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ધ્યાન હત્ય
કેળવવાથી અને માખતા સભાની શકાય છે. અમે ઘણા ગૃહસ્થાને આ પ્રકારનું જીવન જીવતા જોયા છે.
પ્રશ્ન-જપમાં ખૂબ રસ રની વાત જ ન ગમે એવુ
શું કરવું ?
પડયા પછી વ્યવહાર વ્યાપાઅને કે નહિ ? એવુ* અને ત્યાં
ઉત્તર-જપમાં ખૂખ રસ પડ્યા પછી વ્યવહાર કે વ્યાપારની વાત ન ગમે એ મનવા જોગ છે, પણ આવી સ્થિતિએ પહેાંચનારે વ્યવહાર કે વ્યાપારની ચિંતા કરવી નહિ. એ મધુ એની મેળે સચવાઈ જાય છે. નરસિહ મહેતાને શ્રીકૃષ્ણની ભક્તિમાં ખૂબ રસ લાગ્યેા હતા અને તેમનુ ધ્યાન વ્યવહાર પરથી હઠી ગયુ. હતું, છતાં તેના અધા વ્યવહાર ચાલ્યા કે નહિ ? બીજા પણ અનેક ભક્તાની આખતમાં આવું બન્યુ છે, એટલે આ ખાખતની શ્રદ્ધા રાખવી જોઈએ.
.
Rest
પ્રશ્ન – આવી શ્રદ્ધા રાખીને જપમાં ઝંપલાવીએ, પણ વ્યવહાર ન સચવાય તે અનેકવિધ મુશ્કેલીએ વેઠવી. પડે કે નહિ ?
ઉત્તર-જેના હૃદયમાં અનન્ય શ્રદ્ધા છે, તેને અણીના સમયે પણ સહાય મળે છે. અને તેના વ્યવહાર સચવાઈ જાય છે, એટલે તેને અનેકવિધ મુશ્કેલીએ વેઠવાના પ્રસંગ આવતા નથી. આ વસ્તુ બુદ્ધિ કરતાં અનુભવે વધારે સમજાય એવી છે. અમને પેાતાને આ વસ્તુને એ-ત્રણ વાર અનુભવ થયેલા છે, એટલે અમે તેમાં શ્રદ્ધાન્વિત છીએ.
Page #411
--------------------------------------------------------------------------
________________
- પ્રશ્નોત્તરી
૩૩. પ્રશ્ન – નામસ્મરણની શ્રદ્ધા–બાજુ તે મજબૂત છે, પણ તેની વૈજ્ઞાનિક બાજુ કેવી છે? આજ તો વૈજ્ઞાનિક હકીકતે
અને પ્રમાણે અમારા મનને વધારે અસર કરે છે. '' ઉત્તર– નામસ્મરણની વૈજ્ઞાનિક બાજુ પણ મજબૂત. ' છે. પત્થર પર દોરડું વારંવાર ઘસાય તે તેમાં ઊંડે ખાડે.
પડે છે અને લેખંડના તવા પર ટાંકણાને ઘા વારંવાર: થાય તે તેમાં છિદ્ર પડે છે. તે જ રીતે અમુક પ્રકારના શબ્દોનું વારંવાર રટણ કરીએ તે અમુક પ્રકારનું કંપન થાય છે અને તેની અસર આપણું પ્રાણ, મન, બુદ્ધિ વગેરે.
પર બહુ ઊંડી પડે છે, તેમ જ વાતાવરણમાં પણ તેને - પ્રભાવ વિસ્તરે છે. .
વળી શાંતજળમાં એક પત્થર નાખવાથી તેમાં લહરીઓ-તરંગો-કંપને ઉત્પન્ન થાય છે અને તે જલાશયના. એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચી જાય છે, એ. પ્રમાણે જ મનુષ્યના મુખમાંથી નીકળેલા શબ્દો ઈથર વગેરેની સહાયથી સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપી જાય છે અને અમુક પ્રકારની અસર ઉત્પન્ન કરે છે. જપમાં જે શકિત મનાય છે, તે આ પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયાને આભારી છે. તે પ્રશ્ન – ભગવાનનું નામસ્મરણ મોટેથી બોલીને કરીએ. તે તેમાં આ પ્રકારની ઘટના બને, પણ એ સ્મરણ મનમાં. ચાલતું હોય ત્યાં શું બને? ' ઉત્તર– શબ્દમાં શક્તિ મનાયલી છે, તેમ વિચારે. અને ભાવનાઓમાં પણ શક્તિ મનાયેલી છે. વિચારમાંથી
Page #412
--------------------------------------------------------------------------
________________
-૩૬૪
દેવાન-રહસ્ય. ભાવનામાંથી પણ અમુક પ્રકારનું કંપન-અમુક પ્રકારનું - આંદોલન પ્રકટે છે અને તે વિવિધ પ્રકારની અસર ઉપજાવે છે.
પ્રશ્ન- પ્રાચીનકાળમાં વિજ્ઞાન ન હતું, છતાં તે વખતના પુરુષોને આ વસ્તુ શી રીતે સમજાઈ હશે?
ઉત્તર- પ્રાચીનકાલમાં જ્ઞાન પણ હતું અને વિજ્ઞાન પણ હતું. શાસ્ત્રોમાં વિજ્ઞાન શબ્દને પ્રગ થયેલ છે. જે જ્ઞાન વિ-વિશદ હોય, તે વિજ્ઞાન. આપણું પ્રાચીન પુરુષોએ આ પ્રકારનું વિજ્ઞાન મેળવ્યું હતું. આજે વિજ્ઞાન શબ્દને પ્રાગ માત્ર ભૌતિક વિજ્ઞાન પૂરતો સીમિત છે, જ્યારે એ વખતને વિજ્ઞાન શબ્દ ભૌતિક અને આધ્યાત્મિક બને વિજ્ઞાનને સૂચક હતે. એ મહાપુરૂષાએ પ્રકૃતિનાં રહસ્ય પણ, મેળવ્યાં હતાં અને પુરુષનાં (આત્માનાં રહસ્યો પણ મેળવ્યાં હતાં.
