SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] જપ એક પ્રકારનું શક્તિસાધન જપની એક શક્તિસાધન તરીકે પણ ખૂબ ખ્યાતિ છે. ચેગીઓ, મંત્રવિશારદે તથા ઘણાં મહાત્માઓ તેને શકિતસાધન સમજીને તેને સત્કાર કરે છે અને તેનું - આલંબન લે છે. ' ' 'સિદ્ધિ એ શકિતનું જ એક વિકસિત સ્વરૂપ છે, એટલે તેને અહીં અલગ નિર્દેશ કર્યો નથી. મન, વચન અને કાયા; એ ત્રણેય શકિતથી શોભે છે અને શક્તિના લીધે જ પિતાનું કાર્ય કરવા સમર્થ થાય છે. જો તેમાં જોઈતી શક્તિ ન હોય, તો વ્યવહાર બગડે છે અને મનુષ્યને અનેક રીતે સહન કરવું પડે છે. પરંતુ જપને આશ્રય લેવામાં આવે તે મન, વચન કે, કાયાની શક્તિમાં કંઈ વાંધો આવતો નથી, એટલું જ નહિ ' પણ તેમાં વધારે થાય છે અને તેથી મનુષ્ય જીવનના કઈ પણ ક્ષેત્રમાં ઝળકી શકે છે. . .
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy