________________
મંત્ર એક રહસ્યમય વસ્તુ - આજે સચ્ચા સાંઈબાબા આ જ રીતે અનેક વસ્તુઓ
આપે છે અને તેમને ભસ્મચમત્કાર તે ખૂબ જ જાણીતું છે. ' : તાત્પર્ય કે હજી મંત્રના ચમત્કારો અસ્ત પામ્યા
નથી. જે મંત્રની વિધિસર સાધના કરવામાં આવે તો એ આજે પણ ફલદાયી થાય છે.
- અહીં એટલું વિચારવું ઘટે કે જ્યારે વેદ, ઉપનિષદે, બ્રાહ્મણગ્રંથ, પુરાણ, અનેકવિધ શાસ્ત્રો, જિનાગમ, બૌદ્ધ પીટકે અને સેંકડે તંત્ર મંત્રની વાત કરી રહ્યા છે ત્યારે તેમાં તથ્ય જરૂર હશે
? - - જે મનન કરવા ગ્ય હોય, તે મંત્ર કહેવાય. શ્રી સાયણાયે વેદ પર નિરુક્ત કરતાં આ અર્થ કરેલો છે, -આ માન્યતા અનુસાર વેદની ત્રાચાઓ કે વેદનાં સૂત્રો તથા જૈન અને બૌદ્ધ ધર્મનાં કેટલાંક સૂત્રો મંત્રો ગણાયા છે. દાખલા તરીકે–
. . . . . . .
અસરો મા સદ્ મચા 1 . ' તમસો માં રોતિમા " . -
મૃત્યો મૃતં જમા ! - આ વૈદિક સૂતો છે, તે પ્રાર્થનામ તરીકે પ્રસિદ્ધ થયેલા છે. નમો અરિહંતા
: નમો સિદ્ધાળT. : : : : . . નમો આયરિયા ' , ' '
G
Sા
''૨
.
.
1
, *