પ્રશ્ન-પ્રથમ જપનો અભ્યાસ કરીએ તે જ ધ્યાન ધરવાની ક્ષમતા આવે ?
ઉત્તર-હા. ઘણા મહાપુરુષને અનુભવ એમ કહે છે. પ્રશ્ન-તમારે અનુભવ શું કહે છે ? ઉત્તર–અમારે અનુભવ પણ એ જ કહે છે. પ્રશ્ન-જ૫ પછી તરત જ ધ્યાન શી રીતે ધરી શકાય?
ઉત્તર-જપ પછી ધ્યાન ધરી શકાય છે, પણ તેમાં સ્થિરતા તે જપને અમુક અભ્યાસ થયા પછી જ આવે છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી
૩૬૫: . પ્રશ્ન-કેટલાકને એકાએક ધ્યાનસિદ્ધિ થાય છે, તેનું કેમ?
ઉત્તર–તેને આપવાદિક ઘટનાઓ સમજવી. રાજમાર્ગ તે ઉપર જણાવ્યા તે જ છે. - પ્રશ્ન-જપને અર્થ કેઈ ઊર્ધ્વીકરણની ક્રિયા કરે છે, તે શું ઠીક છે?
ઉત્તર-જપની ક્રિયા સતત ચાલે તે આત્માનું ઊથ્વી કરણ થવા લાગે છે, તેથી જપને ઊર્ધ્વીકરણની કિયા. માનવામાં કંઈ હરકત નથી.
પ્રશ્નકેટલાક કહે છે કે કુદરતમાં નિરંતર જેપની. ક્રિયા ચાલી રહી છે, તે શું સાચું છે? ' ઉત્તર–આપણા શરીરમાં શ્વાસે છૂવાસની જે કિયા. ચાલે છે, તેમાં શ્વાસ લેતી વખતે તો અને શ્વાસ મૂક્તી. વખતે શું એ શબ્દ નીકળે છે. એટલે તેમાં નિરંતર. જપની ક્રિયા ચાલી રહી છે, એમ કહી શકાય. વળી વાતા. વરણમાં એક પ્રકારનો અનાહત નાદ ગુંજે છે, તેને એકપ્રકારનો જપ માની લઈએ તો કુદરતમાં કંપની ક્રિયા નિરંતર. ચાલી રહી છે, એમ કહેવામાં કશો બાધ આવે નહિ..
પ્રશ્ન-જપમાં માત્ર શબ્દનું રટણ હોય છે, તેનાથી ચેતના જાગૃત થાય ખરી?
ઉત્તર–શબ્દનું આંદોલન દરેક વસ્તુ પર અસર કરે છે, તેમ આત્મા ઉપર પણ અસર કરે છે અને તેથી આવું પરિણામ આવી શકે છે.
ને
ર
ક
Page #414
--------------------------------------------------------------------------
________________
વિચાર ?
'
.
.
ધ્યાન-રહસ્ય પ્રશ્ન-જપમાં જે શબ્દ બેલીએ તેને અર્થ વિચારવાની જરૂર ખરી ? તે ક્યારે વિચારો ?
ઉત્તર-હા. જપના શબ્દોને અર્થ વિચારો તેને અર્થભાવના કહેવામાં આવે છે. ચોગવિશારદ તથા મંત્રવિશારદેએ તેની આવશ્યકતા જણાવી છે. તેઓ તો એમ પણ કહે છે કે જપના શબ્દની અર્થભાવના ન થાય, ત્યાં સુધી મંત્રચૈતન્ય ઉત્પન્ન થતું નથી. જપની અથભાવના જપ પૂરો થયા પછી કરવી જોઈએ.
પ્રશ્ન-ધ્યાનને અભ્યાસ કેણ કરી શકે ?
ઉત્તર–ધ્યાનને અભ્યાસ નાના–મેટા, સ્ત્રી-પુરુષ, ગૃહસ્થ–સાધુ કઈ પણ કરી શકે. નાનામાં સાત-આઠ વર્ષ સુધીના બાળકે સમજવાં. તેમને તાલીમ આપવામાં આવે તે ધ્યાનમાં બેસી શકે છે.
પ્રશ્ન–શું ધ્યાનના અભ્યાસ માટે કઈ પ્રકારની ગ્યતા અપેક્ષિત નથી?
ઉત્તર–ગ્યતા અપેક્ષિત છે, પણ તે ઉચ્ચકેટિના ધ્યાને માટે. ધ્યાનને આરંભ કરવા માટે તે ધ્યાન ધરવાની ઉત્કટ ભાવના અને તે માટે નિષ્ઠાભર્યો પ્રયાસ કરવાની તૈિયારી, એટલું બસ છે.
પ્રશ્ન-ધ્યાન ધરવા માટે સહુથી સારી પદ્ધતિ કઈ છે? ઉત્તર-દરેક સંપ્રદાય પોતપોતાની પદ્ધતિને સારી માને
Page #415
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી
૩૬૭ છે, આમ છતાં શ્રી પતંજલિ મુનિએ યોગદર્શનમાં ધ્યાનસિદ્ધિ અંગે જે પદ્ધતિ બતાવી છે, તે શ્રેષ્ઠ મનાઈ છે. આ પ્રશ્ન—આ પદ્ધતિને કંઈ ખ્યાલ આપશે?
ઉત્તર-આ પદ્ધતિ એમ માને છે કે સાધકે સહુથી આ પ્રથમ યમનિયમથી યુકત થવું જોઈએ, જેથી તેના મનનું
બાહ્ય પરિભ્રમણ ઘણું ઓછું થઈ જાય અને રાગ-દ્વેષની માત્રામાં ધરખમ ઘટાડે થાય. ત્યારબાદ તેણે આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. તેમાં સારી એવી પ્રગતિ થયા પછી પ્રત્યાહારને અભ્યાસ કરવો જોઈએ. પ્રત્યાહાર એટલે ઈન્દ્રિયના વિષયમાંથી મનને ખેંચી લેવાની ક્રિયા. તે પછી સ્થૂલ અથવા ચૈતન્યમય પદાર્થો પર ધારણા કરવી જોઈએ, એટલે કે એક જ વસ્તુ પ્રત્યે મનની વૃત્તિઓને પ્રવાહ વહેવા દેવો જોઈએ. ધારણું સિદ્ધ થયા પછી ચિત્તની એકાગ્રતારૂપ ધ્યાન તરત સિદ્ધ થાય છે.
