________________
કેટલાક બીજા
૭પ. ૐિકારને મહત્વ આપે છે, તેમ તંત્રકાર-મંત્રવિશારદા
આને મહત્વ આપે છે. તેમાં સર્વ દેવતાઓને વાસ. | મનાચેલે છે. ભુવનેશ્વરી મહામાયાની ઉપાસનામાં આ - બીજની મુખ્યતા છે. તેની રચના : +૨+ દૃ + P એ. - ચાર વર્ષોથી થયેલી છે. તેમાં હું-શિવ, –સમૃદ્ધિ, રું
વિશ્વમાતા, મુ-દુઃખનિવારણનો સંકેત કરે છે, એટલે - હે શિવ અને શક્તિ અને સમૃદ્ધિ આપો તથા મારાં દુઃખોનું નિવારણ કરો એવો અર્થ તેમાં રહેલું છે ' '
જૈન મતમાં ૪ થી પાર્શ્વનાથ, દ્ થી ધરણેન્દ્ર, થી. પદ્માવતીદેવી અને થી દુઃખનિવારણને સંકેત મનાયેલ છે, એટલે એને અંર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સેવક શ્રી ધરણેન્દ્ર તથા સેવિકા શ્રી પદ્માવતી ! મારાં દુઃખેનું નિવા-- રણ કરે, એવો થાય છે. જૈનમત હી કારમાં ૨૪: તીર્થકરોની સ્થાપના માને છે. .
-
-
-
આ
- આને પ્રસાદબીજ કહેવામાં આવે છે. શ્રીશંકર : * ૨ અમે મંત્રચિંતામણિ ગ્રંથના બીજા ખંડના ત્રીજા પ્રકરણમાં હી કારને ઘણે અર્થવિસ્તાર કરેલ છે. તેમજ હી કારનો પરિચય આપવા માટે ૭ પ્રકરણ લખેલાં છે વળી હી-. કાર પર નોમને એક ખાસ ગ્રંથ રચી તેમાં હીરકાર વિષે. જાણવા જેવી અનેક બાબતો આપેલી છે. ૩ તે માટે અમારે રચેલ. શ્રી ઋષિમંડલ આરાધના નામને ગ્રંથે જુએ.
: