________________
જપ-રહસ્ય.
પ્રણવ તરીકે પણ ઓળખાય છે. તેનાં અનેક નામો છે.' આ બીજાક્ષર ૩ + 9+ * એ ત્રણ વર્ષોથી બનેલ છે.. આ ત્રણ વર્ણના અર્થ જુદી જુદી અનેક રીતે ઘટાવવામાં આવે છે. માંડ્રોપનિષદમાં ક થી જાગરિત સ્થાનવાળો. વૈશ્વાનર, ૩ થી સ્વપ્નસ્થાનવાળે તેજસ અને જૂ થી સુષુપ્તસ્થાનવાળે પ્રાણ એટલે આત્મા સૂચવવામાં આવ્યું. છે. આનો અર્થ એ છે કે જગૃત, સ્વનિ અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થામાં કાયમ રહેનારે આત્મા તે જ ૐ કાર છે. એક વિદ્વાનના અભિપ્રાય પ્રમાણે ૩ થી અધ્યાત્મ. - ૩ થી ઉન્નતિ અને ૫ થી મુક્તિનું સૂચન છે. તાત્પર્ય કે આધ્યાત્મિક ઉન્નતિ વડે મુક્તિની પ્રાપ્તિ કરવી આ સંદેશ કારમાં છૂપાએલો છે.
જૈન ધર્મ ૐકારની રચના 1 + 1 + O + = + + ઍમ પંચ પરમેષ્ઠીના પાંચ આદ્ય અક્ષરેથી થયેલી. માને છે. ૫ + = ૩. આ + આ = મા. ૩ + ૩ = . શો + = ધોરું. અહીં થી અરિહંત, માં થી અશરીરી એટલે સિદ્ધ, IT થી આચાર્ય, ૩ થી ઉપાધ્યાય અને થી મુનિ ગ્રહણ કરાય છે.
આને માયાબીજ કે ગેલેક્યબીજ કહેવાય છે. એની તંત્રપ્રણવ તરીકે ખ્યાતિ છે. ચેગીઓ જેમ
૧ અમે રચેલા મંત્રચિંતામણિ ગ્રંથમાં ૩ૐકારનાં ૮૪ જેટલાં નામો અને તેના અર્થ જણાવેલા છે.
''