પ્રશ્ન-ધ્યાનાભ્યાસ માટે આ રસ્તે લાંબા નથી ?
ઉત્તર-આ રસ્તે લાંબા ભલે લાગે, પણ તે સાચો છે અને સાધકને ધ્યાનસિદ્ધિ સુધી અવશ્ય પહોંચાડનાર છે.
પ્રશ્ન-ધ્યાનાભ્યાસથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે?
ઉત્તર–જરૂર. ધ્યાનાભ્યાસથી અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પણ સાધકેએ તેમાં અટવાઈ જવું નહિ એવો ગિવિશારદને આદેશ છે. સાધકે તે ઈશ્વરના સાક્ષા
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૮
ધ્યાન રહસ્ય
ત્કાર કે પરમાત્મદર્શનના ધ્યેયને પહેાંચવા માટે જ
પ્રયત્નશીલ રહેવું.
પ્રશ્ન-ધ્યાનના અભ્યાસ ન કરવામાં આવે તે કઈ નુકશાન ખરું?
ઉત્તર-ઘણું માટુ'. ચિત્ત મલિન હાય, અસ્વસ્થ હોય તે જીવનના સાચેા આનંદ માણી શકાતો નથી કે કોઈપણ ધાર્મિક–આધ્યાત્મિક ક્રિયા શુદ્ધ સ્વરૂપે થઈ શકતી નથી.આ શુ ઓછુ નુકશાન છે.?
પ્રશ્ન-ઈશ્વરની ભકિત કરીએ પણ તેનું ધ્યાન નં. ધરીએ તે ?
ઉત્તર–ભકિતની પૂર્ણતા ધ્યાનથી જ થાય છે. ધ્યાન વિના ભક્તિના રંગ જામતા નથૈ.
પ્રશ્ન- હું આત્મા છું, પરબ્રહ્મ છું' એવું જ્ઞાન થયા. પછી ધ્યાનાભ્યાસની જરૂર ખરી ?
ઉત્તર-‘હું આત્મા છું” ‘પરબ્રહ્મ છું” એવા માત્ર બુદ્ધિસ્પર્શી જ્ઞાનથી કલ્યાણ થતું નથી, તે જ્યારે આત્મસાત્ અને ત્યારે જ સાચેા લાભ થાય છે અને તે માટે ધ્યાનાભ્યાસની ખાસ જરૂર છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
-
જન
જ
*
,
?િ
.
'
- જજ
*
*
,
:
*
*
પૂ. |
તિષમહર્ષિ પૂજનપ્રભાવક શતાવધાની મુનિશ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજ
જેઓ જપ-ધ્યાનમય આરાધનામાં મગ્ન છે.
Page #418
--------------------------------------------------------------------------
Page #419
--------------------------------------------------------------------------
________________
,
,
પૂર જોતિષમહર્ષિ પૂજનપ્રભાવક શતાવધાની
મુનિ શ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજને * ટૂંક જીવને–પરિચય
ગુજરાતના અલબેલા સુરત શહેરમાં સં. ૧૯૮૪નાં ચૈત્ર વદી ૯ ના રોજ ઓશવાલજ્ઞાતીય શેઠ કીકાભાઈને ત્યાં માતા કલાવતીની - કુક્ષિએ તેમનો જન્મ થયો. નામ જગદીશકુમાર રાખવામાં આવ્યું.
તેનો શિવકાલ મોટા ભાગે મોસાળમાં પસાર થયે. ' ' માતા-પિતાના ધાર્મિક સંસ્કારોની છાપ જગદીશકુમાર પર બહુ સારી પડી. તેને બાલ્યાવસ્થામાં સમવયસ્ક મિત્રો કરતાં સાધુ
સંત સમાગમ વિશેષ ગમત અને જ્યારે પણ તક મળે ત્યારે - તેમની સેવાનો લાભ લેવા ચૂકતો નહિ. આ રીતે તે ઘણા જેને
સાધુ–મહાત્માઓના પરિચયમાં આવ્યો અને તેનામાં વૈરાગ્યનું . - બીજ રોપાયું. . .
. ' , સં. ૨૦૦૭ માં વૈશાખ સુદી ૩ ને રોજ કરાડમાં દક્ષિણ દેશદ્ધારક પૂજ્ય જેનાચાર્ય શ્રી વિલહમણુસૂરિજી મહારાજ પાસે તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમને આચાર્યશ્રીના શિષ્ય મુનિશ્રી કીર્તિવિજયજી (હાલના આચાર્ય શ્રી વિજ્યકીર્તિચંદ્રસૂરિજી) ના શિષ્ય મુનિશ્રી પૂર્ણભદ્રવિજ્યજી તરીકે જાહેર કરવામાં આવ્યા. તેમણે જૈન ધર્મના પાયારૂપ ઘણા ગ્રંથને અભ્યાસ કર્યો તથા તપ-સંયમમાં પણ પ્રગતિ સાધી. * પ્રારંભમાં તેમણે પૂજ્ય ગુરુદેવ સાથે દક્ષિણ દેશમાં વિહાર કર્યો અને ત્યારબાદ ગુજરાતની ભૂમિને સ્પર્શ મુંબઈ નગરીમાં પદાર્પણ કર્યું. અહીં શહેર અને પરામાં ઘણું લેક્રોને ધર્મને બોધ કરતા રહ્યા અને તે સાથે જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરી
t
Page #420
--------------------------------------------------------------------------
________________
તમાં નિપુણ થતાં તેમને “યેાતિષમહર્ષિ ઋતુ બિરુદ પ્રાપ્ત થયું. આ પ્રસ ંગ પછી તેમના પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું.
