________________
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
૧૧૧ તે વાત સાચી છે અને બીજાની વાત જૂહી છે, એટલે તેઓ
અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા. ' પહેલાએ કહ્યું: “મારા આંગળામાં અદૂભુત સ્પર્શ
રહેલી છે. તેના વડે હું કોઈપણ વસ્તુ કેવા આકારની છે ? તે બરાબર જાણી શકું છું. તેના આધારે " હું જણાવું છું કે આ હાથ સાંબેલા જેવો નથી, ભૂંગળ
જે નથી, થાંભલા જેવો નથી, પખાલ જેવો નથી અને સાવરણ જે પણ નથી, એ તો બરાબર સૂપડા જેવો જ છે.'
- બીજાએ કહ્યું : “માણસ માત્ર ભૂલને પાત્ર છે. આ જગતમાં ભાગ્યેજ એ મનુષ્ય હશે કે જે ભૂલ ન કરે. એટલે સંભવિત છે કે તમારું માનવું ભૂલભરેલું હોય. હું પોતે દરેક વસ્તુનો વિચાર શાંતચિત્તે કરું છું, એટલે . છે તેનું સાચું સ્વરૂપ સમજી શકું છું. એ આધારે હું કહું
છું કે આ હાથી કોઈ પણ રીતે સૂપડા જેવો જણાતે " -નથી. વળી તે ભૂંગળ જે, થાંભલા જે, પખાલ જે ,
કે સાવરણ જે પણ જણાતું નથી. એ તે નિશ્ચયપૂર્વક સાબેલા જેવો જ જણાય છે. માટે બીજાઓએ પિતાના ભૂલભરેલા ખ્યાલમાં સુધારે કરો.”
ત્રીજાએ કહ્યું: “આ રીતે વાત કરવી, એ એક, આ પ્રકારની ચાલાકી જ છે. જે તમે શાંતચિત્તે વિચાર કરો, ' - તે બીજા કંઈ ભાંગ પિઈને વાત કરતા નથી. પરંતુ આ
કામમાં ખરી જરૂર અનુભવની છે અને અનુભવમાં હું,