જૈન ધર્મમાં ભક્તિમય આરાધના અ ંગે શ્રીસિદ્ધચક્રમહાપૂજન, શ્રીઋષિમંડલમહાપૂજન, ત્રીનમિણ પૂજન તથા નાની માટી અનેક પ્રકારની પ્રજાએ ભણાવવાનું વિધાન છે. તેમાં મુનિશ્રીએ ઊંડા રસ લીધેા અને એક પછી એક પૂજતા હાર્ડ––માડેથી ભણાવવાની પ્રેરણા કરી લોકોને ભક્તિના રંગ લગાડ્યા. આથી સ. ૨૦૨૬ની સાલમાં તેમને વાલેપાર્લેના એક સમારાહમાં ત્યાંના શ્રી સવે શાલ ઓઢાડી ‘ પૂજન-પ્રભાવક નું માનવંતુ બિરુદ અર્પણ કર્યું.
આ જ અરસામાં તેમણે શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ પાસે શતાવધાનને અભ્યાસ શરૂ કર્યાં. તેના પ્રથમ ૪૦ પ્રયાગા વીલેપાર્લે-સરલા સર્જનમાં તા. ૮-૧૧-૭૦ના રાજ કરી બતાવતાં પ્રેક્ષકગણ ખૂબ પ્રભાવિત થયા અને તા. ૬-૨-૭ ના રાજ મરાઠામિંદરમાં આવેલ શ્રી વાજીરાવ મહારાજા શિદે ૉલમાં પુરા ૧૦૦ અવધાન કરી બતાવતાં તારદેવ મૂર્તિપૂજક જૈન સત્રે શાલ આઢાડી શતાવધાની' પદ અર્પણ કર્યુ.. ત્યાર બાદ ઘેાડા વખતે બીરલામાતુશ્રી સભાગારમાં મુંબઇની સંસ્કારી પ્રજા સમક્ષ પણ તેમણે આમાંના કેટલાક પ્રયોગો રજૂ કરી સહુને આશ્રમુગ્ધ કર્યા.
તેમને જપ-ધ્યાનમય આરાધના ખૂબ ગમે છે. તેમણે અત્યાર સુધીમાં ત્રણ વખત સવા લાખ જપનુ અનુાન કરેલુ છે અને તેથી નાનાં અનુહાના તા અનેક વખત કરેલાં છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં તેમણે પરાંની જનતાને સારા લાભ આપ્યા છે. હાલ તે મારીવલી જામલી ગલીમાં ચાતુર્માસાથે વિરાજમાન છે અને ત્યાંના જિજ્ઞાસુ નરનારીને ધર્મામૃતનું પાન કરાવી સન્માર્ગ ચડાવી રહેલ છે.
*
Page #421
--------------------------------------------------------------------------
________________
જપ અને ધ્યાનને
- સાંપ્રદાયિક મર્યાદાઓ
- નથી.
તે વિશ્વવ્યાપી જીવનવિકાસની ક્રિયાઓ છે.
તેને આદર કરે.
જે. ચિત્તરંજન એન્ડ કુ.
૩૧૨, મેકર ભવન-૩ ૨૧, ન્યુ મરીન લાઈન્સ
મુંબઇ-૪૦૦ ૦૨૦
Page #422
--------------------------------------------------------------------------
________________
જપ વિના જીવનમાં ન્યાતિ
પ્રકટતી નથી.
ચિત્તશુદ્ધિના
પણ
એ જ અમેઘ ઉપાય છે, તેમજ
ધ્યાનસિદ્ધિને મુખ્ય આધાર છે.
મહેતા નાણાવટી કન્સ્ટ્રકશન કાં,
વા’ એપાએન્ટ, મહાલક્ષ્મી, મુંબઇ-૪૦૦ ૦૨૬
Page #423
--------------------------------------------------------------------------
________________
1. આધ્યાત્મિક સાહિત્યની
અવનવી અનેક કૃતિઓ
રજૂ કરનાર શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની
આ કૃતિને અમે હાર્દિક સત્કાર કરીએ છીએ.
ઝવેરચંદ ભુરાભાઈ ઝવેરી ર૯, શેખ મેમણ સ્ટ્રીટ,
ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨
Page #424
--------------------------------------------------------------------------
________________
જેમણે પંચપરમેષ્ઠીના જપ અને ધ્યાન વડે આત્મશુદ્ધિને અપૂર્વ માગ
બતાવ્યું,
મહાપુરુષોને
મારી કેટિ કોટિ વંદના.
કાંતાબેન બાબુભાઈ પરીખ
(પડવણજવાળા) પ્રાણનિવાસ” માધવદાસ અમરસી રેડ,
અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮
Page #425
--------------------------------------------------------------------------
________________
જીવનને જંગ જીતવા માટે જપ અને સ્થાન મહાન શસ્ત્રો છે.
- તેને આશ્રય લેવામાં ,
અમે ગૌરવ અનુભવીએ છીએ.
જયંત એમ. શાહ
વિમલ' બીજે માળે, ૧૮૪, ખેતવાડી મેન રેડ,
મુંબઈ-૪૦૦ ૦૦૪.
-
Page #426
--------------------------------------------------------------------------
________________
ભગવાનનું નામ
શાંતિને મહામંત્ર છે.
તેનું સદા રટણ કરે.
મણીલાલ વીરચંદ મેઘજી
ગલ એન્ડ કું. પ્રા. લી., ઈન્દુ હાઉસ, નરોત્તમ મેરારજી માર્ગ,
બેલાર્ડ પિયર મુબઈ-૪૦૦ ૦૦૧
Page #427
--------------------------------------------------------------------------
________________
'
.
જપ - એ જીવનની મેંઘેરી મૂડી છે.
તેનાથી સર્વ પ્રકારની સિદ્ધિ
સાંપડે છે.
દેવચંદ જેઠાલાલ શાહ
તેકરની નવી વાડી, ૧લે માળે, ઇલેક નં. ૫,
ઠાકુરદ્વાર રેડ ' મુંબઈ-૪૦૦ ૦૦૨ -
'
99
Page #428
--------------------------------------------------------------------------
________________
*:
માનવજીવનની સારભૂત વસ્તુ જપ અને ધ્યાન છે, તેથી જ તેને ઊર્મિ ભર્યાં આદર કરીએ છીએ.
૨મણલાલ વાડીલાલ શાહ સુફ્રામાં લેમેટરીઝ યુઢ્ઢામાં હાઉસ, તેજપાળ સ્કીમ પમેા રસ્તા, વિલેપારલે (ઈસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૫૭
Page #429
--------------------------------------------------------------------------
________________
દૈવી તત્ત્વા
અનુસંધાન
જય અને ધ્યાન
વડે
થાય છે,
તેથી
તેના આદર અવશ્ય કરવા જોઈએ.
ચીમનલાલ એમ. શાહ બ્રેાડવે ટાકીઝ,
દાદર, સુબઈ-૪૦૦ ૦૧૪
Page #430
--------------------------------------------------------------------------
________________
Small project... OR
PROJECT Whatever the project be, equioment is by Batliboi
SA
BATLIBOI continue to contribute in country's planned progress and look for ward to an industrially progressive India
BATLIBOI is the trusted name for sophisticated engineering equipment in the country today. They have the honour of installing nation's prestigious power plants like Koyna, Maithon and Saravathi hydro electric projects. For over 80 years they have moant everything in machinery and machines for everything. With 24 offices all over India and over 30 agents representatives abroad,
BATLIBOI range of industrial and agricultural equipment manufactured/ marketed/exported:- Heavy engineering machinery.machine tools and accessori- es, workshop machinery and equipment, specialised machinery and equipment
such as wood working machinery, forging and foundry cquipment, chemical and pharmaceutical machinery, textile machinery, electro plating equipment, process controll instruments, construc. tion machinery, power plant equipment, airconditioning, refrigeration and humidi.' fication equipment, diesel engine, pumps and motors.
O
BATUBOI
SATU HOI batlıl0l & CO. pvt ltd.
AA/206/114
Forbes Street, Bombay- 1. Branches, Associates, Agencies all over India
Page #431
--------------------------------------------------------------------------
________________
W
.
46 PPT
PAN
61.
With best compliments .. . from :
S. Mansukhlal & Co. "Ruia Buld. 395, Kalbadavi Road;
BOMBAY-400002.
P. O. Box No. 2366 :. Telex : Manexpo-oll, 3991
Telegram : Udaybhanu’ ...Phone : 319564, 319566
Page #432
--------------------------------------------------------------------------
________________
With Best Compliments
From :
Dhirubhai & Co.
Jewellers . Government approved valuer. Joravar Bhavan, 93/B, Queens Road,
BOMBAY-400 020.
Page #433
--------------------------------------------------------------------------
________________
With Best Compliments From :
CALICO INDUSTRIAL
ENGINEERS
Chakala Road,
Andheri, BOMBAY.400093.
Manufacturers of:
Textile Wet Processing Mechinery
Phone: 574381-2-3
Grams: WETPROCESS
Andheri - Bombay.
Page #434
--------------------------------------------------------------------------
________________
With Best Compliments
from
M/S. R. V. METAL CORPORATION
115/119, Kika Street, Gulalwadi,
BOMBAY-4.
Phone: 335326
Page #435
--------------------------------------------------------------------------
________________
What do seven different
tyre companies have in common??
MF G JA TOP
That's it. Nircord-India's first nylon tyre cord. Nircord is the super-strengthener
made in India today:
SNEEDEU IFICISTA YMN for all better-grade tyres
HTTEIL ΕΕΤΟΙ ΑΕΤΟΙ | LKN. RRPI DE
N
O Fegd. Tradcivilark on Syrthetic Fibres & Che
Nirlon Fiouse 254-B Dr. Annic Besant Road
Bombay00025
Page #436
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથાય નમઃ શ્રી કુંદન – કુમારપાળ વી. શાહ પાદરાવાળા
સંચાલિત શ્રી શિખરજી – પાવાપુરી – રાજગૃહી
જૈન યાત્રા સ્પેસીયલ પ્રવાસ
કાર્યકમ દિવસ કર ભગવાન શ્રી મહાવીર તેમ જ બીજા ૨૧ તીર્થકર ભગવતની પવિત્ર કલ્યાણક ભૂમિની યાત્રાનો શુભ અવસર મંગલ પ્રયાણ (મુંબઈ સેન્ટ્રલથી) તા ૧-૧૨-૭૪ના રવિવાર કાર્તક વદર
+ ટીકીટના દર + ફર્ટ ફેલાસ ઃ આખી ટીકીટ રૂા. ૧૫૧પ-૦૦
અડધી ટીકીટ રૂા. ૧૦૧૫-૦૦ સેકન્ડ કલાસ: આખી ટીકીટ રૂ. ૧૦૧૫-૦૦
અડધી ટીકીટ રૂા. ૭૧૫ કે. કુમાર ટુરીસ્ટ ૨૯૦, ફ્રીયર રોડ, ૧લે માળે, ફેટ માર્કેટ,
મુંબઈ૪૦૦ ૦૦૧ ટે. નં. ૨૬૭૩૦૧ – ર૬૬૫૭૪
Page #437
--------------------------------------------------------------------------
________________
With Best Compliments
From
Ramniklal Nanalal Shah
BOMBAY-0009.
Page #438
--------------------------------------------------------------------------
________________
With best compliments
from
Ms. N. Ratilal & Co.
Darukhana, Mazgaon, BOMBAY-400010
Page #439
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી યશોવિજ્યજીનાં શુભાશિષ સહિત બેલસેના મેડેલીઅન પ્રસ્તુત કરે છે ભગવાન મહાવીરના ૨૫ooમાં નિર્વાણ મહેસવ નિમિત્તે ૧૦૦ ગ્રામ શુદ્ધ ચાંદીને સ્મરણચંદ્રક
પસંદ
M!
o * * Al: ક
Sી
(मो अतिागं उमो सिदाणं. શાળાનમોડીવી, ब्रमो लोए सबगाहणं. एसोपंप नमुक्कारों
[ પપuTAL. मंगलाणं सव्यति पटमहवइ मंगलंEREAL
)
સ્મરણચંદ્રક મુનિશ્રી યશોવિજ્યજીના કુશળ માર્ગદર્શન મુજબ બનાવવામાં આવ્યો છે.
ચાંદીની શુદ્ધતા ઉપરાંત, ભગવાન મહાવીરની ધ્યાનમુદ્રાની | યથાર્થતા અને કલાકૌશલ્યના સમન્વયથી સુશોભિત આ
સ્મરણચંદ્રકનું સૌંદર્ય અદ્વિતીય છે.
આ સ્મરણચંદ્રક ભગવાન મહાવીરનાં વ્યક્તિત્વ, કમ તથા - ઉપદેશનું વંશપરંપરાગત અમૂલ્ય પ્રતીક બની રહેશે.. કિંમત રૂા. ૩પ૧ – એકના. સ્મરણચંદ્રક મર્યાદિત સંખ્યામાં જ રજુ કરવાના હોવાથી આપનો એડવાન્સ ઓર્ડર બેલસાના મેડેલિયન ને નામે ડ્રાફટ તથા મ. ઓ. દ્વારા નોંધાવો. સ્મરણચંદ્રક ૧૫ સપ્ટેમ્બર ૧૯૭૪ પછી “વહેલો તે પહેલો’ મુજબ રજી સ્ટર્ડ ઈસ્યુસ્ડ પિસ્ટ પાર્સલ મારફત રવાના કરવામાં આવશે. ન સ્વીકારાએલા ઓર્ડરના પૈસા તરત જ પાછા કરવામાં આવશે.
BOLSONA. MEDALLION Bolewadi, : Lal Bahadur Shastri Marg, Vikhroli, - BOMBAY-400 093
Tel. No. 583400
BOLSONA
MUDALUON
Page #440
--------------------------------------------------------------------------
________________
66
Qualities that make a man perfect are Wisdom, Benevolence and Valour"
Phone: 321593-328691
Gram: HIF AVASOO
KALA INDUSTRIES (BOMBAY)
76-78, Nagdevi Street, BOMBAY-3 BR.
High Precision Measuring Instruments Testing & Inspection Equipments Accessories for Machine Tools Drills-Reamers-Taps-Milling Cutters
in Standard & Special Dimension!
"Success lies in the knowledge of Heaven Earth and Man"
Page #441
--------------------------------------------------------------------------
________________
With Best Compliments
From :
.
.
Bombay Colour
Chemical Co. 119, Bank of Baroda Bldg; - Palton Road,
BOMBAY-400001.
...
શ્રી જિનેશ્વર દેવેને નિરંતર જપ કરનાર છે : feugiat euol 4124
Page #442
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર મહામંત્રના જપ અને ધ્યાનથી
સહુ પિતાનું શ્રેય
સાધો.
જામનગર નિવાસી શાહ છગનલાલ જીવણલાલના
ધર્મપત્ની જડાવબહેનના સ્મરણાર્થે હસ્તે ચદ્રાવતી હઠીસિંગ ચાર બંગલા, બોરીવલી (પશ્ચિમ)
મુંબઈ-૪૦૦ ૦૯૨.
Page #443
--------------------------------------------------------------------------
________________
::: STRETCH FIBRES........ A name to remember all your requirement of CRIMPED/TEXTURISED NYLON YARN
. Contact : Mys. Stretch Fibres (India) Ltd. *. 20, Haines Road, Mahalaxmi,
BPMBAY-400 011
Phone : 395079, 379119 Germ : STRETCHLON
Telex : 011-3119, STRETCH
:
PLANT AT : Plot No. 6, M. I.D. C. Industrial Area,
Hingana Road, NAGPUR-16.
Page #444
--------------------------------------------------------------------------
________________
આરાધના માટેની
સર્વ સામગ્રી અમારી પાસેથી મળી શકશે.
આસન, માળા, અગરબત્તી, ધૂપ, વાસક્ષેપ,
ટાઓ, લમીમુદ્રા, સિદ્ધયંત્રે વગેરે.
વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરેલા દક્ષિણાવર્ત શંખ પણ મળી શકશે.
આરાધનાને લગતું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
આરાધના વસ્તુ ભંડાર લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે,
૧૧૩-૧૫, કેશવજી નાયક રેડ, (ચાંચબંદર), મુંબઈ-૪૦૦ ૦૦૯
Page #445
--------------------------------------------------------------------------
________________
Recen
: ૪
to
પાદરા
: -
અપૂર્વ પુરુષાર્થ દાખવી ધ્યાનની સિદ્ધિ
કરનાર ભગવાન શ્રીમહાવીરને : - - અમારી કેટિ કોટિ વંદના હે.
નવીનચંદ્ર છગનલાલ કંપાણી
ફરદોશ, બીજે માળે, , પ૬, મરીન ડ્રાઈવ, મુંબઈ-૪૦૦ ૦૨૧
Page #446
--------------------------------------------------------------------------
________________
છે
5
x
56
છે.
સાત્વિક સાહિત્યની પ્રકાશન-પ્રવૃત્તિ
પ્રત્યે . અમારી આંતરિક શુભેચ્છા.
મેહનલાલ છેટાલાલ શાહ
ઠે. દેવચંદ એન્ડ કું.' ટી. જી. શાહ બીલ્ડીંગ, બીજે માળે, - વિજ્ય વલ્લભ ચેક,
મુંબઈ-૪૦૦ ૦૦૩
Page #447
--------------------------------------------------------------------------
________________
GK GPSC PSI
જીવનને
અધ્યાત્મ રસે રસવા માટે
જપ અને ધ્યાનના
ઉત્કટ આદર કરે.
શા. દલીચંદ પુનમચંદ
મીશન એજન્ટ કાટન માર્કેટ રોડ, શશ ( સ્પૈસૂર રાજ્ય )
Page #448
--------------------------------------------------------------------------
________________
wwwww W
મનની
શુદ્ધિ તથા સ્થિરતાને સિદ્ધ કરનાર -
જપ તથા ધ્યાનની. પ્રવૃત્તિના સર્વત્ર પ્રચાર હા.
M][]).)
ચત્રભુજ હરાવી નંદાસ હાઝિયરીના હાલસેલ વેપારી ૧૯૮, ઝવેરી મજાર, મુંબઇ-૪૦૦ ૦૦૨
FAY SAY SKIEN SA BAY SAY WAY BAY BAY WAY SAY WAY BAY BAY A
Page #449
--------------------------------------------------------------------------
________________
- -
જેણે મનને જિત્યું
તેણે સર્વ જિયું. મનને જિતવા માટે - જપ અને ધ્યાન
ઉત્તમ ઉપાય છે.
.
શાહ મેહનલાલ ઉમેદમલ હોલસેલ કલેથ મરચન્ટ. ૩૧૦૩, ખડેબજાર,
બેલગામ ' (હૈસુર)
Page #450
--------------------------------------------------------------------------
________________
0
%
%
G
%
:
=
R S
S
S
«
જી
:
શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ ચોજિત અધ્યાત્મ-લલિતકલા-સમારેહને
સંપૂર્ણ - સફલતા : ઈચ્છીએ છીએ.
શાન્તાબેન વાડીલાલ દેશી
તથા
વાડીલાલ શિવલાલ દોશી
અનંત બીલ્ડીંગ, ૨૧૭, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
Page #451
--------------------------------------------------------------------------
________________
NA PROE DONE PANAMA HAVE IN MEINE IMM
જીવનને
ન્યાતિમય બનાવનાર
જપ-ધ્યાન-રહસ્યના
પ્રકાશનને
અમા
અંતરથી આવકારીએ છીએ.
જયાલક્ષ્મી હીંમતલાલ માદી
તથા
હીંમતલાલ જગજીવનદાસ માદી એ-૩૫, સર્વાંન્નતિ સેાસાયટી, ... કામાગલી,
ઘાટકાપર, સુંબઇ-૪૦૦૦૮૬
Page #452
--------------------------------------------------------------------------
________________
જપ અને ધ્યાન : વડે - સહુ જીવનશુદ્ધિ કરી પિતાના અભીષ્ટને
પ્રાપ્ત કરે, એ જ શુભેચ્છા
પ્રેમચંદ અમીચંદ શાહ ઠે. ભંવરલાલ મેહનલાલ ૩૦-૩૨, ચંપાગલી કેસ લેન,
મુંબઈ-૪૦૦ ૦૦૨
Page #453
--------------------------------------------------------------------------
________________
હોય આ જ
કારણ છે
જપ-ધ્યાન-રહસ્ય
' ગ્રંથને . હાર્દિક સત્કાર !
સાથે જ
લેખકને અંતરનાં અભિનંદન !!
નટવરલાલ મોહનલાલ શાહ
બુલાખીદાસ બીલ્ડીંગ, - બીજે માળે, - મંગલદાસ રેડ, "
મુંબઈ - ૪૦૦ ૦૦૨
.
જા જા જ ઝ ઝ
ઝ ડ ડ ડ ડ
ધવઝાલ
Page #454
--------------------------------------------------------------------------
________________
WAWALAAMMMMME EYE AWA
જપ અને ધ્યાનની મહાશક્તિમાં અમારા પૂર્ણ વિશ્વાસ
પ્રકટ“
કરીએ છીએ.
ત્રિલેાકકુમાર પ્રતાપદ શાહ (કરાંચીવાળા)
તથા
નિર્મળાબહેન ત્રિલેાકકુમાર હનુમાન શરણ, કે માળે અમનજી પીટીટ રાડ, મુંબઈ-૪૦૦ ૦૩૬
Page #455
--------------------------------------------------------------------------
________________
"
. .
*
જપ અને ધ્યાનને '
આશ્રય લીધા વિના પરમતત્વની પ્રાપ્તિ .
થતી નથી,
અમે જપ-ધ્યાન-રહસ્યને અંતરથી આવકારીએ છીએ.
ફાયબર ગૃપ કોર્પોરેશન ૧૧/૧૩, સંજીવની બીડીંગ, કુંભાર ટુકડા, ગ્રાઉન્ડ ફલેર, | મુંબઈ-૪૦૦ ૦૦૪
Page #456
--------------------------------------------------------------------------
________________
Gram : "IRONHOOPS” : Phones : 325443
328885
KHIMJI VELJI & CO.
Dealing in : Baljng-Hoops, Twine, Hessian, Mattings, Rivets. Timber, Box-Strapping, Craft Paper.
Manufacturers of
« KHIMCO" Brand • Waterpoof Tarpaulins • Packing Paper • Poly-Hessian Bags • Hatch Tents
• Wind Sails • Awnings 62, Dontad Street, (Khadak) Bombay-400 009
Page #457
--------------------------------------------------------------------------
________________
જપથી
આધ્યાત્મિક શક્તિ ખીલે છે. ધ્યાનથી
આધ્યાત્મિક શક્તિ પૂર્ણતાને પામે છે.
રમણલાલ નગીનદાસ શાહ (દવાવાળા) ફીરદોશ, થે માળે, :૫૬, મરીન ડ્રાઈવ સુબઈ-૪૦૦૦૨૦
Page #458
--------------------------------------------------------------------------
________________
સુખ ! શાન્તિ
આનંદ.
પ્રસન્નતા
જપ
અને ધ્યાનથી
પ્રાપ્ત થાય છે.
પૂનમ એટો સ્ટોર્સ શ્રી રૂકમણું નિવાસ, ૬૯, ગીરગામ રોડ, મુંબઈ–૪૦૦ ૦૦૪
Page #459
--------------------------------------------------------------------------
________________
*
*
*
સંસાર અસાર છે,
પરંતુ. - સાધનાથી સફલ બને છે.
એ સાધનામાં જપ અને ધ્યાનની મુખ્યતા છે.
મલ્ટી ગીયર્સ પ્રા. લીમીટેડ
૩૮, વિજ્ય ચેમ્બર્સ,
ત્રિભુવન રેડ - - મુંબઈ-૪૦૦ ૦૦૪
Page #460
--------------------------------------------------------------------------
________________
rimmimman
તપની તાકાત
જપથી વધે છે
-
અને
. ધ્યાનથી - પૂર્ણતા પામે છે,
છે. તેથી જ તપસ્વી મુનિઓએ જપ અને ધ્યાનને આશ્રય લીધે હતે.
ધીરજલાલ એન્ડ ફી ૩૦૦/૩, તારદેવ તું,
નાનાચેક મુંબઈ–૪૦૦ ૦૦૭
mermannnnnnnnnnnnnnnmennenmaninminninminia
Page #461
--------------------------------------------------------------------------
________________
:
: With . best compliments,
: from
Keshavlal Dalpatbhai Zaveri - કેશવલાલ દલપતભાઈ ઝવેરી
Art Jewellers 245, Mumbadevi Road, ;:*
BOMBAY-400002.. Grams : “Rubby Choki"
. 326331 shop
.
::
Phonze : 361680 Resi
Page #462
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાપૂર્વક નામ-સ્મરણને આશ્રય લેનાર
સર્વ આપત્તિઓ ઓળંગી જાય છે
અને અભ્યદયનો અધિકારી
થાય છે.
કેશવલાલ બુલાખીદાસ કાપડિયા ' ફિરદેશ, બીજે માળે,
પ૬, મરીન ડ્રાઈવ, મુંબઈ-૪૦૦૦૦૨
Page #463
--------------------------------------------------------------------------
________________
With best compliments from Gram :
Dr. Phone : WHEELABRA”......... Offi : 325234
Mg. Director : 323214
P. G. Desai Abrawheel Private Limited
107, Sarang Street, . . BOMBAY-400 003 Sole Selling Agents for Western & Northern India
Coated Abrasives made by Cutfast Abrasive Tools Pvt. Ltd.
Bonded Abrasives made by Cutfast Bonded Abrasives Pvt. Ltd.
Authorised Registered Stockists for : «UNBRAKO" make Socket Cap Screws &
Set Screws M/s, Precision Fasteners Limited
Bombay
Made by : EMERY GRAINS
..::: Made by ::. * M/s. Emery (India) Pvt. Ltd.
Jamnagar Tungsten Carbide Tips & Tools
Made by : „M/s. Sandvik Asia Limited .. . Poona,
Page #464
--------------------------------------------------------------------------
________________
:
With Best Compliments
From
LIO
Auto Land Automobile Specialists
69,7, Girgaum Road, 3rd floor, Shiri Rukhmani Nivas,
Bombay-400004 Phone : 381070, 367452.
Page #465
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મને ઉત્કૃષ્ટ સંદેશ આપનાર
ભગવાન મહાવીરને
કોટિ કોટિ વંદના.
જે. સી. શાહની કાં. - ૩૩, કેઝ હાઉસ, કેઝ, મુંબઈ-૪૦૦૦૦૧
Page #466
--------------------------------------------------------------------------
________________
RAMMmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
With; best compliments
from :
Ms. Maharashtra Dyes & Chemical
Industries L. B. Shastri Marg, Ghatkopar,.
· BOMBAY-400 086
mariamaininininmisioninmaninominiarainmininnmannin mar
Page #467
--------------------------------------------------------------------------
________________
જ
%
જ ર
જ ર
જ ર
ટ
ડ પ
ર
5.
હાર્દિક શુભેચ્છા , સહ . .
- '
. .
ડાયમંડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ કવારી રેડ, મલાડ (ઈસ્ટ),
મુંબઈ-૪૦૦૦૬૪
જપ અને સ્થાનને માર્ગ પવિત્ર અને પ્રશસ્ત છે.
"
Page #468
--------------------------------------------------------------------------
________________
શ્રીધરણેન્દ્ર-પદ્માવતી-પરિપૂજિતાય શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય
નમો નમઃ
એક ઉપાસક .
મુ. ચ. વિ.
Page #469
--------------------------------------------------------------------------
________________
112
Phone : 311795", "1. Gräms : Bibielect B. B. ELECTRIC & AUTO STORES
Dealers in Electrical Materials
Specialist in Armature Wire
Show Room : Peerbhai Building, Pathakwadi, Loliar chawal, Bombay-400002
Head Office : P. O. Box 11o. 2479, 98, Princess Street, Bombay400002
wwwwwwwwwww જપને માગ જપશાલી છે..
Page #470
--------------------------------------------------------------------------
________________
માવ
માનવજીવનની સાકતા
જપ અને ધ્યાન
પર
નિર્ભર છે. આટલું સમજાય તે મધું સમજાયું .
કે. મી. શાહ એન્ડ સન્સ ૩૬–૪૦, નવી હનુમાન લેન, સુબઇ-૪૦૦ ૦૦૨
Page #471
--------------------------------------------------------------------------
________________
MDM BW BM
twtwvbWY WYLW
હાર્દિક શુભેચ્છા સહ
આર. મહાસુખલાલ એન્ડ કુાં. ૨૧૯, સત તુકારામ રેડ, સુબઇ-૪૦૦ ૦૦૯
OX OF 105 05 00 A
Page #472
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwwwwww
જકિયા . સરલ પણ છે, સુંદર પણ છે.
આત્માને જાગૃત કરવામાં તે અતિ ઉપયોગી છે.
તેથી આપણે સહુ જયનિષ્ઠ બનીએ.
દિલીચંદ પરષોત્તમ શાહ, : ૩૨, ગુલાલવાડી, મુંબઈ-૪૦૦૦૦૪.
Page #473
--------------------------------------------------------------------------
________________
With
best compliments from
Parts Trading Co.
Vijay Chambers
1st floor.
Opp. Dreamaland Cinema,
Bombay-400 004
wwwww
Page #474
--------------------------------------------------------------------------
________________
minimummonininianewinnin
દુખે અને દર્દીને : - અમેઘ ઉપાય.
h૭,
અને
pika
છે.
• ' જયસુખલાલ કામદાર
| ડામરના વેપારી પિઃ ઓ. ઝરીયા ડી. ધનબાદ (બિહાર)
wwwwwwwwwwwwwwwwwwwwwwaninimiinir minimum
Page #475
--------------------------------------------------------------------------
________________
With Best Compliments From
M. M. Corporation Mild Steel, Tool & Alloy Steel Dealers 25, Kharawa Lane, BOMBAY-4. Phone: 334202: 335851
Page #476
--------------------------------------------------------------------------
________________
With Best Compliments From:
M/s. Dinal Diamonds
88/15, Jawahar Nagar, 2nd Floor,
Goregaon West, BOMBAY-400 062..
.
T
Page #477
--------------------------------------------------------------------------
_